________________
भवनपति देवोनुं वर्णन
| द्वितीय भवनद्वार।
અવતર-હવે દેવગતિને વિષે બીજું “ભવનદ્વાર’ વર્ણવે છે, તેમાં પ્રથમ ભવનપતિનિકાયમાં કેટલા પ્રકારના દેવો હોય ? તે વર્ણવવા સાથે તેમાં ઈન્દ્ર કેટલા હોય? તેનું નિરુપણ કરે છે -
સુના*-સુવા, વિષ્ન વી વી ક | दिसि -पवर्ण-थणिय दसविह, भवणवई तेसु दु दु इंदा ॥१६॥
સંસ્કૃત છાયા'બહુરા ના સુપર્બો_*વિઘુનિ શ્રી ઉધિશ્વ | दिक्-पवन-स्तनिता दशविधा भवनपतयस्तेषु द्वौ द्वाविन्द्रौ ।।१६।।
શબ્દાર્થ– સુર અસુરકુમાર
વિસિદિશિકુમાર નાના-નાગકુમાર
પવન વાયુકુમાર સુવન્ની સુવર્ણકુમાર
થાય સ્તનતકુમાર વિશ્વવિદ્યુત કુમાર
વિદ-દસ પ્રકારે =અગ્નિકુમાર
અવનવભવનપતિ હીવ-દ્વીપકુમાર
તેણુ-તેમાં ૩ી=ઉદધિકુમાર
યુ ટુ બે બે પથાર્થ–વિશેષાર્થ પ્રમાણે. ||૧લા.
વિશેષાર્થ – ગ્રંથકાર મહર્ષિએ પ્રથમ સ્થિતિ–દ્વારનો ઉદ્દેશ કરેલો તે પ્રમાણે તે દેવોની સ્થિતિ સંબંધી નિર્દેશ થઈ ચૂક્યો. હવે બીજું જે ભવનદ્વાર શરૂ કરાય છે એમાં ભવનપતિ-નિકાયના દેવોનાં ભવન કહેવાને વાસ્તે, પ્રથમ તે ભવનની દશે નિકાયના દેવોનાં નામો તેના સામાન્ય વર્ણન સાથે જણાવે છે.
૧ “અસુરકુમાર” આ દેવો સવગોપાંગે પરમ લાવણ્યવાળા, સુંદર, દેદીપ્યમાન મુકુટને ધારણ કરનારા, મોટી કાયાવાળા અને શ્યામકાંતિવાળા હોય છે.
૨“નાગકુમાર' મસ્તક તથા મુખ ઉપર અધિક શોભાયુક્ત, મૃદુ ને લલિતગતિવાળા, શ્વેતવર્ણીય હોય છે.
૩ “સુવર્ણકુમાર' ડોક તથા ઉદર વડે શોભાયમાન, કનક ગૌરવર્ણમય હોય છે.
૪ વિદ્યુત કુમાર' સ્નિગ્ધ અવયવો વડે સુશોભિત, જીતસ્વભાવી–જ્યોતિસ્વભાવી, તપેલા કનક (સુવણ) વર્ણમય હોય છે. ૧૦૮. મેળવો–‘સુર નાસ્તડિતા:, સુપfછા વલયોગનિના: સ્વનિતા: |
૩fધ-દ્વીપ રિશ ટશ, ભવનાથ : મારાન્તા: 9ll' હિમકોષી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org