SearchBrowseAboutContactDonate
Page Preview
Page 877
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૩૨ ] આ પ્રમાણે ૧. હોળાશ, ૨. ધર્માસ્તિાય, રૂ. અધર્માસ્તિાય, ૪. પુ નીવના આત્મપ્રવેશો, ५- ६. स्थितिबन्ध तथा रसबन्धनां अध्यवसाय स्थानो, ७. मन-वचन-काय योगना निर्विभाज्य विभागो, ८. एक कालचक्रना समग्र समयो, ६. प्रत्येक शरीरी जीवोनी सर्व संख्या, १०. साधारण वनस्पतिना शरीररूप निगोदो. આ દશે વસ્તુઓ અસંખ્યાતી ગણાય છે, તે દશે દશ અસંખ્યાતી વસ્તુને એકઠી કરીએ અને કર્યા બાદ જે સંખ્યા આવે તે સંખ્યાને પુનઃ વર્ગીએ, એનો વર્ગ કર્યા બાદ જે સંખ્યા આવે તેમાંથી એક બાદ કરીએ ત્યારે ઉત્કૃષ્ટ ગસંચ્યાત અસંબાત થાય, અને બાદ કરેલો એક ઉમેરી દઇએ ત્યારે નધન્ય ત્તિ અનન્ત થાય, અને જઘન્ય પરત્ત અનંતથી આગળ અને ઉત્કૃષ્ટથી નીચે એ સર્વ મધ્યમત્ત અનન્ત થાય. એ જઘન્યપરિત્ત અનંતની રાશિનો અભ્યાસ-ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તે બધયુવજ્ઞાનન્ન થાય, તેમાંથી એક ઊભું કરતાં ઉત્કૃષ્ટત્તાનન્ન થાય. એ ચોથા જઘન્યયુકતાનંતનું જેટલું કાળ પ્રમાણ તેટલી જ સંખ્યાએ સમાન અભવ્ય જીવો જગતમાં છે. આ સંખ્યાથી આગળ અને ઉત્કૃષ્ટથી નીચેની સર્વ સંખ્યા મધ્યમયુક્ત અસંઘ્યાતી જાણવી. એ બધયુવત્ત ગસંધ્યાતની રાશિનો વર્ગ ક૨વાથી જે સંખ્યા પ્રાપ્ત થાય તે નધન્યાનન્તાનો જાણવી. તેમાંથી એક ઓછી કરીએ ત્યારે પાછલું ઉત્કૃષ્ટમુત્ત અનન્ત કહેવાય. એ સાતમા નધન્ય અનન્ત અનન્ત એથી ઉપ૨ ઉત્કૃષ્ટ સુધીની મધ્યમ સંખ્યાઓ મધ્યમ અનન્ત બનન્ને જાણવી, અને નયન્ય અનન્તાનન્તની રાશિનો ત્રિવાર વર્ગ કરીએ અને તેથી પ્રાપ્ત થયેલી સંખ્યામાં આ છ પદાર્થો ઉમેરવા. ૧. સિદ્ધા સિદ્ધના જીવો જે પાંચમે અનન્તે છે તે બધાએ ઉમેરવા. ૨. નોન–સર્વ અનંતકાય યા નિગોદીયા યા સાધારણ-સૂક્ષ્મ બાદર બધાએ નિગોદીયા જીવો. ૩. વળK$ સર્વ પ્રત્યેક સાધારણ સૂક્ષ્મ બાદર સર્વ. ૪. ાન—અનંતો, અતીત, અનાગતકાળ અને વર્તમાન સમયરૂપ વર્તમાનકાળ એમ ત્રણે કાળના સર્વ સમયો. ૫. પુત્તા—જગતવર્તી સર્વ પુદ્ગલના પરમાણુઓ અને ૬. સવ્વમનોનöસર્વ અલોકાકાશના પ્રદેશો એ છએ અનંતા તેમાં ઉમેરી દઇએ. એ ઉમેર્યા બાદ જે સંખ્યા આવે તેને પુનઃ ત્રણવાર વર્ગી દેવી અને તેમાં પુનઃ શેય પદાર્થો અનંતા હોવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શનના અનંતા પર્યાયો ઉમેરવા, એમ કરતાં જે સંખ્યા આવે તે સંખ્યા ઉત્કૃષ્ટ અનંત અનંતની આવી કહેવાય. એ ઉત્કૃષ્ટાનંતાનંતે કોઇપણ વસ્તુ વિદ્યમાન ન હોવાથી આ અનંત સંખ્યાનું કંઇપણ પ્રયોજન નથી. સર્વ વસ્તુઓ ત્રિવિશ્વમાં મધ્યમાનન્તાનન્ત સુધી જ વર્તે છે. આ પ્રમાણે કર્મગ્રન્થ મતે અનંતું નવ પ્રકારનું થયું, અને સિદ્ધાન્તકારના મતે આઠ પ્રકારનું થયું. *. જે માટે કહ્યું છે કે :--- समयं वक्कताणं समयं तेसिं सरीरनिव्वत्ती । समयं आणुगहणं समयं उसासनीसासो ॥१॥ साहारणमाहारो साहारणआणुपाणगहणं च । साहारण जीवाणं साहारणलक्खणं एयं ॥२॥ ૧. કોઇપણ કાળે મોક્ષે જવાને માટે સર્વથા અયોગ્ય એવા જીવો. ૨. सिद्धा निगोअजीवा वणस्सइकाल पुग्गला चेव । सव्वमलोगनहं पुण तिवग्गियं केवल दुगंमि ॥१॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy