SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ संग्रहणीरल (बृहत्संग्रहणी) गुजराती अनुवादसह તો જેના ઉત્તરે હવે કોઈ પણ જાતનું વિશિષ્ટ પૌલિક સુખ નથી અથતિ એ દેવલોકથી આગળ કોઈ પણ જાતના પૌદ્ગલિક સુખનો વધુ આસ્વાદ વર્તતો નથી. તેથી તે દેવલોક અનુત્તર દેવલોક તરીકે ઓળખાય છે. તે “અનુત્તર દેવલોકના વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એ ચારે વિમાનને વિષે જઘન્ય આયુષ્યસ્થિતિ એકત્રીશ સાગરોપમની છે. પરંતુ પાંચમા સવથિસિદ્ધ નામના વિમાનને વિષે જઘન્ય આયુષ્યસ્થિતિ નથી, એ તે સ્થાનના વિશિષ્ટ પ્રભાવસૂચક છે. સવર્થસિદ્ધ વિમાનના દેવોને સિદ્ધાન્તકારોએ નિશ્ચયથી એકાવતારી જણાવેલા છે. [૯–૧૦–૧૦] અવતરણ –હવે વૈમાનિક દેવીઓ કેટલી જાતની ? તથા તેની જઘન્ય અને ઉત્કૃષ્ટ આયુષ્ય-સ્થિતિ કેટલી ? તે કહેવાય છે – પરિદિગાગિયરાળ ૧, સીદીસા–રેલી છે? पलियं अहियं च कमा, ठिई जहन्ना इओ य उक्कोसा । पलियाई सत्त-पन्नास, तह य नव पंचवन्ना य ॥१२॥ સંસ્કૃત છાયા :परिगृहीतेतराणां च, सौधर्मेशानदेवीनाम् ॥११॥ पल्यमधिकञ्च क्रमात्, स्थितिर्जघन्या इतश्चोत्कृष्टा । पल्यानि सप्त-पञ्चाशत्, तथा च नव पञ्च–पञ्चाशच्च. ॥१२॥ શબ્દાર્થ :પરિહિમાપરિગૃહીતા રૂષો અહીંથી વળી ફરજિગ્નપરિગૃહીતા. પન્નાસ-પચાસ સોદWીસાગ=સૌધર્મ તથા ઇશાન દેવલોકની. તત્તેમજ શ્રમ અનુક્રમે પંડ્યાઃપંચાવન ૯૯, અથવા અનુત્તર એટલે ‘વિઘાનમુત્યુ વિમાનાદ્ધિ ચેષાં તેડનારા:' એટલે કે વિદ્યમાન નથી અન્ય વિમાનાદિ જેના ઉત્તરે તે અનુત્તર. અથવા બાહ્યસુખની અપેક્ષાએ જેનાથી શ્રેષ્ઠ સ્થાન ચૌદ રાજલોકમાં બીજું નથી. ચૌદરાજલોકમાં સંસારી જીવની અપેક્ષાએ સર્વોત્તમ આયુષ્યને ધારણ કરનાર સ્થાન તે જ છે ને ઊંચામાં ઊંચો દેવલોક પણ એ જ છે માટે અનુત્તર કહેવાય છે. ૧00. પ્ર. તત્ત્વાર્થસૂત્રના અ. ૪. સૂ. ૪૨નું ભાષ્ય સવથસિદ્ધના દેવોની જઘન્ય સ્થિતિ ૩૨ સાગ.ની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગ.ની એમ બંને પ્રકારે કહે છે. અને એ વાત સિદ્ધાંતકાર સાથે મળતી નથી, તેથી જ ટીકાકાર શ્રીસિદ્ધર્ષિજીએ પણ ત્યાં સવાલ ઉઠાવ્યો છે. સત્ય શું છે? તે તો જ્ઞાનીગમ્ય છે. બાકી સિદ્ધાન્તકાર તો સર્વાર્થસિદ્ધની અજઘન્યોત્કૃષ્ટ ૩૩ સાગ.ની એક જ સ્થિતિ કહે છે. प्र.-'सव्वट्ठसिद्धगदेवाणं भंते! केवइयं कालं ठिई पण्णत्ता? उ.-गोयमा! अजहन्नमणुक्कोस तेत्तीसं सागरोवमाई ठिई पन्नत्ता ।। પિન્નવણા સૂત્ર પદ ૪. સૂ. ૧૦૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005475
Book TitleSangrahaniratnam Bruhat Sangrahani Sutra
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year2003
Total Pages1042
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy