Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
Catalog link: https://jainqq.org/explore/537255/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो चउविसाए तित्थयराणं उसमाई- महावीर पज्जवसाणाणं શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર સવિ જીવ કરૂં જે વર્ષ - ૫ અઠવાડિક શાસન રસી. પરમ પૂજ્ય જૈન શાસન કોહીનૂર તપાગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા શ્રધ્ધાંજલિ વિશેષાંક શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભવન, ૪૫ - દિગ્વિજય પ્લોટ, જામનગર. (સૌરાષ્ટ્ર) India,Pin - 361 005. અંક ૧-૨-૩ Page #2 -------------------------------------------------------------------------- ________________ Heartly Salutions to Most Holiness Pujya Acharayadev Shri Vijay Ramchandrasurishvarji Maharaja FOR આજ્ઞા જ જેમનું સર્વસ્વ છે, આજ્ઞા જ જેમનો આધાર છે, આજ્ઞા જ જેમનો પ્રાણ છે, ગમે તેવા ય પ્રલોભનોમાં ય આજ્ઞાથી એક તસુ પણ આધા પાછા જેઓ થતા નથી, તેવ! શ્રી આચાર્ય ભગવંતના ચરણોમાં કોટાનકોટિ નમસ્કાર થાઓ. છી.વિ, podlahat olan | મહાતisો કરાર MORWA પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા. શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ Bounds Green Satsang Maridal લંડન LONDON Page #3 -------------------------------------------------------------------------- ________________ i અલારશોદાજી .અને વિજયસૂરીશ્વરજી મહારાજની / e l zocal OUHOY Evo Redond P8U NAI YU12014 Mining room દક્ષિણી રાજ ૪ -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮+જઈ) હેમેન્દ્રકુમાર મજમુબજલ જાહ (૨૪જ ટ) જિચંદ્ર કીરચંદ જૈs વઢવ) જાદ (ાજa). M. NSS • wઠવાડિફ• दाच. शिवाय य भवाय च * JJ છે. વર્ષ ૨] ૨૦૪૮ શ્રાવણ સુદ ૧૩ મંગળવાર તા. ૧૧-૮-૯૨ [અંક ૧-ર-૩ R વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ] [આજીવન રૂા. ૪૦૦ 3 પ્રપ્રણીત માર્ગની વફાદારી કેળવો: $ –સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. સફર: ૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪૪ષ્ટક અ જનું વાતાવરણ ઘણું ખરાબ છે. સાધુથી શું થાય અને શું ન થાય તે સમજે છે છે આજે પણ અમારો પ્રમાદ છે તેમ કહે છે. પણ પ્રમાદ કહી. બચાવ કરો તેના જે જેવી અધમતા બાલીશતા એક નથી. મોટી દલીલ કરે છે. તેના પરિણામે 8. આજે સાધુઓ ઉપાશ્રય-મંદિર બંધાવતાં થઈ ગયા એટલું જ નહિ પૈસા રાખતા થઈ ગયા. પરિણામે એટલું બગડયું છે જેનું વર્ણન થાય નહિ. આજે સારા અને સમજુ આત્મા કહેવા જાય તે તેમને તે (આવું કરનારા સાધુઓ) સાંભળે? ઉપરથી તેને છે { ધમકાવે કે- “નાસ્તિક...અજ્ઞાન છે કાયના કૂટામાં પડેલ... અમારી ટીકા કરે છે! જે છે શ્રાવક ડાહ્યો હોય તે કહે કે-“ભગવાન ! હું તે પાપી છું, પાપમાં પડેલો છું પણ છે આપને પાપ કરવાની છૂટ નથી.’ પ્ર. - દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ નહિ જોવાના. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રઢાંજ લી વિશે માંક Page #4 -------------------------------------------------------------------------- ________________ છે ૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૧૯૨૩ આ ઉ– દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ધર્મ કરવા જેવાના છે, મરજી મુજબ કરવા નથી જોવાના. આજે ધર્મ થઈ શકે તેમ નથી ? આ દ્રવ્યા છે દિમાં ધમ થઈ શકે તેમ નથી તે પુરવાર કરે. જે લોકે ખોટું કરે છે અને ઉપરથી ખોટો બચાવ કરે છે તેમને તે કહો કે- ૨ આપને વંદન કરીએ છીએ, ખમાસમણ અમથું નથી આપતા. શ્રાવકમાં એવું કહેવાનું છે પાણી હોવું જોઈએ. માટે તમે લોકો સાચું સમજે સમજવા મહેનત કરો. સમજશો તો કરવા છે જેવું અને નહિ કરવા જેવું શું તે સમજાશે. કદાચ પ્રમાદથી નહિ કરવાનું થઈ જશે, તે કરવાનું નહિ થાય તેનું દુઃખ રહ્યા કરશે તો બારી ઉઘાડી છે નહિ તે મોક્ષના દરવાજા બંધ છે, દુર્ગતિના દવાર ઉઘાડા છે. સાધુવેષથી કે શ્રાવક નામ માત્રથી દુર્ગતિ છે બંધ એવું નથી. ઘણું જીવો નવકાર ગણતાં ગણતા દુર્ગતિમાં ગયા શા બધી વાત છે સાફ સાફ કહી છે, તે સમજો. પ્ર.- અશુભભાવને ખતમ કરવાની તાકાત નવકારમાં નહિ ઉ– જે અશુભ ભાવ લઈને જ આવતા હોય તેનું શું ? શત્રુના નાશ માટે જ નવકાર ગણે તો? ઘોર પાપ હશે તે ખુદ શ્રી તીર્થંકર પરમાત્મા મળે તે પણ ન ફળે. મન ફરે તે કામ થાય. મન ફેરવવા પુરૂષાર્થ આપણે જ કરવો પડે પુરૂષાર્થ ન કરે તે સારી ચીજ પણ લાભ ન કરે જે લોકે એમ કહે કે, “અમે તે ભગવાનની કૃપાથી તરી જઈશું પણ ભગવાન કહે તે માનવું નથી, કરવું નથી તે ભગવાનની કૃપાથી તરી જઇશું તેમ કઈ રીતે છે કહી શકાય ? ભગવાનની આજ્ઞા મુજબ જીવે અને જે આનંદ થાય છે ? ભગવાનની છે કૃપા છે. ભગવાન તે મહામાર્ગ બતાવનાર છે પણ કાંડું પકડી મોક્ષેમકલત નથી. મોક્ષે જવા મહેનત તો પોતે જ કરવાની છે. અનંતજ્ઞાનીઓ, વિશિષ્ટજ્ઞાનીઓ અ.ભવી-દુર્ભવી છે ભારે કમભવી અને દુર્લભધિ જીવોને ઉપદેશ પણ નથી આપતા. અમે અજ્ઞાન માટે છે જ તમને સમજાવીએ, સમજાવવા મહેનત કરીએ. તેની લાયકને જ અસર થાય, બીજાને ૬ છે નહિ. અમે ભગવાનની આજ્ઞા મુજબ સમજાવીએ છતાં ખોટી અસર થાય છે { તે તેની કુપાત્રતા. અમે આજ્ઞાથી ઊંધું બોલીએ છતાં સાચું સમજે તે છે તેની લાયકાત અભવીથી મોક્ષે જાય તે અભવીને ઉપકાર છે ? અભિવીને તારક છે છે કહેશે? કે જીવની પોતાની લાયકાત? છે જેને ભગવાનની આજ્ઞા ગમે અને આજ્ઞા પ્રમાણે કરવાનો ઉલ્લાસ જાગે તે જ ભગ- વાનની કૃપા. શેઠ કામ કર્યા વિના પગાર નથી આપતો તેમ છતાં પ્રામાણિક નોકર શેઠને શું જીજ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક અન્નદાતા કહે છે તેમ ભગવાનની આજ્ઞા મુજબ જીવનારને તે જ ભગવાનની કૃપા આજના લાકે ભાષાનું પણ જ્ઞાન શબ્દોના પણુ અર્થ ન સમજે તે ગપ્પા મારવાના નહિ. ધર્મ જુદો છે. : 3 ધર્મક્રિયામાં આનંદ આવે નથી સમજતા તેમ લાગે છે. અમારે ધર્મ જુદો છે તમારા 2 જે હાપુરુષે આર સિદ્ધિ નામના ગ્રંથ બનાવ્યા, તે પછી તેમને જ લાગ્યું કેઆ ગ્રન્થ વાંચી લેાકેા ખાટાં કામ કરશે, ખાટાં મુહૂતા આપશે અને સૌંસારમાં ડૂબશે, તે શું થાય ? આવા વિચાર કરી તે ગ્રન્થને પાણીમાં ડૂબાડવા તૈયાર થયા. ત્યારે બધાએ તેમને વિન`તિ કરી કે, આટલી મહેનત કરી આ ગ્રન્થ બનાવ્યા તેના વિનાશ કેમ કરે ? આ વાંચી લાયકને લાભ થશે અને નાલાયકને નુકશાન થશે બધાની વિનતિ સ્વીકારી ન્થના અંતે તેમણે લખ્યું કે-“આના કરવા જેવા ઉપયાગ કરશે તે તરશે અને ખીજે ખાટો ઉપયોગ કરશે તે સ`સાર વધારે તેમાં અમારે કાંઇ લાગેવળગે નહિ.” અમે મંદિરનું ખાતમુહૂત કે શીલા સ્થાપનનું મુર્હુત પણ ન કાઢીએ તે શાથી ? સાવદ્યકામમાં અમારી સહી હોય જ નહિ. તમે બીજા પાસે કઢાવી લાવા તે જોઈ આપીએ પણ કાઢીએ નહિ. તમને રાજ ભગવાનની પૂજાના ઉપદેશ આપીએ તે અમે શું મુ ́ડા રા ન કરીએ ? શાસ્ત્રે કહ્યુ` કે-જે સાધુને દ્રવ્યપૂજાનું મન થાય તેણે આધા મૂકી દેવા આઘે હાથમાં રાખી દ્રવ્ય પૂજા ન થાય. તમારે માટે જે કરણીય હાય તે અમાર માટે અકરણીય પણ હોય. અમે મંદિર બાંધીએ ? ભગવાનની દ્રવ્યપુજા કરીએ ? અમારું સારું' દેખાય' તે માટે અમે ઉત્સાદિ કરાવીએ તેા ય પાપ લાગે. આજે તમે કહેા જ છે કે, સાધુએ પત્તર ખાંડે છે માટે અમારે ઉત્સવાદિ કરવા પડે છે. પછી કેવી રીતે કરા છે ? જેમ બને તેમ એછામાં પતે તેમ. અમારા કહેવા ખાતર કરા તા શુ ફાયદો થયેા ? માટે સમજો કે અમે માત્ર ઉપદેશક જ છીએ. ‘તુ‘મદિર બાંધ, ઉત્સવાદ કર' તેમ કર્દિ ન કહીએ. ‘દર બધાવવા જેવુ છે, ઉત્સવાદિ કરવા જેવા છે, કલ્યાણના માર્ગ છે' તેટલુ જ કહીએ. પ્ર. આજે કરોડાના પ્રેાજેકટ સાધુએથી જ થાય છે. ઉ. મારા જેવા મૂરખાએ પાકયા માટે તમને ગમે તેવા તમે ડાહ્ય, અને સમજી, શ્રદ્ધાસ’પન્ન હોત તા તે સાધુઓને ઉભા મલત પછુ તમે તા માખણીયા છે કે મરશે તેા તે મરશે તમારે શું? પ્ર.- તે મ`દિર. જવાય ? ઉ.- અવસરે ના પણ પાડવી પડે. ચૈત્યવાસીઓના કાળની તમને ખખર નથી ? સાધુથી ઉત્પન્ન થયા. રહેવાની જગ્યા ન Page #6 -------------------------------------------------------------------------- ________________ ૪ : : શ્રી જૈત શાસન (અઠવાડિક) વ–૫ : અંક-૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ એવા સાધુએ પાકયા જે મંદિરના માલીક થઇ બેઠા, મન્દિરની આવક પેાતાની ગણતા, મદિરમાં વેશ્યાએ નચાવતા. તેવે વખતે પૂ.આ. ભ. શ્રી હરિભદ્રસૂરી વરજી મહાજાને લખવું પડયુ. કે-એવા પેટભરા પંડાએ પાકયા છે જેમના મંદિરમાં જવું તે ય પાપ છે’ એમ કહી લેાકેા પાસે દન બધ કરાવ્યા. પ્ર.- તે માલીક થાય તે ને ? ઉ.- તે તે માલીકના ય બાપ છે. તેને માથે કાંઇ શિંગડા ઉગતા હશે? થાત પણ છે. અમે આજે તે તમને પૂછે છે જ કાણુ ? તમારે મજા જ છે. સાધુ કરેા તમે બધા રાજી જ છે. આવા મતના નેકર કાંથી મલવાના છે સાધુ ટીપ, કરવા નીકળે તે રાજી જ છે. તમને શરમ પણ નથી આવતી. તમે શ્રાવક હાત તા સાર વાણીયા છે. વાણીયા કુવા હાય તેના પણું લક્ષણ લખ્યા ફુગ`તિમાં જઇએ તા તમને નુકશાન છે ? તમને તમારા અને તમારા કુટુંબની દુર્ગં`તિ થાય તેના ય ભય છે ? તમે તેા હાથે કરીને દુગ ́તિમાં ધકેલે તેવા છે. માટે તમે સમજી લે. આડી અવળી વાત ન કરે. તમે એમ જ માનેા છે કે અમે સારા કામના વિરાધ જ કરીએ છીએ. પણ સમજી લે કે અમને સારાં કામના. વિરાધ નથી. કરવા ાયક સારુ કામ વિધિપૂર્વક કરે તે! અમે સાથે છીએ . પણ જે સારું કામ કરવા લાયક ન હાય તેના વિરાધ કરીએ છીએ, અવિધિથી કરતા હાય તેના વિરાધ કરીએ છીએ. અવિધિના વિરોધ અને વિધિનું પ્રતિપાદન ન કરે તે ઉત્સૂત્રભાષી છે. જાણવા છતાં અટકાવે નહિ તેા પાપના ભાગી છે. તમે માનતા નથી માટે મૂંગા રહેવુ પડે છે. પ્ર.- આપ જ આમ ખાલે છે. ળીજા બેાલતા નથી માટે ફાવતુ' લઇએ છીએ. ઉ.- સરસ...! લીલા લહેર કરા..! અમે મરીએ તેમાં તમારે શું? તમને ફાવતું શુ' નથી...! આ શહેર-અમદાવાદ શહેર સુખી છે. દરેક પાળમાં મદિર છે. દરેક પેાળમાં સુખી પણ છે. છતાંય પુજારીને પગાર દેવદ્રવ્યમાંથી જ અપાય છે. શાસ્ત્રાજ્ઞાથી વિરુદ્ધ વનારાઆએ પૂજારીઓને લખપતિ કર્યા તે છતાં તે પૂજારી ટ્રસ્ટીનુ' પણ સાંભળતા નથી ટ્રસ્ટીના ય બાપ બની બેઠા છે. મરજી આવે તેમ ભગવાનને ફેરવે છે, પૂર્ત્તિ કરે છે. પ્ર.- પૂજારીને ગરીબ રખાય ? ઉ.- ગરીબ ન રખાય. પણ આવા 'નટ' ન જ બનાવાય ફળ, નૈવેદ્ય, આંગીના Page #7 -------------------------------------------------------------------------- ________________ { પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : ઉતારાદિ કાને પૂછીને પૂજારીને આપો છો ? મરજી મુજબ વહીવટ કરી સત્યાનાશ વાળ્યું.' શ્રાદ્ધવિધિ ગ્રંથ વાંચે તે ય આ ખૂલે. શાસ્ત્ર કહ્યું છે કે, આજ્ઞા મુજબ વહીવટ કરે તે શ્ર. તીર્થકર નામકર્મ બાંધે અને મરજી મુજબ વહીવટ કરે તે નરકે જાય. પણ તમે ખાઈબદેલા આ વાત જ ગાંઠતા નથી. અમે કહીએ કે “ચાલે” તે તમે રાજી છો. આ એક (સાધુ) ના પાડે છે, પુસ્તક બતાવે છે, તમે ચાલે તેમ કહે છે તે પુસ્તક બતાવ-તેમ પૂછવાની ય હામ છે? તમે ફાવતું માનનારા છો કે સાચું? આ બધાનું મૂળ એક જ છે કે હજી સુખ ખરાબ લાગ્યું નથી અને ધર્મ માટે દુ:ખ વેઠવું જ છે નથી. ધર્મ પણ “મજેથી” કર છે અને સુખ પણ મજેથી ભોગવવું છે. તેથી દુર્ગ- છે તિમાં જ જશે તેમ લાગે છે. તેથી બચાવવા તમને સમજાવીએ છીએ. જે ઉપદેશ આપવામાં અમે ઢીલા કરીએ, પિલ ચલાવીએ તો પાપ છે 8 અમને. તમને સમજાવવા છતાં ય તમે ન સમજે તો પાપ તમને. સાચું- 8 ખોટું સમજાવું છું તે પસંદ છે કે સાચું-ખે સમજાવતો મને બંધ છે 8 કરે છે? જો મને બંધ કરવો હોય રોકો હોય તે વ્યાખ્યાન બંધ કરી છે. છે દઉં. માટે સાચી ખોટી વાત સમજે. અમારે તમારો ધર્મ સમજે. અમે છે ચૂકીએ તો અમને રેકે. તમે ચૂકે તે તમને રેકીએ. તો આપણે જ મેળ જામે. તમે સમજતા થાવ. અમલ ન થાય તેનું દુઃખ પણ રહ્યા કરે તો કામ થાય. છે તમારે મરજી મુજબ જ કરવું છે કે શાસ્ત્ર મુજબ ? તમને સમજાવવા મહેનત ન કરીએ, સાચું-ખોટ ન સમજાવીએ તે અમે ગુનેગાર. સમજાવવા છતાં તમે ન સમજે તે તમે 8 છે ગુનેગાર. સાચું કહેવાની જેની તૈયારી ન હોય તેને સુધર્માસ્વામીની છે છે પાટ પર ન બેસવું, પાટને ન અભડાવવી. શાસ્ત્ર મુજબ સાચું-ખોટું કહે છે ૨ વાની તૈયારી હોય તેને જ બેસવું. પ્ર.- પરોપકાર બુદ્ધિથી ડું ગૌણ કરે તે વાંધે શું ? ઉ. ગૌણ શું કરે? પૈસા-કાદિની બાબતમાં ગૌણ કરાય. ધમની બાબ6 તમાં ન કરાય. સિદ્ધાંત ત્રિકાલાબાધિત જ હોય. શાસ્ત્રવિધ ઉપદેશ આપવાનું હું મન થાય તે લપસ્યા કહેવાઈએ. # તમે લકે કાંઈ ઈતિહાસ જાણતા નથી. જતિએના કાળમાં શાસનને ઘણું નુકશાન છું થયું છે. જાતિઓએ ઘણુને પતિત કર્યા. જાજમ ઉપર જ ચાલે, તે કહે તેવા જ સામૈયા { થવા જોઈએ, મરજી આવે તેમ વર્તતા. તેવા ટાઈમે જે પં. શ્રી સત્યવિજયજી મહારાજ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧ ૬ : ' શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ " છે ન થયા હતા તે સંવેગી સાધુ ન મળત્ત. છે પૂઆ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજની જયારે આચાર્ય પદવી થવાની હતી ત્યારે છે છે તે વખતના શ્રી પૂજ્ય નેટીસ આપી કે–“તમને આચાર્ય થવાને અધિકાર નથી ત્યારે 8 કહેલ કે-“તમે શ્રી પૂજયે સાચે માર્ગે આવે તો અમારે આચાર્ય થવું નથી. તમે છે બેટે માગે છે માટે કરવી પડે છે. પ્ર– તે આચાર્ય મ. ના હૈયામાં કરૂણા ખરી ને ? ઉ– જે નથી કરતા તે કરૂણહીન છે ને? પ્ર– દેશ-કાળ જોઈને ન કરાય ? ઉ– કાલથી અમે મોટરમાં ફરીએ ને ? આજે જરૂર છે. પ્લેનમાં પરદેશ પણ છે જઈએ ને? અહીં સાંભળનાર નથી અને ત્યાં સાંભળશે ? કઈ દા'ડો હું પગલું છે ન ભરાય. દેશ-કાળ આવે જોવાનો નથી. દેશ-કાળ મુજબ ધ મ અપાય છે પણું કરવાનું આ જ શાત્રે કહ્યું હોય તે જ આજે પણ સાધુ પણું ચોથા આરા જેવું કે બીજુ? મહાવ્રત પાંચ જ. તમારે વત એક હય, બે હાય યાવત્ બાર પણ હોય, તે પણ મનથી ય હાય, વચનથી ય હોય, કયાથી ય હેય. તમારે વ્રતમાં કરોડો ભાંગા. અમારે એક જ ભાંગે. - પ્ર– દેરાસર પર આપત્તિ આવી તે મુતિએ લઈ સાધુઓ પણ ભાગ લેને? 8 ઉ– તત્કાલ ક્રિયાની છુટ. કાયમી સંસ્થાની છુટ નહિ. અવસરે તલવાર છે પણ હાથમાં લેવી પડે. શાસનની રક્ષાનો પ્રસંગ આવે બધું જ કરવું પડે. ૫ શ્રી વિષ્ણુકુમાર મહામુનિ ચોમાસામાં મેરૂ પર્વત ઉપર ધ્યાનમાં રહ્યા છે. તેમના છે નાનાભાઈ ચક્રવતી છે. તેમણે નમુચિ નામના મંત્રીને સાતદિવસ માટે પોતાનું રાજ્ય સોંપ્યું છે. તે નમુચિ જનધર્મને શ્રેષી હતે. બધા લકે તેને આશીવાદ આપવા ગયા છે માત્ર જેનચાર્ય જ નથી ગયા, આ નિમિત્ત પામી જન સાધુઓને પોતાની રાજ- ઇ. 5 સભામાં બોલાવ્યા છે અને કહ્યું છે કે-“તમે લેકે વ્યવહારથી પણ અફાન છે માટે જ મારું રાજ છેડી ચાલ્યા જાવ ! જેનાચાર્યે ઘણું સમજાવ્યા છે પણ તે જ રા ય માન્ય ) B નથી. બધા પિતાના સ્થાને આવે છે. આચાર્ય મહારાજ પૂછે છે કે, કેદની પાસે કાંઈ છે શકિત છે? ત્યારે એક સાધુ કહે છે કે, મારી પાસે જવાની આકાશગામિની લબ્ધિ છે. છે ત્યારે આચાર્યશ્રી કહે છે કે-મેરૂ પર્વત પર શ્રી વિષ્ણકુમાર મહામુનિ ધ્યાનમાં રહેલા છે છે તેમને બોલાવી લાવ. તે સાધુ જાય છે. શ્રી વિષ્ણુકુમાર મહામુનિએ તેમને આવતા જ જોયા. ચોમાસામાં શાસનના મહત્તવના કામ વિના સાધુ આવે નહિ એમ વિચારી દયાન Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : : g ૫ળ્યું. તે સાધુ આવી કહે છે-આવી વાત છે. ઝટ તે બંન્ને આવે છે. તે પછી શ્રી વિષ્ણુકુમાર મહામુનિ તે ચક્રવર્તીની સભામાં જાય છે ત્યારે આખી સભા ઉભી થાય છે માત્ર તે નમુચિ અકકડ થાંભલાની જેમ બેસી રહે છે. શ્રી વિષ્ણુકુમાર મહામુનિ ઘણા સમજાવે છે કે-‘તારા હાથમાં રાજ છે. રાજા પાંચમે લેાકપાલ છે, ચામાસામાં સાધુએ તય કયાં? છ ચે ખંડની ભૂમિ તારી છે.' છતાં તે નમુચિ કાંઇ જ સાંભળતા નથી, કહે છે કે–‘મારે કાંઇ સાંભળવું જ નથી. મારા રાજમાં સાધુ જોઇએ જ નહિ.' ત્યારે તે મહામુનિ કહે કે-‘મને જગ્યા આપીશ ? ના કહે ત્રણ ડગલા આપી.’ ત્યારે મહામુનિ વિચારે કે, આ પાપીને શિક્ષા કર્યા વિના ચાલે નહિ લાખ ચાનની કાયા બનાવી. ત્રણે લેકમાં હાહાકાર મચી ગયા. પગમાં પડી માફી માંગે છે પણ સાંભળે કોણ ? ધ્રુવીએ કાન પાસે ગીત શાંત પાડે છે. આ રીતે તેને શિક્ષા કરી ઠેકાણે પાડે છે. તત્કાલ પૂરતું અને જોત જોતામાં ચક્રવતી આવી કરી તેમને બધુ જ કરાય. પ્ર.- ભગવાનનું શાસન એકવીશ હજાર (૨૧૦૦૦) વર્ષ ચાલવાનુ` છે. શાસન જોખમમાં છે તે પાંચ પચાશ વર્ષોંની ચૈાજના તત્કાલ પૂરતી ન કહેવાય ? ઉ.- સાધુપણાંને શાલે નહિ તેવા ઉપદેશ ત્રણુકાળમાં ન વેચીને રા ન કરાય. કાલે જ મુસાભાઇની વાત કરેલી તેા તેના જેટલી પણ અક્કલ નથી ? અપાય. ઘર તમે અહી આવા છે. તે ધમ સમજવા આવા છે કે મશ્કરી કરવા આવે છે ? ધર્મ કરવા છે કે ચાલે તેમ ચાલવાદેવું છે. સાચા શ્રાવક બનવુ છે ને ? અમને પણુ સાધુ રહેવા દેવા છે ને ? અમે શાસ્ત્ર મુજબ જ વાત કરીએ અને તમે તેથી ઉલ્ટી વાત કરાવવા આવેા તે ન આવેા તા સારું. ટોળાં તે ટોળાં જ રહેવાના છે. અમારે ટાળાં વધારવા નથી. આ કાળમાં બધી વસ્તુને ઘટાડે છે તેમ સ ધુ–સાવી, શ્રાવક-શ્રાવિકા પણ ઘટવાના છે. સાચાં તેા ઘેાડા જ રહેવાના છે સમજીને કાળજી રાખીને રહેવાનુ છે. એકલાં પડીએ તેને વાંધે નથી પણ ખાટાંમાં ભળતું નથી. વર્ષો પહેલાં સાધુ હતા જ નહિ. દશ-બાર સાધુ હતા તે પણ અમદાવાદ-ભાવનગર અને ખભાતમાં. તેવે સમયે એવા મજબૂત-શ્રદ્ધાસ'પન્ન શ્રાવકા હતા જેમને પોતાના ગામમાં જતિને પેસવા દ્વધા નથી. તે લેાકેા જ પર્યુષણા કરાવતા. આજે તમારે ઉપાશ્રય ઉઘાડા રાખવા જ સાધુને ખપ છે ને ? સાધુએ નહિ આવે તેા ઉપાશ્રય ભાડે અપાઈ જશે, ઘણે ઠેકાણે અપાઈ પણ ગયા. આવા સમય આવી રહ્યો છે કે સાધુએ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૮: : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૫-૮-૯૨ સાધુપણું પાળવું હશે તે શહેરે છોડવા પડશે. આ લેકે રક્ષણ નહિ આપે. આજની સરકાર પણ ગાંડી-વિલક્ષણ છે. પ્રજા પણ ગાંડી છે. ધર્મ રહેશે જ નહિ. આ કે જ કહેશે કે અહીં રહેવું હોય તે સંડાસ-બાથરૂમને ઉપયોગ કરે. મુંબઇમાં ઘણા ઉપાશ્રયમાં તે થઈ ગયા. મને કેટલાંકે કહ્યું કે-અમે જે બેટું કરીએ તે તમારે કરવુ પડશે, મેં કહ્યું કે-અમે જીવતાં તો નહિ જ કરીએ પણ અમને માનનાર પણ નહિ જ કરે. ઘણુ સાધુ ય એવા પાયા કે જેમણે ઉપાશ્રયમાં સંડાસ અને નળ બનાવરાવ્યા. ઘણું ઉપાશ્રયમાં ટ્રસ્ટીઓ કહે કે “આમ જ બેલાશે, બીજુ કહેવાશે નહિ તે સમય આવી ગયે છે. એકવાર એક ગામમાં અમે વિહાર કરીને આવ્યા તે ગામના આગેવાન કહે કે- ઈ. નાના સાધુઓને પકડાવી દઈશ, તમે નાના છોકરાઓને ભગાડી દીક્ષા આપે છે માટે ? એ અહી' દીક્ષાની વાત નહિ કરવાની, દેવદ્રવ્યની વાત નહિ કરવાની. અમે એક જ દિવસ 8 ને રહેવાના હતા તે મેં કહ્યું કે-“હવે ચાર દાડા રહીશ. તમે જે ના કહી તે જ બોલીશ છે આ નાના છોકરાં છે તાકાત હોય તે લઈ જા.” તે ગભરાયે. ત્યાં આઠ દા'ડા રહ્યો. બધી 8 એ વાત કરી. તેણેય માફી માંગી અને વિહાર કર્યો તે આખું ગામ વળાવવા આવ્યું તે છે 4 જુદી વાત. આ દેશકાળમાં જે મકકમ રહેશે, શાસ્ત્રાનુસારી બોલશે-જીવશે ? I તે ધમ કરશે અને કરાવશે. જે મરજી મુજબ કરશે તે ય ડૂબશે અને આ બીજાનું ય સત્યનાશ કાઢશે. ભગવાનનું એક વચન ન કરે તેને શાસ્ત્ર મિથ્યાષ્ટિ છે કહ્યો છે. “ભગવાને જે કહ્યું તે જ સાચું છે અને શંકા વિનાનું છે? મને ન સમજાય કે 8 સમજાવનાર ન મળે તે માટે પાપોદય છે. મારી બુદ્ધિ ઓછી તે ન સમજુ, કદાચ છે 4 સમજાવનાર પણ ન મળે તે ય વાંધો નહિ પણ શ્રી જિને કહ્યું તે જ સાચું છે આટલું કે છે તે માનવું પડે ને ? ધર્મ કરવું હશે તે તમારે બધાએ ડાહ્યા થવું પડશે. ભગવાનનો જ 4 ચતુવિધ શ્રી સંઘ વિચારમાં એક, આચારમાં ભેદ. સાધુ થઈ કહ્યા મુજબ ન 8 છે જીવે અને મરજી મુજબ જીવે તે તેની સજા ભયંકર લખી છે. કેઈનું ચાલવાનું નથી. છે પ્ર. સત્વ ન હોય તે? ઉ. સવ ન હોય તે બાયલા ધર્મ શું કરવાના છે ? માટે તમે સમજે, ડાહ્યા થાવ. સાધુથી શું થાય અને શું ન થાય તે બરાબર સમજો, કે અમારી પાસે ય ભૂલ ન કરો, તમે ય ન કરે. ચેકખાં થઈ જાવ. જેવા હે તેવા છે. 1 દેખાવ. માયા-પ્રપંચ લુચ્ચાઈ છોડી દે તે કલ્યાણ થશે નહિ તે સંસાર લાંબે છે. ? આ કાળ ખરાબ છે. આજે બધાને પારકી નિદાને રસ વધ્યો છે. જેને હું છે નિંદા કરવાની ટેવ પડી તે કેઈને ય છોડતાં નથી. Page #11 -------------------------------------------------------------------------- ________________ 1 પૂ આ શ્રી વિ. રામચનદ્ર સ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : પ્ર નિંદા કેને કહેવાય? ઉ. કેઈને પણ હલકા પાડવાની ઇચ્છા તેનું નામ નિંદા છે. પ્ર-ધર્મના નામે ધર્મ વિઘાતક પ્રવૃત્તિ કરે તેને ઉઘાડા પાડવા તે નિંદા કહેવાય ? { ઉ-ધર્મના વિઘાતક પ્રત્યેનીકે જુદા છે. તેને ખુલ્લાં પાડવા તે જુદી વાત છે. ધર્મને $ સ ધુને-મદિરાદિને નાશ કરતા હોય, ધર્મની ફજેતી કરતા હોય તેને ઉઘાડા પડાય છે 3 પાડવા જ જોઈએ. પણ તે વખતે ય હૈયામાં તે તેના પ્રત્યે દયા જ જીવતી હોય કે આ { બિચારા ભારે દુર્ગતિ ખરીદી રહ્યો છે. હજી સમજીને અટકી જાય તે સારું. છે (૨૦૩૯ વૈશાખ વદ-૧૪ ને શુક્રવાર તા. ૧૦-૬-૮૩ ના રોજ આપેલ પ્રવચનમાંથી સ્થળ : આચાર્ય વિજય દાનસૂરિજી જ્ઞાનમંદિર અમદાવાદ.). ૨૦૩૯ જેઠ સુદિ-૧૧ મંગળવાર તા. ૨૧-૬-૮૩, જ્ઞાનમંદિર અમદાવાદ, પ્ર-કમ ક્ષય માટે જે કાંઈ પ્રવૃત્તિ કરે તે સારી કહેવાય ? ઉ, આજ્ઞા મુજબ અને મર્યાદા મુજબ કરે તે સારી કહેવાય. આજ્ઞારહિત કરે છે ? { તે વખાણવા લાયક પણ નહિ અને કરવા લાયક પણ નહિ. 4 પ્ર-પ્રણિધાન સારું હોય તે પણ– + ઉ -શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા સાધુ માટે જુદી છે અને શ્રાવક માટે ૧ જુદી છે. તે | સાધુને ભગવાનની દ્રવ્ય પૂજા કરવાનું મન થાય તે કરાય? ભગવાનની પૂજા ખોટી છે ? ( પાત્રભેદે આજ્ઞાનો ભેદ પડે ને ? પ્ર- અ૫ નુકશાન અને ઘણું લાભ થાય છે? ઉ– ઘણે લાભ છે તે પૂજા થાય ને? જે સાધુ કહે કે મારે દ્રવ્યપૂજા કરવી ? છે તે એદો ખેંચી લેવું પડે. નહિ તે કાલર્થી નાહીને પૂજા કરવા જાય અને હું છે જેતે રહું. દ્રવ્યપૂજાની સાધુને કેમ મના કરી? સાવધ પ્રવૃત્તિ છે માટે ને ? સાધુએ ? સાવવપ્રવૃત્તિ પચ્ચકખાણ કર્યું છે ને? તે પણ ત્રિવિધ ત્રિવિધેને ? માટે ભગવાનની આજ્ઞા વિરુધની પ્રવૃત્તિમાં લાભ થાય તેમ બોલાય જ નહિ. (પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક e Page #12 -------------------------------------------------------------------------- ________________ પાંચમા વર્ષના મંગલ પ્રારંભે આજ સુધી વીતી ગયેલા કાળચક્રના આરામાં એક વર્લ્ડની શી કિ`મત ? શી ગણત્રી ! છતાં પણ કાઇ એક પુણ્યાત્મા, અનેખી ભાત પાડી, પેાતાના આવાગમનની અસર ચિરકાલ માટે મૂકીને જાય છે. જેની નેાંધ જગત પણ ગ'ભીરપણે લે છે. જે કે, અનંતેપકારી, પરમશ્રય, પરમાદરણીય, પરમારાઘ્યપા, પરમતારક પૂજ્યપાદ માચાય દેવેશ શ્રીમદ્ વિજય રામદ્રસૂરીશ્વરજી મહારાજા ! અમારા આ સાપ્તાહિકના જન્મ શાસનમાં થયેલ-થતાં બાહ્યુ-અભ્ય`તર આક્રમણાની સામે લાલબત્તી ધરવા અને સત્ય-સિદ્ધાંતાની રક્ષા-પ્રચાર માટે થયા હતા. નાના બાલકની જેમ પા.પા..પગલી ભરતુ. આ સાપ્તાહિક ચાર વર્ષ પૂર્ણ કરી મગલ પ્રવેશ કરી રહ્યુ છે તેના અમને અનહદ આનંદ છે. ૫ ચમા વર્ષમાં સકલ શ્રી સંઘ, આરાધક વર્ગ પણ ભગવાન શ્રી જિનેશ્વર દેવાની પરમ તારક આજ્ઞા મુજબ જીવે, પેાતાની સાચી આરાધના કરે અને કલ્યાણ પામે, તે હરેક દપ્રેમીઓની મનેાદશા હોય છે. તેમજ શ્રી સંઘમાં ઐકય સધાય તે તેા સેનાના સૂરજ ઉગે પણ ‘વા દિન કહાં'! શાસનના રક્ષક પુરુષ અને ધર્મ ઉપર થતા આક્ષેપેાના પ્રતિકાર કરતાં અમેને પણ ઘણાં ટીકા ખાણેાને સહન કરવા પડયાં છે, આ સાપ્તાહિક બધ થાય તેવા પણ પ્રયત્ના કરાયા છે છતાં પણ તેનું અમને લેશ પણ દુઃખ નથી કે ખેટા ભય પણુ નથી કેમકે હ ંમેશાં ‘સત્યના જ જય થાય છે.? પણ તેજોદ્વેષ-ઇર્યાદિથી ીડાતા તે, સજજનતાથી પણ પરવારી ‘હાર્યો જુગારી બમણું રમે' તે ન્યાયે, શાસનન સત્ય સિદ્ધાંન્તનું રક્ષણ કરનારા, પ્રચાર-પ્રરૂપણા કરનારા ઉપર ટકા તે ન આપે પણુ લેચ્છ ભાષાને ભૂલાવે તેવા અશિષ્ટ-અશ્લીલ પ્રયોગા કરે છે ત્યારે અનહદ દુ:ખ થાય છે, હુંયામાં કરૂણા જન્મે છે કે-બિચારાઓનુ` થશે શું? શાસનની સેવા કરવાની તકના આવે દુરુપયેાગ ! ધર્માંવિદ્રોહીના પ્રચ'ડ જે પુણ્ય પુરૂષે આજીવન ક્ષાત્રવટનું અખંડ પાલન કર્યુ, ઝંઝાવાતા અને ભિષણ આક્રમણા વચ્ચે પણ પ્રભુ આજ્ઞાની મશાલ લઈ ભવ્ય જીવાને મેાક્ષના માર્ગે ચઢાવવાની જે અપૂર્વ વીરતા-ધીરતા દાખવી હતી—તે પુણ્ય-પુરુષનુ ધાવણ પીને ઉછરેલા અને તે પૂજયશ્રીજીના દિવ્ય આશિષની વરેલા અમને અમારા માર્ગથી વ્યુત કરવાના કેઇના પણ પ્રયત્ના નથી પછી તે ચાહે પેાતાના હોય કે પારકા પણ હાય. હેલીનુ અભય કવચ કારગત નીવડવાના WAXED Page #13 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : : ૧૧ સુકૃત અને બેધિબીજને બાળનારા સુદેવ-સુધર્મની નિંદાના મહાપાતકથી સૌ કઈ છે જે બચે, શાસનના સત્યને યથાર્થ સમજી જીવનમાં શકય અમલ કરી, આત્મકલ્યાણના * માર્ગે આગળ વધી, પરમપદને સૌ પામે તે જ અમારૂં ચરમ લક્ષ્ય છે. બાકી તે જેનું છે જેવું ભાવિ ! “તળાવે જઈને પણ તરસ્યા રહે' તેમાં વાંક કોનો? છે “અમુક પક્ષાંધે કે હેવાને બાદ કરતાં, પ્રભુની પ્રાણધા૨ક આજ્ઞાના પ્રેમી સમગ્ર શ્રી સંઘે અમારો જે સત્કાર કર્યો છે, પિતાનું આત્મીય માની અપનાવ્યું છે, અમારા છે પ્રત્યે શુભેચ્છા અને શુભકામનાઓ, મંગલ ભાવનાઓની જે શુભવર્ષો વરસાવી છે તેથી, 8 ગદગદ બની તે સર્વે ને સાચા અંત:કરણથી આભાર માનવા સાથે સદૈવ તેવો સહયોગ 8 આપે તેવી ભ વના સાથે પાંચમા વર્ષમાં પ્રવેશીએ છીએ તેને આનંદ છે. છે જેઓશ્રીને અમારી ઉપર અનહદ ઉપકાર છે તેઓશ્રીજીનો ચેથા વર્ષની વિદાય X વેળાએ, યોગાનુયોગ આ સાપ્તાહિકના પ્રગટ કરવાના દિવસે આવતી પ્રથમ વાર્ષિક છે તિથિને અનુલક્ષીને “મૃતિ અંક અને પાંચમા વર્ષના પદાર્પણ પ્રસંગે વિશેષાંક પ્રગટ 9 કરતાં, હયાન, ઉમિઓને વાચા આપી શકતા નથી તે અનહદ આનંદ અનુભવીએ છીએ. છાશવારે વધતી જતી મોંઘવારી, મુદ્રણમાં તીવ્ર રસાકશી, પેપર્સ–પ્રી-ટીંગમાં વધતા જતા ભાવો દ તાં પણ નજીવી કિંમતમાં આત્મગુણ પ્રાપક, સરકાર પોષક જે વાંચન સાહિત્ય પીરસીએ છીએ. તે દરેક ગ્રાહકોને આત્મીયભાવે આછા ખચકાટ સાથે ધડકતે હૈયે હું છે નમ્ર સૂચન પણ કરીએ છીએ કે-આપના કેઈપણ પ્રસંગમાં અમને ભૂલતા નહિ. આ સાપ્તાહિકમાં આપેલો મૂલ્યસહકાર, અનેકને બધિબીજની અને ધર્મની પ્રાપ્તિ-સ્થિરતા- 8 8 નિર્મલતામાં અમૂલ્ય બની રહેશે. - પ્રાતે, અનન્તપકારી, વિવવત્સલ મોક્ષમાર્ગ દાતા, સવિજીવ ત્રાતા, “સવિ જીવ કરું શાસન રસી'ની પરમોચ્ચ ભાવનાથી નિકાચિત્ત કર્યું છે. શ્રી તીર્થંકર નામકર્મ છે એવા દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્માઓની પરમ તારક આજ્ઞાની વફાદારી–રક્ષા એજ 6 અમારો મુદ્રાલેખ છે. આપ સૌનો સાથ-સહકાર તે મુદ્રાલેખની સિદ્ધિ માટે જ ઈરછીએ છીએ. શાસ્ત્રજ્ઞાન ની અનભિજ્ઞતાથી કે મતિ અલ્પતા અને છટ્વસ્થપણાથી જાણતાં કે અજા- છે ણતા વિપરીત પણે જે કંઈ લખાયું હોય, ફરજ રૂપે નગ્ન, કડવું પણ સત્ય કહેતા કેઈને પણ આભા દુભાયે હોય તે સામા પણ યાચીએ છીએ અને અમારા ટીકાકાની શુભેચ્છા સાથે “શિવમસ્તુ'ની ભાવના ભાવીએ છીએ. સકળ જીવનું કલ્યાણ થાઓ તે ઈરછવા સાથે આગેકુચ કરીએ. સૌ પુણ્ય મા શાસનના સત્યને સમજી, પોતાની પ્રાપ્ત પ્રજ્ઞાની નિર્મલતાના { પ્રકાશમાં તેને અમલી બનાવી, આત્માની અનંત–અફાય ગુણલક્ષમીના ભાજન બની, 8 આત્મ સ્વરૂપમાં રમણતા કરનારા બને તે જ આજના મંગલ પ્રવેશ પ્રસંગે હાર્દિક શુભ કામના..... -સંપાદકો છે Page #14 -------------------------------------------------------------------------- ________________ વિશેષાંક પ્રારંભે પ. પૂ. પર પકારી, પરમ શાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પુણ્ય અમીદ્રષ્ટિ પામવાનું પરમ સૌભાગ્ય અમારાં આ સાપ્તાહિકને પ્રારંભકાળથી જ થયેલું છે. જેમાં શ્રીજીના મંગલ આશીર્વાદ અને હાર્દિક અભિનંદને તે અમારા પરમ શ્રેષ્ઠ સાથી સમાન છે તો તેઓશ્રીજીના પીઠબળથી અમે શાસનની, સત્ય સિદ્ધા તેની રક્ષા-પ્રચાર–જાળવણીને પૂર્ણ પ્રયાસ કર્યો કરી રહયા છે. તેમાં પ્રાપ્ત સફળતા તે સોને વિદિત છે. “વર્ષથે યા ઉધારશે માં જે વાન' આ યુકિતને યાદ રાખીએ છીએ. સાળમાં જમણ અને મા પીરસનારી” પછી કાંઈ બાકી રહે ખરું ! આ યુગક૯૫ સમાન પુણ્ય પુરુષને જે પુણ્ય પ્રભાવ હતું તે સૌએ અનુભવેલ છે. આવા વિષમકાળમાં પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવો અને શાસન શિરતાજ શ્રી ગણધર દેના જેવી આમની દેશના શકિત માટે તે વિરોધીઓ પણ મસ્તક ધૂણાવે છે કે વ્યાખ્યાન શકિત તો રામવિજયજીની જ !” આરાધના ભલે પિતાની માન્યતાની કરતા હોય પણ વ્યાખ્યાન સાંભળવા તે આ શ્રી જિનવાણના જગમશહુર ગારૂડિક પાસે જ આવતા ! આ જ તેઓશ્રીજીના જીવનનું અદભૂત વૈશિષ્ય ઉજ્જવલ પાસુ છે. જેમનું જૈન પ્રવચન” એ અમૃત પાન તેમને લાગતું. આજે નદીના પ્રવાહને માટે પણ સીમાઓના વિવાદ-વંટોળ જગાવનામા સંકુચિત 4 માનસે ધરનારા વાયુની જેમ અખલિત અપ્રતિહત અને અનેક આરોહ-અવરોહને R મજેથી પાર કરનારા આમના જીવન પ્રવાહને સંકુચિતતા” “જૂનવાણું” “જી” છે “કજીયાખેર” “ઝઘડાળ” “વિવાદગ્રસ્ત” ના લેબલ લગાવી રહયા છે અને સાથેના નજીકનાપોતાના ગણાતા પણ તેમાં જયારે સંમતિને સૂર રેલાવી રહયા છે ત્યારે તેમની છે તેજસ્વિતા અને બુદ્ધિ માટે શંકા પેદા થાય છે. સંવાદિત અને સમતુલિત જીવનના છે સ્વામીને “વિવાદ” નું લેબલ લગાવનારાએ તે ખરેખર આત્મનિરીક્ષણ કરવાની તાતી 8 જરૂર છે. સુણી-સુણાઈ વાતેથી અભિપ્રાય આપનારા ખરેખર “દયાપાત્ર” છે. તેમાં ય પિતાનો જ કકકે સાચો ઠરાવનારને શી ઉપમા આપવી, તે અંગે મહાપુરુષને કહેવું પડે છે કે- “વયં નાનામ હૈ'. Page #15 -------------------------------------------------------------------------- ________________ છે. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : ૧૩ & આ મહાપુરુષે જીવનભર સત્ય માર્ગની આરાધના કરી અને સાથે માર્ગ બતાવી, અદ્દભુત સમાધિને સાધી પોતાનું મૃત્યુ પણ મંગલ રૂપ, મહોત્સવ રૂપ બનાવીને ગયા. વિક્રમ સર્જક સુવર્ણ ઇતિહાસ સજીને ગયા ! જેઓશ્રીજીનું આખું જીવન શાસનની રક્ષાઆરાધના અને પ્રભાવનામાં વ્યતીત થયું. જે ઉપકારની હેલી વરસાવી છે તેનું તે વર્ણન થાય તેમ નથી, તેમ તેમાંથી કેણ બાકાત રહ્યું હશે તે પ્રશ્ન છે ! હવેના તેમના ઉપકરને કે ઝીલે છે તે જોવાનું છે. કેમકે, એકનું એક પણ વરસાદનું પાણી પાત્ર ભેદે રૂપાંતરને ભજે છે. તેઓ પૂજયશ્રીજીના સંપૂર્ણ જીવનનું ન્યાયપૂર્ણ સાંગોપાંગ જીવન આલેખન કરવું તે અશક્ય કામ છે. વિરાટ વ્યકિતત્વને આલેખવાનું વામન શકિતનું ગજુ પણ શું છે ! તે પણ ઉપરની સ્મૃતિ નિમિત્ત ગુરુ ભકિતથી પ્રેરાઈને, યત્કિંચિત્ ઋણ મુકિત માટે તેઓ પૂજ્યશ્રીજીને આ વિશેષાંક પ્રગટ કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. 8 એક હાથે તાલી ન પડે. તેમ અને આકર્ષક, સુશોભિત અને દળદાર બનાવવા 8 છે માટે જે કે નામી-અનામી ભાગ્યશાલીઓએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કાંઈ સાથછે સહકાર આપે છે તેઓને પણ ભૂલી શકતા નથી, અને અંત:કરણથી તે સર્વેને અભાર | માનવા સહ ભવિષ્યમાં પણ તેવી જ આશા રાખીએ છીએ. આ પુપપુરુષના પગલે પગલે ચાલીએ અને તેમાંથી જરા પણ આઘાપાછા ન થઈએ તે જ આ પૂજયપુરુષને સાચી શ્રદ્ધાંજલિ છે. સૌ તે જ માર્ગને વફાદાર રહી છે આત્માની અનંત-અભાયગુણ-લક્ષમીને ભજનારા બને તે જ કામના સહ વીરમીએ છીએ. -સંપાદકે છે જ તે આચાર્ય ભગવંતોને નમસ્કાર થાઓ ! અથમિએ જિણસૂરે, કેવલિચંદેવિ જે પઇયુવા પયતિ ઈહ પયત્વે, તે આયરિએ નમામિ છે શ્રી જિનશ્વરદેવ રૂપી સૂર્ય અને શ્રી કેવળજ્ઞાની રૂપી ચદ્ર પણ અસ્ત પામે છતે, છે પ્રદીપની જેમ જેઓ ત્રણે ભુવનના પદાર્થોને ભવ્ય છની આગળ તેઓની જેમ છે પ્રકાશિત કરે છે, તે શ્રી આચાર્ય ભગવંતેને હું નમસ્કાર કરૂં છું. Page #16 -------------------------------------------------------------------------- ________________ કરવાહડફ છે આમાર-દર્શન శం0000000000 જન શાસનના સિદ્ધાંતની સ્થિરતા અને રક્ષાના મુખ્ય હેતુને વરેલા જૈન શાસન 8 અઠવાડિકને આ પ. પૂ શાસન જવાહર આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજા-શ્રદ્ધાંજલિ વિશેષાંક પ્રગટ કરતાં ઘણું જ આનંદ અને સંતોષ છે વ્યક્ત કરીએ છીએ. - ‘જેન શાસનના નૂતન વર્ષ પ્રથમ અંક વિશેષાંક તરીકે પ્રગટ કરવાનો રિવાજ રાખે છે. ગયા વખતનો વિશેષાંક પૂ શ્રીજીના કરકમલોમાં પહોંચે તે પૂર્વે તેઓશ્રીજી છે વિદાય થઈ ગયા હતા. તેને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે આ વિશેષ અંક પ્રગટ કરવાની જે અનુકળતા ન હતી તેથી તેઓશ્રીજીની વાર્ષિક પ્રથમ સ્વગતિથિ પ્રસંગે ખાસ અંક છે પ્રગટ કરી તેઓશ્રી પ્રત્યે વંદના અર્પણ કરી હતી. . નૂતન વર્ષના વિશેષાંકના અભ્યાસ ઘણા ગ્રાહકે, વાચક વિગેરે પ્રતિક્ષા કરતા હેય S. છે અને પૂ પાદશ્રી ગચ્છાધિપતિશ્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતે અંક પ્રગટ કરવા પણ ભાવિક માગણી કરતા હતા. અને તે અંગે વરચે સમય અનુકુળ ન હોવાથી અને નુતન ૨ 8 વર્ષારંભ પછી બીજા વિશેષાંક માટે પણ અનુકુળ ન રહે તેથી નૂતન વર્ષમાં પ્રારંભના છે અંક- શ્રધાંજલિ વિશેષાંક તરીકે પ્રગટ કરવાનું આયોજન થયું. સમયની સંકીર્ણતાને કારણે લેખ સામગ્રી સુલભ ન બને તેમ માન્યું કે પરંતુ પૂ શ્રીના છે પ્રેરક મહા આદર્શ જીવન છાયાને કારણે વિપુલ સામગ્રી પ્રાપ્ત થઈ તે ખરેખર અમારૂ છે 8 અહોભાગ્ય છે. 8 અમે સેંકડો પૂ. સાધુ-સાધ્વીજી મ. તથા સેંકડો સુશ્રાવક બંધુઓને તેમના અનુભવ આદિ મોકલવા વિનંતિ પત્ર પણ મોકલ્યા હતા. તેના પ્રતિસાદ રૂપે જ બા વિશેષાંક છે | સમૃદ્ધ બન્યા છે. 1 સાથે સાથે આર્થિક સંકીતાને કારણે સંચાલન ખર્ચમાં પણ જરૂરી બાત રહે છે { તે ઉપરાંત વિશેષાંકને વ્યય, વાંચકે અને ભાવિકે ઉપાડી લે તે જ સફળતા પ્રાપ્ત થાય. અને તે અંગે પણ અમારી ધારણાથી અધિક ઉત્તેજન મળ્યું છે તે પૂ.પાદશ્રીજીની છે પરમ કૃપા અને જૈન શાસનની સફળ કાર્યવાહીની પ્રતિછાયા કારણ રૂપ છે. આ વિશેષાંકમાં પૂપાઇ આચાર્ય આદિ સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકાઓએ ? - - Page #17 -------------------------------------------------------------------------- ________________ - - છે પૂ. આ. શ્રાવિ. રામચન્દ્ર સૂમ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : આ જે લેખ મે કહ્યા છે તેમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સહકાર માટે પ. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય છે પ્રભાકરસૂરીશ્વરજી મ, પૂ પં. શ્રી ભદ્રશીલવિજયજી મ., પૂ. મુ. શ્રી અફાયવિજયજી છે. આ મ, પૃ. મુ. શ્રી નયવર્ધનવિજયજી મ., પૃ મુ. શ્રી જિનઈ સવિજયજી મ., પૂ. મુ. શ્રી છે નંદીશ્વરવિયજી મ, પૂ. મુ. શ્રી મુકિતધનવિજયજી મ., પૂ. મુ. શ્રી પુન્ય ધનવિજયજી છે. 8 મ, પૂ. મુ. શ્રી કમલરત્નવિજયજી મ., પૂ. મુ. શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ. આદિ છે મુનિભગવંતે તથા પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ., પૂ વયેવૃદધ સા. શ્રી ચંદ્રોદયાશ્રીજી છે આ મ, પૂ. સા. શ્રી પુણ્યપ્રભાશ્રીજી મ. આદિ સાદેવીજી ભગવંતેનું સદુપદેશ આ વિશેષાંકમાં છે છે ઉપયોગી બન્યા છે. | સહકાર માટે સદા ઉત્સાહી પ્રયત્નશીલ ભાઈશ્રી રતિલાલ દેવચંદ ગુઢકા રાસંગપર8 વાળા લંડન છે તેમણે સુંદર સહકાર આપે છે. તેઓ શ્રી મહાવીર શાસનને સદા છે સુદઢ બનાવવા તેમજ બીજા પણ શાસનના કાર્યો માટે કર્તવ્યશીલ છે અને લંડનમાં € પણ જેન શ સ્ત્ર સિધાંતની ધુન મચાવી પ્રવચને પ્રજા સત્સંગ મંડળના પ્રસંગો છે. # વિગેરેમાં નિ વાર્થભાવે અને કાળજીથી ઉદ્યમશીલ છે. 6 તે જ ર તે જૈન શાસન સિધાંત માટે જાગૃત આરાધક એવું બાઉન્સ કરીને સત્સંગ છે મંડળ પણ ઉદ્યમશીલ છે અને ઉદારતાને વરેલું છે. 8 શ્રી રતિલાલભાઈ તથા શ્રી મોતીચંદભાઈ એસ. શાહએ આ બાઉન્સ ગ્રીન રાસંગ { મંડળ ઉપરાંત ફ્રીચલી સત્સંગ મંડળના ઉપક્રમે સુંદર સહકાર અપાવ્યું છે. જૈન શાસનના તંત્રી શ્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા (પરેલ) શ્રી સુરેશ કે. શેઠને (વઢવાણ) સહકાર નેંધ પા છે. ભાઈશ્રી છગનલાલ નેમચંદ શાહ (મુલુંડ). શાહ મગનલાલ લક્ષમણ મારૂ (થાણુ), શાહ મનસુખલાલ વીઠલજી [મુંબઈ), શ્રી ભરતભાઈ ગેલેકસી પ્રિન્ટવાળા [રાજકેટ), શ્રી મુકુંદભાઈ રમણલાલ શાહ (અમદાવાદ) { શ્રી ડાયાલાલ મુલચંદ ભેડોત્રાવાળા (મુંબઈ), શ્રી પ્રવીણચંદ્ર ગંભીરદાસ શેઠ રાધનપુરી ! [મલાડ], શ્રી દિલિપભાઈ તથા અભયકુમાર હરગોવીદદાસ ઘીવાલા મુંબઈ], મહાવીર છે સ્ટોર્સ વાળા જયંતિલાલ ત્રિભોવનદાસ સંઘવી [અમદાવાદ], શ્રી રમણિકલાલ હઠીચંદ વેરા [બટાદ, શ્રી રવજીભાઈ કલ્યાણજીભાઈ [વાલકેશ્રવર-મુંબઈ), શ્રી પ્રકાશભાઈ ! અમૃતલાલ દોશી (રાજકોટ), શ્રી ચીમનલાલ પોપટલાલ ઘડીયાળી (અમદાવાદ), શ્રી પ્રેમચંદ ભારમલ દેઢીયા [માટુંગા-મુંબઈ], શ્રી કપુરચંદ લાધાભાઈ ગુઢકા [પાંડુરના Page #18 -------------------------------------------------------------------------- ________________ છે૧૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૯૨ 8 એમ. પી.], શ્રી અંબાલાલ અમૃતલાલ રિસાદ] આદિએ વિશેષાંક માટે પ્રેરણા કરી છે તેથી તે સહકાર નેધ પાત્ર બનેલ છે. આ માટે ઉપદેશક પૂ. ગુરુદેવ તથા પ્રેરક પૂ. છે. સાઘમિક બંધુઓને આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છે વિશેષાંકના સંપાદનમાં અને સંકલનમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. છે છે એ ખૂબ પરિશ્રમ ઉઠાવ્યો છે. સાહિત્ય સંકલનમાં પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શનવિજયજી થ મ. ને પૂર્ણ સહકાર મળે છે. તેમના આભારી છીએ. 8વિશેષાંક સંચાલનમાં ભાઈશ્રી મગનલાલ ચત્રભુજ મહેતાને પરિશ્રમ અવર્ણનીય હે છે. તથા મુદ્રણમાં સુરેશ પ્રિન્ટરીના માલિક ભાઈશ્રી સુરેશ કે. શેઠે ખૂબ પરિશ્રમ લીધે છે { તથા આર્ટ પ્રિન્ટીંગમાં શ્રી ભરતભાઈ (ગેલેકસી પ્રિન્ટર્સ–રાજકેટ)એ સારી કાળજી રાખી છે તે બંનેને આભાર માનીએ છીએ. પૂ.શ્રીજી વિશાળ અગાધ પ્રભાવક જીવનના માત્ર બિંદુઓ અત્રે સંગૃહીત થયા છે. જે લેખકોએ પોતાના અનુભવ અને ક્ષયે પશમ મુજબ આલેખન કર્યું છે છતાં અમૃત તે આહલાદક હોય છે તેમ પૂજય પાદશ્રીજીના ગુણ વૈભવના અમૃતના અંશો પણ આહલાદક રહેશે. છતાં તેમાં ક્ષતિ થઈ હોય તે કામ કરશોજી. અંતે પૂ.શ્રીના ગુણાનુવાદ રૂપ આ શ્રધાંજલિ દ્વારા અમને સમ્યકરંવાદિની શુદિધ થાય અને સૌ વાંચકે પણ તેવી શુધિ $ પામે એજ અભિલાષા.... --પ્રકાશકે - કેવો ગુરૂ પ્રેમ - પૂ. ગુરૂદેવ શ્રી વિજય પ્રેમ સુરીશ્વરજી મહારાજ ખંભાત મુકામે બીરાજતા હતા. છે પૂ આ. ભ. શ્રી વિજય ભુવનભાનુ સ. મ. પણ અમદાવાદમાં શિબિરના માટે વિહાર કરી ગયા. પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સૂ મ. પણ વિહાર કરી ગયા. તેઓશ્રી છે છે નાર પહોંચ્યા ત્યાં ખબર પડી કે ગુરૂદેવની તબિયત સારી નથી. તુરત ખંભાત તરફ 8 વિહાર કરી ગુરૂદેવની નિશ્રામાં હાજર થયા. પછી તબીયત ઠીક લાગી તે પણ વિહાર આ ન જ કર્યો. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. ગુરૂ પહેલા માની ખંભાત પાછા ફર્યા અને છેલી નિર્ધામણું જાતે કરાવી. --મગનલાલ ચત્રભુજ મેતા એ મહાપુરૂષ માટે ભારે ભાર બહુમાન પૂજ્ય ભાવો છે. વિશેષ શું લખાય ? સા. શ્રી નરેન્દ્રશ્રીજી-વિદ્યુતપ્રભાશ્રી-સુથરી છે સૂચના લેખ અને જા. ખ. ની અનુક્રમણિકા છેલ્લે જુઓ. Page #19 -------------------------------------------------------------------------- ________________ દિલ થડકાવે તેવા સવાલને પણ પોતાની હાજર-જવાબીતાથી તર્કશાસ્ત્ર યુકત જે જવાબ મળતો તેથી સૌને સંતોષ-પ્રસન્નતાનો અનુભવ થતા. જેઓશ્રીજીના વ્યાખ્યાનનું આ પણ એક ઉજજવળ પાસુ હતું. તેની ઝાંખી કરાવવાનો અત્ર સ્તુત્ય પ્રયત્ન કરાય છે. પૂ. શ્રીજીના આશય વિરુદ્ધ લખાયું છે. ક્ષમાપના. આ વાંચતા જરૂર તેવી વ્યાખ્યાન સભા નજર સમક્ષ તરવરશે જ તે જ અભિલાષા સાથે સખા ૦] સનસનતા સવાલ જડબાતોડ જવાબ : 8 –૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા પર હરરર રરરર રરરરરરર છે પ્ર.- શ્રીમંતે આપને આટલા કેમ ખૂંચે છે? છે ઉ– અમે બધા એમ માને છે કે શ્રીમંતે અમને આંખના કણાની જેમ ખૂરો છે. જ છે? જૈનશાસનને સમજેલા શ્રીમંતે તે શ્રી જૈન શાસનની જાહોજલાલી કરનારા હોય, { છે તેવી શક્તિ શ્રીમંત માં જ હોય. આવા શ્રીમતે અમને આંખમાં કણાની જેમ ખૂરશે ? છે તે શ્રીમંતે તે અમારી આંખની કીકી જેવા છે. પણ તે લેકે જ અમારી કીકી ફેડી છે છે નાખે તેવા હોય છે ? 4 બાકી શ્રીમંત પ્રત્યે અમને દ્વેષ નથી, આંખ લાલ નથી. તે અમને ખૂંચતા નથી. હું છે પણ તે તે સારા લાગે છે જે શાસનના હોય તે, તેની મૂડી શાસનની હેય તે. પ્ર.– અનીતિની વ્યાખ્યા શું ? 8 ઉ– અમારા માટે શાસ્ત્રવિરુધ્ધ વર્તન કરવું તે અનીતિ. તમારા માટે માલિક, છે મિત્ર, સ્વજન કે જે કોઈ વિશ્વાસ મુકે તેને દ્રોહ કર તેનું નામ અનીતિ 8. પ્ર.- બાજે તે કહે છે કે શાસ્ત્ર મુજબ ઉપદેશ આપે તે “રૂઢિચુસ્ત અને લોકોને ! છે ગમે તે ઉપદેશ આપે તેને “સમયને ઓળખે કહેવાય. 8 ઉ.- અમે મરીએ તે પણ શાસ્ત્રથી વિરુદ્ધ નહિ બેલીએ. ભગવાનની આજ્ઞાથી છે છે વિરુદ્ધ નહિ જ બેલીએ. ‘તેને “રૂઢિચુસ્ત' કહે તે અમારા માટે “અલંકાર છે, જે છે “ભૂષણ” છે. તેને જે “કલંકી માને કે “ગાળ” માને તે ભૂંડા છે. મક્ષ માટે ધર્મના ઉપદેશ વિના બીજે ઉપદેશ ન આપે તે ગુરુ, બીજા ગોર! ૦ તમને બધાને અહીં ન સમજાય તો પૂછવાને અધિકાર છે. તમે અમને પણ છે પૂછી શકે છે કે-શાના આધારે બેલે છે ? તે મારે પણ તમને શાસ્ત્ર બતાવવું પડે. શાસ્ત્રની વાતમાં તું શું સમજે? એમ મારાથી ન કહેવાય. અમે જાહેરમાં બેલીએ જસ - Page #20 -------------------------------------------------------------------------- ________________ | ૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ–૫ અંક-૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ છીએ અને શ્રાવકે જાહેરાત કરીને તમને બોલાવે છે. તે “તમારે વચમાં પૂછવાનું નહિ” આવું અમારાથી કહેવાય નહિ. આવું જે કહે-કરે તે તમારાથી ચલાવાય પણ નહિ. તમારા દરેક પ્રશ્નના અમારે ઉત્તર આપવા જ પડે. તમે શંકામાં ને શંકામાં છે મરે તે તેનું પાપ અમને પણ લાગે. સભા – લીંક તૂટી જાય ને ? ઉ- શાસ્ત્ર મુજબ બેલે તેની લીંક શી રીતે તુટી જાય? આડું અવળું બેસવું છે છે હેય એટલે લીંક તુટે તે બને. ૦ આચાર્યો, શ્રી સંઘમાં પ્રધાન ગણાય છે તે તે શ્રી આચાર્ય ભગવંતે પણ છે. છે શાસનને સમર્પિત જોઈએ. તેવા માગસ્થ શ્રી આચાર્ય ભગવંતેના અભિપ્રાય ઉપર છે શ્રી સંઘ ચાલે. પણ શ્રી આચાર્યને પિતાને અભિપ્રાય હેય નહિ. શ્રી આચાર્ય ભગ- હૈ 8 વંતે પણ એમ જ કહે કે “શ્રી અરિહંત પરમાત્માએ, શ્રી ગણધર ભગવંતરિ મહા- 8 પુરુષે આમ આમ કહી ગયા છે, તે પરમ તારકેની આજ્ઞા આ છે. આ અંગે શાસ્ત્રમાં આ 8 આમ આમ લખ્યું છે પણ મારો “વ્યક્તિગત અભિપ્રાય આવે છે તેમ કહે નહિ. શું છે પણ મારો અભિપ્રાય તે શાસ્ત્ર મુજબ જે હોય તે છે. છે - એકના અનેક અર્થ થાય છે ને? 8 ઉ.- અર્થ અનેક થાય પણ માગને અનુકૂળ હેય તે થાય. માર્ગને પ્રતિકૂળ-બાધક છે. છે વિચાર તે શાસ્ત્રને વિચાર નહિ. પણ તમે લેકે અભણ છો કાં અભણ રહેવા માગે છે છે માટે આડી અવળી વાત કરનારા ફાવે છે. નહિ તે ફાવી શકત નહિ. 8 આચાર્યો પણ ભગવાનના વચન મુજબ ચાલે માટે તે શાસનના આધાર કહેવાય છે છે પિતાની મરજી મુજબ ચાલે તે કેવા કહેવાય ? મુનીમ પણ કાંઈ ફેરફાર કરે તે તે પેઢીનું રક્ષણ થાય તેવા કરે કે પેઢીને નાશ થાય તે કરે? તમે કયા મુનીમને છે પેઢી સે? તમને વિશ્વાસ હોય કે-આ મુનીમ મારી પેઢીને પોતાની માને છે, મને ૨ છે અને પેઢીને પૂરે સમર્પિત છે–તેને જ પેઢી સેપિ ને? જ પ્ર– વાત વાતમાં શાસ્ત્ર જ જેવાના. ઉ– હા. શાસ્ત્ર નથી જેવા તેમ કહે તે તે ભગવાનને સાધુ જ નહિ, એકાન્ત 8 શાસ્ત્ર જ જેવાનાં. તમારે જ સગે છોકર, ઘરની મિલ્કતને નુકશાન કરે છે તે બાપ જાહેરાત કરે છે ! છે ને કે- “આ દીકરો મારો કહેવાય પણ મારે નથી. માટે મારે નામે ધીરતા નહિ. Page #21 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : પ્ર-આપ ગચ્છાધિપતિ તરીકે જાહેર કરી શકે છે ને! ઉ–બધુ' જ કરીશુ. અવસર આવે નહેર ન કરીએ તે અમે ય ગુનેગાર ઠરીએ. શ્રી જૈન શાસનમાં આજ્ઞાની પ્રધાનતા છે પણ મરજી મુજબ જીવવાની વાત જ નથી. શ્રી જૈન શાસનમાં આચાય ની જોખમદારી ઘણી છે. આચાય પદને પામીને ભગવાનના શાસનની દરકાર ન કરે, જાતની પ્રભાવના માટે મથે, મરજી આવે તેમ ખેલે-વર્તે, શાસ્ત્ર સિદ્દાન્તને બાજુએ રાખી, લેાકની વાહ વાહ ખાતર ખાટી એકતાની મહેનત કરે તે બધા શાસનના નાશ કરનારા છે પણ ભકિત કરતારા નથી. એકતા તે તેની સાથે હાય જેનાથી ભગવાનનું શાસન વધુ દીપે ! : ૧૯ પ્ર.-આપ જ એકતાના વિરોધ કરે છે ને ? ઉ.-તરે એમ માનેા છે કે, અમે એકતાના વિરોધી છીએ ! હું તે આખું જગત એક થાવ તેમ ઇચ્છું છું, એકેન્દ્રિય જીવાનુ પણ ભલું જ થાય તેમ ઇચ્છું છું. તે પરસ્પરનું ભલું થાય તેમ ન ઇચ્છું ? એકતા કાને ન ગમે ? સાધુ સંઘ પણ જો એક હાત તા એક અધમ ચાલત નહિ. એકતા નથી તેનુ દુ:ખ છે પણ તે દુ:ખ શમાવવા ખેાટી એકતા નથી કરવી, જે એકતાથી ધમીએ રીબાય સીદાય, પાપીએ ફાવે, ઉન્માગી એ ફાવે તેવી એકતા અમારે જોઇતી નથી. હાલમાં ‘હું નથી ખેાલતે તેનુ એક જ કારણ કે-કચરા ભેગું સાચુ' પણ કચરામાં સળગી જાય, સુકા ભેગુ' લીલું પણ બળી જાય ?' તેવું મારે નથી કરવુ, એકતા કરનારામાં જ કેટલી અનેકતા થઈ તે જોતા નથી ! પ્ર.-આપ ઘણું કરાવવા મુંબઈ આવ્યા છે તેમ કહે છે. ઉ.-ઘણુ કરી રહ્યા છે તેને ઓળખાવવા આવ્યા છું. શાંત થાય તે શાંત કરવા અને ન થાય તે ઉઘાડા પાડવા આ ધÀા જન્મ્યા ત્યારથી કરતેા આવ્યા છું અને જીવીશ ત્યાં સુધી કરીશ. એકલા રહેવું પડે તે એકલા રહીને પણ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કરતા હાય તેને સાથ નહિ જ આપું, ખેાટી લાલચ આપતા નહિ, આજ સુધી મજેથી જીન્ગેા છું. (૨૦૪૨ લાલબાગ સુ`બઈ) ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ કુલ વાસની સફળતા કયારે? –૫. પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા [૨૦૩માં પૂજ્યપાદશ્રીજીએ ગુરુતત્વ વિનિશ્ચય' ગ્રન્થ ઉપર પૂ. સાધુ સાધ્વીજી મને વાચના આપી હતી તેમાં ગુરુ તારક કયારે બને ? ગુરૂને વેગ પણ કયારે સફળ બને ? વગેરે ઉપર જે પ્રેરક-મનનીય-માર્મિક વાતો સમજાવી હતી તે આ લેખમાં પ્રતિ પાદિત કરવામાં આવી છે. સૌ તેને વાંચી હૃદયસ્પર્શી બનાવી ‘સુહગુરૂજોગ' સફળ કરે તે જ ભાવના સહ પૂ શ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું તો ક્ષમાપના. સપ૦] ગાવંચક દશા પ્રાપ્ત કરવાનો ઉપાય એ જ છે કે જેને પોતપોતાના કર્માનસાર જે જે ગુરૂ મળ્યા છે તેને ઉત્તમોત્તમ સર્વશ્રેષ્ઠ માનીને વતે આ એક યોગને છે સફળ કરાય તે મળેલ અન્ય અનુકુળ સામગ્રી લાખો ગણી ફળદાયી બની જાય. જૈન શાસને સંસ્કૃષ્ટ શાસન છે શાસનની મર્યાદાઓ વિગેરે તથા તેમાં ચાલતા સુદર અનુ ઠાનના પાલન દ્વારા આતમ વિકાસ થઈ શકે છે. પણ આ સર્વ આરાધનાઓને મૂળમાં એક સુંદર જમ્બર તત્તવ છે ગુરૂતવ જૈન શાસનમાં ગુરૂ વિના ચાલી શકતું નથી. જે ભગવાન ગૌતમ સ્વામિ જેવા પણ ગુરૂનિશ્રામાં જ પિતાનું કૌભાગ્ય સમજતા હતા. અને છે પરમગુરૂ પરમાત્મા પાસે નાના બાળકની જેમ રહેતા. નાના પ્રશ્ન પુછતા કે ભગવાન શું છે છે આ શું? તત્ત્વ શું? જીવ શું ? અજીવ શું? અને પરમાત્મા પણ “હે ગૌતમ? કહીને જવાબ આપતા. 8 આજે મોટામાં મોટા આચાર્ય ભગવંત નાનામાં નાની કેઈપણ ક્રિયા કરે છે તે છે ગુરૂ સ્થાપિત સ્થાપનાચાર્યજી સમક્ષ કરે છે. એ જ બતાવે છે કે આપણા શાસનમાં 9. ગુરૂનું કેટલું મહત્વ છે. “ગુરૂ નિશ્રા વિના આપણે ઉદ્ધાર નથી.” મન ચંચળ છે તેને રીઝતાં વાર નથી લાગતી તેમ નારાજ થતાં પણ સમય લાગતે નથી. સતત વિકલ્પ છે આવ્યા કરે છે તે વિકલને શાંત કરવાના ઉપાય એ જ છે કે, તેને સન્માન જોડીને જ મનને શાંત અને વિકલ્પોને શાંત કરવા માટે ગુરૂતત્વને સમર્પિત થવું. છે જે ગુરૂ નિશ્રા ન હોય તે ગમે તેટલું ભણે કે ગમે તેટલી ચુસ્ત ઉપક્રિયા કરે પણ છે 8 વિકલ્પ શાંત નથી થતા પણ ઉલ્ટા વધે છે. જ્યારે ગુરૂ નિશ્રામાં સમર્પિત રહેવા ! છે માત્રથી જ વિકલ્પો શાંત થઈ જતા હોય છે. અને એ જ ગુરૂઓને માટે ઉપકાર છે. જે મારે ગુરૂની જ નિશ્રામાં રહેવું છે એ સંકલ્પ બુદ્ધિ અને ગુરૂની આજ્ઞા પાલનમાં જ સાચે આનંદ એ જ જ્ઞાન અને ક્રિયાની પરિપકવતા છે માત્ર અક્ષર જ્ઞાનની બહુ કિંમત નથી પણ જે જ્ઞાનથી આપણુ વિકલ્પ શાંત થાય તે જ મહત્ત્વનું છે અને છે મનના વિકલ્પોને શાંત કરવા માટે ગુરૂ નિશ્રા જ અત્યંત મહત્વની છે. - પૂજ્ય મહાપુરુષોએ સમુદાયને સાગરની ઉપમા આપી છે. ગુરૂ નિશ્રિત સમુદાયમાં છે રહેવાથી એ મુનિ યોગી આત્મા ગુણથી ભરપૂર બની જાય છે પણ જે પોતાની મતિ કલ્પનાથી સમુદાયમાં નાના દોષ જોઈને છુટે પડે છે. ગુરૂ નિશ્રા તેડે છે તે આત્માને છે સંધમમાં ટકી શકવું ખૂબ જ કઠીન છે એટલે મનના વિચારોને શાંત પાડવા માટે છે Page #23 -------------------------------------------------------------------------- ________________ આપણી જાતને ભુલીને ગુરૂને સાંપી દેવી જોઇએ. આપણી જવાબદારી સ'પૂર્ણ' એટલે સવારથી સાંજ સુધી મારે શુ' કરવું? કેવી રીતે કરવુ? શું વાપરવુ" કેટલુ' વાપરવું ? વિગેરે ગુરૂભગવંતને સેાંપી દેવી. આપણને જાણતાં કે અજાણતા સ્વચ્છંદ સ્વતંત્રતા વિષય કષાય રાગ-દ્વેષ-મેાહઇર્ષ્યા અશૂરા આદિ જે ભાવ રાગે લાગુ પડેલા છે તેને તેડવા માટેનુ' ગુરૂનુ" આલબન એ રામબાણુ ઔષધ છે. અન્ય બીજા ઔષધો પણ ત્યાર પછી જ ગુણાકારી બની શકે છે. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે વર્તમાનકાળમાં મોક્ષમાર્ગમાં ગુરૂ ઉપ૨ના સભા. સિવાય તરવાનું બીજી કાઇ સાધન જ નથી. માત્ર ગુરૂ પ્રત્યેના સદ્ભાવથી જ તરવાનુ છે એટલે કદી પણ ભૂલે ચૂકે પણુ ગુરૂના અવગુણુ જોવા માટે પ્રયત્ન ન કરવા. શુઝુ જોઈને તેમના પ્રત્યે આદરભાવ સદ્ભાવ વધારતા જવું “જો ભૂલથી પણ ગુરૂ પ્રત્યે અરૂચિને અનુત્ર'ધ ચાલુ રહ્યો તે અન્યભવેામાં ગૌતમ જેવા ગુરૂ મળશે તે પણ બહુમાન નહિ જાગે. એટલે ગુરૂ પ્રત્યેની અરૂચિના અનુબંધ પડે તે પહેલાં જ અત્યંત સજાગ થઈને સમર્પિત થઈ જવા જેવુ છે. છેવટ ગુરૂ પ્રત્યે આદરભાવ ટકી રહે તે માટે મનમાં પરમાત્મા સમક્ષ પ્રાર્થના કરવી કે હે પરમાત્મા એટલુ આપા કે મને મારા વડીલા પ્રત્યે ગુરૂ મહારાજ પ્રત્યે સદ્ભાવ ટકો રહે !” બસ મને ગુરૂ પ્રત્યે સદ્દભાવના અનુબંધ નહિ પડયા હાય અને કદાચ ભવિષ્યમાં ગુરૂ મળશે તા પણ નિશ્રા નકામી જશે કારણ કે આજની વિરાધનાથી બંધાયેલ દુષ્કમના યાગે તેને ગુરૂ ઉપર સદ્ભાવ પ્રગઢી શકવાના નથી તેથી કદાચ ભવિષ્યમાં સયમ મળશે પણ આરાધકભાવ નહિ આવે. ઉલ્ટુ વિરાધક ભાવની પરંપરા ચાલુ રહેશે તે વખતે કરૂણાબુદ્ધિથી ગુરૂ મહારાજ આપણા હિત માટે જે જે ઉપાયા અજમાવશે તે આપણુને અવળા લાગશે. તે વખતે પેાતાના ગુરૂ કરતા બીજી સારા લાગવાના એટલે એ ઝુરૂને વધારે દ્રોહું. બનવાના. આજે ઘણી વખત આવુ જોવા મળે છે ત્યારે મહાપુરુષાના આ વચના યાદ આવે છે કે ભવાંતરમાં થઇ ગયેલી નાનકડી વિરાધના આપણા આત્માને કેવી ભયંકર પરિસ્થિતિમાં નાંખી દે છે. બીજા સારા લાગે. પેાતાના અરૂચિકર લાગે. પણ એ આત્માનું કમભાગ્ય માનવાનુ છે. ગુરૂની આજ્ઞામાં રહીએ અને તેનાથી ખીન્દ્રને અધિક માનીએ તા તેમાં પણ ગુરૂદ્રોહ છે અને એ ગુરુદ્રોહ ભયંકર છે. કાઈ એવા કટોકટીના પ્રસ`ગ આપી પડે કે આપણુ' સયમ જોખમમાં આવી પડે તેમ હોય અને તેવખતે બીજા બધા ઉપાયા ક વા છતાં બીજો કાઈ માગ નીકળી શકે તેમ ન હાય તેા અન્ય ઉપસ પદા સ્વીકારવી પણ ત્યાં રહેવુ અને દ્રોહ કરવા તે તેના આત્મા માટે યેાગ્ય નથી. જે ગુરૂપ્રત્યે સદ્ભાવ ન કેળવાયેા તે અન'તભવ સુધી સાચા ગુરૂ નહિ ગુરૂ તે જ ભવમાં મેાક્ષગામી હશે તે પણ આપણા ઉદ્ધાર નહિ થાય. મળે. ત્યારે એટલે સુગુરૂ Page #24 -------------------------------------------------------------------------- ________________ હશે તો પણ આપણને વિશ્વાસ નહિ થાય, જે વ્યકિત પોતે પિતાને વિચાર કરે છે ! તેને વિચાર કરવાનું ગુરૂને છોડી દેવું પડે છે. કેમ કે બંને જણ એક જ કાર્ય કરવા { જાય તે કાર્ય વધુ બગડે આથી ગુરૂઓ ઉપેક્ષા ભાવ સેવે છે. ગુરૂને સન્માન પૂર્વક નહિ સાંભળવાથી, અના- ૬ દેય અને દુર્ભાગ્ય કર્મ સજજડ રીતે બંધાય છે તેથી પ્રત્યેક ભવમાં તેનું વચન કોઈને પસન્દ નથી પડતું. એટલે ખૂબ જ સમજપૂર્વક આત્માની ઉન્નતિને ઈચ્છનાર આત્માએ છે સાવધ થઈને ગુરૂ સમર્પણભાવ કેળવવા જેવો છે. લાખો માણસોને અપ્રસન્ન કરવાથી જે ક નથી બંધાતું તેથી વધુ નિકાચીત અશુભ કર્મ ગુરૂને એક ક્ષણ અપ્રસન્ન કરવાથી બંધાય છે. તેવી જ રીતે લાખ માણસોને પ્રસન્ન કરવાથી જે લાભ થાય છે તેનાથી વધુ લાભ એક ગુરૂને એક ક્ષણ પ્રસન્ન છે કરવાથી થાય છે. ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ ગયા એટલે ગુરૂ પાસે હોવા છતાં તેનાથી વિખુટા જ થઈ ગયા છે ગુરૂના દિલમાંથી સ્થાન ગયા પછી આ ભવમાં અનેકની લાતે ખાવી પડે છે. કઠોર છે વચન સાંભળવા પડે અને પરિણામે ફકત કલેશ જ થાય છે. ગુરૂ પ્રત્યેને સંબંધદ્રઢ થાય તે આખુ જગત એને અનુસરે છે. એ ગુરૂને માન છે આપવાથી આખું જગત માન આપે છે. ગુરૂ પ્રત્યે હૃદયમાં મહાન ભાવ ધારણ કરવાથી આખા જગતમાં મહાન બની શકાય છે. યાવત્ તીર્થંકર પદની સંપદાઓ આવી મળે છે. છે ગુરૂની આજ્ઞા મુજબ જે જે સમયે જે વડીલની નિશ્રામાં હઈયે તેને ગુરુતુલ્ય માનીને B રહેવાથી ઉપરોકત સર્વ લાભ મળે છે. છે આપણા આત્માને અનાદિકાળથી અહંકાર રખડાવે છે આપણને કે,ઈના અંડર 1 ન (નિશ્રામાં રહેવાનું ફાવતું નથી પણ જ્યાં સુધી સારી રીતે સમર્પણભાવ નહિ આવે ત્યાં ? સુધી આપણું કલ્યાણ થવું મુશ્કેલ છે. અહંભાવ, અભિમાન “મારામાં કઈક છે.” “હું છે કંઇક છું.” એ અભિમાનના ભાવને તેડવા માટે ગુરૂનિશ્રા જરૂરી છે. જ સંયમ જીવનમાં સવારથી સાંજ સુધી જે કાંઈ કાર્ય કરીએ છીએ અને તેમાં જે છે. તે સફળતા મળે છે તે જે ગુરુકૃપાથી થાય છે તેમ માનીએ તે અનુબંધ સારી પડે અને છે તેથી હમેશાં ગુરૂ આશા પાલન ગમશે પણ હું કરું છું” “મારાથી થયું” માનશું તે ? છે અહંકાર પોષાશે જે નુકસાન કરનાર બનશે “જેને ગુરૂ આજ્ઞા પાલન ગમે તેને જ ! છે વિધ્યમાં ઉત્તમોત્તમ ગુરૂની પ્રાપ્તિ થાય.” - સાધુપણામાં દરેક કાર્યો ગુરૂમહારાજને વડીલને પૂછીને જ કરવાના હોય છે સવારના છે આપણે આદેશ માંગીને “બહુવેલસંહિસાહુ બહુવેલ કરશું” એ બે આદેશ માંગીને નક્કી કરીએ છીએ તે ગુરૂદેવ આંખનું મટકું અને શ્વાસે શ્વાસ જે લેવા પડે છે તે વાર વાર પૂછાય તેમ ન હોવાથી એટલુ છુટ બાકીની સર્વ વાતે મારે જે કંઈ પણ કરવાનું છે હશે તે આપની આજ્ઞા વિના પૂછયા વિના નહીં કરું. Page #25 -------------------------------------------------------------------------- ________________ આજ્ઞાપાલનથી હ‘મેશાં આજ્ઞા જ ગમશે અને જેમ જેમ આજ્ઞા ગમશે તેમ તેમ ગુરૂએ અધિક આનંદથી અને સકોચ વગર આજ્ઞા કરશે અને જેટલા આનદથી અને સકાચ વગર આજ્ઞાપાલન કરશે તેટલું આપણું. વધુ કલ્યાણ કરશે. આજે ગુરૂને આજ્ઞા કરવામાં સ`કાચ અનુભવવા પડે છે પણ તે આપણા કમભાગ્યની નિશાની છે. ગુરૂથી શિષ્ય કરે તે શિષ્યને સદ્ગુણુ ગણાય પશુ શિષ્યથી ગુરૂ ડરે ગભરાય તે આપણા માટે શે।ભાસ્પદ ન ગણાય. ગુરૂ આજ્ઞાની રૂચી કેળવવાથી ગુરૂના હૃદયમાં શિષ્યનું સ્થાન બની રહે છે. અને તે જ શિષ્યના મહાન ઉદય ગણાય. શિષ્યના હૃદયમાં ગુરૂનુ· સ્થાન હેાય તે શિષ્ય પણ ભાગ્યશાળી ગણાય પણ ગુરૂના હૃદયમાં શિષ્યનું સ્થાન સ્થિર થાય ત્યારે શિષ્યમાં રહેલ આજ્ઞાપાલનના ગુણુ પરિપાક દશાને પામ્યે લેખાય, પણ આ દશા ત્યારે જ આવે છે કે એકવાર શિય પેાતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં ગુરૂને જ આગળ રાખે છે. ગુરૂને જે ગમે તે જ પેાતાને ગમે જે ગુરૂની ઈચ્છા તે પેાતાની ઇચ્છા. આવા સમર્પણભાવ આવ્યા વિના ગુરૂના હૃદયમાં સ્થાન આવી શકતું નથી અને જયાં સુધી આવા સમર્પણુભાવ નથી આવતા ત્યાં સુધી માનવુ કે મારામાં હજુ વીતરાગ પરમાત્માએ કહેલ અને વત માન સયાગ પ્રમાણે પાલન કરી શકાય તેવુ સાધુપણુ હજી આવ્યું નથી. ગુરૂ મહરાજને આપણે એવી રીતે સમર્પિત થવાનુ છે કે આપણે ગુરૂમહારાજ પાસે તે આપણી જાતને ખીલકુલ ભુલી જઈએ એ જ આપણે આદર્શ છે. દીક્ષા લેતો વખતે આપણે સકલસ'ધ સમક્ષ બધુજ ગુરૂને સેાંપી દીધુ' છે હવે આપણું કંઇ જ રહેતુ નથી. એટલે આપણે આપણા મન, વચન અને કાયા એ ગુરૂને જ સાંપી દીધા છે. ગુરૂની ગેરહાજરીમાં જે વડીલની નિશ્રા હોય તે વડીલને પણ પેાતાના હિતસ્ત્રી ગુરૂતુલ્ય જ માનવાથી તે દ્વારા આપણને એટલા જ લાભ થાય છે. ગુરૂની આજ્ઞાને જો સફળ બનાવીએ તે આપણા આત્મામાં છૂપાયેલી મહાન શકિતએ પ્રગટ આપણી શિકતઓની ચાવી ગુરૂ મહારાજ પાસે છે તે ગુરૂકૃપા રૂપ ચાવી સિવાય શકિતએ ઉઘડતી નથી. ગુરૂની આંતરિક પ્રસન્નતાથી શકિત પ્રગટે છે. મહાત્માં સ્થુલ મદ્ર સુનિના વિજય અને સિંહગુફાવાસી મહાત્માને પરાજયનું મુખ્ય કારણ ગુરૂની સાહજિક પ્રસન્નતા અને અપ્રસન્નતા જ છે. થાય છે પેાતાના પ્રભાવથી કુરમાં કુર એવા સિહને પણ સૌમ્ય બનાવી દે તેવું ખળ કઈ સામાન્ય વાત નથી છતાં પેાતાનું મિથ્યાબળ અજમાવવા ગયાં તા જોખમમાં મુકાય ગયા. ગુરૂનિશ્રાનુ બળ ત્યારે જ પ્રગટે જ્યારે આપણે આન'-પૂર્વક નિશ્રામાં રહીએ અને આનંદ પૂર્વક નિશ્રામાં રહેવાથી માંડલીની પૂર્ણરૂપે ભકિત કરવાથી જે કાય ની જયારે જરૂરત હેાય ત્યારે તરત કરવાથી આપણું એવુ' પૂણ્ય વધી જાય છે કે આપણું વચન આદેય બની જાય છે. જેમ વેપારીએ પેાતાની ઘરાકી કેમ વધે તે માટે જ પ્રયત્ન કરે છે. બાજુવાળા Page #26 -------------------------------------------------------------------------- ________________ હું ઓછો વેપાર કરે તે ઉો રાજી થાય પણ તેના ઉપર ગુસે કરતે નથી તેવી જ રીતે જ સાધુપણામાં આપણે વધુ કમાણી કરવા માટે સ્વાધ્યાય આદિ સાતે માંડલીની જેમ બને તેમ વધુ ભકિત કરવી જોઈએ. વૃદ્ધ ગ્લાનની ભકિતમાં જરાપણ પ્રમાદ ન કરવો જોઈએ. છે બીજા મહાત્મા નથી કરતા એ તરફ ધ્યાન ન આપતા મને લાભ મળે છે. મારે કમાણી કરી લેવા જેવી છે. હમણુ અવસર છે. મારું શરીર પણ સેવા ભકિત કરવા માટે અનુકૂળ છે તે છે લેવાય તેટલો લાભ લઈ લઉં બસ એ જ ભાવનાપૂર્વક ચડતા પરિણામે કરવાથી આપણું પૂન્ય વધે અને તેથી વચન તે આદેય બને. એટલું જ નહિ પણ સં૫૪ માં આવનાર નાસ્તિક પણ આસ્તિક બની જાય. આવી સુંદર યોગ્યતા મેળવવાને એક જ ઉપાય છે. બસ ગુરૂના આશિવાદ. ગુરૂકૃપા મેળવો. - દરેક પ્રકારની આ પણ સંયમની શરીરની આત્માની ચિંતા કરનારા ગુરૂ તે મહાન છે પુણ્યાનુબંધી પુણ્યથી જ મળે છે. આપણી પરિણતિ કેમ સુધરે જેમ જેમ પર્યાય વધે છે તેમ સરળતા. નમ્રતા, નિખાલસતા, સંયમભકિત, સ્વાધ્યાય પ્રેમ. પ્રભુભકિત છવમત્રી છે વિગેરૂ ગુણે અસ્થિ મજજાવત બનતા જાય એવી ચિંતા કરનારા મળતાં આપણે પરમ છે ભાગ્યેાદય ગણાય. ગુરૂને શાંતિ કેમ થાય આવો ભાવ રાખવાથી આવું વર્તન કરવાથી આપણી બધી અશાંતિ ટળી જશે ઘણાનાં પ્રશ્નો હોય છે. ગુરૂ મહારાજ પિતાને કંઈ આવડતું નથી તે અમને શું તારવાના ? એમનું જીવન કેવું છે? વિગેરે... - આ પ્રશ્નના જવાબ આપણા પરમોપકારી પૂએ દશવૈકાલિક ઉત્તરાધ્યયન જેવા ઉપ- કારક ગ્રંથોમાં ખૂબ જ સચોટ જણાવ્યું છે કે ગુરૂને ઓછું આવડતું હોય, ઓછું જ્ઞાન છે હિય. તે પણ તેમના પ્રત્યે શુભ અનુબંધ રાખવાંથી આપણે વિકાસ નકકી છે અને જે એમની ઉપેક્ષા કે અનાદર કરવામાં આવે અને તેનાથી અશુભને અનુબંધ પડે તે ભભવની રખડપટ્ટી નકામી છે. આપણા મનને ખૂબ જ સ્થિર કરીને વિચારવાનું છે કે જ્યારે મેં સંયમ લેવાની ઈરછા કરી ત્યારે આ ગુરૂ મહારાજે જ મને તાર્યો તે વખતે મારા ભાવે કેવા હતા મારુ જીવન કેવું હતું. આજે કેવું છે. હવે મારે શું કરવા જેવું છે બસ આમ વિચારણ કરશું તે કદાચ ભૂલ થઈ હશે તે પાછા ફરવાનું બનશે. અને જે નહિ થઈ હોય તો R વિકાસમાં વેગ મળશે. આ કાળમાં પણ પૂજ્ય મહાત્માઓ છે કે જેઓએ પોતાને વિચાર કર્યો જ નથી. છે બસ મારા ગુરૂ મ. અને જે પસંદ તે મને પસંદ. મારા ગુરૂ મ. ની જે ઈચ્છા તે 8 મારી ઈચ્છા છે મારું બધું જ તેમનું છે. આપણું આવું જીવન હશે તે સંપર્કમાં છે આવનાર .વગર ઉપદેશે ઘણું મેભવી જશે. સૌ આવી દશા કેળવીને વહેલામાં વહેલું 8 કલ્યાણ સાધે એ જ સદાની શુભાભિલાષા. S Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન અઠવાડીક વર્ષ - ૫ અંક : ૧-૨-૩ (4 0S 0S 0S 0S 0S 0S 0S 0 2 શાસન કોહીનુર પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને હાર્દિક શ્રદ્ધાંજલી જેઓ નિત્ય અપ્રમત્ત હોય છે, વિકથાથી વિરકત હોય છે, કષાયોથી ત્યકત છે અને ધર્મોપદેશમાં જ આસકત હોય છે - તે શ્રી આચાર્યશ્રી ભગવંત ને નમસ્કાર થાઓ. (ાણ SEXXXXXXXXXXXXXX TI S SS SS SS SS SS SS SS 0S 0S પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જીવન દર્શન નં. ૧ શાહ પ્રકાશભાઈ વાડીલાલ પોપટલાલ વસા શાહ મનુભાઇ નગીનદાસ શાહ માણેકલાલ અમથાલાલ - ધોરાજી - અમદાવાદ - કલોલ ૬૦, નગરશેઠ મારકેટ, રતનપોળ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. E:XXXXXXXXXX Page #28 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષાંક Heartly Salutions to Most Holiness Pujya Acharayadev Shri Vijay Ramchandrasurishvarji Maharaja જેઓ ઘણી ઘણી લબ્ધિઓથી સમૃદ્ધ હોય છે, અતિશયવાળા હોય છે, શાસનને શોભાવનારા હોય છે, રાજાની જેમ નિશ્ચિંત હોય છે - તે શ્રી આચાર્ય ભગવંતો નમસ્કાર થાઓ. પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જીવન દર્શન નં. ૨ શાહ મેઘજી વીરજી દોઢીયા સ્વ. શાહ વેલજી વીરજી દોઢીયા સ્વ. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી સપરિવાર, કનસુમરાવાળા પો. બો. નં. ૪૯૬૦૬, નાઇરોબી. Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન અઠવાડીક વર્ષ – ૫ અંક : ૧-૨-૩ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક આ સંસારમાં જેઓ, માતા-પિતા, ભાઈ-ભાંડુ આદિથી પણ વધારે હિતકાર કાર્યો સાધી આપે છે, તે શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. XXXXXXXXXXXX પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જીવન દર્શન નં. ૩ જિનેન્દ્ર જવેલર્સ (ભાડલાવાળા) શાહ નંદલાલ જીવરાજ ભાડલાવાળા ૩, શ્રી ચેમ્બર્સ, જાડા દોશીની શેરી, સપરિવારના કોટિ કોટિ વંદના દરબારગઢ માંડવી ચોક, રાજકોટ-૩૬૦ ૦૦૧. ફોન : ૨૮૪૫૭ XXXXXXXXX:>? Page #30 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષાંક શાસના કોહીનુર પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને હાર્દિક શ્રદ્ધાંજલી પાપના ભારથી ભારે બનીને, સંસારરૂપી મોટા ઝોઝારા કૂવામાં પડતાં જીવોને જે ઉગારી લે છે - તે શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. કોર્ટમાં કરી છે પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જીવન દર્શન નં. ૪ શાહ જસવંતલાલ સોજાલાલ શેઠીયા શેરી, ભાભર (બનાસકાંઠા) Page #31 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન અઠવાડીક વર્ષ – ૫ અંક : ૧-૨-૩ 000000000000000000000000 **** Heartly Congratulations to H-H Vijay Ramchandrasurishvarji Maharaja SRADHANJALI VISHESHANKA શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્ય અને કેવળજ્ઞાની ભગવંતરૂપી ચન્દ્ર પણ અસ્ત થયે છતે, જેઓ શ્રુત જ્ઞાનરૂપી દીપકથી જગતના સઘળા ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેવા શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. અરજ CCAE REPETU WedખM મક ©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©© ||©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©© પણમ પૂજય નાયક 1 ai Peter 4TH समयसरीपणा महान જીવન દર્શનેં (૫) નામ જ કાયા થૈ જાય છે ### # # જય જય કa Re red જwwwww w we ભર ર ર ૧//wwwt #ks www જેથી darAજ હજ પર જ છે જે પ્રકાર જાહwજે જk & vik૧ ક્ર માં કાર્ય નાઈજા શાક સમાહર જજ જ પરમ પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જીવન દર્શન નં. ૫ 42/44, Khadilkar Road, (Kandewadi), Bombay-400 004 (India) Gram : KUMARCARDS Phone : 356947/357782/369732 KUMAR AGENCIES (INDIA) EXPORTERS & IMPORTERS Manufacturers : Visiting Cards, Invitation Cards Greeting Cards, Wedding Cards ©©©©©©©©©©©©©©©©©©©©©©© Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ) * શાસન કોહીનુર પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને હાર્દિક શ્રદ્ધાંજલી દેશ, કુળ, જાતિ, રૂપ આદિ અનેક ગુણોના સમૂહથી યુક્ત જેઓ યુગમાં પ્રધાન પ્રમુખ હોય છે – તે શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. પ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષાંક પૂજયશ્રીજીની વિવિધ મુદ્રા પૂ.આ. શ્રી વિજ્ય રામચંદ્ર સુ.મ. પ્રાણલાલ છગનલાલ શેઠ પરિવાર અવન્તી બિલ્ડીંગ, દાદી શેઠ રોડ, મલાડ વેસ્ટ, મુંબઇ-૬૪. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન અઠવાડીઃ વર્ષ - ૫ અંક : ૧-૨-૩ 000000000000000000000000 પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્ર દ્વાજ લી વિ શLIક શ્રી જિનેશ્વરદેવોનાં શાસનમાં ‘વ્યકિત પૂજા’ની ફૂટી કોડીની કિંમત નથી પણ “ગુણવાન”ની જ [ મત છે. યોગ્યતાને પ્રાપ્ત કરી તૃતીય પરમેષ્ઠીપદ ઉપર બિરાજમાન શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. છે. શનિવાર ©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©ી ©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©©|| 9. 01 (૧) વરસીદાન - વેલજી દેવાર હરણિયા સપરિવાર (૨) વિશાળ જરીયન પાલખીમાં પૂજયશ્રી 00000000000000000000000 -fitra firshah rathi, H R . , Hairmani, + મ = Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૨) પ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષાંક ------ ------------ પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક સિદ્ધાંતના સારને જાણનારા અને પરોપકારમાં જ એક માત્ર તત્પર અને તત્ત્વના ઉપદેશનું દાન દેનારા શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. અંતિમ સંસ્કાર - દેહ વિલીન થયો પૂજ્યશ્રીનો અગ્નિ સંસ્કાર કરીને ધન્ય બન્યા કલ્યાણભાઇ મણિભાઇ રાવ પરિવાર : સૌજન્ય : અરવિંદભાઇ કલ્યાણભાઇ એન્ડ બ્રધર્સ ૭, અશ્વિન સોસાયટી, ફતેપુરા, પાલડી, અમદાવાદ-૩૮૦ CO૭. કલyyyyyy) * Page #35 -------------------------------------------------------------------------- ________________ Æ S પાંચમાં વર્ષના પ્રથમ અંક A પાંચ પરમેષ્ઠિને નવકાર દ્વારા આપણે સૌ નમસ્કાર કરીએ છીએ. તેનાથી આપણા પાપ દૂર થાય છે. તેનું સ્મરણ હંમેશાં કરવુ જોઇએ. ચમરબ ́ધીની શેહશરમમાં સુસાધુએ આવતા નથી. સુસાધુએ હંમેશાં પેાતાની આત્મરમરણમાં જ રમતા હેાય છે. જો સત્સંગ કરવા હોય તો સુસાધુએના જ કરો. માનવભવની પ્રાપ્તિ દુર્લભ વર્ણવી છે, કારણ કે સ`વિરતિના શરણે જવાને લાભ મળે છે. વર્ષમાં થયેલા અપરાધાની ક્ષામા સવત્સરી મહાપર્વ' અપાય છે. રસલાની લાલુપતા ભયકર છે. તેને તેાડવા માટે દર પંદર દિવસે એક ઉપવાસ કરવા જોઇએ. સર્વ તીકરા તીર્થંકર નામકર્મ વીસસ્થાનક તપની આરાધના કરીને બાંધે છે. આપણે પણ આ તપ કરી તીર્થંકર નામકમ બાંધીશું' ને ? નારકીના જીવાના દુ:ખનુ. વર્ણન વાંચતા અને સાંભળતા કંપારી છૂટી જાય છે તે સાંભળ્યા પછી આત્મામાં સુખ પ્રત્યે અણુગમા પેદા થાય છે. ને આરાધક ભાવ જાગૃત થાય છે. પ્રભાવક પુરુષાની પૂણ્ય કૃપાથી આ જૈનશાસન ૧૮૦૦૦૦ હજાર વર્ષ ચાલવાનું છે. તેથી ભાગ્યવાના શ્રદ્ધાથી ધર્મનુ શ્રવણ, મનન અને આચરણ કરી મુકિત નજીક બનાવે. થનગનાટ તે સયમના જ રાખેા. સ`સારના સુખાને કાદવની જેમ ઉલેચી બહાર નાખતા શીખેા, સયમ જ મેાક્ષમાગે લઇ જશે. મરીચિના ભવમાં બાંધેલુ કુલમાતુ' કમ વમાનકુમારના ભવમાં ભાગવવું પડયુ જ્યારે આજના અભિમાની મનુષ્યનું શું થશે. “હું” પણુ' છેાડવા તૈયાર થશે ખરા? અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની સુંદર આરાધના કરી શાસન રક્ષા કરવાનું પૂણ્ય બળ પ્રાપ્ત કરી. કેવળ પૈસા પાછળ પાગલ ન અનેા. પૈસા પાછળ જીવન વ્યર્થાં પુરુ થઇ જશે. માનવ જીવનની કિંમન સમજીને જિનની આજ્ઞા પ્રમાણે આરાધના કરતા થઈ જાવઃ —શ્રી વિરાગરુચિ Page #36 -------------------------------------------------------------------------- ________________ Down વાત્સલ્યમૂર્તિ * યુગપુરૂષ - મગનલાલ ચત્રભુજ મહેતા પૂ. પાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજાના માટે કંઇક લખવુ. એના એક રૂપીઆના એક પૈસા ભાગ જેટલુ લખી શકાય તેમ નથી. એમના વાત્સલ્ય ભાવ મનની ઉદારતા, મિત્ર-શત્રુ અને ઉપર સમર્દષ્ટ, શાસ્ત્ર ઉપર અડગ શ્રદ્ધા જેટલા ગુણ્ણા વર્ણવાય તેટલા ઓછા પડે છે. સને ૧૯૩૦ થી ૧૯૩૪ સરકારી નાકરીમાં હતા. મારા ભાઈ વેપાર, પેઢીમાં કામ કરે. તેનું અવસાન થતાં પેઢીવાળાએ મારા ઉપર દબાણ કરી મને તેમની પેઢીમાં રાખ્યા. ઘણી વખત મનમાં વિચાર આવે કે ‘મારા સાથેના બીજા માણસે આજે ૭૦૦-૮૦૦ પેન્શન મેળવે છે, જ્યારે એના સામે બીજો વિચાર પણ આવે કે સરકારી નેાકરીમાં રહ્યો હાત તા જે પૂજ્યેાના પૂ. આ. ભ. શ્રી વિજય રામચંદ્ર સુ. મ., પૂ. આ. શ્રી વિ. અમૃત સ. મ. વિ. ઘણા મહાત્માના પરીચય થયા એ ન થાત, માટે જે થયુ તે સારૂ' થયુ' છે. એમ માનું છુ.. શરૂઆતમાં છાપાઓમાં કેટલાંક લખાણા આવતા. તેથી શરૂઆતમાં ઝઘડાખાર છે એવી વાત મનમાં ઘૂસી ગયેલ. ૨૦૯૧ની સાલમાં શાંતિભૂવન જામનગરમાં ચાતુર્માસ દરમ્યાન, વ્યાખ્યાન સાંભળવા જતા. ખાદ ૨૦૦૩માં પાઠશાળા ચાતુર્માસ થયું. તે વખતમાં વધારે પરીચય થયા. ખરેખર આ મૂર્તિને પારખવામાં શરૂઆતમાં ભૂલ થઈ હતી તે સુધારી એક આપ્તજન બની ગયા. ત્યારેથી ૪૫ વરસ સુધી એમની છાયા રહી. ૨૦૦૧ના ચાતુર્માસ બાદ દિગ્વિજય પ્લેટમાં પૂજ્યશ્રી પધાર્યા. શેઠ પ્રેમચંદ વ્રજપાત્ર તેમના વ્યાખ્યાને સાંભળી ઘણા પ્રભાવીત થયા અને તેઓએ પૂજયશ્રીને નાઈરે.બી પધારવા વિનંતિ કરી, ‘સ્ટીમર રસ્તે જવાય અને પછી આલેચના લેવાય એમ વાત કરી. પૂજ્યશ્રીએ નાઈરાખી આવવા હા પાડી. ૫૦-૧૦૦ માણુસેના સધ તૈયાર કરી અને ૨ વરસે નાઇરેાખી પહોંચાય. પણ કાદવવાળા પગ કરી બાદ ધાવા એ તા નજ અને. આ વાત ૪૫ વરસ પહેલાંની થઇ. બાદ પરદેશમાં જે સાધુએ ગયા તેની કંઈ દશા થઇ એ તા સહુ કોઈ જાણે છે. તેઓશ્રીના ટંકશાળી વચના અગાઉ હતા એમ છેલ્લી ઘડી સુધી હતા. પણ વારવાર Page #37 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ–૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક : : ૩૫ છે એ શબ્દ સાંભળવા ગમતા. છેવટે તે “સંસાર ભંડે, “લેવા જેવું સંયમ, “મેળવવા જે ક્ષ” આજ ત્રણ વાકયે ત્રિપદી જેવા હેય. પણ છતાં વારંવાર સાંભળવવાનું મન થયા રાખે. ૧૯૮૫ની સાલમાં લાલબાગ-મુંબઈ ખાતે બીરાજતા હતા. તે વખતે પૂ. સાગરજી છે મને એમને કેટલાંક મતભેદે હતા. છતાં સિદ્ધાંત પ્રત્યે આદરભાવ હોવાથી પૂ. સાગરજી { મ. જામનગર હતા ત્યારે તેમને પક્ષ લઈ, જિન આજ્ઞા ન માનનાર સંઘને હાડકાને માળે કહેલ. છે આ મહાપુરૂષે ૨૦૦૩ના ચાતુર્માસ દરમ્યાન એજ શબ્દ ઉચાર્યા. અને કયે સંઘ છે છે હાડકાને માથે કહેવાય એ વિગત સમજાવી. જામનગરના સંઘને તથા શેઠ શ્રી કુલચંદ છે ૫ ભાઈ તબેલી તેઓશ્રી પ્રત્યે ખૂબ આદરભાવ હતે. ( ૨૦૨૫માં શેઠ શ્રી કુલચંદભાઈની ઈચ્છા જામનગરમાં ચાતુર્માસ કરાવવા ભાવના 8 થતા વિનંતિ પણ કરેલ. પણ પૂજ્યશ્રી તે વખતે પધારી ન શકતા અને કુલચંદભાઈનું છે તે વરસમાં ગંગમન થતા જામનગરના સંઘે કુલચંદભાઇની ઈચ્છાને માન આપી ચાતુકે ર્માણ કરવા વિનંતિ કરી જેને ૨૦૨૬ના ચાતુર્માસનો સ્વીકાર થયેલ. પૂજ્ય શ્રી પૂ. મંગળ વિજય મને સાથે લઈ પધારતા ધુવાંવમાં બે દહાડા ! | વરસાદને કારણે રોકાણું થયું. મારે પણ રસ્તામાં ત્રણ ચાર ઠેકાણે પહોંચવાનું હતું. ૧ ધુવાંવમાં પૂ. મંગળ વિજય મ. કહે છે કે “ બાપ-દિકર દરરોજ આવ્યા કરે છે છે. શું ફાટી પડયું છે.” “સાહેબજી આપ ચિંતા ન કરો શાસન દેવની કૃપાથી બધું સારૂં છે. પE! આ જવાબથી તેઓશ્રીને સંતોષ ન થતાં માંડલીમાં વાત કરી. “તમે આ છે બાપ-દિકરે રોજ આવે છે તેને કેમ કંઈ કહેતા નથી.” પૂજ્યશ્રીએ જવાબ આવ્યા “એને ૨ 4 મારાથી કંઈ નહીં કહેવાય.” કેટલે વાત્સલ્ય ભાવ. પછી તે મારી પણ ઉંમર વધતા બહુ વખત વંદન કરવા ન જઈ શકાતું. પણ ૩-૪ છે જ વરસે જવાનું થાય અને આજના નવા દિકરીતેનો પરીચય નહિ. જેથી તબીયતને કારણે ? છે મળવા પણ જવા ન દે. રંગ સાગરની પ્રતિષ્ઠા બાદ ઘેર આવી એક પત્ર પૂજ્યશ્રીને ૪ જ લખે. જેને જવાબ ઉશકેરાટ વિના સૌમ્ય ભાષામાં મળ્યું. ત્યાર બાદ ખંભાતના # ચાતુર્માસ દરમ્યાન પત્ર લખ પડયે જેને જવાબ પણ બહુ સૌમ્ય ભાષામાં મળે. 8 { આ પત્રના પડઘા ત્યારબાદ જ્યારે જ્યારે મળે ત્યારે બીલકુલ પડયા નહીં. ઉલ્લુ ૧૯૧ના શૈત્ર વદ ૧૪ના પાળીયાની પળના ઉપાશ્રયે વંદન કરવા ગયે ત્યારે બે હાથ Page #38 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા ૧૧-૮-૯૨ છે જ ઉંચા કરી આશીર્વાદ આપ્યા. ‘માંદે છે” એમ પૂછયું. મેં કહ્યું “સાહેબમાં તે { નથી પણ અવસ્થા થઈ, ૮૧મું ચાલે છે. તે તુરંત કહે છે, તેને તે ૮૧ મું ચાલે છે છે પણ મને તે ૯૬મું ચાલે છે.” “સાહેબજી તે તે આપનું પૂન્યબળ જબરું છેમારું પૂન્ય છે ન બળ નબળું છે. ત્યારબાદ દસ-બાર દિક્ષાના પ્રસંગે નવરંગપુરામાં મળે ત્યારે પણ છે એજ વાત ઉચ્ચારી. કેટલે વાત્સલ્ય ભાવ. કેટલી દયા–ભાવ પૂર્વકની ચિંતા સાથે મારા પત્રને કઈ ઉલ્લેખ નહીં. મિત્ર-દુશ્મનો વરચે પણ સમદષ્ટિ. કેવાનું હોય ત્યારે કહી ! 8 દીધું બાદ એને કેઈ અણસાર પણ નહીં. તેઓશ્રીના પ્રવચને વારંવાર વાંચવાનું મન છે થાય. વાત એક જ હોય પણ શાબ્દિક ફેરફારમાં ભાવના ફેરફારથી નુતન જ લાગે. ભગ- 1 ૬ વાન શ્રી મહાવીર દેવની ત્રિપદી જેવી એમની ત્રિપદી. ભગવાન મહાવીરન, આનંદ આદિ છે છે દસ શ્રાવકે હતાં તેમ એમના પણ ગુજરાત-સૌરાષ્ટ, મુંબઈ વગેરેમાં પણ ચુસ્ત સમ૬ પિંત આજ્ઞા પ્રેમી શ્રાવકે હતાં કે જેઓ એમના વ્યાખ્યાને સાંભળ્યા બાદ મંત્ર મુગ્ધ છે. જ બની રહેલા. તેમાંય શેઠ શ્રી બકુભાઈએ ત્યાં સુધી પોતાના વિલમાં લખ્યું કે-પૂજ્યશ્રી છે જે આજ્ઞા કરે તે ઉઠાવવાની. આજ લાગણીથી કુદરતી રીતે જ તેઓશ્રીએ છેલ્લા શ્વાસ છે દશન” બંગલામાં લીધા. ભકતને ભવોભવની સ્મૃતિ આપી. છે તેઓશ્રીના વાત્સલ્ય ભાવ મનની ઉદારતા શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ વિગેરે ગુણે છે. છે યાદ આવ્યા કરે છે. આપને ચાલ્યા ગયા. જ્યાં છે ત્યાંથી આશીર્વાદ પાઠવતાં રહેશે. હું 8 અને જેમ બને તેમ વહેલાં મુકિત સુખ પામું એજ અભિલાષા. આ તે મે અલ્પ- મતિથી બે શબ્દ આડા-અવળા લખેલ છે. તેમાં કઈ ભૂલ હોય તે વાચકબંધુ 8 માફ કરે. 8 ૦ આવાં ઘોર પાપથી છૂટવા માટે શ્રી જિનેશ્વરદેવની દીક્ષા, એ એક ઉંચામાં છે ઉંચું અને સારામાં સારું સાધન છે. પાપના બંધનથી છૂટવા માટે, તે એક સાંધામાં સીધે અને મહા કઠીન છતાં પણ સરલમાં સરલ અને જેની જોડી ન મળી શકે તે | ધેરી રાજમાર્ગ છે. ભયંકરમાં પણ ભયંકર પાપી આત્માને ઉદ્ધાર કરવાની તેનામાં શક્તિ છે અને એ શકિતને સાક્ષાત્કાર કરાવનારાં ઢગલાબંધ દષ્ટાંતે, શ્રી જિનેશ્વરછે દેવના શાસનમાંથી સ્થળે સ્થળે મળી આવે છે. એ દૃષ્ટાંતે જોયા પછી, તે તારક ઠીક્ષાને ? છે વિરોધ કરવાની વૃત્તિ, કોઈપણ વિવેકી આત્માના હૃદયમાં તે નહિ જ ટકી શકે, એ છે એક નિર્વિવાદ વાત છે. –શ્રી નવપદ માહાસ્ય વર્ણન Page #39 -------------------------------------------------------------------------- ________________ સકલ સંઘના જવાહીર શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ : લંડન મોકલનાર : રતિલાલ દેવચંદ ગુઢકા પ્રેમ શાસન પ્રભાવક પરમ શાસન શિરછત્ર પરમ શાસન શિરામણુ શાસન સમ્રાટ ગચ્છાધિપતિ પરમ પૂજનીય, પરમ વંદનીય, પરમ આદરણીય સ્વ. પરમ પુજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજા એ આ વર્તમાન કાળમાં જૈન શાસનના સમસ્ત જૈનાના સકળસંઘ અને સાધુ સમુદાયના પરમ વાહીર હતા પરમ નેતા હતા, પરમ પુરૂષ હતા, સાધુ સાધ્વીએમાં એ પ્રધાન પદે હતા, આપણા પિતામહ હતા. જગત પૂજનીય હતા અને આજે પણ પૂજનીય છે. તે ખૂબજ નીડર હતા. ખૂબજ માહેશ હતા. તેઓ ખૂબજ દયાળુ હતા. દયાના ભંડાર હતા. જ્ઞાનમાં ગાંભીય વાળા હતા, અને વળી ધ્યાનમાં ધૈર્ય હતા. વિજ્ઞાનમાં વડવીર હતા. જૈન શાસનના એક સિતારા હતા. તેએ આપણાથી દૂર ચાલ્યા ગયા. શાસન સૂર્ય ચાલ્યા ગયા પણ શાસનને ચમકત ઉજ્જવળ કરીને ગયા છે. શાસનની શૈભા વધારતા ગયા છે. આપણા વચ્ચેથી ગયા એને આજે બાર બાર મહિનાના વાણા વીતી ગયા પણ જેમની વાણી અને સુવાસ આજે પણ જાણે ખૂબ જ મહેકે છે. તેમની વાણી આપણા આત્માના કોડીયામાં અજવાળા પાથરતી જાય છે, આપણને ચમકાવી જાય છે. આપણને સમાવી જાય છે કે, છેડવા જેવા સસાર, મેળવવા જેવા મેાક્ષ અને લેવા જેવા સયમ, તેઓના જન્મ સંવત ૧૯૫૨ માં દહેવણુ ગામે થયા હતા, અને જન્મથી એમના પગમાં અને હાથની રેખાઓમાં કેઇ અલૌકીક ચિન્હ હતુ, અને તે હતુ કે આ આત્મા જગત પૂજનીય બનશે જગતમાં વંદનીય બનશે. માતાના ઉત્તમ દાદૂ થયા હતા પેટમાં હતા. ત્યારે અને નાની વયમાં જ ખૂબ જ ધર્મી જીવન હતું. તેઓ એમના દાદીમાના ખૂબ જ લાડકવાયા હતા. ભણતાં ત્યારે જ આચાય વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના એમને ભેટા થયા હતા. અને તેમના વંદન કરવાથી ચાર ઉપદેશના શબ્દો સાંભળ્યાને આત્મામાં વૈરાગ્ય જાગ્યા અને માતા પિતાના લાડલા હતા. પણ ભાગી છૂટીને સંવત ૧૯૬૯માં પોષ વદ ૧૩ ના શુભ દિવસે ગધાર શહેરમાં દીક્ષા લીધી. વ. પ્રેમસૂરીશ્વરજી મ. ના શિષ્ય થયા. પછી તે ભ્રુણુા ઝંઝાવાતા એમના જીવનમાં આવ્યા હતા. એમની ખૂબ જ કસોટીએ થઇ છે. વખતે સંતે કહ્યું સૌંવત ૧૯૮૭ માં ગણી પન્યાસ પદ કારતક વદ ૩ મુંબઇ શહેરના આંગણે અને આચાર્ય પદ પ્રદાન સંવત ૧૯૯૨ ના વૈશાખ સુદ ૬ અલબેલી મુ`બઈ નગરીમાં જ Page #40 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૪ - ત્યારબાદ પણ એમના ઉપર ઘણા આક્રમણે અને વિરૂદ્ધના તફાને આવ્યા છે. મુંબઈ આ જ્યારે ચોમાસું હતું ત્યારે કાળા વાવટા ધરી અને ત્યાં લગી કે જે કોઈ એમની ! પષદમાં જાય તે રોકતા. પણ મહાન આત્માઓ તે એની દરકાર કર્યા વિના નાવ છે ચલાવ્યે જતા હોય છે. અને પૂજ્યશ્રી તે સમયે એમ કહેતા કે કદાચ મારા અને શ્રોતાઓના કમ ભાગ્યે આવું બનતું હશે. છતાં પણ આ દિવાલ સાંભળશે અને એની આંતરે કઈ માનવી શ્રોતાને ચાર શબ્દો કાને પડશે તે એનું કલ્યાણ થઈ જશે. અને જરૂર કેઈના કાને પડશે જ. એમને આપણા ઉપર અગણિત ઉપકાર છે. તેઓએ જેન છે શાસનની અનુપમ પ્રભાવના અને રક્ષા કરી પરમપદના વાંસુઓ માટે સદા વંદનીય આદરણીય અને શિરોધાર્ય બન્યા છે. તેમના અગણીત ધમ પ્રભાવના આદિના કાર્યોને કેણ ગણી શકે તેમ છે ? તેમના અગણિત ઉપકારની નોંધ કોણ લઈ શકે તેમ છે? તેમના અગણિત ગુણેનું વર્ણન લાખે જીભેથી થઈ શકે તેમ નથી. પોતાનું અને છે જગતના જીવનું કલ્યાણ કરવા તેઓ દેશ વિદેશ કરછ, ગુજરાત, માળવા, મહારાષ્ટ્ર, કે કર્ણાટક, કાઠીઆવાડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બંગાળ બિહારમાં પગે ચાલીને વિચર્યા. તેઓ રાજા-રંક ઉંચ-નીચ ભેદ વગર સૌને સમાન ભાવથી સંબોધતા. માન અપમાન નહિ જેનારા સમતાના રસ સાગરમાં ઝીલતા, જીવનમાં જ્ઞાન–અભ્યાસ-ધર્મક્રિયા જિન ભકિતમાં લીન બની આત્માની ઉન્નતી કરી આરાધના કરતાં જીદગીને સાધના અને 9 આરાધના પસાર કરી છેલે બે જ દિવસની માંદગી ભોગવી કરોડો આરાઓને રડતા મૂકી સદા માટે લાંબી વાટ પકડી ઉંચી ગતિને મેળવવા આપણે વચ્ચેથી શુકવાર છેસવારના ભારત દેશમાં અમદાવાદ શહેરમાં અષાડ વદ ૧૪ ને ઈ. સ. તા. -૮-૧૯૯૧ના ? સવારના ૧૦ વાગે સમાધિ પૂર્વક ચિર વિદાય કાળધર્મ ને પામ્યા. | તેમને આત્મા તે અવશ્ય દેવગતિને પામ્યું જ હશે. વહેલ-વહેલે મુકિતને કેતા 0 મોક્ષગતિને પામે. અને આપણને ધમ ક્રિયામાં સહાયક બને અને આશીર્વાદ મળતા છે રહે એજ શુભ ભાવના (અભ્યર્થના). 8 ગચ્છાધિપતિ આચાર્યદેવ ગુરૂદેવને પ્રથમ વર્ષ ગાંઠ શ્રદ્ધાંજલિ આપવા આપણે સૌ છે કેઈ કટીબદ્ધ થઈએ અને એમના ગુણોને યાદ કરીએ ખરેખર તેઓ બહુ જ માયાળુ છે જ હતા અને છેક પરદેશ આફ્રિીકા લંડનથી અમેરીકાથી જે કઈ ભાવુકે એમના દર્શન ૨ છે વંદનાર્થે આવતા એને વાત્સલ્ય આપતા. એટલે કે વહાલથી બોલાવતા હારથી જરા છે 8 અવાજ સાંભળી જાતા તરત જ શિષ્યોને કેતા પૂછતા કેણ છે. આ સત્ય બનેલી હકીકત છે જ છે. અને પૂજ્યશ્રી દાદા ગુરૂની જેમ યાદ આવે છે. એમના ગુણેનું વર્ણન આપણે ૧ હજાર જીભેથી કરીએ તે યે પણ થઈ શકે તેમ નથી. જેમની વાણી જે કઈ સાંભળે એ આત્મા અવશ્ય પવિત્ર બની જાય અને જીવનમાં વૈરાગ્ય ભાવે ઉ૫-ન થયા વિના છે ના રહે અને એક વખત પણ એમના દર્શન પામ્યા પછી જીવનમાં ધમની ભાવના છે R અખૂટ બની જાય આવા હતા પૂજ્ય ગુરૂદેવશ્રી એ જ. Page #41 -------------------------------------------------------------------------- ________________ [અલત ! આ લેખમાં પ્રાસંગિક અપૂર્ણતા છે જ. છતાં લેખકશ્રીની કલમનો અદ્દભૂત પ્રવાહ આપણને તાણી જાય છે. આ વિશેષાંક બહાર પડશે તે દિવસથી એક વર્ષ પૂર્વેના દિવસની એ સમાધિપૂર્ણ ઘટનાના યાદગાર અંશે આમાં જોવા મળે છે. લેખક શ્રી માહિતી વધારશે, પ્રસંગોની સાંકળો મેળવશે તે ચોકકસ વધુ સફળતા પામશે. વિશેષાંકને પિતાની અનુભવી કલમની ભેટ ધર નર લેખકને અભિનન્દન. સં] ( પરિનિવણિ ]- શ્રી અશ્વિન ભટ્ટ | રતને ઠંડા પહોર શરૂ થવા પર હતે. હવા ઠંડી બનીને આવતી હતી. આકા- 8 5 શમાં વાદળા હતા. કયાંક તારા દેખાઈ જતાં હતાં. મકાનમાં શાનિત હતી છતાં ઘણા છે બધા જાગતા હતા. બધાની નજર પાટ પર સૂતેલાં મહારાજજી પર હતી મહારાજજી એ R ગઈ કાલે સાંજે ચાર વાગ્યા પછી વાપરવાની સ્પષ્ટ ના સૂચવી હતી જલપાન પણ કર્યું નહીં. લગભગ છે. વાગ્યા હતા. રાતની શાતિમાં ભાર વર્તાતે હતો. એક વિવશતા સૌના R Kયે પથરાઈ હતી અત્યાર સુધીમાં દશ નાના મોટા એટેક મહારાજજીના હૃદય પર આવી ચૂક્યા હતા. કેઈ માનત્તર તાકાતના બળે મહારાજ સ્વસ્થ હતા. ડોકટરે અને વૈદ્યો ફાફ મારતા હતા. પરિસ્થિત હાથ રહી ન હતી. સૂર્યોદય થાય એટલે ચૌદશ શરૂ થઈ જવાની હતી. ચૌદશ અને અમાસ ભારે દિવસે હોય છે. કહેનારાએ તે ટાઈમ પૂર્વકની ચોકકસ આગાહીઓ કરી જ નાંખી હતી. પણ એ આગાહી નિર્બળ જ લાગતી હતી. આજ સુધીની તમામ આગાહી છેટી જ છે પડી હતી. અને આજ પછીની બધી જ આગાહી પણ બેટી જ પડવી જોઈએ. મહા- 6. રાજજીના પરિચયમાં આવનાર ! મહારાજજીને સમીપથી જાણનાર કયારેય હતાશા અનુભાવતું નથી. કમ સે કમ મહારાજ જી વિશે તો આ વાત આજ સુધી સાચી છે. અષાઢ વદ ચૌદશને સૂર્યોદય પણ મહારાજના અસ્તિત્વથી અંકિત જ હશે. અમાસને પણ એકમને પણ! મહારાજજીના મુખે જ સાંભળ્યું છે કે “૨૦૫૨ નું ચોમાસું મારે છે છે મુંબઈમાં કરવું છે. હજી તે આ ૨૦૪૭ ચાલે છે. ઘણી વાર છે હજી તે ! છે. પતરા વાલાએ કચકચાવીને ચેપ લગાવ્યા હતાં. મહારાજ ની છાતી સૂકકા જ ૨ લાકડા જેવી કઠણ થઈ ગઈ હતી. ધબકાર બંધ હતા. પસ પકડાઈ જ ન હતી. લેહીને લય જ થંભી ગયો હતે. નાકના નસકોરા નિષ્ક્રિય બની ગયા હતા. શ્વાસ Page #42 -------------------------------------------------------------------------- ________________ . ૪૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ છે બંધ હતું. અને મહારાજજીની આંખે પણ બંધ હતી. આ કેસ માટે કાડિયેગ્રામ પણ વ્યર્થ હતે. મતલબ કે....! રીતસર થડકી જવાય તેવું દશ્ય હતું. મહારાજજી કદાચ! શરીરમાં હતા પણ કયાંક છુપાઈ ગયા હતા... અને ત્યાંથી જ બારોબાર ચાલી નીકળવાના હતા. ડે. પત ! રાવાલા હૃદયની નીચેના ભાગમાં, પછી ઉપર પોતાની અનુભવના નિચોડ રૂપે મુકકા ? લગાવતા હતા. પાંચળીઓના ટુકડા થઈ જાય તેવી તાકાતથી પતરાવાલા મંડી પડયાં છે હતાં જાણે આછા ઘડાકા હવામાં ઘુમરાતા હતા. જીવતું કે ધબકતું હૃદય બંધ પડી છે જાય તેવા જોશથી પ્રહારો ચાલુ હતે જોતજોતામાં બહાર હોલમાં અને નીચે સૂતેલા છે મહાત્માઓ ઉપર આવી પહોંચ્યાં હતાં. પગ નીચેની ધરતી ધીરે ધીરે સરકી રહી હતી. આંખ સામે ભયાન તે ફાન નિતાછે ત શાનિત રાખીને આવી પહોંચ્યું હતું ! આગાહી સાચી હતી. હવે, થોડી જ મિનિ{ ટેમાં.. થોડા જ સમયમાં વિધિઓ શરૂ થશે.. પછી... પછી. શ્રા વકે જોરજોરથી ૬ છે નારા લગાવશે. - જય જય નંદા ! જય જય ભદ્દા ! આંખે આ સુધી ભરાઈ ગઈ હતી. ડુસકા આવી રહ્યા. સૌ સ્તબ્ધ થઈ ગયા હતા. ૧ આ દુનિયાની તમામ સંપત્તિ ડે. પતરાવાલાના ચરણે ચૂમશે ! ડો. પતરાવાલા છે કમાલ ભાગ્યવાન છે ! એના હાથમાં જાદુ છે. એના જિગરમાં દેવ છે. નહીં તે બધી જ હતાશાને અન્ન અચાનક જ કેમ આવી જાય ? મહારાજજીના દેહમાં સંચાર જણને હતે. ડે. પતરાવાલા હાથની નાડી માપી રહ્યાં છે. એ ઘડિયાળ તરફ જઈ રહ્યાં છે જ એને અર્થ સ્પષ્ટ જ છે કે પ૯સ ચાલુ થઈ ગઈ છે નાકમાં શ્વાસ અને ઉચ્છવાસની આ તકલીફ ન પડે એ માટે ઓકિસજનની વ્યવસ્થા ગઈ કાલથી જ ચાલુ છે. નાક ઉપર છે ગોઠવાઈ જાય તેવો પાતળા પ્લાસ્ટિકને “માસ્ક' મહારાજજીના નાક અને મુખ પર મૂકી. 8 દેવાય છે. આડા પડખે મહારાજ સૂતા છે. છાતીમાં શ્વાસની તકલીફ હશે.. અંદર છે છે કશુંક ભારેખમ ઘૂંટાતુ હશે. હદયનું તંત્ર હજી ઢીલું જ હશે. ડો. પતરાવાલાના કહેવા ૧ મુજબ “અત્યારે કેઈ મોટું જોખમ રહ્યું નથી. એટલે કે જોખમ તો છે જ ! ડો. પતરાછે વાલાના પુણ્યની પ્રશંસા કરવી પડે ! એ હાજર ન હતી તે અત્યારે શું નું શું થઈ ગયું હત! અત્યારે બીજા ડોકટર સાહેબે તે ઘરે પિઢી ગયા હોય. ત્યાં જઈને બેલાવી { લાવો એટલી વારમાં તે કેસ પૂરે જ થઈ જાય ને ! મકાનમાં જેટલા હાજર હતાં તે Page #43 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અ' -૧-૨ : . : ૪૧ 3 છે તમામની આંખમાં આભારની લાગણી વાંચવા મળતી હતી. પતરાવાલા! યુ યાર એ ગ્રેટ ! પછી તે રાબેતા મુજબ વૈદ્યરાજ આવી પહોંચ્યા. નાડી તપાસી. વૈદ્ય શાસ્ત્રના આ અનુભવી મહારાજજી માટે ગજબ લાગણીથી વસે છે. બ્રાહ્મણ કુળના આ પુણ્ય માનવ સાથે મહારાજજીએ પોતાના રોગ અંગે ચર્ચા કરી છે. આ વૈદ્યરાજ પાસેથી સાધુએ મહારાજજી માટેની આશાઓ અભંગ રખાવી હતી. આરોગ્યના અર્થમાં ગદ્યરાજે પ્રામા ણિક રહીને આજ સુધી મહારાજને સાચવ્યા છે. પરી કા વિ. પૂર્ણ થયું. વૈદ્યરાજના મુખ પર શેક છે. ઉદાસીનતા છે અફસેસ છે છે. એક બ ગળી દ્વારા એમણે એ મહામાને કશુંક કહ્યું એ મહાત્માની આંખમાં { ઘુંટાતે શેક અત્યારના અંધારામાં ય જોઈ શકાતો હતે. આ શોક તે છેક ક્યારે ઘૂંટાય ? મિનિટ પર મિનિટેના થર ચડતાં ગયા. સૂર્યોદયની પળ આવી. સૂર્યોદય થઈ ગ. ચૌદશ... અષાઢ વદ ચૌદશ ચાલુ થઈ ગઈ હતી. મહારાજ સૂતા જ હતાં. જમણ પડખે સૂતા હતાં. ડાબે કાન ખુલ્લું હતું. ડાબો પગ વાળીને મહારાજજીએ ઢીંચણથી વીટીયા પર ટેકવ્યું હતું. ડાબે હાથ વાળીને મસ્તક પાસે રાખ્યો હતો. જમણે હાથ ન ડાબા હાથની બાજુમાં સહેજ વાળીને ઠેરવ્યું હતું. પ્રતિકમણ, પડિલેહણ પૂર્ણ થયું. પ્રત્યાખ્યાન પારવાની વાતે મહારાજજી જવાબ આપતા છે ન હતા. અને સેવાવતી મહાત્માઓ આગ્રહ કરતાં ન હતા. શા માટે? દવા આપી દેવી આ જોઇએ ને ! જવાથી તરત ફરક પડી જાય છે પણ, અહીં તે કશી વાત જ રહી ન હતી. ગઇ કાલ સાંજથી અરિહંત શબ્દની ધૂન સતત ચાલુ હતી. એટેકે જેટલી વખત 8. 8 આવ્યા તેટલી વખત મહારાજજીના મુખે આ જ શબ્દ ઉઠયો હતે. અરિહંત. અરિ. હત. હા ! જંગ હતે. અરિને ખલાસ કરવાને ! અને એ માટે આદર્શ હતા એક માત્ર અરિહંત ! સાધુ મહાત્માઓએ અરિહન્ત શબ્દને સતત ગુંજતે રાખ્યું હતું. આ છે કયારેક નમસ્ક ૨ મહામંત્ર પણ સંભળાવાતું હતું. પણ ધીમે ધીમે અરિહંત શબ્દનું ! રહસ્ય અદ્દભૂત અસર કરતું હતું. મહારાજજીના મનોભાવમાં અરિહત શબ્દને વ્યાપક છે અર્થ ઘૂમરાતા હશે. અને એ ઘૂમરાહટ આ સતત રણુકી રહેલા અરિહંત શબ્દથી { ઊંડાણ સાધી રહી હશે. મહારાજ હલનચલન કરતા ન હતા. દેહ લગભગ નિચેષ્ટ 4 લાગતું હતું. કાલના એટેક પછી શ્વાસની ઘણી તકલીફ હતી. પડખાભેર સૂતેલા મહા Page #44 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા ૧૧-૮-૯૨ છે રાજજીની પીઠ રીતસર શ્વાસના લય મુજબ ઊંચી નીચી થતી હતી. અત્યારે એ ઓછું 8 થઈ ગયું હતું (નાની નાની વાતે તે ઘણી બની હતી... પણ એ બધી અત્રે ઉલ્લેખ નથી) છે લગભગ સાડા આઠ વાગ્યા હતા. પબ્લિકને ઘસારે કમાલ રીતે વધે હતે. મહાશરાજજી હતાં એ હલની સામે જ દેરાસરને વિશેષ ઓરડે છે. એને દરવાજો એક છે બાજુમાં છે. દેરાસર અને આ હોલની વચ્ચે ગલિયારી જેવો નાનો પેસેજ છે. એ પેસેજ ? છે, બહાર અગાસી તરફ જાય છે અને અંદર બંગલાની ભીતરમાં જાય છે. બંદર તરફ છે R પેસેજના દરવાજાની ડાબી તરફ જ ઉપર આવતે દાદરો છે. એ દાદર ને એના ડ્રોઈગ છે રૂમમાં પડે છે. ત્યાંથી બંગલાની બહાર જવાને દરવાજો છે ત્યાં જવાય છે આ દર ! ૧. વાજેથી બધા ભાવિકે ઉપર ચડતા હતા. અને લગભગ દશફૂટ પહેળા દરવાજામાં ઉભા ઇ રહીને નિપ્રાસ્થ મહારાજજીના દર્શન કરીને અગાસીમાં નીકળી જતા હતા. અગાસી છે. સાધ્વીજીએથી ચિકકાર ભરાઈ ગઈ હતી. પાછળ નીચે જવાને દાદરો હતો. ત્યાંથી બધા ! 8 ઉતરતા હતાં. અગાસી પહેળી હતી. મહારાજજીવાળા હેલને એક મોટે દરવાજો એ છે અગાસી તરફ પણ હતો. ત્યાંથી પણ મહારાજજીના “દર્શન થતાં હતાં. ત્યાંથી જોનારને આ 5 ભીડ લાગે એટલા બધા મહાત્માએ આ હેલમાં હતા. પાટની ચારે તરફ બધા ગઠવાઈને બેસી ગયા હતા. એક સ્થાવર મહાતમા સંભળાવી રહ્યા હતા. એમનો અવાજ તરડા હતા. થાકથી, અનિદ્રાથી અથવા તે વિષાદથી ! છતાં એ અવિરત બેલતા હતા. છે 8અરિહંત... અરિહંત... અરિહંત... * આ ચાર અક્ષરી શબ્દ જે લય સાથે હતા તે સાંભળનારને અંદગીભર યાદ રહે તે હતે. કેઈ વિશિષ્ટ સંગીતના સ્પર્શ વિના. સાવ સાદી રીતે આ શબ્દના સતત છે ઉચ્ચારો ચાલુ હતા. છતાં એમાં અરિહન્તનાં અર્ધ–– પાસેને અપકાલીન વિરામ ? અદ્દભુત લય સતે હતો. ચાર વખત એકી શ્વાસે બેલીને એકપળનો વિરામ પછી છે. ફરી ચાર વખત આ શૈલી પણ આછું સંગીત પેદા કરતી હતી. કેઈ ગેબી પડઘા ઉઠતાં હોય તેમ તમામ દશકે આ અવાજ સાંભળીને આંખ મીચી દેતાં. પાછળથી 8 ધકકો આવતે અને દશક બદલાઈ જતા. પણ દશ્ય એ જ હતું. “પાટ પર મહારાજજી સૂતા છે. ડાબે પગ વાળીને ટેકવ્યું છે. મુખ દશેકેની છે દિશામાં છે. પગ અગાસી તરફ છે. એકાદ કામળી ઓઢી છે. વીસ ધીમા ધીમા ચાલુ છે. આંખ બંધ છે. ડાબા હાથનો પંજો જમણે હાથના પંજા સાથે જોડાયેલ છે. હલન છે ચલન પર વિરામ છે..” Page #45 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ–૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક : : ૪૩ “આપને માથે અનન્ત સિદ્ધોનો નિવાસ છે. આપે..” એ મહામાના અવાજમાં છે આંતરિક સંવેગ વહેતે હતે.... અરિહંતની ધૂન પળભર અટકી હતી. એ મહાત્માએ છે બે મિનિટમાં જે વાત કહી તે વાત સાંભળીને મહારાજજી તે કશું બોલ્યા નહીં. પણ છે આ પસના લોકોએ પ્રાસકે અનુભવ્યું. આ વાત શા માટે કહેવી પડે છે? શા માટે ? { શું બધા જ હાથ ધોઈને બેસી ગયા છે ? શું સાચેસાચ હવે બધી શકયતાઓ પૂરી થઈ A ગઈ છે? શું ખરેખર છે. પતરાવાલા પણ કશું કરી શકે એમ નથી ? શું અષાઢ વદ ચૌદશ ભારે પડવાની છે ? નવ કયારનાં વાગી ગયા હતા. ગઈ કાલની પાછલી રાતે જે મુદ્રામાં મહારાજ જ સુતા હતા ! એ જ મુદ્રામાં મહારાજજી અત્યારે પણ સૂતા હતા. 8 છે. પણ દશ...! એ મહાત્માએ નાડી તપાસી. અને બાજુમાં બેસેલા સાધુને ઈંગિત રીતે છે કશુંક કહ્યું. અને, એ સાંભળીને એ સાધુ રોઈ પડયાં. આ જીવનમાં ન ભૂલાય, ન સમજાય અને છતાં ય સાચી હોય તેવી આ ઘટના હતી. છે મહારાજજીએ આંખ ખોલી હતી... માત્ર પાંચેક પળ માટે આંખે ખુલી રહી હતી... છે એ આંખમાં ચરી નીલી તેજ ધારા હતી... હજારો સાગરને શુદ્ર સાબિત કરે તેવું 8 અગાધ ઊંડાણ હતું... ગંગા-યમુના-સરસ્વતીના સંગમમાં પણ ન જેવા મળે તે છે પ્રચંડ વેગ હતે. એ વેગમાં ઘસારો નહીં પણ સ્પંદને હતાં. જીવનભરની સાધના ત્યાં આ સ્પંદી રહી હતી. ભર વરસાદ, વાદળની ગીચમાં જેમ કેઈ લાંબી વીજળી પળવાર ! છે ચમકી જાય છે અને જેનારની આંખને આંજી દે છે તેમ આ આંખોએ જોનારને આંજી 4 જ દીધાં. આ ખુલી આંખો જેનારા દશેક જણે જ હશે. દશકે તે ઝડપભેર દર્શન કરીને છે આગળ ચાલી જતાં હતા. આપસમાં મહાત્માએ ઘણા હતા. પણ મહારાજજીના મુખ છે ૨ સમક્ષ ઓછા હતાં. એ મીચાઈ. તીવ્ર વેગે ધસી જતી ટ્રેન જેમ અંધારી ગુફામાં પ્રવેશે અને હું આ અંધારું અંધારું થઈ જાય તેમ મહારાજજીની આંખો બંધ થતાં જ અંધારૂં અંધારું ર થઈ ગયું. અલબત્ત ? જેણે એ ધીમેથી બીડાતા પોપચા જોયા હોય તેમને માટે જ ! ! આ દશ્ય હતું અરિહત નાદ જાણે ગુંબજમાં ઘુમરાતે હતે કાશ્મીરની ખીણમાં પડઘાતા ! 8 સપ્તનાદની જેમ એક સરખે અરિહન્ત... અરિહન્તને નાદ મન મગજ સંવેદન છે 8 પર સવાર થઈ ગયું હતું. અત્યાર સુધી એક જ વ્યકિત અરિહરત....ને નાદ ઉચ્ચારતી હતી. હવે બધાં જ એકી સાથે બેલતા હતાં. જિગર નિચોવીને બોલતે અવાજ હવા- ૩ છે માનને બદલી નાંખતે હતો. મંત્રની તાકાત શબ્દોમાં હોઈ શકે છે એ અનુભવ આ છે Page #46 -------------------------------------------------------------------------- ________________ 5 શ્રી જૈન શાસન (અઠવાડિક) તા ૧૧-૮-૯૨ તમામ ખેલનારાને થતા હતા. એક જ સુરમાં... એક જ લયમાં... એક જ ગતિથી ... અરિહતના નાદને સળ'ગ પ્રવાહ વહી રહ્યો હતા. ૪૪ : દર્શન કરીને પસાર થઈ રહેલાં તમામ ભાવિકે આ પ્રવાહની અસર હેઠળ હતાં. આપોઆપ હાથ જોડાઇ જતા હતાં. ભાવાવેગથી ઊભા રહી જનારા પણ પાછા સમજીને બીજાને દાનના લાભ આપવા માટે તરત ખસી જતાં હતાં. હજજારે માણસે અત્યાર સુધી આવી ચુકયા હતા. અને હજારા આવી રહ્યાં હતાં એમ જ લાગતુ' હતું કે હજજારાના ઘસારા ચાલ્યા જ કરશે, અહિન્તના નાદ ગુંજ્યા જ કરશે. અને હવામાનમાં પવિત્રતા ઉમેરાયા જ કરશે. અચાનક, એ મહાત્માના ઇશારે બધાના અવાજ થ‘ભી ગયા. દશમાં પાંચ મિનિટની વાર હતી. અને અવાજના મીઠા પ્રવાહ ફરી શરૂ થયે... રીધમે પલ લીધા હતા. નમા અરિહંતાણુ. આ શબ્દોનું સામૂહિક ગાન શરૂ થયું. અવાજ ઊંચા થતે ગયા. બધાના શ્વાસ પણ ઊંચા થતા ગયા. ડો. પતરાવાલા મહારાજજીની પસ માપી રહ્યાં હતાં. મહારાજજીના શ્વાસેા ધીમા... સાવ ધીમા થઇ ગયા હતાં. એક વાસ પછીના બીજા શ્વાસ વચ્ચેનુ અંતર વધતુ' ગયું હતું.. પબ્લિકના ઘસારા સખત હતા. છતાં શિસ્તના ભંગ થતા ન હતા. દશમાં સેકન્ડાની જ વાર હતી. મહારાજજીના નાભિપ્રદેશની સમીપમાં કપન જેવુ' સ્પંદન ટ્રુખાયુ.. એ સ્પંદન ધીમે ધીમે ઉપર આવી રહ્યું હતું. ગાળાકાર નાના વ્યાપ ધરાવતું આ સ્પ`ઇન જીવતી જાગતી વાસ્તવિકતા હતી. ગાય જેમ ચામડી થથરાવે છે તેમ એ ગાળાકાર ચપ્રદેશ થર્માતા હતા. આ સ્પંદન છાતી પરથી પસાર થઇને ખભા તરફ્ વળ્યુ. આ ચમત્કાર ન હતા. ખરેખર સ્પંદનના ગોળાકાર પ્રદેશ બદલાતા જતા હતા. ખભા પરથી એ બે વિભાગમાં વ્હેંચાઇ ગયું. એ સ્પંદન બાહુ પરથી કાણી તરફ સરી જતું હતું. જયાંથી સ્પંદન પસાર થતું તે સ્થળની ચામડી રીતસર ધર્મતી હતી. એક ધળ પણ થયા વિના એ સ્પઠન ગેાકળ ગાયની જેમ ધીમી ગતિએ આગળ સરતુ હતું. હાથ પરનું સ્પંદન કાણી વટાવીને પંજા પરથી આગળ થઇને જોતજોતામાં અèાપ થઇ ગયું... માથું બહેર મારી જાય તેવી આ વાત હતી. બીજુ` સ્પ ́દન ગળા પરથી ઉપર જઈ રહ્યું હતુ. નમા અરિહંતાણુ ની સામૂહીક ગીતિકા તાર સ્વરે હતી. નાઇ સ.મૂહીક રીતે ફાટી રહયા હતા. બધા જ ઊભા થઈ ગયા હતાં. આંખ વાટે, કાન વાટે પ્રવાહમય ઉચ્ચાર સાંભળતા બધા જ ઉચક અનુભવતા હતા. નમા અરિહંતાણુના શબ્દનૃત્યે દન બંગલાની ભીતા પર અદૃશ્ય રેખાવા દ્વારવા માંડી હહી. Page #47 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ–૫ અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક ડો. પતરાવાલાએ મહારાજજીની નાડી પર આંગળીઓ ઠેરવી દીધી હતી. એ એકાગ્ર ૨ થઈને ઘડિયાળ જોઈ રહ્યા હતા. નાકના નસકેરા જાણે ફરીવાર આરામ લેવા બંધ થઈ રહ્યા હતા. ચામડીનું સ્પંદન હોઠ પાસે આવ્યું હતું. જે હેઠોએ આજ સુધી અમૃત છે. છે વરસાવ્યું, એ હઠ પળ ભર એક ખૂણે સ્પંદિત થયા.. અરિહત શબ્દને દવનિ પ્રતિજ બિંબિત થયું. પંદન કપલ પરથી આંખ તરફ વહી રહ્યું હતું. ગાલની નાજુક ચામ છે છે સહેજ કંપી હતી. વર્તુળાકાર સપંદન આકાર છેડીને આંખ પર પહોંચ્યું. ભમ્મરે સ્પદતી લાગી, કમળ પોપચા પર સ્પંદન ચમકતું હતું.. હમણાં આંખ ખૂલશે એમ લાગતું હતું... ડે. પતરાવ લાએ હાથ છોડી દીધો.. એ ઊંચુ જોયા વિના જતા રહ્યા ત્યારે જ સમજાયું કે પંદન વિલીન થઈ ગયું છે. | નમો અરિહંતાણને શાશ્વતનાદ ચાલુ હતે... દશ વાગે એ શો... કરૂણ રીતે શમે ત્યારે પરિમલ ક્રોસિંગ પરથી એક ગાડી દૂર દૂર ચાલી ગઈ હતી. એને આ છે છે અવાજ માત્ર અનુભવાતો હતો. ૦ આજને વાવંટોળ વિચિત્ર છે આજના વાવટેળથી વિકશીલ આત્માઓ જ છે જે બચી શકે તેમ છે, કારણ કે- આજે ખૂબ જ સીફતથી અનાચારનો પ્રચાર થઈ રહ્યો છે જ છે. આજે પરોપકારની વાત કરીને પણ અનાચારના માર્ગે દોરવાના પ્રયાસ થઈ રહયા છે છે છે. અહિંસા અને સત્યના નામે પણ હિંસા અને મૃષાવાદ વધે એવી પ્રવૃત્તિઓ થઈ છે. 8 રહી છે. એક તરફ છેષ કરવો નહિ ક્રોધ કરવો નહિ. એ વગેરે કહેવાય છે. અને બીજી છે. તરફ દુન્યવી સત્તા આદિને લેભ વધે એ જાતિના પ્રયત્ન થાય છે ! એ લેભ ક્રોધને છે. વધારે કે ઘટ ડે? અહિંસા કયારે પળાય ? પહેલાં તો હિંસાની જડ તરફ તિરસ્કાર છે આવવો જોઈએ. અર્થ અને કામની લાલસા, પદગલિક સુખની અભિલાષા, એ હિંસાની ? જડ છે. જ્યાં સુધી પૌગલિક સુખની અભિલાષાથી હયું ઓતપ્રોત છે, ત્યાં સુધી સાચી છે અહિંસા આવે, એ શકય જ નથી. આજે તે પૌગલિક સુખના હેતુથી અહિંસાની વાતે કરાય છે અને એવી વાત કરનાર–“અહિંસાના માર્ગને હું જ સમજ્યો છું—એ ભાવ વ્યકત કરે છે. આમ છતાં, ભગવાન શ્રી જિનેશ્વર દેવોના શાસનને અનુસરવાની છે વાત કરનારાઓ પૈકીના આત્માઓ પણ, આજે એ કહેવાતી અહિંસાની પૂંઠે પાગલ K બન્યા છે. આવા સંયોગોમાં તે મિશ્યા લેકવાદથી ખૂબ જ સાવધ બન્યા રહેવું જોઈએ. છે –શ્રી જૈન રામાયણ-સાતમે ભાગ Page #48 -------------------------------------------------------------------------- ________________ : ગુરૂદેવને વંદના (સિદ્ધાચલના વાસી જિનને ક્રોવે પ્રણામ) ગુર્જર દેશના રત્ન ગુરૂજી, જનમ્યા પાદરા બાજાર, ગુરૂને વંદન કટીવાર, ગુરૂ-૧ કલિયુગમાં ક૯પતરૂ ફળીયે, પૂર્વ પૃદયે ગજ મળીયા, કરવા પર ઉપકાર. સુદ-૨ માતા સમરથ બેનના જાયા, પિતા છોટાલાલના કુળમાં આયા, નામે ત્રિભુવનપાળ. ગુર-૩ શ્રી પ્રેમસૂરિજીના શિષ્ય, નામ શ્રી રામચંદ્રસૂરીશ્વર, ચારિત્ર ચુડામણી સાર. ગુરૂ-૪ વ્યાખ્યાન વાચસપતિ પદ ધરાવે, વીર વાણીને ધધ વહાવે, વૈરાગ ભાવ અપાર. ગુદ-૫ પ્રતિષ્ઠા આવિ મહેસૂ કીધા, ભવજીવને ઉપદેશ દીધા, વિચર્યા ગામેગામ. ગુણ-૬ વિચરી દેશે દેશ ગુરૂજી આ ધમ પ્રસાઢ સૌને, કર્યો શાસન જયકાર. ગુણ-૭ સત્તરમે વરસે દીક્ષા લેતા, ઓગણએંશી ચારિત્ર પાળી, આયુ છ— ધરનાર ગુદ-૮ સો સંઘ દુઃખી થાયે, સ્વર્ગ ગમન અશ્રુ ધરાવે, | દુર્લભ એ ગુરરાજ. ગુર-૯ એવા ગુરૂને પ્રહ ઉઠી વંદીયે, જયથી કર્મબંધન તેડીયે, શરણુ એ સુખકાર. ગુરૂ ૧૦ વિશ ચાર સાતની સાલે અષાઢ વદી ચૌદશ ને શુક્રવારે, સીધાવે સ્વર્ગ મેઝાર. ગુરૂ-૧૧ ગુરૂ રામ અમૃત જિનેન્દ્રસૂરિ કેરે, ગાવે ભાવથી ગુણ મંદિર, ધનસુખ વંદન કટીવાર. ગુરૂ-૧૨ બારભાયા ધનજી સુખલાલ ( કારીયાણીવાળા હાલ-મુંબઈ) Page #49 -------------------------------------------------------------------------- ________________ ( સમાધિ સર્જકનું જીવનદર્શન - શ્રી ગુણદર્શી કસે ટીની એરણ પરથી ઝળકી ઊઠેલું સો ટચનું સુવર્ણ શાસ્ત્રીય સત્ય-સિદ્ધાને તેનું પ્રતિપાદન-સંરક્ષણ કરતી, દંભીઓના દંભના લીરે લીરા { ઉડાડતી, ઉન્માગામીઓને ખુલ્લા પાડતી, સન્માર્ગગામીઓને સન્માર્ગમાં મજબૂત બના વતી, આરાધના માગની જયપતાકા લહેરાવતી, સંસારના રાગીઓના હૈયામાં વિરાગના ૪ છે અંકુશ પ્રગટાવતી, વૈરાગ્યની જતિને વધુ દીપ્તિમંત કરતી, સંયમાભિમુખ બનાવતી, છે વિરોધીઓના વૈમાનિનું ઉપશમન કરતી, એવી તેઓશ્રીજીના શ્રીમુખેથી પ્રગટ થતી છે શ્રી જિનવાણીનું શ્રવણ કરી શાસન પ્રેમી આત્માઓ અહલાદ અનુભવવા લાગ્યા અને 8 સુધારકેના પક્ષે ચઢી શાસનના વિરોધી બનેલાએ બળવા લાગ્યા. તે પણ તેઓછે શ્રીજીની પાસે તેઓશ્રીજીના ચરણેમાં જીવન છાવર કરનારા આત્માઓ પોતાની 8 જાતને ધન્ય માનવા લાગ્યા. તેઓશ્રીજીની અનુપમ–પ્રભાવક વ્યાખ્યાન શકિત જોઈને, શાસનના મહારથી એવા છે 8 સંઘસ્થવિર પૂ શ્રી બાપજી મહારાજના નામથી પ્રસિદ્ધ પૂ. આ. શ્રી. વિ સિદ્ધિસૂરીશ્વરજી છે મહારાજાએ પણ વિદ્યાશાળાની વ્યાખ્યાન પાટ ઉપર તેઓશ્રીજીને આરૂઢ કર્યા. તે વખ- તના નિત્ય શ્રોતાઓના મન પણ શકિત બનેલા કે આ શું વ્યાખ્યાન વાંચશે ? પણ શ્રી જિનવાણન જગમશહૂર જાદુગરના શ્રીમુખેથી જિનવાણીનું અમી પાન કર્યા પછી પૂ. 8 શ્રી બાપજી મ. પાસે તેઓશ્રી માટે જ માગણી કરવા લાગ્યા તેવી ચાહના એક જ છે વ્યાખ્યાનમાં પૂજ્યશ્રીએ પ્રાપ્ત કરી. પૂજયશ્રીજી સ્વયં કહેતા કે-તે વખતને શ્રોતાવર્ગ સાચા અર્થમાં શ્રોતા હતા. જે સભાઓ થતી, પાઘડી-દુપટ્ટાવાળા મોટા મોટા માથાઓઆગેવાન ગણત. શ્રાવકો સામે બેઠા હોય તે વખતે વ્યાખ્યાનમાં ગમે તેમ બેલાય જ નહિ એવા બહુશ્રુત શ્રોતાઓ હતા. તેવા બહુશ્રુત શ્રોતાઓના દિલને જેઓએ જીતી લીધા છે તે જ વાસ્તવિક રીતે સરસ્વતીના કૃપાપાત્ર કહેવાય તેમાં લેશ પણ અતિશયેકિત નથી. છે પૂ. શ્રી બાપજી મ. ના પટ્ટધર ગાંભીર્યાદિ ગુણગણનિધિ પૂ. આ શ્રી વિ. મેઘ1 સુરીશ્વરજી મ. એ આગમના અર્કનું રહસ્યનું અમપાન પૂજ્યશ્રીએ કરાવ્યું. પૂજ્ય૧ શ્રીજી પોતે કહેતા કે- “વ્યાખ્યાન બલત થયે તે તેઓશ્રીજીને 1 આભારી છે !' પ્રકાંડ પાંડિત્ય છતાં ય કેટલી લઘુતા, ગુણગ્રહિત, અને ? - કૃતજ્ઞતા ! વિનીત એ જ્ઞાની આ કલિકાળમાં ક૯૫તરુ ગણાય છે તેને છે Page #50 -------------------------------------------------------------------------- ________________ - - - | ૪૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ ૪ સાક્ષાત્કાર કરાવ્યું. આજે મોટાભાગના હયા છીછરા જ્ઞાનથી અધૂરા ઘડાની જેમ છલકી છે | ઊઠે છે. ગુરુગમ અને ગુરુકૃપા વિના આગમ રહસ્યોને પામવાની ચાવી હાથ આવે જ નહિ. પૂજયશ્રીજી ઉપર તે વડિલેનું પૂર્ણ વાત્સલ્ય હતું તે ગુરુઓની સંપૂર્ણ કૃપા હતી. હું તેમાં આરાધકતા, રક્ષકતા અને પ્રભાવકતા ખીલી ઊઠે તે શી નવાઈ ! તે વખતે અમદાવાદના ગર્ભશ્રીમંત કુટુંબના નબીરા, શાહ સેદાગ : શ્રી જેશીંગભાઈની જે દીક્ષા થઈ. લેક કહેતું કે-સાચા અર્થમાં શાલીભદ્રજીની દીક્ષા થઈ છે. તેમની સાથે બાલ્યવયના શ્રી ચીનુભાઈની (ઉં. વ. ૧૩) દીક્ષા થઈ. ઉભય પૂજય શ્રીજીના શિષ્યો તરીકે પૂ. મુ. શ્રી જશવિજયજી મ. અને પૂ મુ શ્રી ચારિત્ર વિજયજી મ. ના નામથી પ્રખ્યાત થયા. બાલદીક્ષાઓ થવાથી શાસનનો સૂર્ય સેળે કલાએ ખીલી ઊઠ્યો. આરાધક વગ આનંદમાં આવી ગયે. જયારે કેવીવર્ગ તેજ છેષથી બળવા લાગ્યો. યુવડ સૂર્યના દર્શન આ ન કરી શકે તેમાં સૂર્યને ઓછો દેષ છે? વડીલોની છત્રછાયામાં રહેલા પૂજ્યશ્રીની પુણ્ય પ્રભાવકતાને નહિ ખમી શકનારા | વિરોધી વગે પિતાની ચાલ બદલી. સૂરજ સામે ધૂળ ઊડાડવાથી પિતાની આંખમાં જ પડે છે તેમ આમની સામે કઈ પણ રીતની ફાવટ આવવાની જ નથી માટે બાલદીવાને છે રાજ્યાશ્રનું રક્ષણ લઈ રોકવા પ્રયત્ન કરવો. વટલાયેલી બ્રાહ્મણી તરે કડી કરતાં પણ ભૂંડી તે ન્યાયે, પોતાના મનની મેલી મુરાદેને પાર પમાડવા કેટલી હદ સુધી | આત્માનું અધ:પતન થાય છે તેને આ ઉત્કૃષ્ટ નાદર નમૂને છે. શાસનના મૂળમાં જ ૧ કુઠારાઘાત સમાન આવી પ્રવૃત્તિ કેણ કરે ? કે તેમાં સાથ પણ કેણ આપે ! સામાન્ય આ ધમી પણ આવો વિચાર ન કરે ત્યારે માન પાનાદિ લોકષણાઓમાં પડી ગયેલા ભગવાનના છે વેશધારીઓ તેમાં જોડાયા તે આ કાળનું દુર્ભાગ્યે જ કહેવાય ? (ક્રમશ:) છે. જીવનની સાર્થકતા માટે જેમ અનેક વસ્તુઓ જ્ઞાનિજનોએ બતાવી છે. તેમ નીતિ ન આદિ ત્રણ વસ્તુઓને પણ આવશ્યક જણાવી છે. એ વસ્તુઓ તે-નતિ, પાપભીરુતા છે અને ઈન્દ્રિય નિગ્રહ છે. નીતિ ઉપર મનુષ્ય જીવનની સાર્થકતાને પાયે રહેલ છે. આ આ નીતિમાં દઢ રહેવા માટે પાપભીરુતાની જરૂર છે અને પાપની ક્રિયામાંથી બચવા માટે ? ઈદ્રિય ઉપર કાબૂ હવે એ જરૂરી છે. જે આ ત્રણ વસ્તુઓ જીવનમાં એકતાર બની જાય, તે જીવને ઉચ્ચ કોટિનું બને અને સર્વને નમસ્કરણય થાય. ઈન્દ્રિયનિગ્રહ માટે છે મનઃશુદ્ધિની પણ જરૂર છે. –દિશાસૂચન–પહેલો ભાગ Page #51 -------------------------------------------------------------------------- ________________ આ ત્રિપીને કેન્દ્ર બનાવી સૌને સંસારની ભયાનકતા સમજાવી પરંતુ આ ત્રિપદી કયાંથી ઉદ્દભવ ? અનેક શાસ્ત્રાના ગહન વિષયાનુ મનેામ થન કર્યાં બાદ આ ત્રિપદીને ઉદ્ભવ થયે તે તૈા સૌ કાઇ જાણે છે પરંતુ, શ્રી જૈન શાસનને કેાહીનુર હીરાની ભેટ ધરનાર એક પૂણ્યવતી સ્ત્રીએ આ ત્રિપદીની મધ્ય કડી અનેક વખત આ સમર્થ મહાપુરુષ પાસે દેહરાવી હતી. આ પકિત સૂણવાથી અને શાસ્ત્રના પાને પાને તે જ વાત વાંચવાથી દાદીમાના ઉપકાર સતત યાદ આવત હતા તેમની યાકમાં આ મહાપુરુષે આ ત્રિપદીની રચના કરી અને તે ત્રિદીની નાવડી આપણા સૌની આગળ વહેતી મૂકી આવી સુંદર ત્રિપદીની રચના કરનાર મહાપુરુષની જન્મભૂમિ દહેવાણ અને પિતૃ-ભૂમિ પાદ હતી. જે સાલે પુ. આત્મારામજી મહારાજા કાળધર્મ પામ્યા, એજ સાથે દહેવાણુની ધરતી ઉપર એક જયાતિ પ્રગટી ઉઠી તે દહેવાણ ગામે વિ. સ. ૧૯૧૨ ના ફાગણ વદ ૪ના શુભ દિવસે-શુભ ચેાઘડીયે અને શુભ પળે શ્રી ત્રિભૂવનના જન્મ થયેા. જન્મ થયા પછી ગણ્યા-ગાંઠયા દિવસે પસાર થયા ન થયા ત્યાં તે પિતાજી સ્વગે સિધાયા. પિતાજીનું મુખડું જોવાનુ` સૌભાગ્ય શ્રી વિરાગ સંસાર છોડવા જેવો સંયમ લેવા જેવું અને મોક્ષ મેળવવા જેવો પણ તે ન પામી શકયા. અને “સૌ શિક્ષકની ગરજ સારનારી માતાની” છત્રછાયા પણ લાંબા કાળ સુધી રહી નહી. ફકત દાદીમા રત્નખાની છત્રછાયામાં આ મહાપુરુષ માટા થવા લાગ્યા તે વખતે દાદીમા રત્નખા ૯૦ વર્ષના હતા. તે ઝાઝુ ભણ્યા ન હતા છતાં ગણ્યા ઘણુ` હતા. તેમના ગણતરના નીચેાડ એ જ હતા કે “સયમ વર્મીની આરાધના સાધના આ માનવભવમાં જ કરી શકાય છે.’ હુ તા ઘરડી થઈ. હવે હું સયમ જીવન સ્વીકારી શકું તેમ નથી પરંતુ આ લાડીલા સ'તાનને સયમ માર્ગે વાળવાના સંસ્કાર આપું. બેસાડી ધનુ ધાવણુ પીવડાવતાં રત્નબા કહેતા હતા કે આ પુણ્યપુરુષને ખેળે “બેટા ! આ જન્મમાં લેવા જેવુ' તે સૌંયમ જ છે.” ઘૂંટી-ઘૂંટીને પાયેલી આ બાળાગાળીની અસર પૂણ્ય પુરુષના રમેશમે વ્યાપી ગઈ. સયમની કડવી દવા પાવા છતાં મુખ ઉપર હર્ષોલ્લાસ જોતાં રત્નાબાને ય વિશ્વાસ થઇ ગયા કે હવે, Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : * શ્રી જૈનશાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ છે. આ દિકરો મારે નહી. વહેલે મોડો શ્રી જૈન શાસનનો જ થઈને રહેશે.” સાચી સમજણ આપનારા દાદીમાને પણ મહદશાએ ઘેરી લીધાં હત ધર્મનું ધાવણ છે. પાયા પછી આ મહારાજા રત્નાબા પાસે બોલાવતા હતા કે દિકરા ! સંયમ તે લેવાનું પણ મારા જીવતા નહિ. મારી વિદાય પછી તારે છે | સંયમ લેવાનું !” કાકા-મામાદિ અનેક સગાઓએ ત્રિભુવનને સંસારમાં જકડી રાખવા અનેક દાવ છે છે નાખ્યાં તેઓના સર્વે દાવ-પેચ નિષ્ફળ ગયા તેથી તેઓ સમજી ગયા કે આ ત્રિભૂવન સાધુ થવા જ સરજાય છે. મુકત-ગગનમાં મોજ માણતા ત્રિભૂવનને આપણે પાંજરે નહિ પૂરી શકીએ.” જેમ અનેક સગાઓની બબડી બંધ કરી દીધી હતી તેમ અનેક નાના-મોટા 8 આચાર્યોને પણ બેલતાં આ ત્રિભુવને બંધ કરી દીધાં હતા. તેમનું ઝગારા મારતું લલાટ જોઈને અનેક આચાર્ય દેવોને પિતાના શિષ્ય બનાવવાના કેડ $ થતા આ બાળ ત્રિભુવનને અનેક આચાર્યોને મઢાઢ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું # હતું કેછે “દીક્ષા જરૂર લેવાને હું પણ મારું આત્મ કલ્યાણ કરી શકે એવા ગુરુને ગોતીને એમની પાસે જ સંયમી બનીશ.” સારી ભાવના ફળ્યા વગર રહેતી નથી ! એકવાર ત્રિભૂવનકુમારને બી પ્રેમવિજયજી મહારાજને ભેટો થઈ ગયે. ગુરુનું તેજ જોતાં જ દિલ પિકારી ઉઠયું ભાઈ તારું આત્મ કલ્યાણ આ જ ગુરુ કરી શકશે. કરી દે જીવન સમર્પણ ગુરુ ચરણે. દિલ ઓવારી ગયું. આ ગુરુને ભાવિશિષ્ય વચ્ચે અનેક જાતની મંત્રણા-મસલતે થવા લાગી જાણી-ઘણી વાતે છે કર્યા બાદ ગુરુએ સો ટચના સાચા વૈરાગ્યની પરીક્ષા કરી લીધી. વિરાગના દીવેલ-દવેટથી આત્મદીપ તે સજજ હતે પણ એક માત્ર ચિનગારીની ૫શના જ કરાવવાની બાકી હતી. જે સ્પર્શનો થઈ જાય તે આ દીપ પ્રજવલિત બની ઝબકી ઉઠે. સપનામાં આવતા અવરોધને કારણે આ દીપ જલી શકતે ન હતે. અટકાવ એટલે જ હતું કે “મારી દાદીમાનું શું ?” તેમનું વચન કેમ ઉ૯લંઘાય? 6 આ અવધ ટાળવા માટે શ્રી પ્રેમવિજયજી મહારાજે એટલું જ કહ્યું “ત્રિભુવન કરે છે છે ખબર છે કે તું પહેલે જઈશ કે તારા દાદીમાં પહેલાં જશે ?' બસ, | કેયડાને ઉકેલ મળી ગયો. દીપને ચિનગારી સ્પશી ગઈ. દીપ પ્રજવલિત બન્યા છે. છે હવે એક ઘડી પણ સંસારમાં કેમ રહેવાય? સઘળી માનસિક તૈયારી સાથે એકદા ૬ Page #53 -------------------------------------------------------------------------- ________________ 1 વર્ષ-૫ અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક : * ૫૧ તે પહોંચી ગયે ગુરુદેવ પાસે. હર્ષથી ઝરતા શ્રાવણ-ભાદરવા સાથે બોલી ઉઠયા, “સંસા- આ રમાં રહેવું હવે વસમું લાગે છે, માટે મારે ઉદ્ધાર કયારે કરશે ? વહેલામાં વહેલું છે જે મુહૂત આવતું હોય તે મુહુર્ત મને મુંડી નાખે. 1 ઘેડી મસલતેના અંતે પૂ. ગુરુદેવ બલ્યા, ભાઈ ત્રિભુવન નજીકમાં પોષ સુદ ૧૩ ને ! દિવસ આવે છે તે અત્યુત્તમ છે તે સાંભળી બાળ ત્રિભુવન નાચવા લાગ્યા, નયનમાંથી હર્ષના બિંદુએ સરી પડયા. મકકમ મનની મર્દાનગી બતાવવાને અવસર આવી લાળે. ગુરુકપા ઝીલીને ત્રિભુવન પહોંચી ગયા દાદાગુરુ પાસે. રાત્રે ૧૧ વાગે દાદાગુરુ મહા| રાજને ઉઠાડી સઘળી વાતથી વાકેફ કર્યા. મુહુર્ત સાચવવા માટે ૨૭-૨૮ માઈલને છે વિહાર કરી પૂ. મંગળ વિજયજી મહારાજાદિ સાથે બાળ ત્રિભુવન પહોંચી ગયા શ્રી ગંધાર તીર્થભૂમિમાં. છે. શ્રી ગંધાર તીર્થમાં તે શૂન્યમાંથી સુષ્ટિ ઉભી કરવાની હતી. પૂર્વે સંકેત કર્યા . [ મુજબ એક ભાઈ દીક્ષાના ઉપકરણે લઈને શ્રી ગંધાર તીથે આવી પહોંચ્યા. આંગળીના વેઢા પણ પૂરા ન ગણાય તેટલા જન સમુદાયની વર મંદિરના રંગમંડપમાં લાડિલા ત્રિભૂવનની દીક્ષા વિધિ શરૂ થઈ. દરિયાઈ પવને ઉપાડે લીધે. સૂસવાટા પૂર્વક મંદિરના રંગમંડપમાં ઘૂમવા લાગે. નાણુની ચોમેર મુકાયેલા દીવડાઓને આ પવન ક્યારે ભરખી જશે તે કહી શકાતું ન હતું ? દીક્ષા દાતાના નયન અને મન તે દિવડાની 8 જયોત ઉપર રિ થર બેઠા હતા. ઝપાડાથી દિક્ષા વિધિ ચાલવા લાગી. મુંડનની પળે છે નજીક આવતાં અવસરને ઉચીત જાણીને શ્રી મંગળવિજયજીએ જાતે મુંડન ક્રિયા શરુ ? કરી. હજામ હાજર થતા બાકીની વિધિ હજામે પૂર્ણ કરી. મુહુર્તની પળ સચવાઈ ગઈ. છે ઉછળતા ઉ૯લાસે રતનબાના લાડિલા ત્રિભૂવને આત્માના ચારિત્રરૂપ પ્રાણનું ક્ષણ કરનારું બખર ઓઢી લીધું એટલે સંયમ સ્વીકારી લીધું. ઠેઠ સુધી દીપ-જાતનું રક્ષણ હવાએ જ હાંડી બનીને કર્યું. આમ ત્રણ ભૂવનમાં શ્રી જેનશાસનની ખ્યાતિ કરનારા બાળ ત્રિભુ- ૨ મેં વનને મુનિ શ્રી રામવિજયજી તરીકે જાહેર કર્યા. પ્રવજયા વિધિ હેમખેમ પૂર્ણ થઈ. પૂ. શ્રી મંગળવિજયજી મ. ના ચરણોમાં મસ્તક 1 ઢળ્યું, મંગલ આશીવાદ વર્ષાવતા દીક્ષાદાતા પૂ. મુ. શ્રી મંગળવિજયજી મહારાજાના 4 ન હવામાંથી એકાએક શબ્દો નીકળ્યા, “આની સામે અનેક ઝંઝાવાતે જાગશેઝંઝાવાતની સામે ટક્કર લે તે એમ લાગશે છે કે હમણાં જ એમનું તેજ બુઝાઈ જશે પરંતુ નાણુની આસપાસ રહેલા દીવડાઓ જેમ અણનમ-અખંડ રહ્યા તેમ આવેલા અનેક તેફાને એમના ધર્મતેજને બુઝાવી શકશે નહિ. એમનું ધર્મતેજ વધુને વધુ પ્રજજવલિત બની ઉઠતાં, તેફાનીઓના તેફાનો ! Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૨ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) તા. ૧૧-૮- જગજાહેર ખુલ્લાં પડશે.” આ શબ્દ એટલાં બધાં સાચા ઠર્યા કે દીક્ષા લીધા પછી થોડાક ક ળમાં ઝંઝાવાતી પર પવનને વાયરે શરૂ થઈ ગયે. દીક્ષાના સમાચાર વાયુવેગે પાદરા પહોંચી ગયા. સગાવહાલા ઝનુને ચઢયા. ગમે તે ભોગે દીક્ષા ભંગાવીને લાડીલા ત્રિભુવનને પાછો લાવ્યા વિના નહી જ જંપીએ ! ઘરે લઈ જવાની જોરદાર તૈયારી સાથે સૌ પહોંચી ગયા નુતન મુનિરાજ પ સે. પૂ ગુરુદેવેની સાથે શ્રી નુતન મુનિરાજે બધાની વાત શાંતિથી સાંભળી. ભોગનું ડન કરતાં અને ત્યાગના મંડણની છણાવટ કરતાં એટલી મફકમતા દર્શાવી કે બધાના મોઢા માં પડી ગયાં ઝંઝાવાતે જબરો પવન ફૂંકવા આવેલા સૌ વિલે મેઢે પાછાં ફર્યા. ગ્રામાનું ગ્રામ વિચરતા એકવાર પૂ. ગુરુદેવની સાથે શ્રી નુતન મુનિરાજ પાદરા | પધાર્યા. મારે લાડીલે મારો ત્રિભુવન પધાર્યો છે તે જાણી દાદીમા ના શરીરમાં 4 મહારાજાએ પ્રવેશ કર્યો. ઝંઝાવાતી પવન ચકાવા લેવા લાગ્યું. દાદીમા સાગ્રહપૂર્વક તેઓને પિતાના ઘરે લઈ આવ્યા. બારણું બંધ કરી દાદીમા બોલવા લાગ્યા, “તમારે દીક્ષા પાળવાની છૂટ પણ હું જીવું ત્યાં સુધી રહેવાનું આ ઘરમા, બને તે ન બની છે શકે તે ગામના ઉપાશ્રયે રહેવાનું વચન આપો પછી જ તમને જવા દઉં” ઝંઝાવાતી પવનની મહાદશા દૂર કરતા શ્રી નુતન મુનિરાજ એટલું જ બોલ્યા, વગર કારણે A થિર વાસ રહેવાની ભગવાનની આજ્ઞા નથી એ શું તમે નથી જાણતાં બસ, લાડીલા દીકરાના માર્મિક વચને સૂણીને મહારાજા ઉભી પૂછડીએ ભાગી ગયે. દાદીમાએ પ્રતિબંધ ઉઠાવી લીધો. જવલંત વિજય સાથે શ્રી નુતન મુનિરાજ સ્વસ્થાને પધાર્યા. પહેલાં જ ચાતુર્માસમાં આંતરીક ઝંઝાવાતી પવને શ્રી રામવિજયજીને ઘેરી લીધા. આખુંય શરીર ભયંકર દાહની વેદનાથી ઘેરાઈ ગયું. સમાધિ ભાવમાં રમણતા કરતા શ્રી રામવિજયજીએ પણ કલાક ચાલે એવું એક ઈજેકશન શાંતિથી લીધું. અને તે રાત્રે આંતરીક ઝંઝાવાતી પવનથી આવેલો આ દાહ ગયે તે ગયે. અશાતાના ઉદયે આવા આંતરીક ઝંઝાવાતી જીવલેણ પવન અવરનવાર ઘણાં આવ્યા. પરંતુ દરેક ઝંઝાવાતી | તેફાને એટલા જ સમતા અને અદ્દભુત સમાધિ સાથે સહન કર્યો. શ્રી રામવિજયજીના , માદ"ના માધ્યમે તો અનેકને ધમ પમાડ છે. અશાતાને ઉદય દૂર ન થયા પછી જયારે પહેલું પ્રવચન શ્રી રામવિજ્યજી આપતા ત્યારે આપણને ચકકસ લાગતું કે | માદંગીના કાળમાં તેઓશ્રીએ કેવું અદ્દભુત ચિંતવન કર્યું છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૫ અંક ૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક : : ૫૩ સંયમ રવીકારી હજી વર્ષ–દેઢ વર્ષ થયુ હશે ત્યાં તો એક સુધારાવાદી આચાયેલ ૨ વિધવા-વિવાહ નામક ઝંઝાવાતી ઝેર ઓકવાનું શરૂ કર્યું. તે અંગેના ઠરાવ કરવા છે છે એક સભા પણ તેમને જી. પૂ. ગુરુદેવની આજ્ઞાથી પહોંચી ગયા પડકાર ફેકવા તે તે સભામાં. શ્રી રામવિજયજીની હાજરી જોઈ તે સુધારાવાદી આચાર્યના ઝંઝાવાતી હવાઈ છે 8 કિલ્લાઓ કકડભૂસ થઈ ગયા. એંકાતા ઝંઝાવાતી ઝેરને પ્રતિકાર કરવાનો અવસર ઉપછે સ્થિત થયે જ નહિ. - અંધાધૂધીના એ પવનમાં લાલન–શિવજીનું પ્રકરણ ઉભું થયુ. લાલન-શિવજી પિતાને ૨૫ મે તીર્થકર કહેવડાવી, આરતી ઉતરાવતો હતે. અંધાધૂંધી પવનને સામનો કરવા શ્રી જૈન સંઘ કેટે ચઢ. જુબાની આપવા પૂ. સાગરજી મહારાજાને છે આવવું અનિવાર્ય બનતાં શ્રી સંઘે શ્રી રાજવિજયજી ઉપર કશળ ઢ. ૨૫ મે ૨ તીર્થકર કે અને કોને કહેવાય તેની સ્પષ્ટ રજુઆત કોર્ટમાં કરી તેઓની પ્રતિજ્ઞા છે અને સત્ય પાતર ફના થઈ જવાની ધગશ જોઈ કટે ફેસલે શ્રી સંઘની તરફેણમાં 8 આયે. અંધાધૂંધી શમી ગઈ. હજી આ પ્રસંગ પૂર્ણ થયે ન થયા ત્યાં તે કાશીવાળા ધર્મસૂરિજીએ દેવદ્રવ્યનો છે ન વંટોળ ચાલુ કર્યો. આ વંટેળ ભયંકર કટોકટી ભરતો હતો. પૂ. સાગરજી મ. અને શ્રી રામવિજયજી બને અરસપરસ પૂરક બન્યા. અસત્યના વંટેળને ખંખેરી નાખ્યા. સત્યને ઝંડે તેઓએ ફરકાવ્ય. આ રીતે સુધારકવાદીઓની, રાજકીય નેતાઓની, બેકડા–બલીદાનાદિની ઝંઝાવાતી છે આંધીનો નીડરતા પૂર્વક યોગ્ય પ્રતિકાર કરી શ્રી રામવિજયજીએ સર્વેની મેલી મુરાદને ઉઘડી પાડી દીધી. તે અવસરે શ્રી રામવિજયજી મધ્યાહનના સૂર્ય જેવો પ્રકાશ પાથરી રહ્યા હતા. છે તેમની જગમશહુર જાઈ–વાણીથી જાણે દીક્ષાને રાફડો ફાડા હોય તેમ અનેક શ્રેષ્ઠિછે વર્યોએ તેમની પાસે સંયમ સ્વીકાર્યું હતું. આ જોઈ દીક્ષા-વિરોધી વર્ગ પ્રબળ બનવા છે 8 લાગ્યો. વિરોધીઓ દીક્ષાને વગોવવા આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા. એવામાં જ છે વિરોધી વ શ્રી તિલકવિજયજી મહારાજના પત્ની રતનબેહનને છમકલું કરવા ચઢાવ્યા. છે 8 અમદાવાદ શેખના પાડાની સભામાં જઈ રતનબહેને શ્રી રામવિજયજીના કપડાં ખેંચવાની છે ધિદ્વાઈ કરવા સાથે મારે પતિ પાછો આપને પોકાર કર્યો. મને રામવિજયજીએ મારી છે છે તેમ બેટી આળ ચઢાવી વિરોધી વગેરેનબહેન પાસે ફોજદારી કેસ કરાવ્યા. હડહડતાં છે જુઠ્ઠાણા સામે સૌ સમસમી ઉઠયાં પરંતુ શ્રી રામવિજયજીની પ્રતિભા ઉપર અંશ માત્ર Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪ ૫૪ . : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ આ પણ ફેર ન પડયો. કેસ ચાલ્યો. જુબાની લેવાઈ. ચુકાદાને દિવસે ઝગારા મારતી પ્રતિભા અને સત્ય-સમર્થનની ખુમારી જોઈને મેજીસ્ટ્રેટ મોમાં આંગળા નાખી ગયે. ચુકાદે શ્રી | રામવિજયજીની તરફેણમાં આવ્યા. દીક્ષાને વગોવનારા વિરોધીઓને પવન ત્યાં ને ત્યાં સ્થગીત થઈ ગયે. દીક્ષાના જયજયકારથી સમગ્ર ગગન ગાજી ઉઠયું. ૧૯૮૫ ની સાલનું ચાતુર્માસ મુંબઈ કરવાનો નિર્ણય જાહેર થતાં યુવક સંઘ ? આદિ સુધારક વર્ગના પેટમાં તેલ રેડાયું. શ્રી રામવિજયજી મુંબઈ આવશે તે આપણે જે ઝંઝાવાતી પવન ઠરી જશે માટે આપણે કાવાદાવા કરવા લાગીએ, આગમને અટકાવવા ? કમ્મર કસીને મહેનત કરવા લાગ્યા પરંતુ શાસન રક્ષા ખાતર પ્રાણ આપનાર પૂ. ગુરુદેવે એમ કાંઈ ડરી જાય તેવા ન હતા. અનેક અવરોધો, અનેક વિદને અને અનેક ભયને સાથે અનેકને દબાણની સફળ-સામને કરી ચાતુર્માસ માટે પ્રવેશ્યા. પ્રવેશના દિવસથી જ જંગી મેદની સામે બાળદિક્ષા, દેવદ્રવ્ય, ઓચ્છવ-મહોચ્છવ, અને કેળવણું , અંગે સચોટ માર્ગદર્શન પ્રસ્તુત કરવા માડયું. વિરોધીઓ ઉમેરાતા તેઓનું વાવાઝોડું વધવા લાગ્યું. ખૂનની ધમકીઓ મળવા લાગી. કાવતરા થવા લાગ્યા, શાસન રક્ષા કાજે પોતાના શરીરની પણ પરવા કર્યા વગર સત્યનું સમર્થન કરવા લાગ્યા. વિરોધીઓને નિષ્ફળતા મળવા લાગી. ભયંકર ઝંઝાવાતી પવનની સામે પણ શ્રી રામવિજયજીની અડાલતા ગજબ પ્રકારની પુરવાર થઈ ગઈ. એ ચોમાસા મુંબઈમાં કર્યા અને આ બને માસામાં ઝંઝાવાતી વિરોધ નાબૂદ કરવાના પ્રયત્ન સાથે ઘણી શાસ્ત્ર પ્રભાવના પણ કરી. | મુંબઈના ઝંઝાવાતી બે ચોમાસા પૂર્ણ કરી પૂ. ગુરુદેવ સાથે શ્રી રામવિજયજી અમદાવાદ પધાર્યા. ૧૯૮૭ માં ભગુભાઈના વડામાં દેશવિરતિ આરાધક સંઘનું પાંચમું અધિવેશન જે જાયું. તેમાં ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કદમ ભરવાની વાત આવતા શ્રી રામવિજયજી ગણીવરે રણહાક વગાડતા જણાવ્યું કે “આકાશ-પાતાળ એક થાય, ગમે તેટલા કલંકે માથે ચઢે, ગમે તેટલી કનડગત થાય, તો પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ એક કદમ પણ અમે નહિ ભરીએ, અને પ્રભુ માગના વિરોધીઓના પગમાં માથું મુકીને અમે નહિ જ જીવીએ પ્રભુ આજ્ઞા ખાતર અમે એકલા પડી જઈએ તે ય અમને શું વાંધો છે ? એકલા રહીને પ્રભુની આજ્ઞા ન માનવાનું–પાળવાનું ગૌરવ અનુભવીશું.” બસ, અધિવેશન પૂર્ણ થયું. જયાં જયાં પડે રામના પગલાં ત્યાં ત્યાં અધ્યા તે છે | સર્જાતી હતી જ પરંતુ ઝંઝાવાતી પવનનો વંટોળ તે તેઓશ્રી પહેલાં જ પહોંચી Page #57 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ–૫ અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક : છે જ. યુવક સંઘ અ ટુ પાઈને પાછળ પડ હતો તેઓની ચઢવણીથી વિરોધી વગ R ધાંધલધમાલ. કરવા તૈયાર થઈ જતો હતે. ગામ હોય ત્યાં ઢઢવાડ હોય જ, અધિછે વેશન પૂર્ણ કરી પૂ. ગુરુદેવ સાથે પાટણ તરફ ચોમાસા માટે વિહાર કર્યો. પાટણનું કે વાતાવરણ અજબ ગજબ પ્રકારનું સર્જાયું હતું. એક બાજુ બાદશાહી આવકાર બીજી બાજુ કે વિરોધીઓને ઉગ્ર વિરોધ કે “હે રામવિજયજી પાછા જાવ.” ઘરડી–ઘરડી ડોશીઓએ ? છે પણ શ્રી રામવિજયજી કોણ છે એમ પૂછીને કાળા વાવટા દેખાડયા હતાં. આવા ! અનેક પ્રકારના અવરોધા-અંતરાયોને શ્રી રામવિજયજીએ અડગતાથી એળગ્યા હતા. છે ચાતુર્માસ ડહોળી નાખવા માટે વિરોધીઓએ પ્રબળ પુરુષાર્થ કર્યો પણ સફળતા ન 8 મળી. શ્રી રામવિજયજીની પ્રતિભા અને સિંહનાદ સમી દેશનાએ વિરોધીઓને વધુ ઉગ્ર 4 બનાવ્યા હતા. ઝંઝાવાતી વાયરો વાયે જત અને શ્રી રામવિજયજી અડાલતાથી ઝંઝાવાતી વાયરા ને નિષ્ફળ બનાવે જતા હતા. તે અવ રે વડોદરા રાજ્યમાંથી ઝંઝાવાતી વટેળીયે કુંકાવા લાગ્યા. ઝંઝાવાતી વળ હતે સંન્યાસ દીક્ષા પ્રતિબંધના કાયદાને. ઝંઝાવાતી વંટેળીયાની જાહેરાત થતાં ૧ જ ચોમેરથી ઉગ્ર વિરોધ ઉઠયો. શ્રી રામવિજયજીએ સિંહનાદ સમી જાદુઈ-વાણીના સૂર છોડવા માંડયા. તેઓશ્રીએ બાલ-દીક્ષા પ્રતિબંધ બીલની સામે સખત વિરોધ જાહેર 5 કર્યો. અગ્રભાગ ભજવી બાલ-દીક્ષા પ્રતિબંધના બીલને રદ કરાવ્યુંઆ રીતે શાસન છે { સામે આવેલ ઝંઝાવાતી વંટેળીયાને દારૂગળે ફૂટયા વગર જ હવાઈ ગયો, શાસન સામે આવતાં અનેક તિથિ આદિ ઝંઝાવાતી પવનને સિદ્ધાંતિક રીતે દૂર છે. 8 હઠાવતાં હઠા હતાં અને ૩૦ થી વધુ વખત કેટેમાં સત્યની જયપતાકા ફરકાવી આવેલા છે * શ્રી રામવિજજી (તે વખત આચાર્ય) મુંબઈ-લાલબાગ પધાર્યા. એક શહેરના પરામાં એક આચાર્યના ઉપદેશથી જિનમંદિરનું નિર્વાહ થઈ રહ્યું છે ( હતું. શ્રી સ લ સંધ તે નામાંકિત આચાર્યના કહ્યા પ્રમાણે આરાધના કરતા હતે આ છે છે ચોમાસામાં ૫ વંતિથિને ભેદ આવતું હતું તેથી એક દ્રષ્ટ્રીએ શ્રી સકલ સંઘને ભેગે કર્યો. અને વાત કરી કેકે “આ વખતે પર્યુષણ પર્વમાં સંવત્સરીને ભેદ આવે છે. માટે સાચી આરાધના 8 કયાં દિવસે કરવી તે આપણે સૌ આપણા ઉપકારી આચાર્યને પૂછાવીએ. જે જવાબ 9 આવે તે પ્રમાણે આપણે આરાધના કરીશું. “શ્રી સકલ સંઘ સમ્મત થયા. તે ઉપકારી ' આચાર્ય ભગવંતને પત્ર લખી પૂછાવ્યું કે કઈ તિથિએ સંવત્સરીની સાચી આરાધના કરવી તે અંગેનું યોગ્ય છે 8 માર્ગદર્શન આપવા વિનંતી શ્રી સકલ સંઘ સાચી આરાધના કરવા ઈચ્છે છે છે માટે જલદીથી જવાબ આપશોજી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ૪ .: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ છે પર પહોંચે તે આચાર્ય ભગવંતની પાસે અમદાવાદમાં. તેઓશ્રીએ કાંઈ ઉત્તર આ નહિ. બીજે પત્ર મોકલ્યો. તેને પણ જવાબ આવ્યા નહી તેથી ટ્રીએ ફરીથી ન શ્રી સકલ સંઘ ભંગ કર્યો. શ્રી સકલ સંઘને વાત કરી કે આપણાં પત્રને જવાબ નથી હું આવે તે હવે શું કરવું? સૌએ જાહેર કર્યું. - સાચું શું છે તે તો આપણે જાણવું જ જોઈએ? સાચું જાણવા માટે આપણે પૂ વિ. રામચન્દ્ર સૂરિશ્વરજી મહારાજાને કાગળ લખીએ તે કેમ? તેઓ આપણે પ્રાયઃ ૧ સાચી સમજણ આપશે. પત્ર લાલબાગના સરનામે લખાયે. પૂ. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી 1 મહારાજાએ વિગતવાર ખુલાશા સાથે પત્રને જવાબ વાળે. શ્રી સકલ સંઘ સમક્ષ તે 5 કાગળ વંચા, સૌ આનંદીત બન્યા. અને જણાવેલ તિથિએ સૌ એ સાચી આરા ધના કરી. - પર્યુષણ પર્વ પછી દ્રસ્ટીએ કેઈ કારણસર અમદાવાદ ગયા હતા. ત્યાં જઈને { તેઓ ઉપકારી આચાર્ય ભગવંતની પાસે ગયા વંદન કરી તે પત્ર અંગેની વાત કાઢી. હું ધીરે રહીને આચાર્ય ભગવંતે કહ્યું, ટી વાતમાં હાથ અક્ષર અપાય ખરા !” આ વાકય સાંભળતાં જ દ્રસ્ટીઓ મથએણ–વંદામિ કહીને ઉભાં થઈ ગયા. પિતાના 8 | શહેર આવી શ્રી સકલ સંઘને ભેગો કર્યો. તે આચાર્ય ભગવંતના શબ્દો સૌને કહી ૧ સંભળાવ્યા. તે સાંભળી શ્રી સંઘ બેલી ઉઠી “આચાર્ય ભગવંત આવી છે ટી 8 આરાધના શા માટે સૌને કાવતા હશે ?” બસ, તે દિવસથી સૌએ નિર્ણય કર્યો કે આપણે સૌ સત્ય માર્ગ પ્રરૂપક શ્રી રામ ચન્દ્ર- ૫ | સૂરીશ્વરજી મહારાજા જે પ્રમાણે શ્રી સંઘને આરાધના કરાવે તે પ્રમાણે આપણે કરવી. ખરેખર ! આ ઝંઝાવાતી પવન વખતે સચોટ પ્રતિકાર રૂપ જવાબ વળ્યો ન હૈયા છે તો શાસનનું શું થાત ?” શ્રી સંધમાં આચાર્ય ભગવંત રાજા તરીકે છે. પ્રભુના શાસનને જીવતા રાખવાની ફરજ શ્રી આચાર્ય ભગવંતના શિર પર છે. પિતાની નિશ્રામાં ન રહેલા આત્માઓને જેટલી ખોટી આરાધના કરાવે તે પાપના ભાગીદાર તે આચાર્ય ( ભગવંત બને છે” તેવી ભગવાનની આજ્ઞાને જણનારા શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ હંમેશાં સત્ય-સન્માર્ગ–દર્શનનું પ્રતિપાદન કર્યું છે. અન્ય ઝંઝાવાતી પવનને હઠાવતાં હઠવતાં પૂ. શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી | મ અમદાવાદ નગરે ચાતુર્માસાથે પધાર્યા. આ ચાતુર્માસ સત્ય-નિષ્ઠાની ખરેખરી કસોટી છે સમે સાબિત થયું તિથિ અંગે ભયંકર ઝંઝાવાતી વાતાવરણ ઉભું થયું. તિથિ પટ્ટકની ! Page #59 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક ૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક : : ૫૭. રૂપરેખાએ તૈયાર થવા લાગી. શ્રી સકલ સંઘની એકતા કરવા માટે અગ્રણી શ્રાવકે તથા અનેક ) ન આચાર્યોએ તે અંગેના ચક્રો ગતિમાન કર્યાં. ભલભલા આચાર્યો આ પટ્ટકની રૂપરેખામાં ૧ લપેટાઈ ગયા. તિથિ રક્ષાના અણનમ સેનાની અણનમ જ ઉભા હતા. શ્રી સકલ સંઘથી છે વિખૂટા પાડી દેવાની તૈયારીઓ થવા લાગી. ભયંકર કટેકટી સર્જાઈ. ભલભલા હચમચી છે જાવ તેવી પરિસ્થિતિ ઉભી થઈ. તે જોઈ ૧૯૮૭ માં ઉચ્ચારેલા શબ્દ ફરીથી વિજય રામરા દ્રસૂરીશ્વરજી મહારાજાએ તિથિ રક્ષા કાજે ઉચ્ચાર્યા. જે એકતા કરવાની તમારી બધાની ભાવના હોય તે તમે (પૂ. આ. શ્રી મહોદય 8 સૂરિશ્વરજી આદિ) બધા જાવ હું એકલે રહીને તિથિ અંગે સત્ય માર્ગ અખંડ રીતે ? જાળવી રાખીશ” આ આ જાદૂઈ–વાણીને નાદ ગગનમાં મુંજવા લાગ્યો. ધીરે ધીરે પટ્ટક પક્ષના ઉમેદવારોમાં અંદર-અંદર ભંગાણ પડવા લાગ્યું. કટેકટીભયું વાદળ વરસ્યા વગર જ વિખેરાઈ ગયું. ઝંઝાવાતી વાદળાને વિખેરવા માટે પૂ. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સત્ય{ નિષ્ઠ સૂર્ય સમાન બની ઝળહળી ઉઠયા. વિચરતા વિચરતા તેઓશ્રી ફરી પાછાં છે મુંબઈના આંગણે પધાર્યા. ત્યાં તે ફરી પાછો શાસન સામે ઝંઝાવાતી પવન ફૂંકાવા લાગે. ઈષ્ટફળ-સિદ્ધિછે ચર્ચા, અને તિથિ આરાધક પટ્ટકની અશાસ્ત્રીયતા અંગેના પ્રશ્નને ઉપસ્થિત થવા લાગ્યા. { પ્રતિકાર કરતાં વયેવૃદ્ધ ઉંમરે પહોંચેલા પૂ. વિ. રામચન્દ્રસૂરિશ્વરજી મહારાજા પણ છે કહેવા લાગ્યાં કે8 શાસ્ત્ર સિદ્ધાંત રક્ષા ખાતર સિદ્ધાંત પક્ષે રહેવા જતાં કેઈથી અળગા થવાને કે છે કેઈને અળગા કરવાને અવસર આવે તે ય શું થઈ ગયું.” આ વાતની શાસન સિદ્ધાંત રક્ષા કરવાની ખુમારી વધુ તેજસ્વી બનીને બહાર આવી. ઝંઝાવાતી પવન ફુકનારાઓનું હું શું થયું તે તો સૌ જાણે છે? 4 હજી, શાસન સિદ્ધાંત રક્ષા કરવાનું કાર્ય પૂર્ણ થયું ન થયું ત્યાં તે અમદાવાદથી ભયંકર કે ઝંઝાવાતી વંટેળ ઉભો થયે આ વંટેળે પૂ. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને જણાવ્યા વગર જ ચેજના વગર જ શ્રી શ્રમણ સમુદાયનું એક સંમેલન થઈ ગયું. આ શ્રમણ ૧ સંમેલનમાં શાસન વિઘાતક અને દેવદ્રવ્યના દુરુપયોગ આદિ. ને પ્રત્સાહન આપતાં છે અનેક નિર્ણય લેવાઈ રહ્યા હતા. તેની ગંધ આવતા પૂ. વિ. રામચન્દ્રસૂરિશ્વરજી મહારાજાએ સંમેલનના અગ્રણીઓનું તથા અગ્રણી બની લઈ રહેલા શ્રાવકેનું પણ તે અંગે ધ્યાન ખેરવું. યોગ્ય પરિણામ ન આવતાં દેવદ્રવ્ય, જિનપૂજા, તિથિ, ગુરુ દ્રવ્ય આદિ Page #60 -------------------------------------------------------------------------- ________________ » ૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ત. ૧૧-૮-૯૨ છે. છે અનેક ઝંઝાવાતી નિર્ણય સામે જોરદાર વિરોધ શરૂ કર્યો. તે અંગે વૃદ્ધ વયે શરીરની { દરકાર કર્યા વગર શાસન હદયી એક ધર્માચાર્યની અને ખી અદાથી શ્રી જિનશાસન રક્ષા 8 સમિતિથી જેલ અનેક સભામાં પૂ વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ નિશ્રા પ્રદાન કરી. જેના પ્રભાવે સમ્રગ શ્રી જૈન સંઘમાં સંક૨ જાગૃતિ આવી. મુનિ સંમેલનના છે અગ્રણીએ વિચાર કરતા થઈ ગયા. અંદર-અંદર ભંગાણ પડવા લાગ્યું. નિર્ણય કાગળ છે. ઉપર રહી ગયા. સર્વાગ સ્વીકાર ન થવાથી એ મુનિ સંમેલન નિષ્ફળ ગયું. આ રીતે { ઝંઝાવાતી વટેળ વાયા વગર જ ત્યાંને ત્યાં જ થંભીત થઈ ગયે. યુવક સંઘ આદિ અનેકોની મેલી મુરાદ આ રીતે ખુલી પડી હતી. ખરેખર ! ઝંઝાવાતી પવન દીક્ષા લીધી તે દિવથી શરૂ થયો હતો અને જીવનના છે અંત સુધી તે પવનને અણનમ સેનાની બનીને તેઓ એ સામનો કર્યો હ. જેને જન્મ પણ ઝંઝાવાત પવનની વચ્ચે થયો હતો. જેનું સમ્રગ જીવન પણ ઝંઝાવાતી પવનની લડતમાં ગયું. અને જેનું મૃત્યુ પણ છે છે ઝંઝાવાની ઈતિહાસ સજનારું હતું.” એવા ઝંઝાવાતી પવનોની સામે દાદીમા એ પાયેલી ત્રિપદીની વચલી પંક્તિથી અને કેને સંયમ માર્ગે જોડનાર તથા અનેકેને શાસન પ્રેમી બનાવનારા યુગપ્રધાન સદશ પૂજવા લાયક ખરા કે નહિ ? | ગુદેવ! આવો હશે! (તજ : દિલ એક મંદિર છે.....) ગુરુદેવ ! આ હવે, ગુરુદેવ ! આવો હવે પોકાર પાડે અંતર પળેપળ, ગુરુદેવ! આવે હવે ૨ઝળું છું હું દ્વારે દ્વારે, પણ અણસાર ન પામું લગારે; આતુર આ આંખે ઝંખે છે, દરિશણ આપે હવે...... ગુરુદેવ! ૦ વાજિંત્રો સો સૂનાં પડયાં છે, પંખીડાં પણ મૌન બન્યા છે, રાજ વિનાના મહેલસમું આ, દિલ ભાવ હવે. જીવતરની ધરતી ધગધગતી, અટકાવે એને રણુ બનતી; મિટ માંડી બેઠો છું કરુણ-જળ વરસાવે હવે.. ગુરૂદેવ! આત્મભવનમાં તિમિર છવાયા, પગલે પગલે પટકાય કાયાઃ જતિ બનીને આવે ગુરુવર ! તિમિર હઠા હવે... ગુરદેવ ! ૦ “મહામઝિલમાં પહોંચવું મારે, રસ્તે ઊઠી છે આંધી ભારે, આપ વિના અહીં અટવાય છું, ગુરુદેવ! આ હવે. ગુરુદેવ! ... –પૂ. મુ. શ્રી મોક્ષરતિ વિજયજી ગુરુદેવ! ૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ છે ધ્રુવને સિતારે જોઉં છું ને યાદ આવો છો તમે –પૂ. મુ. શ્રી ક્ષતિ વિજયજી મ. (હરિગીત છંદ) (રાગ : મંદિર છ મુકિતતણું) જ્યારે નિહાળું ચાંદ સૂરજ સૃષ્ટિને અજવાળતાં, જયારે નિહાળું વાદળાઓ જલકણે વરસાવતાં, વહેતી સરિતની ધારને જયારે નિહાળું કે ક્ષણે, પરમપકારી! યાદ આવે છે તમે ત્યારે મને... નજરે પડે છે આભ ઊંચે કે અડેલ પહાડ જ્યાં, હે સત્યરક્ષક! યાદ આવે છેતમે તત્કાળ ત્યાં, પીડા સહી લઈ કંટકની વિશ્વને સુરક્ષિત કરે, એવું ગુલાબ નિહાળતાં તમને જ આ દિલ સંસ્મરે... નિજ દેહ પર કેઈ કુહાડાને પ્રહાર કરે ભલે, ચન્દનતરુ તે તેમને પણ દાન સૌરભનું કરે, આ સાંભળ્યું ત્યારે પણ ગુરુરાજ ! આપ જ સાંભર્યા, શું શિય કે શું શત્રુ સી તુજ પાસ તે કરુણા વર્યા... ઘડિયાળના ટફ ટફ અવાજે યાદ આવે છે તમે, મુજને “પ્રમાદ કરે નહિ” એવું સુણાવે છે તમે, કુક રે કુક તણું મધુર સાદે યાદ આવે છે તમે, મને મેહનીંદરમાં સૂતેલાને જગાડે છો તમે.. હું જોઉં છું કે તેજપુંજ સૂરજ ડુબે છે સાગરે, ફરતે કહે છે ચાંદ ને ઝગમગ સિતારાઓ ખરે, નક્ષત્રગણુ પણ અસ્ત પામે છે ગ્રહે પણ આથમે, ધ્રુવને સિતારે જોઉં છું ને યાદ આવે છે તમે... આંધી અને અંધારામાં પણ એક સરખા વેગથી, વહેતી સતત યાતણી તસવીર દેખી જયારથી, બસ ત્યા રથી ઓ ! જેન શાસનના સુકાની ! આપની! મુજ હૃદયમંદિરમાં વસી દેહાકૃતિ રળિયામણી... સાબરમતીને તીર તે આરાધના ભવને અને, દર્શન નિવાસગૃહે અરે ! આ સૃષ્ટિમાં સઘળે સ્થળે, Page #62 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ હર આંખમાં હર આશમાં છે આપની પધરામણિ, જયાં જયાં નજ૨ મારી ઠરે યાદી ભરી છે આપની... હું પૂછું છું લાઓ જનેને એ ગુરુવર ક્યાં ગયા ?, તે સૌ કહે છે દિલ બતાવી : “આજુઓ ! એ આ રહ્યા છે, સાક્ષી શું આ દેવત્વની? શું રૂપ વૈક્રિય આ ધર્યા ?, આશ્ચર્ય મુજ મન ઊભરે છે ? શા તમે જાદુ કર્યા ?!.... ૮ સામાન્ય જનના હૃદયમાં મહાપુરુષ દેવાંશી તમે, ને આર્યજનના હૃદયમાં શિવરમણીના પ્યાસી તમે, જિન ભકતજનના હૃદયમાં તે યુગ પ્રધાન સમાન છે, ગુરુરાજ ! મારા હૃદયમાં સાક્ષાત્ શ્રી ભગવાન છો.. ચરણમ્બજે લક્ષમી વસે હૃદયાબુજે પરમાતમાં, કરકમળમાં શાસ્ત્રો વચ્ચે મુખકમળમાં માં શારદા, કરુણતણ વહેતાં અમીઝરણું તમારા નયનમાં, હે રામચન્દ્ર સૂરી દ્ર! તમને મેં વસાવ્યા હદયમાં.. નયણે વસેલા છો તમે વયણે વસેલા છે તમે. શ્રવણે વસેલા છો તમે સમરણે વસેલા છો તમે, આ રેમેરામે અણુઅણુએ ને રગેરગમાં પ્રભો !, હે રામચન્દ્રસૂરીન્દ્ર ! એક જ વાસ છે બસ આપનો... મુજ આંખના શણગાર છો મુજ આત્મના આધાર છે, વાત્સલ્યના ભંડાર છે. કરુણાતણુ અવતાર છે, સવિ જીવ કરુ શાસનસી” એ ભાવના ધરનાર છે, તે ઢીલ છે શા કારણે ? કયારે મને પણ તારશે ?.... રઝળી રહયે છું નિઃસહાય બની અહીં ચિરકાળથી, દેશે અને દુરિતે ભર્યા છે દિલમહીં ચિરકાળથી, દુઃખે મહીં અતિદીન છું સુખલીન છું મતિહીન છું, પણ એક આશ્વાસન મને ? તુજ સ્મરણજલમાં મીન છું.... ૧૩ આ આંખ સામે તરવરે છે એ મધુર ચહેરો હજુ, દિલમાં સતત ગુંજી રહ્યો ઉપદેશ અલબેલો હજુ, માટી સમા લાગે મને મૂડી અને મહેલે હવે, લાગે ખરેખર મેક્ષ મેળવો મને સહેલે હવે... Page #63 -------------------------------------------------------------------------- ________________ - પરમપૂજય ગચ્છાધિપતિ પૂ. આચાર્ય ભગવંત વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. નું છે નામ જૈન શાસનમાં યુગો સુધી ચમકતું રહેશે. સાત દાયકા સુધી તેમની વાણી ધર્મ દેશના સાંભળી લાખ ભાવીકેના હૃદય પવિત્ર થયા. હજારોએ શુદ્ધ શ્રાવક ધર્મનું આચરણ કર્યું અને સેંકડોએ સંયમ સ્વીકાર્યું. તેઓશ્રીની વાણીમાં એવી અગાધ ચમ- ૨ ત્કારીક દેવી શકિત હતી કે એક જ વ્યાખ્યાન સાંભળી કુટુમ્બના કુટુંમ્બે દીક્ષા લઈ લીધી ને તે આજે તેમના ધર્મ સંદેશ ફેલાવી રહ્યા છે, તેઓશ્રી જે ઉપદેશ આપતા 8 તે તેમના જીવનમાં ઉતરેલ હતું, જેથી તેમના હૃદયના ઉદગારોની શ્રોતાઓ ઉપર ૨ ચમત્કારી અસર થતી. છે તેઓ શ્રી જયાં જયાં પધારતા ત્યાં “જૈન શાસનમાં સદા દિવાળી” જેવું વાતાવરણ { કુદરતી નિર્માણ થઈ જતું. ધર્મ કરવા દાન આપવા કે કોઈ ધર્મ કાર્ય કરવા તેઓશ્રીના 5 સુચન થતા લાખ રૂપી આને પ્રવાહ વહેતે એવી તેમના અનુયાયીઓમાં ગુરૂ ભકિત 3 હતી અને છે, ફંડ ફાળા કરવાની જરૂર જ ન રહેતી. જયાં જયાં તેઓશ્રીના ચાતુર્માસ, થતા ત્યાં લોકો ધમમય બની જતા જે તેમને પ્રભાવ હતે. દીક્ષાથી તે કાળધર્મ પામ્યા ત્યાં સુધી સત્યને ! આ સદીના )) માટે જઝુમતા રહ્યા ને તેમના હરીફ સુધારકોમાંના મહાન જૈનાચાર્ય જે સમજવા માગતા તેઓ તેમના પરમ ભકત - અમૃતલાલ વેલજી દોશીબની ગયા. આજે પણ અમને રાજ કેટમાં વર્ધમાન નગર દેરાસરજીના સં. ૧૯૩૫ માં પ્રતિષ્ઠા વખતે 5 તેઓશ્રી બહોળા સમુદાય સાથે પધારેલ. ને અંજન વિધિ વિધાન સહિત પ્રતિષ્ઠા થઈ છે તેને આજ ભાવ પ્રત્યક્ષ દેખાય છે. બાદમાં સં. ૧૯૩૬માં તેઓશ્રીના ચાતુર્માસ માટે વિચાર કર્યો. સંઘે તે જેમ પગલે પગલે નિધાન તેમ બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. ૧૯૩૬ન' વર્ધમાન નગરના ચાતુર્માસમાં હજારો ભાવિકો વ્યાખ્યાનના સમય પહેલા છે પધારતા જેમ ઇતર પણ ઘણું ધર્મ પામી ગયા. બહોળા સમયમાં તપશ્ચર્યા અને જે ધર્મનો અવિહડ રંગ જોવા મળે તે આજ પણ સ્મરણ પટમાં છે. રોજ સવારે ત્યવંદન સામુહિકમાં તેઓશ્રીની એકાકારતા જોઈ આજ પણ ભુલાતી { નથી. તેઓશ્રી રાજ સૌને વાસક્ષેપ-પચ્ચકખાણ બાદ નાખતા તે જે” “એસમાં અમારા 4 મનમાં ખરાબ વિચારે નથી આવ્યા. એ તેમના પવિત્ર પુદગલની પ્રત્યક્ષ અસર જોઈ અનુભવી, ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીને ભક્તગણ ભારતભરમાંથી આવતો તે મહાનુભાવના દર્શન કરતા એમ થાય કે કરોડોપતિ-મધ્યમ ને રોડપતિ સૌ પ્રતિ તેઓશ્રીનો સમભાવ તેઓના સાનિધ્યમાં ખંભાતને, અમલનેરને, સુરેન્દ્રનગરને ને છેલ્લે રાજનગરને તિહાસીક દીક્ષા મહોત્સવે જૈન જગતમાં ભુલાશે નહિ. તેમ મુંબઈથી Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ સિદ્ધગિરી સુરતથી સિદ્ધગિરિ ખંભાતથી ત્થા રાજનગરથી છેલે સિદ્ધગિરિ સંઘે છે હજારોને ધર્મારાધનામાં જોડી દીધા. આજે આપણે સૌએ તેમને બતાવેલ શુદ્ધ સત્ય 4 રાહ ઉપર આગળ રહી સૌ એક અને અડીખમ રહી તેમના બતાવેલા રાહ ઉપર છે આગળ વધીએ એજ પ્રાર્થના. કેટી કેટી વંદન પૂજ્યશ્રીને અમારા. ક્ષમાપ્રાથી વિધીઓ પ્રત્યે પણ સાચે વાત્સલ્યભાવ અને શાસન પમાડવાની - આરાધવાની તીવ્ર તમનાના સાહજિક ઉદ્ગારે, છે . “સી કેઈ ધર્મની અગત્યતા સમજો ને, સી કઈ સદ્દધર્મ પામે, એ કોઈ 4 મેક્ષાથી બનીને સદ્દધર્મને સેવ અને સૌ કેઈના આત્માનું કલ્યાણ થાઓ ' ' છે. વર્તમાનકાળમાં ધર્મ વિરુદ્ધનું જે કારમું પ્રચારકાર્ય ચાલી રહ્યું છે તે જોતાં છે તમે ઉધે રસ્તે દોરાઈ જાઓ, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ, મોડે મોડે છે છે પણ હિતકર વસ્તુને વાસ્તવિક ખ્યાલ આવવા પામે, તેય એ પ્રશંસનીય ભાગ્યશાલિતા જ છે. “જાગ્યા ત્યારથી સવાર’– એમ ગણીને, હવે તે શેષ જીવનને એવું બનાવી દો 8 આ કે–તમને મહાપુએ મળેલી આ સામગ્રી નિષ્કલ ન જાય, નુકશાનકારક ન ( વડે, પણ 8 { તમારા આત્માને મોક્ષની ખૂબ જ નિકટમાં પહોંચાડી દે!” ગુણ પૂજક બનજો, આત્માના ગુણે પ્રગટાવવાને માટે જ દેવ-ગુરુની સેવા અને ધર્મની ઉપાસના કરજે. ગુણવાનના ભ્રમથી પણ ગુણાભાસના પલ્લું ન પડી જવાય તેની જ કાળજી રાખજે ગુણરાગને ખૂ બ ખીલવજે, પણ વ્યકિત રાગથી સાવધ રહેજે.' –પૂનાથી કરાડ સુધીના પ્રવચને ! સ્વપ્નામાં હે રામ! જોઉં છું. [ ગઝલ : તર્જ : દિલકે અરમાં આંસુઓ મેં... ] પ્રેમના નિર્જન નગરને જોઉં છું શૂન્યતાથી પૂર્ણ ઘરને જોઉં છું, કેટલી છે વાર? આવી જા! હવે, કાગને ડેળે ડગરને જોઉ છું. આગમન-અણસાર છે શું? રાતદિન- આસપાસ ચહલપહલને જોઉં છું. કેટલું ચાલી ગયે મળવા તને, આજ એ લાંબી સફરને જોઉં છું. અંત કયારે આવશે આ રાહને ?, શુભ-અશુભ ગ્રહની અસરને જોઉં છું. સ્વપ્નામાં હે રામ! તુજને જોઈને, હું હવે મારી નજરને જોઉં છું. રે! હતાશા સાંપડી મુજને બધે, “મોક્ષની” સૂની ડગરને જોઉં છું. – પૂ. મુ. શ્રી મોક્ષરતિવિજયજી મ. આ Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસનની જાતને જગતભરમાં જન્મ્યાતિની યાદી ઝળહળતી રાખનાર એ અપૂવ દિલમાં ઝણઝણાટી પેદા કરે છે. નયના વરસી પડે છે અને હું યુ' ધ્રાસકે અનુભવે છે કે હવે અમારૂ એ અપૂર્વ જયોતિ - મંજુલાબેન રમણલાલ (અમદાવાદ) શુ થશે ? અધકારના એવારણામાં સાચા માર્ગ કેણુ બતાવશે ? સ્વાથી ખદબદતા સૌંસારની જેમ તેની અસરમાં આવી સુધારકનુ' લેબલ લગાવી આધુનિકતાને અપનાવવા મથતા સંતેમાં પણ સિદ્ધાન્ત રક્ષાની જાતિ કેળુ જગાવશે ? એ અપૂવ જ્યેાતિમાં આગિયાઓની આભા જણાતી ન હતી. આજે એ જાતિના પે’ગડામાં પગ ભરાવવાની લાયકાત પણ નહિ ધરાવનારા પેાતાને મહાન યાતિ માની રહયા છે ત્યારે દિલને બેહદ દુઃખ થાય છે જે જયાતિએ સત્યધનુ અને મુકિતૃપાજનું દર્શન કરાવી સૌને મુકિતપંથે ચઢવાના સાચા માર્ગો વતાવ્યે. તે જ્યેતિ ગત આષાઢવિક ચતુદશી એ અવનીતળ પરથી અદૃશ્ય થઇ ગઇ. તેથી વિબુધજનામાં ગ્લાનિ પ્રગટી, સાધુજનામાં હાહા કાર થયા પણ કુમત રૂપી ઘુવડ અને તેષ ઇર્ષ્યાદિથી પીડાતા આનદને પામ્યા. ઉત્સાહિત થયા જે યાનુિં' નામ પણ આત્માને પાવન કરનારૂં છે, જે નામનુ` મ`જુલ ઉચ્ચારણુ રેમાંચને ખડા કરનારૂપ છે, ભકિતથી નમ્ર બનાવનારૂ છે. જેમનુ આલંબન આરોહઅવરહેને મજેથી પાર પમાડનારૂ છે. તે જ્યાતિ એટલે આજથી ૯૬ વર્ષ પૂર્વે ખંભાતના દહેવાણ નામના પરગણામાં પાદરા નિવાસી શ્રેષ્ઠી શ્રી છેટાલાલભાઈના કુળને અજવાળનાર અને માતા શ્રી સમરથમેનની કુખને ત્રિભુવનમાં વિખ્યાત કરનાર રત્નપારખુ ઝવેરી સમાન રતનબાની અનુભવી આંખેાએ પારખેલ, ભાવિનું શ્રી જિન શાસનનું અણુમેલ રતન ત્રિભુવનપાળનું જીવની જેમ કરેલ જે જતન અને જૈન જૈનેતર જગતમાં મુનિ શ્રી રામ વિજયજી' લાડીલા નામથી વિખ્યાતિને વરી', થયેલ પ. પૂ. પરમેપકારી આચાર્ય દેવેશ શ્રીમદ્ ત્રિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા. કાળની ગતિ ન્યારી છે. ત્રિભુવનપતિ શ્રી મહાવીર પરમાત્મા પણ સૌધમેન્દ્રની વિન'તી ક્ષણવાર આયુષ્ય વધારવાની માન્ય કરી શકયા નહિ, જન્મે તે અવશ્ય મરે જ, આજે દુ ના સજજાના નામે પૂજાય છે. દંભીઓ શાહુકારના નામે લીલાલહેર કરે છે. અજ્ઞાનીએ જ્ઞાનીના નામે મનાય છે. હિં‘સા અહિં સાના પય ગબર ગણાય છે. આવી આજની વિષમ સ્થિતિમાં પણ એ જ્યેાતિને જેએ પાતાના હૃદય મંદિરમાં સ્થાપન કરશે, તે ચૈાતિનુ' જ અવલ બન લે છે. તે સાચી દિશામાં પગલુ` ભરી-શકશે. જય હો તે અપૂર્વ જ્યેાતિના ! અગણિત ઉતકારા વરસાવનારી તે જયાતિને વદન હૈ......વદન હૈ......વંદન હૈ...! Page #66 -------------------------------------------------------------------------- ________________ Tentan શ્રી જિનેશ્વર દેવાના શાસનમાં વાચના, પૃચ્છના, પરાવના, અનુ ાંક્ષા અને ધર્મ કથા એ પાંચે પ્રકારે સ્વાધ્યાય, નામના અભ્ય ́તર તપધા ફરમાવવામાં આવ્યા છે. તે જ રીતના પ્રાના, સ્તવના, અને તત્વ ચિંતન એ ત્રણને પણ સ્વાધ્યાયના ભેદ તરીકે વણુ વામાં આવેલ છે. પરમેાકારી ગુણવંત એવા મહાપુરૂષની સેવામાં નમ્ર બનીને વિનીતભાવે હૈયાની આજીજી સ્વરૂપ પ્રાના નામને સ્વાધ્યાય છે, નિરાશ’સભાવે શ્રી વીતરાગ પ૨માત્માદિ મહાપુરૂષોની સેવામાં કરાવી આ પ્રાના પણુ આત્મ કલ્યાણુના બીજભૂ છે. મહા ગુણવંત પુરૂષોની સ્તવના એ બીજો પ્રકાર છે. જેમાં પરમારા યપા પુરૂષાની ગુણુ સ્તુતિ અને પાતાના દુષ્કૃતાની નિંદા-ગહના આમાં સમાવેશ થઇ જાય છે. આ સ્તવના દ્વારા આત્માને પેાતાની અધમતાનું ભાન થાય છે અને પૂજ્ય પુરૂષોની ઉત્તમતાને જાણી, તે મેળવવા પ્રયત્નશીલ બને છે. પૂજક પણ પૂજક મટી પૂજ્ય બની જાય છે' તેમ જે કહેવાય છે તે આ સ્વાઘ્યાયનું જ ફળ છે. તેમ કહેવુ' જરાપણ ખે!તું નથી. પ્રભુ ભકિતમાં તન્મયતા તત્વ ચિંતન સ્વરૂપ સ્વાધ્યાય એ ભગવાન શ્રી જિનેશ્વર દેવાએ પ્રરૂપેલા તત્ત્વાના પરિશીલન રૂપ છે. મનન-ચિંતન દ્વારા પરિશીલનતાના ચેાગે હૈય અને ઉપાદેય તāાનું વાસ્તવિક જ્ઞાન થાય છે. પૂ. સા. શ્રી અરૂણશ્રીજી મ. ભગવાનના માની શ્રદ્ધા અખડ બને છે અને ચારિત્ર ધર્મની નિ`ળતા પણ થાય છે અને પ્રાપ્તિ પણ થાય છે. ૫રમારાધ્ય પાદુ સ્વભાવદશામાં જ રમણતાના પૂરા અનુભવ થાય છે. સ્વાધ્યાયન આ ત્રણે ગુણે પરમતારક પરમ ગુરૂદેવશ્રીજીના જીવનમાં યથાર્થ જોત્રા મળતા હતા. પૂજ્યશ્રીજીની સાથે જેએ ચૈત્યવંદન કર્યા હશે તે બધાને આના પૂરે અનુભવ છે કે પૂજ્યશ્રીજી જે ભાવેાઉલ્લાસથી ચૈત્યવ`દના બેાલતા, તેના અથ ન સમજાય તે પણ સાંભળનારને અપૂર્વ આનંદ આવતા હતે. પ્રભુભકિતમાં તન્મયતાના અનુભવ થતા હતા જાણે પૂજયશ્રીજી ભગવાન સાથે એકાકાર ન બની જતા હોય તેવા ભાસ થતે ! પૂજયશ્રીજીના તત્વચિંતનાતા સૌ કેઈ શ્રોતાઓને અનુભવ છે કે, ભગવાન શ્રી ૪ નેશ્વર દેશના શાસનના ગહન-અતિગહનમાર્મિક પદાર્થોને એકદમ સરળ-સુમેાધ-સ્પષ્ટ ભાષામાં સમજાવવાની શૈલી જે પૂજય શ્રીજીને હસ્તગત કળાની જેમ સિદ્ધ થઇ હતી માટે તે વડીલોએ વ્યાખ્યાન વાચસ્પતિ' ઉપોષયો અલેકૃત કયો હતો, પૂજ્યશ્રીજી જેવી પ્રભુભાંકતમાં તન્મયતા કેળવી, રાગાદિ દોષનું દહન અને આત્મ ગુણાન પાષણ-પ્રાપ્ત કરી આત્માને અન`ત-અક્ષય જ્ઞાનાદિ ગુણુ-લક્ષ્મીથી વિભૂષિત કરીએ તેજ હાર્દિક મંગળ કામના, Page #67 -------------------------------------------------------------------------- ________________ - - - - છે આ. મહાપુરૂષને પુણ્ય પરિચય તે પહેલેથી જ હતે. ભલે તેઓશ્રીના નિકટના પરિચયમાં બહુ આવવાનું બન્યું નથી. મારી માતા અને પિતાના સંસ્કાર તથા ઘરના ધાર્મિક વાતાવરણને લીધે પૂ. શ્રી બાપજી મ.ની અને આ પૂજ્ય શ્રી આચાર્ય મહારાજની પાસે વંદનાદિ માટે અવારનવાર જવાનું બનતું. મારા ભાઈ મહારાજ પૂ. શ્રી પ્રશાન્ત દર્શન મ.ના કારણે પૂઆચાર્ય મહારાજાના ૬ શ્રી મુખેથી મંાક્ષર સમાન હિતશિક્ષાની કવચિત પ્રાપ્તિ પણ મને થતી. ભૂતકાળના અશુભેદયે મને પગના ઢીંચણના વાને, ને કમરને દુઃખા સતત R Bતે. પગમાં પાણી ભરાઈ જતા ત્યારે અસહય પીડા થતી આચાર્ય મહારાજની સેવા ભકિત કરનારા ધર્મપ્રેમી . શ્રી ધર્મેશ ભાઈની હુ પણ દવા કરતી. તેમની કવાથી ડીઘણી રાહત થતી. એકવાર તેઓએ મને કહ્યું કે- “બેન ! તમારે આ રોગ લાખે દહીં માં માત્ર એકાદ વ્યકિતને થાય તે છે લાકડા R ભેગા ન થાય ત્યાં સુધી તેને કોઈ ઉપાય નથી.” સિમાચિદાના જનકસમા ત્યારે મેં પણ હસતાં હસતાં કહ્યું કે- “મને ય ૫. વિશ્રી ખબર છે.” - અ. સી જયાબેન કલ્યાણજીભાઈ અમદાવાદ છે મારા ભાઈ મહારાજે એકવાર પૂ. શ્રી આચાર્ય 8 મહારાજને કહ્યું હતું કે- આને આવો રોગ છે તે સમાધિ જનક બે શબ્દો કહે . ત્યારે પૂજ્ય આચાર્ય મહારાજે મને કહ્યું હતું કે “આપણા પાપને ઉદય આવે છે ત્યારે આપણને દુ:ખ આવે. જેમ સુખ મજેથી ભોગવીએ છીએ. થોડા સુખમાં આન દા આવી જાય છે. તેમ દુઃખ પીડાને મજેથી વેઠવી જોઈએ. વેઠવાને અભ્યાસ પાડવા છે જોઈએ. તીવ્ર કમને ઉદય હોય તે કઈ પણ ઉપાય પણ કામ ન આવે. ઉપાય કરીએ તેમ પીડા પણ વધે. તે વખતે ભગવાનનું નામ-સ્મરણ લેવું. શરણ સ્વીકારવું તે જ છે દુઃખ મુકિતને સારો ઉપાય છે. શ્રી નવકારમંત્ર ગણો. તે ય ન ગણાય તેવું હોય તે સામાયિક કરવું સારું વાંચન કરવું. પિતાની જેમ વાત્સલ્યભાવે આપેલી આટલી હિ - 8 શિક્ષા મારા હવામાં બરાબર કેતરાઈ ગઈ. કાનમાં હજીય ગુંજયા કરે છે. આવા છે સમાધિદાતા જનક પૂ. ગુરુદેવેશના ચરણમાં કેટાનુંકેટિ પ્રણામ કરી વિરમું છું. અનાદિની કદાગ્રહની વાસનાને દૂર કરી સદાગ્રહના સંસ્કારનું સી ચન કરનાર સૂર્યની પ્રભાની જેમ તેજસ્વી શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર કે થાઓ! (પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.) શ્રદ્ધાંજલી વિશેષાંક Page #68 -------------------------------------------------------------------------- ________________ વર્ગસ્થ પૂજય આચાર્ય ગચ્છાધિપતિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અણધારી 3 વિદાય ! એક દિવ્ય અને મધુર સ્વપ્ન જાણે અધૂરૂ જ રોળાઈ ગયું કે પ્રકાશના કિરણ કે પાથરીને પશ્ચિમ આકાશે અસ્ત પામતે સૂર્ય અને કેરમ ફેલાવી વિદ ય થઈ ગયું છે તેમના જીવનમાં ગુણિયલ વ્યક્તિત્વ હતું. પૂજ્યશ્રી ભૂતકાળના હૃદયના કેડિયામાં સમાધિના દીવડાને સુસ્થિર બનાવી અરિતે હેત અરિહંત પદની રટણામાં જ દિવ્યલો કે સિધાવ્યા સમગ્ર જૈન શાસન જેમની ૧ ચિરવિદાયથી નાથ અને નાયક વિહોણો બની ગયે. જેના વિયોગથ ગાગામના સકલ 5 જેન સંઘે એક ચમકતો રત્ન ચિંતામણી એ કે હિનુર હીરો ગુમાવ્યો જાણે ગગનછે માંથી તારો ખરી પડે ન હોય. છે પૂજ્ય શ્રી શાસ્ત્ર રક્ષા માટે અચલ હતા પ્રવચનોમાં આત્માના ધારની વાતો સિવાય ભૌતિક વાતાને તિલાંજલી હતી. વિરોધીઓ માટે પણ ભાવ દયા ના સાગર હતા, છે સંસાર ભૂંડે મેક્ષ જ રૂડો ને સંયમ લેવા જેવું આ એમના જીવનને અનુપમ મુદ્રાલેખ છે જ હતો. સત્ય ખાતર અનેક સંઘર્ષોને વેઠી જગત સમક્ષ સત્યનું નજરાણું સમપ્યું, ભર પૂર્વ-પૂણ્ય થી પૂરા –પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી, જામનગર enenenevacuacanenecaurlaacan caran યુવાનવયમાં સંસારની મોહ માયાનો ત્યાગ કરી. સંયમ સ્વીકાર્યા પછી એમણે જે આ આરાધના અને શાસન પ્રભાવના કરેલ છે. એને જેટે જડ મૂકે છે. એમના છે છે જીવનમાં નાનપણથી જ વણાયેલી ધીરજ અને ખંતભરી ચીવટે બહુ જ ઝડપથી એમને આ { શાસનના કાર્યોની જવાબદારી સંભાળવામાં યશસ્વી બનાવી દીધા. પૂજ્ય શ્રી. ને મારા પર અસીમ ઉપકાર હતું અને તેમના ઉપકારોની વર્ષોની રેલીથી 8 સંયમ જીવનમાં આરાધના તપ ત્યાગમાં આગળ વધી શકી તેમની નિશ્રામાં સાબરમતી છે | અમદાવાદ પૂજ્યશ્રીના શ્રી. મુખે મે ૯૯ મી ઓળીનું પચ્ચખાણ લીધું હતું અને ૪ જ ૧૦૦ મી એળી પણ દિવ્યકૃપાથી નિવિંદને પૂર્ણ થઈ ગઈ એવા પૂજ્ય શ્રી સાધક છે છે અને સિદ્ધ તરીકે જીવન જીવી જનારા તે મહાત્મા સમાધિની સિદ્ધિભર્યું મૃત્યુ વયં તે ! આનંદનો વિષય હોવા છતા એક આરાધક પ્રભાવક મહાપુરૂષની શાસન સમુદાયને ખોટ | પડી, તેઓશ્રીના વિરહની વ્યથામાં વ્યથિત આશ્રિતવર્ગને સ્વર્ગીય પૂજયશ્રીની છે 4 આરાધનાને આદર્શ અને પ્રભાવના રક્ષાનો પાઠ ભાવિજીવનના ઘડતરમાં નિમિત્ત બની છે છે રહેશે. મૃત્યુને મહોત્સવ બનાવી જનારા એ શાસન સંરક્ષક યુગ પુરૂષ! અમને દિવ્ય છે લેકમાંથી દર્શન દેશેને? અમારા આત્માને હર્ષની ઉર્મિઓથી ઉછેરજો. પૂજ્ય શ્રી આચાર્યદેવને ત્રિવિધ ત્રિવિધ વંદનાવલી Page #69 -------------------------------------------------------------------------- ________________ મહાપુરુષો ફરમાવે છે કે “જન્મ એ વિકૃત્તિ છે. અને મરણુ એ પ્રકૃતિ છે. ” જે જન્મે તે અવશ્ય મરે છે. જન્મેલાએ મરણુ કેવુ' બનાવવુ તે તેના હાથની વાત છે. પરન્તુ મહાપુરુષાનું મૃત્યુ પણ મંગલરૂપ હોય છે, મહે।ત્સવ રૂપ બને છે. ઉપકારી મહાપુરુષના વિરહનું દુઃખ થાય તે સહજ છે. તેમની યાદ આપણુને ક્ષણે ક્ષણે સતાવે તેમ પણ બને. મૃત્યુને શાસ્ત્રકારોએ વૈરાગ્યનું કારણ કહ્યું છે પણ હવે તે શ્મશાનીયે વૈરાગ્ય પણ લેાકેાને થતા નથી. ગુણીયલ ગુરૂના ગુણ હું શું ગાવું - પૂ. સા શ્રી અનંતદર્શિતાશ્રીજી કાઇનુ પણ મૃત્યુ નિહાળી જીવનની અનિત્યતા અને ફાણુભ`ગુરતા નિહાળી જીવનને વધુને વધુ ધમય બનાવવુ' જોઇએ, આત્મલક્ષી બનાવવુ' જોઇએ. વહેલામાં વહેલુ' આત્મદર્શને અમસ્વરૂપ પ્રગટ થાય તેછે! પ્રયત્ન કરવા જોઈએ. પુષ્પાની સુવાસ ભ્રમને દૂર-સુદૂરથી આકર્ષીિત કરે છે તેમ તેની મહેક મનુષ્યને પણ અપૂર્વ ખુશ્ક આપે છે. તેવી જ રીતે મહાપુરુષનું જીવન એક ઉપવન જેવુ' છે. ઉપવન પાસેથી પસાર થતાં અંદર જવાનુ મન રોકી શકાતુ' નથી તેમ મહાપુરુષ પાસે ગયેલા માશુક કાંઇને કાંઇ સુવાસ મેળવીને જ આવે છે. પછી તેની અસર કેવી રહે કયાં સુધી રહે । તેની યાગ્યતા ઉપર અવલખે છે. પશુ પરોપકારાય સતાં વિભૂતય:’ ઉકિતને મહાપુરુ। યથા પણે ચારિતાર્થ કરે છે. 6 જે ઉપકારી ગુરૂ ભગવંતના ગુણગાન ગાવા છે તેા તેઓશ્રીજીના જીવન ઉપવનમાંથી શું શું મેળવવાનું બાકી નથી રહ્યું તે જ સવાલ છે. સિંહ જેવી સાત્ત્વિકતા, સાગર જેવી ગભીરતા, ચંદ્ર જેવી સૌમ્યતા સુરજ સમાન પ્રતાપતા, બાલક જેવી નિર્દોષતાસરળતા-નિર્દે"ભતા 1 એક ગુણને યાદ કરૂં ત્યાં તે માનસપટ ઉપર બીજો ગુણ આવીને ઊભેા જ હોયને! નિસ્પૃહતા તે ગજબની, આત્મ જાગૃતિ અપૂર્વ, સંયમમાં અપ્રમત્તા તે ચાર ચાર ચાંદ ચઢાવે તેવી, વાત્સલ્યતા તે સપૂર્ણ દેહમાં વાસ કરીને રહેલી ! સહનશીલતા તા સાહેબજીની જ! સુકુમળ દેહ અને શૂળ ભેાંકાય તેવી પીડામાં પણ સુખ ઉપરની પ્રસન્નતા અને નિર્વાણપદની જ તાલાવેલી પણ ભલભલાના મસ્તક ઝુકાવે તેવી | સિદ્ધાન્તપક્ષે અણુનમતા મેરૂ સમાન. માટે જ કવિએ ગાયુ પણ છે કે “ડગે મેરુ ન ડગે ટેકીલા ફ્ લેાલ એવા ગુરુ શ્રી રામચન્દ્રસૂરિજીને વંદીયે રે લાલ.” ગુરૂભકિત અને વિનય પણુ સાહેબજી પાસેથી જ શીખવા પડે. પ્રભુ ભકિતમાં તન્મયતા, સ્વાધ્યાય રસિકતા અને સંયમપ્રિયતા તા સાહેબજીના પડછાયા જેવી અભિન્નપર્યાય રૂપે બનેલો. હાજર જવાઞીતા તે ભલભલા દિગ્ગજ વિદ્વાનાના મસ્તક ડાલાવી જતી અને વ્યાખ્યાન શકિતના તે વિરધીએ પશુ એ માઢે વખાણ કરતાં થાકતા નહિ. Page #70 -------------------------------------------------------------------------- ________________ & ૬૮ : : જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ શાસ્ત્રાનુસારિતા તે રગેરગમાં વ્યાપીને રહેલી. શાસ્ત્ર ચુસ્તતા, સિદ્ધાંતનિષા, સત્યપ્રિયતા અને પછભાષિતાને સાહેબજીનો આશ્રય પામી જૈન શાસનના નીલગગનમાં મજેથી વિહરતી હતી તે કદાચ આજે નિરાધાર બનેલી, નિરાશ્રયી થયેલી, બેર બોર જેવડા છે આંસુ સારતી કેક ખૂણામાં બેઠી હશે ! શાસન પ્રભાવના તે સાહેબજીએ કરી ! શાસન રક્ષામાં તે સાહેબ જ અગ્રેસર હતા. લેકમુખે સાહેબજીનું નામ જ ચઢી આવે. આરાધના પણ અનુપમ કરી સમાધિ ૫ણ સાહેબજી જ સાધી ગયા. આવા સમાધિ સર્જકનું સાંગોપાંગ સંપૂર્ણ જીવન દર્શન મારી જેવી અબુધ બાલા છે કયાંથી કરાવે ! તેવી મારી તે શકિત પણ નથી. પણ ઉપકારીની ભકિતથી પ્રેરાઈને આ આ એક આલેખનને અલપ પ્રયત્ન કર્યો છે. આમાંનો એકાદ ગુણ પણ જે આ પણે આત્મસાત્ કરીએ લઈએ, તે ગુણના કામમાં કમ ગુણના રાગી-પૂજારી પણ બની જઈએ છે તે પણ ઘણું છે. છે તે માટે આ પુણ્ય પુરુષે ખેડેલા માર્ગે સૌએ પા પા પગલી ભરવી જરૂરી છે તે છે જ વાત સમજાવવી જરૂર નથી ને ? -- ! -- - “સંસાર સારો, એમાં રહેવામાં હરકત શી ?” આ વાતમાં જે સાધુ “હા” ભણે છે તે શ્રાવક સંસારમાં રહીને પાપ બાંધે અને એ નામદાર એમાં ટેકે આપીને પાપ 8 બાંધે. શાસ્ત્રમાં કહ્યું છે કે- “ધર્મોપદેશક શ્રોતામાં સર્વવિરતિની લાલસા છે જગાયાં વિના જ સીધો દેશવિરતિને નિયમ આપે તો એ નિયમ લેનારની 8 બાકીની અવિરતિના પાપને હિસ્સેદાર એ બને. કારણ કે રૂપિયાને બદલે છે પૈસે કેણ આપે ? કાં તે કૃપણ અને કાં તે અશકત, જેની પાસે માલ ન હોય તે પુણ્યશાલી તે સૌનેયા જ ઉછાળે, એવી શકિત ન હોય તે રૂપિયા ઉછાળે; તે ન છે હોય તે પૈસા ઉછાળે, પૈસા પણ ન હોય તે પાઈએ ઊછાળે. સાધુ શકિતહીન નથી. છે એની પાસે તો પાંચ મહાવો રૂપી રન્ને મજુદ છે. પાંચ મહાવ્રતે રૂપી અઢળક છે ઘન ધરાવનાર સાધુ કૃપણુતા કયા પાપે બતાવે? જે સાધુ કૃપણુતા કરે તે એ છે એની કમનશીબી. –સંઘ સ્વરૂપ દર્શન-૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ ધાર અધારી રાત્રિએ પેાતાના ગામ (ઇષ્ટ સ્થાને) જવા નીકળેલા મુસાફેર રસ્તા ભુલવાથી. જયાં ત્યાં અથડાયા કરે છે પણ સાચા રસ્તા મળતા નથી. તેમ જ અથડામણમાં અનેક દુઃખા ભાગવે છે. થાક લાગે છે પગે ઉઝરડા વાગવાથી તેમજ કાંટા અને કાંકરા વાગવાથી લાહિલેાહાણ થાય છે. ત્યારે તે જીવ વિચાર કરે છે કે હવે તે પ્રભાત થાય. તે સાચે રસ્તે મેળવીને મારા ઇષ્ટ સ્થાને પહેાંચી શકું. પશુ જયારે રસ્તા બહુ દૂર રહી જવાથી-પ્રભાત થયે છતે પણ પેાતાના રસ્તા મેળવવા સહાયકની જરૂર પડે જ છે. તે વખતે કોઇ સહાયક મળી જાય. અને સાચે રસ્તે ચડાવી કે તે તે મુસાફીર તેના કેટલા ઉપકાર માને છે. વાર વાર કહે છે કે ભાઈ ઉપકાર કી પણ ભુટ્ટીશ નહિ. આવી જ રીતે મિથ્યા રૂષિ અંધકારમાં અનંતા કાળથી ભુલા પડેલેા આત્માઅન તા-કાળથી અથડાતા-અનેક દુઃખેને અનુભવ કરતા આત્માં જયારે સમ્યકત્વ રૂપી પ્રભાતને પ્રાપ્ત કરે છે ત્યારે કાંઇક શ્વાસલે છે. કે હવે હુ` મારા ઇષ્ટ (મેાક્ષના) રસ્તે મેળવી શકી. પણ તે સમયે પણ કઈ સહાયક (કલ્યાણ મિત્ર) ગુરૂભગવ`તની જરૂરત ********** * મોક્ષ માર્ગના દાતા -પૂ. મુનિરાજદેવચંદ્ર વિજયજી મ. અમદાવાદ XXXXX+TX પડે છે. જયારે કલ્યાણ મિત્ર એવા સુગુરૂને મેળાપ થાય છે. જયારે તેશ્રી ઉપદેશ આપવા દ્વારા સાચા રસ્તા બતાવે છે ત્યારે તે જીવ કૈટલેા ઉપકાર માને છે કે-હે ગુરૂદેવ ! આપ શ્રી,ના મારા ઉપર મોટો ઉપકાર થયા કે મને સાચા રસ્તા પ્રાપ્ત થયે તમારા ઉપકારના બદલા કઇ રીતે વાળી શકીશ- કહ્યું છે કે સમકિત દાતા ગુરૂતણ્ણા પ્રત્રુવહાર ન થાય ભવ કોટા કાટી લગે, કરતાં કાટી ઉપાય,” હે દેવ ! આપ ન મળ્યા હાત ને મારૂ શું થાત ! એવા અનેકાના કલ્યાણ મિત્ર, અનેકાના સમકિત દાતા અનેકાના સત્રમ દાતા એવા જિનશાસનના રત્ન સમાન પૂજય ગચ્છ ધિપતિ શ્રી મદ્વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા, કે જેઓ શ્રી એ પેાતાની ૯૬ વર્ષની દીઘ વય સુધી અથવા ૭૯ વર્ષીના સયમ પર્યાય સુધી પેાતાનાં જીવનના પરોપકાર માટે ઉપયાગ કરી. જૈન શાસન ઉપર આવેલાં અનેક આક્રમણેાના નિડરપણે સામને શુદ્ધ સયમની આરાધનાનું જીવન જીવી ગયા. એવા ઉપકારી. ગુરૂદેવ શ્રીને આપણે કેમજ ભુલી શકીએ, મારા જીવન માટે પણ આ પૂજયશ્રીના મારા ઉપર મહાન ઉપકાર છે સ. ૨૦૨૩ ની સાલમાં મુંબઇ શ્રી લાલબાગ ઉપાશ્રયે બીરાજમાન પૂજ્યશ્રીના પ્રવચન સાંભળીને ધમ પામ્યા અને તેથી ઉત્તરાત્તર વૃધિના પરિણામે—આ સયમ જીવન સુધી પહેાંચી શકયા છુ' તે આ મહાપુરૂષના જ ઉપકાર છે-ને પુજય શ્રીના આત્મા જ્યાં હોય ત્યાં અમારી વિનંતી સાંભળે આશીર્વાદ આપતા રહે કે, જેથી. શુદ્ધ ચરિત્ર પાળી તુરતના ભવામાં મેાક્ષની પ્રાપ્તી કરી શકુ એજ અભિલાષા સાથે વિરમ્' છે. કેટિશ વદનાવલી આવા મહાપુરૂષના ચરણ કમળમાં Page #72 -------------------------------------------------------------------------- ________________ | તે રામચંદ્રસૂરીજ ચરણે મુજ નગ્ન શીશ નિશદિન રહો - શ્રી ગુણદર્શી | ( " અનંત ઉપકારી શ્રી તીર્થકર પરમાત્માઓને આ જગત ઉપર અનુમ ઉપકાર છે. જેઓએ આ દુઃખરૂપ, દુઃખ ફલક અને દુઃખાનુબંધી આ સંસારથી છોડાવનાર અને એકા- E તિક, આત્યન્ડિક આત્મિક સુખના સ્થાનભૂત એક્ષપદને પમાડનાર પરમતા ક શ્રી જનશાસનની સ્થાપના કરી છે. તે શાસન હંમેશાં જગતમાં જયરંતુ છે અને રહેવાનું છે તે શાસનને જગતમાં અવિરત વહેતું રાખવાનું ભગીરથ પુણ્યકામ શાન સમર્પિત, માર્ગસ્થ શાસનના ધોરી એવા પૂ. શ્રી આચાર્ય ભગવંતે કરે છે. જેઓ અવસર આવે છે શાસનની રક્ષા ખાતર પોતાનું સર્વસ્વ છાવર કરતાં જરા પણ અચકાત નથી, શાસછે નની આરાધના, રક્ષા અને પ્રભાવનામાં જ જીવનનું શ્રેય માને છે, તે જ કામ જીવન ભર કરે છે. એટલું જ નહિ પણ શાસનનો “ભેગ” આપી પૈતાની જાતની “મહત્તા” વધે એવું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. “શાસન છે માટે અમે છીએ તેમ માને છે પણ અમે છીએ માટે શાસન છે' –એવો ભાવ તેઓના હયામાં કયારે ય આવો નથી. માટે છે જ તીર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં ‘ તિયર સમો સૂરિ'ની ઉકિતને ચરિતાર્થ કરે છે. પોતાના પરિચયમાં આવનાર સર્વે પુણ્યશ લિઓ વહેલામાં વહેલા શ સનને પામે. શાસનની સાચી આરાધના કરે, તાકાત આવે તો રક્ષા કરે અને તેમ કતાં શાસનની અનુપમ પ્રભાવના કરી સ્વ-પર અનેકનું કલ્યાણ કરે–તે જીવનભર પ્રયત્ન કરે છે. આવા જ એક પુણ્યપુરૂષ આપણી વચ્ચેથી અણધારી વિદાય લઈ ડાયા. સમયની છે સરિતા વણથંભી વહે છે. તેઓશ્રીજીની વસમી વિદાયને એક વર્ષનો પ્રવા વહી ગયે. પણ તે મહાપુરુષના પુણ્ય સંસ્મણ એવા છે કે જે નામશેષ બનવાના જ નથી, S સ્મૃતિ પરથી ભૂંસાવાના નથી, અવશેષ બનવાના નથી. તેની સ્મૃતિ તે ચિરંજીવી અને 8 તાજી ને તાજી રહે છે. અને પ્રાતઃ કાળના વિકસિત પુપની જેમ ચોમેર સુગધ સંદેવ છે લહેરાવી આત્માને અનેરી તાજગી આપે છે. અને જેની ય દી પણ આત્મામાં અપૂર્વ જ રોમાંચ પેદા કરે છે. છતાં ય મુખમાંથી શબ્દો સરી પડે છે કે- “તે દિવસે ગયા? છે સાચી વાત એ પણ છે કે, જે જન્મે છે તે અવશ્ય કરે છે. કહ્યું પણ છે કે, છે K. “જમ એ વિકૃતિ છે અને મરણ એ પ્રકૃતિ છે.” મહાપુરુષે ભલે અંદારિક દેહે છે. મૃત્યુ પામે છે પરંતુ ભાવિકેના હૈયામાં તો સંદેવ અમરતાને વરી ચૂક્યા હોય છે. ગુણદેહે તે યુગોના યુગો સુખી જનમુખે ગવાયા કરે છે અને ભાવિકે તેમાં જ પોતાની છે વાણીની સાર્થકતા માને છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ આ વર્ષ–૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક: | ૭૧ સિદ્ધાત ગીશ, સ્યાદવાદ વાચસ્પતિ, સિદ્ધિ પદના સંદેશવાહક અને તે પકારી છે પૂજ્ય પાદ પરમ ગુરુદેવેશ શ્રીજી શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજામાં સારિવકતા, જ ઉદારતા, નિ હતા, નિદબભતા, ગંભીરતા, ધીરતા, વીરતા, મહાવીરતા, અપ્રમત્તતા આદિ સઘળા " ગુણો આશ્રય પામીને જાણે કે પોતાની જાતને કૃતકૃત્ય માનતા હતા. છે તેમાં ય સિદ્ધાં નિષ્ઠા શાસ્ત્ર ચુસ્તતા અને સત્યપ્રિયતા તે તેઓ ૫ શ્રીજીના જીવનમાં એવા વણાઇ ગયેલા ગુણ હતા કે જે આંખે ઊડીને સૌને આકર્ષિત કરતા. ઉપાસકેની છે સાથે વિરોધીએ પણ બે મુખે આ ગુણોના વખાણ કરે છે. | માની ગોદમાં હુફ પામી કિલાલતા બાળકની જેમ શાસ્ત્રાનુસારિતા જેઓને આધાર આશ્રય પામી, આનંદ-પ્રમોદથી જગતમાં વિચારી રહી હતી તે પણ આજે નિરાધારનિરાશ્રયી બનેલી ખૂણે બેસીને આંસુ વહાવી રહી છે. જેના આંસુ લુંછનાર હશે તે ગણ્યાગાંઠયા જ હશે. પૂજ્યશ્રીજીના શહેનશાહી સામ્રાજ્યમાં શાસ્ત્રાનુસારિના ચોતરફ 8 ગાજી ઉઠેલી જોવા મળી હતી. આજે શાસ્ત્રાનુસારિતાનો દેહ-દ્રોહ થાય તેવી પ્રવૃત્તિ, તેવા નિર્ણયે મંચ પરમેષ્ઠીના તૃતીય પદ ઉપર આરૂઢ થયેલા, જવાબદારીભર્યા સ્થાનેથી જ લેતા જેવાય છે ત્યારે શાસનપ્રેમી વર્ગને પૂજયશ્રીજીની મહત્તા ખરેખર પુરી સમજાય છે. છે પૂજ્યશ્રીએ આચાર્યપદ પર્યાયના ૫૬-૫૬ વર્ષમાં એક પણ અશાસ્ત્રીય વાતને અનુમોદન છે જ આપ્યું નથી એ ટલું જ નહિ પણ પિતાના ગણતા પણ જમાનાના ચાળે ચઢી અશાસ્ત્રી છે યતાને અમર કરવા લાગ્યા. તે તેમને સમજાવતાં ન સમજયા ત્યારે શરીરના સડેલા 8 અંગને કાપવાની જેમ તેઓનો સંબંધ કાપતા જરા પણ અચકાયા નથી પણ શાસ્ત્રાનુછે સરિતાને જરાપણ દ્રોહ કર્યો નથી. સિદ્ધાંત વફાદારીને મંત્ર સમજાવીને જાળવીને ગયા. શ્રી જૈન શાસનમાં સુવિહિત શ્રમણ પ્રધાન શ્રી સંઘની આણને અનુસરવાનું છે પણ શ્રમ પાસક પ્રધાન શ્રી સંધની વાત નથી. શ્રમણે પાસકેએ, શ્રમણોને અનુસરવાનું છે, શ્રમણે.એ રવિહિત પરંપરાના સમર્થક, માગસ્થ એવા પૂ. શ્રી આચાર્ય ભગવંતોને અનુસરવાનું છે તે પૂ. શ્રી આચાર્ય ભગવંતને માથે પરમતારક શ્રી જિનેટવર દેવોની 8 તારક આજ્ઞા હેય છે. માટે જ કહ્યું છે કે- “ગણિપિટક તે શ્રી આચાર્યોની મૂડી છે.” - આ ગણિટિકને, તેના રહસ્યને સમજી શકનારા પૂજયશ્રીજી માટે “પરપ્રેર્યસ્થ કા છે. રે મતિ” જેવાં 2 ન હતા. કેમ કે, પૂજયશ્રીજી પિતાનું ધાર્યું કરવાની વૃત્તિવાળા છે R ન હતા, પિતાને વગને પણ ગમતું જ કરે તેવા પણ ન હતા. પૂજ્યશ્રીજી તે એક છે માત્ર શાસ્ત્રીયત ને અનુસરતા હતા. કડોની સંપત્તિથી અંજાઈને વિચારોનું દેવાળું કુંકનારા વિચાકે સામે પૂજ્યશ્રીજીને સખત વિરોધ હતો. બહુજન સંમતિવાળી પણ Page #74 -------------------------------------------------------------------------- ________________ છે. ૭૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ અશાસ્ત્રીય વાતને પણ પૂજયશ્રી એકલે હાથે પાછી ધકેલી દેતા. હા, પૂજયશ્રીજી શ્રમ પાસકેની પણ ઉચિત સલાહ જરૂર સાંભળતા. પણ આ સલાહમાં જો કેઈ નિજી વાર્થ જોવા મળતું તો પૂજ્યશ્રીજીની આંખે તરત લાલ થઇ જતી. આથી જ પૂજ્ય- K શ્રીજીની ઉપસ્થિતિમાં કેઈ અશાસ્ત્રીય વિચારધારા પ્રચાર પામતી જોવા મળી નથી. આથી જ ભાવિમાં અનર્થ સઈ જનારી કે શાસનના મૂળમાં કુઠારાઘાત કરી જનારી પ્રવૃત્તિ કે વૃત્તિ પણ પૂજ્યશ્રીજી તરફથી છેવટ સુધી જાણવા મળી નથી. આજે...! હું પૂજ્યશ્રીજીના એકાતે આત્મલક્ષી વિચારે સમજવામાં કોઈ જ તકલીફ પડે તેમ નથી. પૂજ્યશ્રીએ જે વિચારો રજૂ કર્યા છે તેનું મૂળ શાસ્ત્ર છે, શાસ્ત્રીય પરંપરાને પૂરે આ 8 અનુભવ છે, જિનાજ્ઞાની વફાદારી છે, શાસન પ્રત્યેને અવિહડ રાગ છે. આથી એમની રે જે વિચારધારાને એકાતિક આસેવક પણ અશાસ્ત્રીય બની જાય તેવી કે ઈ જ શક્યતા નથી. આ સામે આજે નીકળી પડેલી એવી અનેક વિચારધારાઓ છે જેમાં નિતાન્ત વિવેકી બુદ્ધિની ખાસ્સી જરૂર પડે છે અને તેમ છતાં શુદ્ધ શાસ્ત્રીયતાનો સંતેષ પણ માંડ મળે છે. આવી વિચારધારાઓમાં જે હિક એષણા વગેરેની નબળાઈઓ જેવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિક રૂપ મોક્ષમાર્ગને અવિચ્છિ- છે ૧ નપણે જગતમાં વહેતે રાખવાનું ભગીરથ કાર્ય કરનારા શ્રી આચાર્ય છે ભગવંતોને નમસ્કાર થાઓ ! જે મળે છે તે પૂજ્યશ્રીજીની વિચારધારામાં કદાપિ જોવા નહિ મળે કેમ કે, પૂજયશ્રીજીની વિચારધારાનું લક્ષ્ય આત્મા હો, મોકા હતે પણ સંસાર તો હતો જ નહિ. જ્યારે આજની વિચારધારાઓમાં આત્મા અને મને ખેંચી લાવવો પડે છે અને સંસાર સ્વા- 8 જ ભાવિક રીતે જ ગોઠવાયેલો જોવા મળે છે. “વિવેક નામનો કપરો ગુણ પૂજ્યશ્રીજીના છે પ્રવચનો સાંભળનાર કે વાંચનાર સહજ રીતે પામી જતો. જયારે આજની વિચાર૨ ધારાઓના વાચકે માનવના દુઃખોની નિવારણથી આગળ નીકળવાની વાત પણ કરે કે તેમ નથી, છે પૂજયશ્રીજીનું સબળ જમા પાસું એ હતું કે, તેઓશ્રીજી કેઈપણ નવી વિચારધારા 8 આવી પડેલી જોવા મળે તે “એટ એ ટાઈમ” તે અંગે સ્પષ્ટ અભિપ્રાય આપી દેતા. જે જે વિચારોમાં શાસ્ત્રીયતા જોવા ન મળે ત્યાં તેઓશ્રીજી અચૂક વિરોધ નોંધાવી દેતા અને શ્રી 8 સંઘને સાવધ રહેવા કહેતા. તેથી જ સુધારકો પૂજ્યશ્રીજી પાસે આવતા પણ થરથર ગભરાતા એટલું જ નહિ પૂ શ્રીજીના જીવન અનેવાસી સ્વ. પૂ. ઉપા. શ્રી ચારિત્ર 6 વિજયજી ગણિવર્ય પણ કહેતા કે- “સુધારકોને જે બેલવું હોય તે બેલવા દે Page #75 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ–૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક : : ૭૩ R લખવા દો. પૂજ્યશ્રીજીને લાગશે તે જાહેર પાટ ઉપરથી તે બધાને પ્રતિકાર કરશે.” , 5 આજે તેવા બધાને મળવામાં, ન આવે તે મળવા બોલાવવામાં આનંદ પામનારા, ગૌરવ અનુભવનારાઓએ આ બધું યાદ કરવાની તાતી જરૂર છે. તેથી જ જ્યારે પૂ. 5 ઉપાધ્યાયજી મ. સમાધિથી કાળધર્મ પામ્યા ત્યારે ખુદ પૂજ્યશ્રીજીએ કહેલું કે- શાસ છે નના કામોમાં સંપૂર્ણ સહાય કરનાર એવા એક આત્માની ખોટ પડી છે. શાસનના 8 કામમાં જે સહાય કરી છે તે ભૂલાય તેવી નથી અને ભૂલથી પણ ન જઈએ ” અતુ! ભૂતકાળમાં જ્યારે મુ. શ્રી ન્યાય વિજયજીએ સાધુ માટે ખાદીને પ્રચાર શરૂ કર્યો છે હતું ત્યારે તેને વિરોધ કરીને સાધુ જીવનની નિર્દોષ ગે ચરચર્યાની મુખ્યતા તરફ ધ્યાન છે દોરનાર આ જ મહાપુરુષ એકલા હતા. અને આવી પરિસ્થિતિ જો પોતાના પરિવારમાં પણ સર્જાય તે તેઓ પિતાની વ્ય. તે 8 કિતએ ની શેડ કે શરમ પણ રાખતા ન હતા અને સંપત્તિમાન વ્યકિત આવી વાત લઈને આવે તે એને પણ ઊભું કરી દેતા. બાકી આજે સંપત્તિથી અંજાઈને પૂજ્ય છે શ્રીજીના વિચારોથી ભિન્ન વિચારણા ધરાવનારાઓના વિચાર સાથે લેશ પણ સંમતિ આ દુનિયામાં માતા-પિતાદિ જે નથી આપતા તેવો એકાન્ત કલ્યાણકારી 8 શ્રી જિનેશ્વરદેવોએ પ્રરૂપેલે મોક્ષમાર્ગ જગતના જીવોને બતાવે છે તેવા શ્રી ૪ આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ ! નથી તેવું જવાબદારીભર્યા સ્થાનેથી જણાવવામાં નથી આવતું તે તેનું શું પરિણામ છે આવે છે. આવ્યું છે તે નજરે અનુભવાય છે. ભૂતકાળમાં પૂજ્યશ્રીજીના નામે, સામાને માઠું ન લાગે” માટે પૂજ્યશ્રીજીના સ્પષ્ટ પ્રશ્નોત્તરને પણ ખોટા ઠરાવનારાઓ હજુ પણ છે બેધપાઠ લેતા શીખ્યા નથી ત્યારે કહેવું જ પડે કે- માત્ર પૂજ્યશ્રીનું ઓઠું લઈને આ જ પોતાનું ધાર્યું કરાવતા હતા. રાષ્ટ્રીય સ્તરે ઉજવાતી ભગવાન શ્રી મહાવીર પરમાત્માની પચીશમની જયંતિની છે * અશાસ્ત્રીયતાને પણ પ્રચંડ વિરોધ કરનારા આ જ મહાપુરૂષ હતા ત્યારે પણ મોટા છે હ આગેવાનની શેહ શરમમાં અંજાયા વિના જે પુણ્યપ્રકોપ બતાવેલ છે જેને જોયે હોય { તેને જ ખ્યાલ હોય. આજે તેવાના બધા પગ ચાટે છે ત્યારે........ આવી મહત્તાનું મૂળ પૂજ્યશ્રીજીની અદભૂત વિવેક શકિત હતો. આવી અદ્દભૂત 8 ૧ શકિતના અભાવમાં જે બેહાલ આજે જોવા મળે છે તે જોઈને આ શબ્દો યાદ છે આવે છે કે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ "यस्य नास्ति स्वयं प्रज्ञा, शास्त्रं तस्य करोति किम् ? । હેવનાાં વિજ્ઞાનસ્ય, તર્વન: જિ રિર્થાત ? ।।” એટલુ' જ નહિ ઘણ્ય નાસ્તિ વિવેત્તુ, જેવ ં યા વદુશ્રુતઃ । न स जानाति शास्त्रार्थान्दर्वी पाकरसानिव ॥" અર્થાત્ “જેમ કડછી (ચમચા વિગેરે) સવ પાક-રસાઇમાં રહે છે પણ તેના રસાને ભણ્યા છે પણ જો સાચી વિવેક બુદ્ધિ રહસ્યાને ઉકેલી શકયા નથી. પામી જાણતી નથી. તેમ જે ફક્ત ઘણાં શાસ્ત્રને તેનામાં જાગી ન હોય તેા તે જીવ, શાસ્ત્રનાં શકતા નથી.” જે શાસ્ત્ર, આત્માના દોષોનુ દહન કરનારું અને ગુણેાને પમાડી-પુષ્ટ કરનારું' છે તે જ શાસ્ત્ર વિવેક શકિત વિનાની વ્યકિત માટે મદ કરાવનારું બને છે. તે અંગે પણ કહ્યું છે કે "मदापशमनं शास्त्रं खलानां कुरुते मदम् । चक्षुः प्रकाशकं तेज उलूकानमिवान्धताम् ॥ સૂર્ય, નેત્રને પ્રકાશ કરનાર છે પણ વડને તે આંધળાપણું જ આપે છે. તેમ શાસ્ત્ર ગવ અને મદને દૂર કરનાર છે પણ ખલ માણસને (પેાતાની - વાતની પુષ્ટિ માટે શાસ્ત્રાને, વડીલેાના નામના, શાસ્ત્ર વાકયેાના ઉપયાગ કરનારાઓને, પેાતાના જ આગ્રહને પકડી રાખનારાને) તે મદ-ગવ કરાવનાર બને છે. અમારા જેવું કાઇ જ નથી. અમે જ સારુ-સાચું કરીએ છીએ, બીજાએ તેા બરાખર નથી આવું' આવુ' માનીને ‘ગેહેન'ની જેમ પેાતાની બુદ્ધિમાં જ રાચે છે. તેવા દેખાવ સરળ અને નમ્રતાનેા કરે છે. પણ 'મારું' તે જ સાચું' તેમ માને–મનાવે છે. ત્યારે “પંચ તે મારા માથે-મારા મા બાપ, પશુ મારે કકકા ખરે' જેવી લેાકેાતિઓનુ રહસ્ય સમજાઇ જાય છે. ત્યારે યાદ આવી જાય છે કે ‘‘અજ્ઞ: મુલમાધ્ય:, મુલતરમારાયતે વિશેષજ્ઞ: ।। ज्ञानलवदुविदग्धं ब्रह्मापि तं नरं न रज्जयति ॥ " અજ્ઞાન-અભણને સુખપૂર્વક સમજાવી શકાય છે, વિશેષ જ્ઞાનીને તૈા વધારે સારી રીતે સુખ પૂર્વક સમજાવી શકાય છે પણ જ્ઞાનના લવ–અંશથી જ જે પેાતાને વિદગ્ધ દાઢ ડાહ્યો માને છે તેવા માણસને ખુદ બ્રહ્મા પણ સમજાવી શકતા નથી. Page #77 -------------------------------------------------------------------------- ________________ વર્ષ– અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક .: ૭૫ - આ પરમગુરૂદેવેશે તે જીવનભર શાસ્ત્રાનુસારિતાનું જે પાલન કર્યું અને સમજી ઇ શકે તેવા બધાને તે જ કરવા જેવું છે તેમ સમજાવ્યું, જેને જેટે જડે તેમ નથી. છે તે જ વાત તેમના શબ્દોમાં જોઇએ. | પરમાત્માનું શાસન મારા હૈયામાં છે. ભગવાનના શાસ્ત્રો મારા માથે છે 8 છે અને જો ગાની સાક્ષી પૂરે તે કહી શકું કે- આ શાસન રેમ રોમ પામ્યાની મા પ્રતીતિ છે. પછી એકલા રહેવું પડે તે ય ચિંતા નથી, છે { એ કલા રહેવું પડે તે એકલા રહીને પણ ભગવાનના શાસનની વફાદારી { જળવાઈ રહે એ જ અંતરની ઝંખના છે. શાસન જે હવામાં હશે તો એ જ છે આપણું રક્ષણ કરશે. બીજું કંઈ આપણું રક્ષણ કરવા આવવાનું નથી. અમારે-સાધુએ તો પાટે બેસીને ભગવાનના શુદ્ધ મોક્ષમાર્ગને કહેવાનું છે, 8 કેઇના પણ દબાણમાં આવી એક વખત પણ જો અમે શાસ્ત્રને બાજુ પર છે મૂકી કેઈ કામમાં સાથ આપીએ તે પછી શાસ્ત્રાના નામે બોલવાને અમારે અધિકાર ખતમ થઈ જાય છે. પછી ભગવાનની પાટે બેસવાની લાયકાત 8 ચાલી જાય છે. એ લાયકાત જાળવી રાખવા પણ મારે શાસ્ત્રનિષ્ઠા અને છે શાસ્ત્રસાપેક્ષતા જાળવવી જ જોઈએ. આ શરીર કામ આપે ત્યાં સુધી પાટે 8 બેસવાની મારી ભાવના છે અને પાટે બેસીને શાસ્ત્રની વાતે જ બોલવાનો છું. એ બોલતાં બોલતાં અને શાસ્ત્રનિષ્ઠા તથા શાસ્ત્રા સાપેક્ષતા જાળવતાં જાળવતાં ખપી જવું પડે તે પણ તેની ચિંતા નથી. તમે પણ આ શાસ્ત્રની છે છે વફાદારી કેળવી નિર્ભય બની જાઓ! શાસન જેના હ યે હોય તેને બીજી છે ચિંતા શી?? આવું જાણું છાતી ગજગજ ફુલે છે અને થાય છે કે, सिंहा इव परा क्षेपं न सहन्ते महौजसः' । વનરાજ સિંહ જેમ બીજાના આક્ષેપને સહી શકતું નથી તેમ સિંહ સમી સાત્વિ- જ કતાના સવામી મહાપુરુષ, શાસ્ત્ર-વિરુદ્ધ વાતને જરાપણ પુષ્ટિ આપતા નથી, પુષ્ટિ ન અપાઈ જાય તેની પૂરી કાળજી રાખે છે એટલું જ નહિ શકિત અનુસારે તેને મકકમ- 4 તાથી પ્રતિકાર કરી અનેકને સન્માર્ગગામી બનાવે છે. સમતા” “એકતાજેવા શબ્દોની સુંવાળપ હેઠળ શાસ્ત્ર કે શાસ્ત્રાધારોને બાજુએ રાખવાની વાતમ આ પુણ્ય પુરુષને જે પુણ્ય પ્રકેપ જાગતે ત્યારે લાગણી આદિમાં તણાયેલા ઢીલા પોચા બનેલા પણ મકકમ બની જતા. મહાપુરુષોને ગુસ્સે વાતવાતમાં - - Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ ૬ કે આવતું નથી. પોતાની પરના અંગત આક્ષે પાદિની બાબતમાં તે સામા જીવની દયા જ ! જ ચિંતવે છે. માત્ર શાસનની શાસ્ત્ર સિદધ વાતોના સંરક્ષણ સમયે ગુસ્સાને બેલાવીને ૨ લાવે છે જે ગુસ્સે પણ ધર્મનું કારણ બને છે. ત્યારે રાજાની જેમ, તે એના ભીમકાત-ગુણનું યથાર્થ દર્શન થાય છે. परो रुष्यतु वा मा वा विषवत्प्रतिभातु वा । भाषितव्या हिताभाषा स्वपक्ष गुणकारिणी ।" આ વાતને તે આમના જીવનમાં ડગલે-પગલે બધાને સાક્ષાત્કાર થતો હતો. શાસ્ત્રમાં કહ્યું છે કે, 'स पुमान् यो हि कालवित्' અર્થાત્ “તે જ પુરુષ છે જે સમયને ઓળખે છે.” જમાનાની હવામાં આવી પોતાના ૫ છે સ્વાર્થની સિદિધને માટે કેટલાકે આને ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે પૂજ્યશ્રી પડકા રતા કે- “દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ ધર્મને નાશ કરવા જેવાના નથી પણ વધુને વધુ છે સારી રીતે ધર્મ કરવા જેવાના છે.” પિતાની જાત ખુલી પડી જવાથી ભેળસેળિયા R બધા ઓળ ખાઈ જતા શ્યામ મુખવાળા બની વિલક્ષા થઈ જતા. અને નવા નવા દાવપેચ 8 ખેલવા કટીબધ બનતા તે પણ તેમની એકેય કારી ફાવતી નહિ. શ સ્ત્રના અભય છે કવચને વરેલા આગળ સ્વાર્થના શરોનું સંધાણ થાય ખરું ? પણ મોડા સુકપુર = નિઃ તે ન્યાયે આમની સરળતાને પણ લાભ લેવાનું ઘણું ચુક્યા નથી. પારકાએ તે લે જ છે પણ પોતાના ગણાતા ઘણુએ પણ આમના નામે પિતાની ખીચડી પકાવી લીધી છે. આ મહાપુરુષોની છાયા પણ ગ્યને લાભદાયી અને હિતકારી બને, અગ્યને નહિ. કેમ કે છે ___ 'कोद्दगन्वयो योग्यतां विना' શાસ્ત્ર સાપેક્ષતા, શાસ્ત્રાનુસારિતા, શાસ્ત્ર ચુસ્તતાના વહેણને અખલિત વહે છે રાખવાનું ભગીરથ કાર્ય જીવનભર કરી, અપૂર્વ સમાધિને સાધી અનુપમ આરાધના કરી પિતાનું શ્રેય સાધી ગયા. અને પ્રવચનમાં આચાર્યપદની અસ્મિતાનું જે ગાન ગાવામાં આવ્યું છે તેની આ કાળમાં પણ ઝાંખી કરાવીને ગયા. શ્રી આચાર્ય પદની મહત્તા વર્ણવતાં કહ્યું છે કે"पवयणरयणनिहाणा, सूरिणो जत्थ नायगा भणिया । संपइ सव्वं धम्म, तयहिट्ठाणं जओ भणियं ॥१॥ कइयावि जिणवरिंदा, पत्ता अयरामरं पहं दाउं । आयरिएहिं पवयणं, धारिज्जइ सपयं सयलं ॥२॥" જી Page #79 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૨ અક-૧-૨ : પાંચમ વર્ષારંભ વિશેષાંક : “શ્રી જિનાગમમાં પ્રવચન રૂપી રત્નાના નિધાનસમા સૂરીશ્વરા નાયક તરીકે કહેવાયેલા છે. કારણ કે- વમાન કાલમાં સર્વ ધર્મ તેમના જ આધારે કહેલ છે. વળી શ્રી જિનેશ્વર દેવા તે મામાનું પ્રદાન કરીને મેક્ષપદે પહેઓ ગયા છે, અને વમાન કાળમાં જે સકલ શ્રી આચાર્ય ભગવ' એ જ ધરી રાખ્યુ છે. માટે જ "जह तित्थगरस्साणा, अलंघणिज्जा तहा च सूरीणं । O सव्वेसिं पूय णिज्जो, तित्थयरो जह तहा य आयरिओ । O 11 : કયારના યે અજરામરપદ– પ્રવચન છે તે સઘળું ય तस्साणा - मुभावणमित्थ धम्मस्स ।” “જેમ શ્રી તીથ કર દેવની આજ્ઞા અલંઘનીય છે, તેમ શ્રી સૂરિમહારાજાઓની આશા પણ અલ'ધનીય છે. સઘળાએને જેમ શ્રી તીર્થ"કર દેવ પૂજનીક છે, તેમ શ્રી આચાર્ય ભગવંત પણ પૂજનીક છે, અને શ્રી આચાર્યં ભગવાનની આજ્ઞામાં વવું એ જ આ શાસનમાં ધર્મની પ્રભાવના છે.” આ પુણ્ય પુરુષે જીવનભર જે રીતના અભ્યતર અદ્દભુત તપ કર્યાં, અનુપમ શાસન સેવા કરી, શાસ્ત્રીય સત્ત્વ સિદ્ધાન્તાના રાણમાં મેરૂ સમ જે અડગતા હતી, સયંમ રસિકતા હતી, આચાર-વિચાર શુદ્ધિમાં જે અપ્રમત્તતા-જાગરૂકતા હતી આવા અનેક અદ્ ભુત સદ્ગુણેાથી એતપ્રેત હતા. તેનુ ય જો અનુકરણ કરીએ તો તેા કલ્યાણ જ થાય તેમાં બે મત નથી પણ અનુમે દન કરીએ તો ય કલ્યાણ થાય તેવુ' છે. પ્રાતે તેમના જ પગલે પગલે ચાલવાના પ્રયત્ન કરવા તેમાં જ આપણા સૌનું સાચું શ્રેય છે. આવી દશાને પામવા પ્રાપ્ત પ્રજ્ઞાના પ્રકાશમાં પા પા પગલી પાડી આત્માની અન ત-અફાય ગુણુ લક્ષ્મીને વરનારા બના તે જ હાર્દિક મહેચ્છા સહ હે પરમ કૃપાલે ! આમ હૈયામાં શાસ્ત્રાનુસારિતા, શાસ્ત્ર ચુસ્તતા, સિદ્ધાંતનિષ્ઠા, સત્યપ્રિયતા, આજ્ઞાપાલકતાના પ્રેમ: અસ્થિમજજા અને તેવી દિવ્ય આશિષ સદેવ વરસાવે ! આ શાસનને પામેલાએ સમાધાનવૃતિવાળા નથી હેાતા એમ નહિ, સમાધાનવૃત્તિવાળા જરૂર હાય છે, પણ સિદ્ધાન્તને મૂકીને સમાધાન કરવાની વૃત્તિવાળા નથી હાતા, ગમે તેની ભૂલ થઈ જાય એ ખને, પણ ભૂલને ભૂલ રૂપે સમજીને સુધારવાને બદલે, એક ખાટી વાત કહેવાઇ ગઇ એટલે તેને સાચી પૂરવાર કરવાને માટે અનેક ખાટી વાતા કહેવાય, ત્યારે એની સામે મેલ્યા વિના ન ચાલે. --પ્રકીણુ કથા સંગ્રહ પૃ. ૯૧ Page #80 -------------------------------------------------------------------------- ________________ જી R પ. પૂ. પરમારા ધ્યપાદ પરમગુરુદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું -: ગુરુગુણ ગીત – શમ મુને ક્યારે મળે, “રામ” નામ જાપ જપું. તાહરી સમાધિ મુજને મળ, રામ નામ જપું રામ૧ તુજ મુખ દેખી સહુ હરખાતાં, તસવીર દેખી હવે નયન ભીંજાતાં, અંતર વરસે અનરાધાર રમ૦ ૨ વિગ તારે નવિ રે ખમાયે, અમ નયના અશ્રુથી ઉભરાયે, તારે સથવારે હૃદય મઝાર. રામ ૦ ૩ ગૌરવવંતા ગુજરાત માંહી, પુણ્યભૂમિ દહેવાણુ માંહી, પ્રગટયે ત’ અભિનવ ભાણ. રામ૦ ૪ ઉપશમ રસ ભરીયા તુજ નયણાં, શાસન રસ ભરીયા તુજ વયણ ઉરે ઉમટે કરૂણાના ઝરણું શિમ ૦ જિન શાસનની રક્ષા કરતે, પ્રાણની પરવા કદી નહિ કરે, હ તું એક ભડવીર. રામ ૬ તિથિ-સુધારકવાદ-સંમેલન, જડમૂળથી તે કર્યા ઉમૂલન, - તુજ નામ સુણી સહુ ડરતાં. રામ૭ તેજ સૂરજનું ખમી શકે ના, ઘુવડ ન દેખે તે દેષ છે કોના. - તું મિથ્યાતિમિર હરનાર. રામ૦ ૮ આપની મીટ હતી મિક્ષ ભણેરી, અમ સહુની દૃષ્ટિ આપ ભણેરી, પણ લુંટાયા અમ તકદીર. રામ૦ ૯ કર જોડીને પાય પડું હું, ભવભવ તુમ શરણું ગ્રહું હું, તુમ ચરણે મુજ હોજો નિવાસ રામ૦ ૧૦ –પૂ, સા. શ્રી અનંત ગુણશ્રીજી મ. Page #81 -------------------------------------------------------------------------- ________________ 2 હે ગાંધી ! તું ખુરશી સુધી જવાના સીધા રસ્તા બની ગયા !' આજના રાજ• કારણની આ તાસીરનાં શબ્દો કે'ક રાષ્ટ્રપ્રેમીના હૈયાના વલેપાતમાંથી ભર્યા સરી પડયા છે. પણુ કાઇના દિલ-દિમાગના દર્દીને નાંહું સમજી શકનારા આજના રીઢા રાજકારણીઓ માત્ર પેાતાના સ્વાર્થને જ જૂએ છે તેથી આવા ચાનક-ચાબૂક ભર્યા શબ્દોની લેશપણ અસર થતી નથી. તેને ધેાળીતે પી જાય છે. આની જ પૂર્ણ` અસરમાં આવી ગયેલા ધજિનાની જોવાય છે ત્યારે હું યામાં જે અસહ્ય પીડા થાય છે ત્યારે હું મારો પેાકાર બીજે માત્ર બહેરા કાને જ અથડાઇને પાછા પડે છે અને તેના પડઘાના ચીરે ચીરા ઉડેલા જોઇને આંખના આંસુ લુછનાર પણ નથી. આવાસનના એ શબ્દો પણ જયારે આવી હાલત ભગવન્ ! તારા વિના reacres આજની અવળવાણૢ = અવગુણુદ્વેષી གཟླསྒྱུ કહેનાર નથી. આ વ્યથા સમજનાર પણ નથી, જે છે તેને ય ખૂણે બેસી જોયા કરવુ પડે છે.’ પેાતાની ખુરશી ટકાવવા આજના નેતાઓ કાઇ નામાંકિત માટા દેશ-નેતાની મૃત્યુ તિથિએ મગના એ આંસુ સારી આવે છે. સભાઓ ગજવી રાજી થાય છે. તેની જ જેમ આજે પેાતાના પરમતારક ગુરુદેવેશશ્રીજીની સ્વર્ગ તિથિએ સ્થપિત હિતા સમાન લેાકે ગુણાનુવાદના નામે (અલબત્ત પેાતાના તા ગુણાનુવાદ જ સમાવવાના આ અણુ માલ અવસર કયાં આવવાના છે અને હુ' જ તેમના સલાહકાર ન હેા) પેાતાની ખીચડી પચાવી લેતા નજરે પડે છે ત્યારે થાય છે કે-હે ભગવનૂ ! કયાં જઇને અટકશે આ બધુ...! તેમાં પણ ગુરુભકિત'ની જાણે હાડ ન જામતી હોય તેમ જોવા મળે છે ત્યારે કહેવાનુ મન થાય છે કે-હે પૂજય ગુરુદેવ ! આપ તે અમને તે બરાબર નખશિખ હતા પણ અમે તેા હાથી જીવતા લાખને અને મરેલે સવા લાખના જેવી આપની હાલત કરી નાખી છે. આપને ઓળખવા તે વામણા પુરવાર થયા છીએ પણ આપના નામના વટાવ' કરવા પૂરા સક્ષમ અને સમર્થ છીએ, તેની એક પણ તક સરી જવા દેતા નથી. અને ગુરુભકિત' લેબલ લગાવી જાતે જ હરખાઇએ છીએ અને કોઇ અમારા-અમારી પ્રવૃત્તિના વિરોધના સૂર ઉઠાવે તેને ગુરુ દ્રોહી'ના ઇલ્કાબ પહેરાવી દઈએ છીએ આપનેા વટાવ કરવામાં તે અમે જે સીમા એળની ગયા છીએ તેનુ તા જરા પણ વન થાય તેમ નથી આપે જે સિદ્ધાંત પ્રરૂપ્યા તેના ઉપર તા મજેથી પગ મૂકી આપના ભકત'ના ઈલ્કાબ પહેરી સમાજમાં મજેથી ફરીએ છીએ, ‘સ’સારમાં ઉડાઉ અને ધર્માંમાં કૃપણ એવું આપે જે નિદાન આળખતા Page #82 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ રાજ કરેલું તેનું યથાર્થ પાલન કરીએ છીએ અને આપના નામે તે અમારી નામના વધે માટે અમારા ઘરના નહિ પણ જાહેરના તે પણ અમારી જ માલિકીના દાવા સાથે થોડું દાન વેરીએ છીએ અને પદાધિકારિઓને સાધી લઈ સંમતિ મેળવી લઈ વિરોધીઓને આંસુ સારતા કરીએ છીએ. આપનું કદાચ “અવમૂલ્યન થતું હશે પણ આ ૫ કૃપાલુ તે ઉદાર છે માની અમારી “વાહવાહ” થતી હોય તો તેવું કરવામાં અચકાતા નથી. પણ ગૌરવભેર ઉન્નત મસ્તકે છાતી કાઢી ફરીએ છીએ. વધુમાં અમારી નફટાઈને (!) નમૂનો તે જૂઓ કે રાજકારણીઓને તો યેન કેન છે પ્રકારેણ દિહીને દરબાર જોઈએ છીએ, દિલ્હીને તાજ પહેરવો છે. માટે બધું જ છડેચોક કરે છે. જયારે અમે તે નિસ્પૃહતાના-નિર્લોભતાના મેઢા પહેરી છીએ અને ઈષ્ટ પદમાટે બધું જ કરી છૂટીએ છીએ અમારા હૈયાની સરળતાને સો ગજના નમસ્કાર કરી દૂર રાખીએ ? છે છીએ અને દાંભિકતાને વહાલી-દવલી રાખીએ છીએ ! છતાં પણ અમે છે એ આપના. 5 5 આજે અમને ખૂબ લીલા લહેર છે. કેઈ જ રોકટોક નથી અને ગુરુભકિતના નામે છે. છે બધી નામનાની કમાણું કરીએ છીએ. કેમકે અમે મૂળ ગુજજુ વેપારી છીએને ! બસ આજના દિવસે આપ અમારા પર એવા આશીર્વાદ વરસાવા કે આંધળાને પાટાની 8 જેમ દેખતાને પણ પાટા બાંધી મજેથી ઈચ્છિત કરી-કરાવી “ગુરુભકિતના નામે છે તરી જઈએ ! રાગને સાત્તિવક બનાવવાને માટે, “રાગથી જ હું અત્યાર સુધીમાં પાયમાલ થઈ છે. જવા પામ્યો છું અને રાગથી જ હું પાયમાલ થઈ રહ્યો છું” એ વાતને ખ્યાલ છે છે આવા જોઈએ. જેને રાગથી છૂટવાનું મન થાય. તેને એમ થાય કે મારે વીતરાગ ૨ બનેલા અને વીતરાગ બનીને રાગને નાશ પમાડવાના ઉપાયને સ્વતંત્રપણે બતાવનારા છે છે દેવને પણ સેવવા જોઈએ; મારે ગુરૂ પણ એવા જોઈએ, કે જે વિરાગી પણ હોય સર્વત્ર છે છે ત્યાગી પણ હોય અને રાગને નાશ પમાડવાના ઉપાયને સેવવામાં રક્ત બનીને, એને છે ન જ સેવવાને ઉપદેશ આપતા હોય અને ધર્મપણુ એ જોઈએ, કે જેના સેવનના યોગે હું છે. હું મારા રાગને નાશ સાધી શકુ ! આ રીતિએ રાગને સાત્તિવક બનાવી શકાય અને છે છે એમ વિરાગી બનીને પરિણામે વીતરાગ બની શકાય. આ રીતિએ રાગથી સર્વથા મુક્ત છે છે બનવાની ઈચ્છા જયાં સુધી નહિ જાગે, ત્યાં સુધી દેવ-ગુરુ-ધર્મના સ્વરૂપની જેટલી છે વાતે થવાની; તે પ્રાય: હવામાં ઉડયા કરવાની. –રામાયણમાં સંસ્કૃતિને આદર્શ ત્રીજો ભાગ Page #83 -------------------------------------------------------------------------- ________________ લેિ ખ શ્રેણી લેખાંક યુનેમાં જૈન ધર્મને સ્થાન ? બેલીની પ્રથા અંગે બળાપે–એ અજ્ઞાન છે. સ્થાનકવાસી સંપ્રદાયના જાહેરાત અને કેટા? તાજેતરમાં છાપાઓ દ્વારા એવું પ્રગટ થયું કે, યુકેમાં જૈનધર્મને સ્થાન આપવામાં છે 9 આવ્યું. તે સૌથી પહેલું આ માટે આ. શ્રી સુશીલકુમારજીએ પ્રયત્ન કર્યા. આ વાત દેખીતી સારી લાગે પરંતુ ઊંડાણથી વિચારીએ તે યુનો અને વિશ્વના 8 S દેશની એક સ યુકત સંસ્થા છે તેમાં દરેક દેશને સભ્ય થવાનું હોય છે અને કેટલીક છે રાજકીય બાંહેધારી હોય છે. ભારતને સંબંધ છે ત્યાં સુધી કાશ્મીરને કેશ પણ યુકેમાં 8 વર્ષોથી છે અને ટળતે રહ્યો છે. તાકાતવાળા દેશે વિટો વાપરીને પણ યુનોના નિર્ણ. યને ફેંકી શકે છે. આવી સંસ્થામાં જેને ધર્મને સ્થાન એ વિચિત્ર લાગે છે છતાં છે. છે મળ્યું હોય અને વિશ્વમાં જેન ધર્મનું નામ લેવાશે તેમ મનાતું હોય તે તે જાણી.. 8 છે વળી યુનેમાં સ્થાન મલ્યું તે સારી ચીજ હોય તે પણ તે અપનાવવા જેવું નથી છે છે કેમકે શ્રી સુશીલકુમારજીના સંઘની સાદવીજી પજુસણ પહેલાં જાપાન જાય અને પશુ સણ કરાવીને બીજે પૂજન હેય ઉત્સવ હોય તે પણ ભારત પાછા આવી જાય. આ રીતે શાસ્ત્રીય ચાતુર્માસ મર્યાદા જે જીવદયાના પાલન ઉપર રચાએલી છે તેને ફેંકી જ દેવામાં આવે તો ભાવિમાં તે શું ન કરે. તેમની સંસ્થાના અહંદ ટાઈમ્સમાં એક લેખકે લખ્યું કે ચોમાસું રહેવાની વાત જ છે નિરર્થક છે. પહેલાં રોડ ન હતા જેથી ચોમાસા થતા હવે રેડ થઈ ગયા. માણસ રોડ ૨ રસ્તે ગમે ત્યાં જઈ શકે છે માટે આવી ચોમાસું કરવાની છેટી રુઢિ નિરર્થક છે. 8 આમ શ્રી સુશીલકુમારજી દ્વારા જે થાય છે તેમાં શાસ્ત્રીય જૈન આચાર અને પ્રણાલીઓને દૂર કરવાની વાત આવે છે તે તેમનું બળ વધે તે હજી શું ન કરે? 9 યતિઓ આચાર ન પાળતા પણ સંયમ માગ કે વિધિને જુદી કહેતા નહિ. પરદેશમાં છે પ્રચારક રૂપે કોઈ જાય તે ધર્મ માર્ગ અને વિધિનું સ્થાપન કરે. જ્યારે શ્રી સુશીલ Page #84 -------------------------------------------------------------------------- ________________ K ૮૨ : - શ્રી જૈન શાસન (અઠવાડીક) તા ૧૧-૮-૯૨ છે કુમારના આણી મંડળી તે ધર્મના પ્રચાર કે પ્રભાવને બહાને મૂળ માગને નાશ અને નિરર્થકતા કરવાનો પ્રયત્ન કરે છે. વળી એક શેઠ હતા. તેને સારે મહેતાજી હતે. એકવાર બજારના ભાવ તેને સારા લાગ્યા અને શેઠના નામને વેપાર કર્યો લાખ રૂપીઆ મલ્યા, તે શેક આવ્યા ત્યારે આપ્યા. શેઠે કહ્યું: આ રૂપીઆ નફો થયે તે તમારા અને બીજા દશ હજાર રૂા. આપું છું. આજથી તમે છુટા છે. મહેતાજી આશ્ચર્ય પામી ગયા. બીજાઓને પણ નવાઈ લાગી. શેઠને પૂછ્યું કે થયો છતાં મહેતાજીને કેમ છુટા કર્યા? શેઠ કહે મને પૂછયા વિના કટ્ટ“ આજે નફે 8 થયે કાલે પાંચ લાખની બેટ કરે તે મારે જ ભરવા પડેને ? સો સમજી ગયા છે. તે શ્રી સુરેશકુમારજીની સંસ્થા આવું કઈ નફા જેવું કરે છે. શેઠને મહેતાજી તે છે છે નુકશાન કરશે ત્યારે કરશે પરંતુ આ મંડળી તે ચાતુર્માસ, શ્રમણ વિધિ અને જીવ છે દયાના પાયાને પણ ઉચક કહે છે તે માન્ય થઈ શકે જ નહિ. બેલી સામે બળાપ? માર્ચ ૧૯૯૨ ના મું. સ. માં જય જિનેન્દ્ર વિભાગમાં ધર્મ વધારે કે ધન ? એ છે હેડીંગ નીચે જિન પૂજન અર્ચન આદિ બેલીઓ સાધુના કાલધર્મ વખતે બેલીએ 8 થાય તથા પ્રતિક્રમણમાં સૂત્રની બોલીઓ થાય છે તે માટે બીજાને લાભ નથી મળતું તેને બળાપ કાઢીને બેલીઓ ન થવી જોઈએ વિ. લખેલ છે. લેખક બિંદુ એમ. 8 મહેતા છે. આવા લખાણે તે આ જય જિનેન્દ્રમાં-અને વખત આવી ગયા છે. પ્રભુજીની આંગી, જન્મ વાંચન વખતે શ્રીફળ વધેરવું, વરસીતપના પારણે પ્રભુજીને ઇરસથી પહાલ કર વિગેરે. બે નાચે ત્યારે બાવી નાચ એમ આ જયજિતેંદ્રજી વિભાગમાં દર વરસે જ્યારે પ્રસંગ આવશે ત્યારે આવશે. આ બિધુ મહેતાનું લખાણ નવું નથી. દેવ દ્રવ્યની વૃદ્ધિ માટે બોલી બોલાય છે. અને અનેક જ્યારે હોય ત્યારે ૧ લી છે પૂજા આદિ કોણ કરે કે સૂત્ર કેણ બોલે? તે કલેશનું કારણ બને. વળી આજના સુધારકે કે દેવ દ્રવ્ય આદિ ધર્મ દ્રવ્યથી ઉગેલા સામાયિક કે નવકારવાળી પણ છે બેલી દેવાને કહે છે તે પણ વિધિ માગને લેપ કરવા જેવું છે. તથા આ દેવદ્રવ્ય છે આથી મહિના છદ્ધિાર, તીર્થોદ્ધાર નિમણુ આદિ થાય છે. જ્ઞાનદ્રવ્યથી શાસ્ત્રદ્ધા છે 8 થાય છે; આજે શ્રાવકો પિતાનું દ્રવ્ય જીર્ણોદ્ધાર કે મંદિર આદિમાં કે શાસ્ત્રોદ્ધારમાં છે કેટલું આપે છે તે તે વિદિત છે, આજે જેનેના ભવ્ય મંદિર પ્રાચીન અવચીન છે Page #85 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક : તે દેવદ્રવ્યના પ્રભાવે છે. અને શાસ્ત્રો પણ જે લખાય છે કે મુદ્રિત ઉપલબ્ધ છે તે જ્ઞાનદ્રવ્યના પ્રતાપે છે. દિનુએનની વાત તે પેઢીએ જતા બાપને છેડે પકડીને ન જવા માટે રુદન કરતા બાળક જેવી છે પરંતુ જયજિનેન્દ્રના સંપાદક વિગેરે તે આવી વાતમાં પૂર્વગ્રહ દ્વેષ અને અનાદરવાળા છે તે વધુ જોખમી છે. તેમને તે દરેક વખતે શાસ્ત્ર અને તેની પ્રણાલિકાનું ખંડન કરવાનું જ છે. પરંતુ ધર્મ શાસન અને વિધિને માનનારે સકલ સંધ આવી તુર, વાતમાં ફસાય નહિ. જો કે આવું વાંચીને ખેદ થાય અને લેવા દેવા ! { ન હોય તેવા માણસે ફેગટ પાપ બાંધે તેની દયા પણ આવે. સ્થાનકવાસી સાધુ સાધ્વીજીની જાહેરાત અને ડેટા. 8 તા. ૨૪-૮-૯૧ ના પ્રસંગે આશ્રીને ગતસાલ મરુધર કેશરી સ્વ. શ્રી મિશ્રીમલજી . # મ. ની ૧૦૧ મી જન્મ જયંતિ અને મહાસતી શ્રી આનંદશિલાજીના ૫૧ મીન ઉપવાસના છે પારણ નિમિત્તે તે બંનેના ફોટા સહિત મું. સ. માં જાહેરાત પ્રગટ થઈ હતી. આ છે પ્રસંગે એટલું જ જણાવવાનું ફટા ફેટા-પ્રતિકૃતિને મહિમા તેઓ પણ માને છે તે પછી ધર્મ પ્રણેતા શ્રી જિનેશ્વરના પ્રતિમાજી સામે દ્વેષ ઉભો શા માટે રાખવે ? વર્ધમાન સ્થા. શ્રા. સંઘ જ આ વિષયમાં વિચારીને દેવાધિદેવના પ્રતિમાજી આદિની અવજ્ઞાની 8 8 પ્રણાલિકાને દૂર કરે તે ઉચિત છે. કેઇ કહેશે કે ઘણા સ્થાનકવાસી ભાવિ કે દર્શન છે કરવા આવે છે જ. તે બરાબર પરંતુ તેમના સંઘ આદિ દ્વારા તે તેને પ્રગટ નિષેધ { છે. આવે છે તે તે વ્યકિતની ભાવના થઈ. દેવાધિદેવના દર્શન વંદન આદિને પ્રતિબંધ હું એ આત્મા માટે હિતકારી નથી. છે દહેવણનગર ખ ભાત -જિનેન્દ્રસૂરિ ૧ ૨૦૪૮ અષાડ સુદ ૮ ૦ આત્માને માને, આત્માને નિત્ય માને, આત્માને પુણ્ય-પાપને કૉં માને અને આત્મા પોતાના કરેલા પુણ્ય-પાપના ફળને પોતે જ ભકતા છે એમ પણ માને, પણ આત્માના મોક્ષને ન માને, અને મેક્ષને જે ન માને એ મેકાના ઉપાયને તે મને જ શેને?—એવા મોક્ષને અને મોક્ષના ઉપાયને નહિ માનનારા આત્માઓ, તત્ત્વ સ્વરૂપના જ્ઞાનમાં અને તત્વ સ્વરૂપના વર્ણનમાં અધૂરા જ રહેવાના છે. જેઓ આત્માને જ માનતા નથી, તેઓ નાસ્તિક નામના માત્ર નામથી દર્શન ગણાતા દનના અનુયાધિઓ ગણાય છે. –આત્મોન્નતિનાં સોપાન-પહેલો ભાગ Page #86 -------------------------------------------------------------------------- ________________ D ad વિરલ વ્યક્તિ મુંબઇ સ્વર્ગસ્થ વિસાળ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને કોટિ કે િવદન હા. સાવી પાપટલાલ વીરપાળ દેઢીયા આજે વરસ પહેલાં તે મુનિ રામવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા અને શ્રીમંત અને યુવાનામાં તે જાણે મહારવટીયા જેવા ભય પ્રાપ્ત થયે એ સત્રત ૧૯૮૩ ની છે. તેએશ્રીના વ્યાખ્યાન અમદાવાદનાં બજાર રોડ ઉપર ગોઠવાતા હતા અને ઘણા હવુ કી જીવાને વ્યાખ્યાન સાંભળતા જ વૈરાગ્યની જાગ્રતી થતી હતી તેવા સમયે હુ' સંવત ૧૯૮૩ માં કદમગીરી તિર્થાંનુ' રચનાત્મક કાર્યમાં મહાન પૂ. મા. દેવ શ્રીમદ્ નેમીસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં કદમગીરી તિર્થાંમાં વંદન થયાને મે વાત કરી કે હમણા મુનિ રામવિજયજી નાના નાના બાલુડાએને દીક્ષા આપે છે એ ખાટુ' ન ગણાય સાહેબ આ સાંભળતાં જ ખાળ્યા કે હવે પછી આવુ' ખેલીસ તા જીભ કપાઈ જાય એ તા અમારામાં કાઈ વીરલ વ્યકિત પ્રગટ થઈ છે. સાંભળતાં હુ` નરમ પડયા અને છતાં સવંત ૧૯૮૫ માં મુંબઇ લાલબાગ મેાતીશાહ શેઠનાં ઉપાશ્રયે ચાતુર્માસ વખતે ઘણાં યુવાનેાની સાથે કાળા વાવટાથી સ્વાગત કરવામાં હુ' હતા પણ મારા મહા પૂન્યાયે હુ' તેઓશ્રીના મુખમાંથી નવકારને રણકાર સાંભળીને તેઓશ્રીના ચરણમાં નમતાં મારી ભુલ થઇ ગઇ છે. ન એ વાત સાંભળતાં મને તેમના મેઢામાંથી જે વચના સાંભળવા મળ્યા એ સાંળબીંને આજદિન સુધી તેએશ્રીના માઢામાંથી ખેલેલા શબ્દો બધા જ પુરવાર બનતા જાય છે. તેમણે છેલા શાસન સ્થાપક મહાવીર પ્રભુને પુન્યપાળ રાજાના પ્રશ્નના જવાબ અને પ્રભુ અજ્ઞ છેડનારા જીવે જ આ સ`સારમાં ૨૫ડનારા બને છે. તેવું જ તેમના દરેક પ્રવચન અને અ યારની જિનવાણીમાં ખાજ લખાણુના આદશ હાય છે. —— ચૌદ પૂર્વાંનાં જ્ઞની ભગવત્તા પડી ગયા એ આજે વર્તમાનકાળમાં વાત્સલ્ય મૂર્તિ પૂજય આ. દેવ શ્રીમદ્ પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞામાં રહેલા સાઁધ સમુ દાયના બહુમતિના પડખામાં બેસી ગયા છે તેવા મહાજ્ઞાનીઓને પણ કસત્તા કેવા નાચ કરાવે છે તેા મને મારા પેાતાની જાતને સમજાવવા કહેવાનું મન થાય છે કે તું તારા આત્માનું કલ્યાણ કરનારા ત્યારે જ બનીશ કે પ્રભુ આજ્ઞા પ્રમાણેનું જીવન બનાવીસ ત્યારે આ જાતને પુછવામાં મહાન ઉપકારી આ. દેવ શ્રીમદ્ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબને કેટ કેટ દિન. Page #87 -------------------------------------------------------------------------- ________________ જિન શાસનનો શિરતાજ, કલિકાલ કલ્પતરૂ, જૈન શાસનનાં મહાન તિર્ધર, છે તપાગચ્છાણિ, અવિકલ શાત્રજ્ઞાન, અવિચલ શાસ્ત્ર નિષ્ઠા, વિરલ વિમલ શાસ્ત્ર પ્રરૂપણાના સ્વામી, તપાગચ્છના તાજ, કલિયુગના-કેહિનુર, ગુજરાતના ગૌરવ, ભારતના આ ભુષણ, જગતના જવાહિર, દીક્ષા દુંદુભિના દિવ્ય- વાદક, સાગરશા ગંભીર, મેરૂકાધીર, દીક્ષાના દાનવીર, વ્યાખ્યાન વાચસ્પતિ વશાલ ગચ્છાધિપતિ-આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! જન શાસનનું ઝલકતૂ જવાહર પુ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. આપના જાજવલ્યમાન જીવનના અનેક સુવર્ણ પાસાઓ પૈકીનું એક સુવર્ણપાસુ છે હતુંસ્વાધ્યાય રસિકતા ! ૯-૯ વટાવી છેલ્લી ૯૬ વર્ષની અતિબુઝગ વયે પણ ગાથા { ગોખવી, સ્વાધ્યાય કર, શાસ્ત્રવચનમાં તત્પર રહેવું, ડમ-વિહારને ટાઈમ પણ છે B ન વેડફાય તે રીતે વિહાર દરમ્યાન આગમાદિ શાસ્ત્રોનું ચિંતવન કરવું, આ બધું જ તાં આપશ્રીને વિદ્યાવ્યાસંગ અને સ્વાધ્યાયરંગ સ્પષ્ટ રીતે નજરે ચઢતે... પ. દેવદ્રવ્યની રક્ષા, બાલદીસા, સત્યનું રણ, તિથિચર્ચા વિગેરે શાસન કાર્યોના- છે. વિષયમાં પૂજ્ય શ્રી પિતાના વિચારો મેથાના લક્ષયની દૃષ્ટિથી તત્વદર્શન અને શાસ્ત્રનાઆધારે સટ રીતે રજુ કરતા. એના કારણે આવતા અનેક ઝંઝાવાતોને સામને કરી, જે છેવટે અણનમ જ રહી જયને પ્રાપ્ત કરતા હતા, છેલ્લે સં. ૨૦૪૪ ના કહેવાતા છે. 5 મુનિ સંમેલનમાં લેવાયેલા શાસ્ત્રવિરૂદ્ધ ઠરાવોને પણ યુકિતયુકિત શાસ્ત્ર વચનથી જોર- છે દાર વિરોધ કર્યો તેમાં પણ પૂજ્યશ્રી જયશ્રીને વર્યા, આમ એકલા પણ અનેકેની સહ-૪ સત્યપક્ષની રક્ષા કરતા પૂજયશ્રીએ અમારા ઉપર પણ કરૂણ નજર કરી, પ. પૂ. ગુરૂદેવશ્રી છે ખાંતિશ્રીજી મ સા. પ. પૂ. ગુરૂદેવશ્રી સ્વ. કિરણપ્રજ્ઞાશ્રીજી મ. સા. નો આખે સારવી આ સમુદાય પૂજ્યશ્રીની આજ્ઞામાં આવી કૃત્યકૃત્ય બન્ય, ધન્યાતિધન્ય બન્યા છે, 8 ખરેખર આ એક મહાન ઉપકાર મારે કયાં શબ્દોમાં વર્ણવ, ભવોભવ સુધી આ છે. પૂજ્યશ્રીના અમે ઋણી છીએ, આપ જ અમારા ત્રાણ-પ્રાણુ અને જીવનના આધાર છે, જે છે બીજા પણ અમારા ઉપર પૂજયશ્રીના ઘણા-ઘણું ઉપકારો થયેલા, દીક્ષા, વડી દીક્ષા, દીક્ષાના જ છે મુહૂર્તો આદિ ઘણા કાર્યો પૂજ્યશ્રીની આજ્ઞાથી નિવિદનપણે સંપૂર્ણ થયેલ. Page #88 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા ૧૧-૮-૯૨ ૬ છેલે જ્યારે પૂજ્યશ્રી સં. ૨૦૪૫ માં પાલીતાણ ચોમાસુ હતા, ત્યારે અમને છે નિશ્રા પ્રદાન કરી અમારા ઉપર અમીવૃષ્ટિ કરી હતી, ચોમાસા દરમ્યાન પૂજયશ્રીની 8 નિશ્રામાં થતાં ઓચ્છવ-મહેન્સ ચોથા આરાની ઝાંખી કરાવતા હતા, પૂજ્યશ્રીની સુખ મુદ્રા તે સદા સુપ્રસન્ન જ રહેતી, વંદનાથે દશનાથે પણ ભકતોની ભીડ રહ્યા કરતી, છે દેરાસરમાં ચૈત્યવંદનના ટાઈમે અને વ્યાખ્યાનના ટાઈમે તે વિશાળ જગ્યા પણ નાની S પડતી, આ બધુ જ હસ્તગિરી, ડેલીયા. પાટણ ચૌમાસુ વિગેરે આંખ સામે તરી આવે છે છે, આ શું ચમત્કાર હતું કે પૂજ્યશ્રી જયાં પધારે ત્યાં જય અને મંગલના જ છે છે વાજિંત્રો વાગતા હોય, જવાબમાં કહેવું જ પડે કે “પતિ પુણ્યાઈના સ્વામી એવા છે છે આપણું પૂજ્યશ્રી હતા ! છેલ્લે અમે દાંતરાઈ ચોમાસું હતા ત્યારે પૂજય શ્રીનું વારણ્ય ગંભીર અવરથામાં સાંભલી, આખા સાદવી સમુદાય સંઘમાં વિશાદ ફેલ એ, બધા જ ચિંતિત બની ગયા, ૫ આઠમતપ-શુદ્ધ અયિંબિલ જપ વિગેરે આરાધના ચ લ’ કરેલ, બે દિવરા ૫છી દાંતાઈથી હેને પૂજ્યશ્રીને વંદનાથે. સાબરમતી ગયેલા, તેઓની સાથે મેં દાતરાઈથી પૂજ્યશ્રીને આરાધના સંભલાવવા મોકલાવેલ, ૧૦૮ અ ડ્રમ, ૧૦૮ શુદ્ધ આયંબિલ, ૧ કરોડ સવાધ્યાય ૧ કરોડ જાપ, પૂજ્યશ્રીએ બધી જ આરાધને સભાન અવસ્થામાં રાંભલીને અનુમોદના કરે લ, એજ ખાસ મહતવની વાત છે. કે પૂજયશ્રી બીજના નાના સુકૃતની પણ અનન્ય છે. છે મદના કર્યા વગર ન હોતા રહેતા, મહાપુરુષને આવા મહાન ગુણ પણ સ્વભાવિક આત્મ સાત્ થયેલા જ હોય છે. છે સાબરમતી ગયેલા બહેને પૂજયશ્રીને આરાધનામાં મસ્ત બનેલા નિહાલી ખુબ રાજી છે 8 થયા, અમને પણ આવીને શાંતિના સમાચાર આપ્યા કે હવે ચિંતા જેવું નથી. છતા આ છે પણ અમે તે આરાધના ચાલુ જ રાખેલ, એમાં એકાએક ફરી અ. વ. ૧૩ ના દિવસે હું છે ફરી અત્યંત ચિંતાજનક રામાચાર મલતા, બધા ફરી હતાશ થઈ ગયા, આરાધના છે છે જોરદાર ચાલુ જ રાખી, સંઘમાં પણ સામુદાયિક આયંબિલ વિગેરે આરાધના કરાવી, ખરેખર પુણ્યહીન માણસની પાસે જેમ લક્ષમી રહેતી નથી. તેમ આપણા રાહુનું પુણ્ય ખલાસ થતાં અ. વ. ૧૪ ના દિવસે કાલરાજાએ આપણું ઘણી રીતિએ જતન કરી સાચવી રાખેલ એકનું એક ઝલકતુ અમૂલ્ય જવાહિર એકાએક છિનવી લીધું, આપણને બધાને જ છે નિધની બનાવી દીધા, ઘણે કારમે આઘાત અનુભવ્યું, એ પોપકારી ગુરૂદેવ ! અપકારી ઉપર પણ ઉપકાર કરવામાં તત્પર તે દિવ્ય છબી અમારી આખ આગલથી તે છીનવાય ગઈ, પરંતુ અમારા અંતર આગલથી ન છીનવાય R અને એ ઉચ્ચ આદર્શ પામી અમારામાં પણ એ રીતે ગુણેમાં વૃદ્ધિ પામે. એ. મંગલ કામના સહપૂજ્યશ્રીના પાવન ચરણોમાં કેટ-કેટિ વંદના ! વંદના ! વંદના !! Page #89 -------------------------------------------------------------------------- ________________ !!...સૂરિરામની અમર કહાની...!! —પૂ. ૫. શ્રી ક્રીતિસેન વિજયજી મ. ડીસા. SAN ર કોણે કહ્યુ... ‘સૂરિામ’ કાળધર્મ પામ્યા...! ના...! રે... ના...! • નામ સૂરિરામ ૦ દ્રવ્ય સૂરિરામ ૯૦% અનુગ્રહ કૃપા... તા ૧૦% નિગ્રહ કૃપા દ્વારા સૂરિરામ...ર...ઘરમાં...ઘટ ઘટમાં વ્યાપક છે. માત્ર એ વિરાટ વ્યકિતને...સમજવા...જાણવા...માણુવા... આપણી દૃષ્ટિમાં નિમ`ળતા...સાથે. સાથે સ′′ધિ જોઇએ...! -: અજબ લેાકેાત્તરતા : . સ્થાપનાં...‘સૂરિરામ' • આગમ સ્વરૂપે ભાવ ‘સૂરિરામ” સદા ... સત્ર...વિદ્યમાન છે માત્ર ના આગમ સ્વરૂપે “ભાવસૂરિરામ”...આપણી પાસે વિદ્યમાન નથી...! ૦ હાથી જેવી ઘીર-ગભીર ચલ... ૦ સિહુ જેવી પ્રવચન સમયે વાણી ગર્જના... - માખણથી પણ કમળ શરીર... • મેાતીના દાણા જેવા હસ્તાક્ષર... • ખામાંથી સદાય નીતરતું ભાવ વાત્સલ્ય નીર... ૦ દરેકને માથાના વાળથી પગના નખસુધી પારખવાની વેધક દૃદ્ધિ 0 પૂર્ણિમાના ચંદ્રથી પણ અધિક દૈદીપ્યમાન મુખારવિંદ... હાથ-પગની ઉત્તમ-લેાકેાત્તર કૅટિની રેખાઓ... ભાવવાહી ચેષ્ટા પૂર્ણાંક ચૈત્યવ`દન... O • ડાળીમાં બેઠા...બેઠા... પણ સ્વાધ્યાય મગ્નતા... • બાલક સાથે ખાલક જેવી વૃત્તિ-પ્રવૃત્તિ... ૦ સવિજીવ કરૂં શાસન રસી,ની ભાવનાથી ભાવિત અંતઃકરણું... • સધા પ્રત્યે અપાર વાત્સલ્યતા.... હાજરજવાબીપણું.. O સદાય સુપ્રસન્ન મન... યાદશકિતની તીવ્રતા...1 • દરેક જીવાને મુકિતમાં પહેાંચાડવાની તીવ્ર તમન્ના...! ૦ અ'તિમ સમય-શ્વાસેાશ્વાસ પય ત- પ૨માત્માનું નામસ્મરણુ... ૦ રત્નત્રયીની સુવિશુદ્ધ આરાધના કરી...સૌ મુકિત પામેા” આવે છેલ્લે દિવ્ય સદેશ...! Page #90 -------------------------------------------------------------------------- ________________ : ૮ : શ્રી જન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ સૂરિરામ'ની મહત્તા-શું આટલા માટે હતી! - શું એમને ૧૧૭ શિષ્યોને પરિવાર અને સંખ્યાતીત અનુયાયીઓ હતા માટે? ૦ સેંકડો ગમે અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા, વડી દીક્ષા કરી હતી માટે? “રામત્યાં અધ્યા....”ા પગલે પગલે મહાપ્રભાવક જિનભકિત મહોત્સવે . ઉજવાતા હતા માટે..? ૦ સૂરિરામના વચન માત્રથી કરોડોના ફંડફાળા. જરાવારમાં થતા માટે..? R ૦ પ્રભાવક પ્રવચનોથી વકીલે, સત્તાધીશો. વિદ્વાનો ન્યાયાધીશે આકર્ષાતા હતા માટે ? . ૦ સવંત્ર-સદા અજોડ માન, પાન, સન્માન પામતા હતા માટે? ૦ ૭૯ વર્ષનો દીક્ષા પર્યાય, ૫૬ વર્ષના આચાર્ય પર્યાય ૯૬ વર્ષની ઉંમર હતી માટે...? ' અંતિમ યાત્રામાં લાખ ભાવિકોએ હાજરી આપી હતી માટે...? અગ્નિ સંસ્કારના કડ રૂ બોલાયા માટે ? ના ...ના.! આતો અત્યંત ગુણ વૈભવ (વિશુદ્ધિ)ને માત્ર પડછાયે જ હતે...જયારે આંતર શુદ્ધિની પરાકાષ્ટતા કેવી હતી? ૦ જેમના રોમેરોમ... માં પર આત્માની આજ્ઞા તાણા–વાણાની માફક વણાયેલી હતી માટે...! - જેમના અસંખ્ય આમ પ્રદેશ શાસ્ત્રાભિમુખ હતા માટે...! - જેમની સાતે ધાતુઓ. પરમાત્મભકિત રસ લીન હતી માટે...! ૦ “સવિજીવ કરૂં શાસન રસીથી જેમનું અંતઃકરણ પરિપ્લાવિત હતું માટે! - જેમને ઉપયોગ “આગમ તીર્થકર” સ્વરૂપ હતો માટે..! છે જેમની પાંચ ઇન્દ્રિય વિષય વિમુખ અને પંચ પરમેષ્ટિ સન્મુખ હતી માટે...! - જેમના મન-વચન-કાયાના ગે શુભાનુષ્ઠાનમાં સદાય પ્રવૃત્ત હતા માટે..! - જે વીરશાસનને વરેલા અને જાતના બદલે જિનાજ્ઞાને સમર્પિત હતા માટે...! ? ૦ તવત્રયી, દેવ-ગુરૂ-ધમ અને રત્નત્રી.. જ્ઞાન-દર્શન-ચારિત્રની સિદ્ધિ મેળવ્યા બાદ સુયોગ્ય પાત્રોમાં વિનિયોગ કરનારા હતા માટે...! ૦ સંયમ...શાસ્ત્ર .મેક્ષ...ની જ વાતો કરનારા હતા માટે....! ૦ નિંદક-પૂજક...બધાને એક સરખી ભાવકરૂણાથી જેનારા હતા માટે...! ૦ પ્રવચનનું માદયમ – સુખમય સંસાર પણ છેડવા જેવો, ૦ મે ૨ જ એક મેળવવા જે, ૦ મોક્ષ માટે સંયમ જ લેવા જેવું આ ત્રિપદીને પ્રચાર-પ્રસાર કરનારા હતા માટે..! - આવા લોકેત્તર ગુણવૈભવના સ્વામી “સરિરામ'ના * શુદ્ધાત્માને અનંતશ વંદનાવલી..! Page #91 -------------------------------------------------------------------------- ________________ જજજજીજી अत्थमिए जिणसूरे, केवलिचंदेऽवि जे पईकव्व। તમેશ્રી ગુરવે નામ : જયવંતિ રુ વયથે, તે ગાયરિપુ નમામિ || શ્રી જિનેશ્વરદેવ રૂપી સૂર્ય અને શ્રી કેવલ- 8 - પ્રજ્ઞાંગ — જ્ઞાની ભગવંત રૂપી ચદ્ર પણ અસ્ત થયે છતે, જ અંધકારમાં દીપકની જેમ શ્રુતજ્ઞાનના બળે જગતના સઘળા ય પદાર્થોને જેઓ પ્રકાશિત તે કરે છે, તે શ્રી આચાર્યભગવંતેને હું ભાવથી નમસ્કાર કરું છું.' 8 અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ ભવ્ય જીવોના કલ્યાણને માટે મેક્ષમાર્ગ છે. છે સ્વરૂપ ધર્મશાસનની સ્થાપના કરે છે. અને જીવનભર એ શાસનને જ પ્રચારી, પ્રકાશિત છે 6 કરીને અનેક ભવ્યાત્માઓને મોક્ષમાર્ગે ચઢાવે છે. તે શાસનની પૂરેપૂરી આરાધના કરીને છે અનેકાનેક આત્માએ મોક્ષને પામે છે. રાગાદિ શત્રુઓને જીતે તે શ્રી જિન! આવા શ્રી જિનેશ્વરદેવનો જે ઉપાસક તે છે જેન. સાચે જેન હમેશાં રાગાદિ શત્રુઓને જીતવા અને જિન બનવા મથતે હેય માટે છે A તે મેક્ષનો જ અર્થ અને સંસારને-સંસારની સુખ સાહ્યબીને અનથી હોય. સંસાર છે છે છોડવાની આકંઠ ઈચ્છા હોવા છતાં કર્મવશાત્ સંસારમાં રહેવું પડે તે ય કમને રહ્યો છે R હોય. એટલે સંસારની પ્રવૃત્તિ કરવા છતાં ય સંસારને કાપતે હોય કમની વિચિત્રતાના આ છે કારણે વિશેષ કાંઈ ન કરી શકે તે ય શ્રી નમસ્કાર મહામંત્રને સ્મારક તે હેય જ. શ્રી નમસ્કાર મહામંત્રમાં જે શ્રી પંચ પરમેકી ભગવંતને નમસ્કાર કરવામાં છે આવ્યા છે તેમાં શ્રી અરિહંત પરમાત્મા મોક્ષમાર્ગના જ સ્થાપક, પ્રરૂપક અને પ્રચા- ૨ રક છે. શ્રી સિદ્ધ પરમાત્માએ સકલ કર્મથી રહિત થયા હોવાથી, આત્માની અવિનાશી છે છે પણું સવરૂપ મોક્ષદશાને જ યાદ કરાવે છે. શ્રી આચાર્યભગવંતે મોક્ષમાર્ગના ઉપાય ભૂત જ્ઞાનાદિ પાંચે આ ચારેનું સ્વયં પાલન કરે છે અને જે કઈ આવે તેની પાસે પાલન કરાવે છે. શ્રી ઉપાધ્યાય ભગવંતે મેક્ષનું જ નિરૂપણ કરનારા સકલ શાસ્ત્રનું વિનય” પૂર્વક અધ્યયન કરાવે છે અને શ્રી સાધુ ભગવંતે યોગ્ય ભવ્યાત્માઓને મેક્ષમાગે 8 ચઢવામાં સહાય કરે છે. માના જ લક્ષ્યને સતત યાદ કરાવનાર શ્રી નમસ્કાર મહાતે મંત્રને સંસારની સુખ-સાહ્યબી–સંપત્તિ માટે ય ઉપયોગ કરાય એવું પ્રતિપાદન આ આત્માની ભવાભિનંદિતાને સૂચિત કરે છે !! ૨ શ્રી અરિહંત પરમાત્માના માગમન બાદ, મોક્ષ માર્ગ સ્વરૂપ એ શાસનની ધુરાને છે શ્રી આચાર્ય ભગવંતે વહન કરે છે. તેઓ જ્ઞાનાચાર-દર્શનાચાર–ચારિત્રાચાર–તપાચાર અને છે વીર્યાચાર સ્વરૂપ પાંચે આચારનું સ્વયં પાલન કરે છે અને જે કંઈ ભવ્યાત્મા આવે તેને તે પાંચે આચાર સમજાવીને તેની પાસે પાલન કરાવે છે. અને મહામાર્ગને જગ-૫ Page #92 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ છે તમાં વહેતે રાખવાનું ભગીરથ કાર્ય કરે છે. તેથી જ શાસ્ત્રકાર પ૨મર્પિઓએ તેઓને શ્રી જૈનશાસનના “રાજા” કહીને નવાજ્યા છે. રાજા જેમ પોતાના રાજય ખાતર, તેમ તેઓ શાસનની આરાધના, રક્ષા અને પ્રભાવના ખાનર પિતાનું સંપૂર્ણ જીવન છાવર છે કરી દે છે. આવા ગીતાર્થ, રક્ષક, સમર્થ પ્રભાવક, સુગૃહીત પુણ્યનામધેય આચાર્ય ભગવંતે, ચરમતીથપતિ, શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી પરમાત્માના શાસનમાં અનેકાનેક થઈ ગયા કે જેનું નામ સ્મરણ પણ આત્મામાં શાસનરક્ષ ને વીલાસ છે જગાવે છે. આવા મહાપુરુષોમાં વીસમી સદીમાં ન્યાયાંનિધિ, સમર્થ પ્રભાવક રક્ષક ૫. પૂ. આ. શ્રી વિજયાનંદ સૂરીશ્વરજી મહારાજા કે જેઓ પૂ. શ્રી આત્મારામજી મહાછે રાજાના લાડીલા નામે સુપ્રસિદ્ધ હતા તે થયા. અને તેઓશ્રીની ચેથી પાટે થયેલા એક વીશમી સદીના મહાન શાસન પ્રભાવક, શાસન રક્ષક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ છે. ગચ્છાધિપતિ, તપાગચ્છનીયાવિછિન સામાચારી સંરક્ષક, દીક્ષાના વન વીર, પ્રાત: 6 સ્મરણીય, ૫રમારા ધ્યપાદ પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા જેને જૈનેતર જગતમાં સુપ્રસિદ્ધ હતા ને થયા. સંસારની અસારતા, ધર્મની સુંદરતા, માની મનહરતા, મનુજમની દુર્લભતાને સમજાવતી, જમાનાવાદની ઝેરી અસરે અને વર્તમાન શિક્ષણની ભયાનકતાઓને સાદ છે ચિતાર બતાવતી, સરળ અને સુબેધ, પ્રેરક અને રેચક, આબાલ વૃદ્ધ સહજપણે સમજી શકે તેવી, નાભિના નાદથી નીકળેલી અને સૌને હૃદયંગમ થનારી, શ્રી જિનવાણુંનું તેઓ શ્રીમદ્દના શ્રીમુખે અમી પાન કરવું તે જીવનને અમૂલ્ય લહાવે છ. ગમે તેવા પ્રશ્નનો તુરત જ શાસ્ત્રીય સુવિશુદ્ધ યુકિતઓ અને સુતર્કોથી જવાબ આપી, શ્રોતાજનોના ચિત્તને આશ્ચર્ય પૂર્વક ડોલાવી નાંખવા તે તેઓશ્રીની અપ્રતિમ પ્રતિભા હતી. અવસરે છે “કડવી પણ “હિતકર વાણી, સૌના આત્મામાં સંતોષની “મીઠાશને અનુભવ કરાવતી હતી. સઘળાંય શ્રતમહેદધિનું મંથન કરીને કાઢેલ અમૃતબિંદુ “સંસારનાં સુખને રાગ ભૂંડે છે છે અને પિતાના જ પાપથી આવતાં દુ:ખ ઉપર દ્વેષ ભૂંડે છે”નું પાન સઘળાંથના ચિત્તને અમૃતને આસ્વાદ કરાવે છે અને “તત્થર નો સૂરિને સાક્ષાત્કાર કરાવી ગયા છે. તે શાસ્ત્રકાર પરમર્ષિઓએ શ્રી આચાર્ય ભગવંતના છત્રીશ-છત્રીશ ગુણનું છત્રીશ જ { પ્રકારે વર્ણન કરેલું છે. તેમાંને એક ગુણ છે “શુદ્ધ પ્રરૂપકતા. શ્રી પવવિજયજી મહાછે રાજાએ પણ “શ્રી આચાર્યપદની પૂજામાં આ ગુણની મહતા ગાતા ગાયું છે કે “શુદ્ધ પ્રરૂપક ગુણ થકી, જે જિનવર સમ ભાખ્યા રે, છત્રીશ છત્રીશે ગુણે રોભિત સમયમાં દાખ્યા રે.” - Page #93 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ-૫ અંક- ૧-૨ ૫ચમ વર્ષારંભ વિશેષાંક : MAX : ૯૧ શાસ્ત્ર મુજપ્ત શુદ્ધ પ્રરૂપણા કરવી તે સહેલી ચીજ નથી. શાસ્ત્ર ચુસ્તતા, સિદ્ધાંત નિષ્ઠતા, શાસનના અવિહડ રાગ આત્મસાત્ થયેા હાય જે પેાતાની જાતને ભૂલે, ‘જાતની પ્રભાવના કરત. ય શાસનની પ્રભાવના, રક્ષા અને આરાધના જ જેમના જીવનમત્ર હાય, પાસેના રૃ. ખસી જશે તેની ચિંતા ન હોય, લોકોને ‘રાજી' કરવાનું મન ન હોય, લેકેને ગમે કે ન ગમે પણ શાસ્ત્રે જેમ કહ્યું તેમ જ યથા ખેલતા હાય, લેાકાને આવતા રાખવા ડાહ્મથી આઘાપાછા ખસવાનુ` મન ન હોય. તેવા જ આત્મા શુદ્ધ પ્રરૂપક બની શકે? આ ગુણ પૂજ્યશ્રીના જીવનમાં યથા પણે જોવા મળતા હતા. આખુ જગત જે સુખની પાછળ પાછળ પાગલ બન્યું છે, તે સુખને મેળવવા, ભાગવવા અને સાચવવા જે કરવુ' પડે તે કરે છે—બીજાને પણ કરવા પ્રેરે છે. અને પેાતાના જ પાકથી, પેાતાની ભૂલેાના પરિણામે આવતુ. જે દુ:ખ, તે દુ:ખને કાઢવા જે ધમપછાડા કરે છે, દીનતા દાખવે છે. તેવા જગતમાં રહી, જગતને જરા ય ન ગમતી એવી વાત— “મા દુનિયાનું પુણ્યથી મળતું એવું સુખ ખરાબમાં ખરાબ છે, મેળવવા જેવુ નથી, ભાગવવા જેવું નથી, સાચવવા જેવુ' નથી; મળે તેા રાજી થવા જેવું નથી. કેમ કે, અગ્નિ બાવળના હાય કે ચંદનનેા હોય પણ બાળે, ખાળે ને ખાળે જ. તેના જેવુ' આ દુનિયાનું સુખ છે માટે છેાડી દેવા જેવું છે, છેડયા પછી સામે ય જોવા જેવુ નથી. કદાચ છે।ડવાની તાકાત ન હોય અને તે સુખની સાથે રહેવુ પડે તેા, ખાઇએ અગ્નિના ઉપયાગ કરવા પડે તે જેવી રીતે કરે તેવી રીતે સાચવી-સભાળીને રહેવા જેવુ છે, અને મારાં જ પાપથી આવતું દુઃખ-મે' કરેલી ભૂલેાના પરિણામ રૂપ લેણદાર જેવુ' છે માટે જેથી વેઠવા જેવુ' છે. મારાથી ન વેઠાય તે ય વેઠવાના અભ્યાસ કરવા જ જોઈએ” આ વાત રાજ કરવા છતાં ય શ્રોતાજનાને નવીને નવી જ લાગતી હતી અને સાંભળવી–આચરવી ગમતી હતી. તે પૂજયશ્રીની અપ્રતિમ દેશનાલબ્ધિની સિદ્ધિ હતી. ગમે તે કારણ હોય પણ આજના ધમી ગણાતા વને ધર્મની બાબતમાં અજ્ઞાન રહેવું ગમે છે. તેથી તે ‘સારા દેખાવા’ મથે છે અને બધે ‘હાજી હાજી' કહેતા ફરે છે. તે જ કારણે જેને જેમ ફાવે તેમ મનકલ્પિત સિધ્ધાન્તા રચી મૂકે છે. શેખચલ્લીના તરગા પ્રચારી શકે છે. શાસ્ત્રીય સપ્ત્યાના અપલાપ કરી શકે છે, ‘સફેદ જૂઠાણા’એના ગોબસ પ્રચારમાં આવી જઈને, જે ધર્મને અન તજ્ઞાનીઓએ મેાક્ષને માટે જ ઉપદેશ્યા છે તે ધર્મ સ'સાર માટે ય કરાય'ની વાતને સાહજિકતાથી સ્વીકારી લે છે. મેાક્ષની મશ્કરી થઇ રહી હોય તાય આપણે શુ ?’ માટાની વાતા માટા જાણે એમ વિચારી સત્યને સમજવા અને ગ્રહણ કરવાને બદલે સાવ નિષ્ક્રિય રહે છે. અને જે કાઈ સાચુ' Page #94 -------------------------------------------------------------------------- ________________ ood* : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ સમજાવતા હોય, તેમને ‘કદાચડી’ ‘જિદ્દી' ‘સંઘને જ કરનારા' ઝઘડા' જેવા વિશેષણાથી નવાજે છે. આવી પરિસ્થિતિમાં પણ માન-અપમાનની જરાય પરવા કર્યા વિના, પ્રાણેાને હોડમાં મૂકીને, કેઇની ય શેહ-શરમમાં તણાયા વિના, શાસ્ત્રીય સપ્ત્યાની– ત્રિકાલાબાધિત સિદ્ધાન્તાની રક્ષાને માટે શાસ્ત્રીય વાતાને સ્પષ્ટ, સચાટ, સુતર્કબદ્ધ સુયુકિત-પ્રયુકિત અને શાસ્ત્રીય પ્રમાણેા દ્વારા જગતના ચાગાનમાં પડકારા દ્વારા શુદ્ધ પ્રરૂપણા કરનાર, ગમે તેવા ઝંઝાવાતી સ'ધર્મમાં મેરૂની જેમ અડગ અને નિશ્ચલ રહી જગતના ચાગાનમાં ‘સત્ય’ના ઝંડા અણુનમ રાખનાર અને ‘વિજય'ની વરમાળા વરનાર, ‘કાઇ ન આવે તેા એકલા જાને રે'ની લેાકેાકિતની પ્રતીતિ કરાવનાર, સન્માર્ગોદશ્તક, ઉન્મા ́નું ઉન્મૂલન કરનાર, અજ્ઞાનના અંધકારમાં આમથી તેમ આથડતા અને મિથ્યાત્ત્વ મેહથી મુ'ઝાયેલા જીવને સજ્ઞાનની સર્ચલાઇટથી સન્માગ માં સ્થિર કરનાર સ્વગીય પૂજય આચાર્ય દેવેાશ્રીની ‘ખમીરવંતી ખુમારી'ની યÀાગાથા ગાતા લેાકેાની જીભ થાકતી નથી. ૯૨ ઃ આજે જગતમાં માન-મેાટાઇ મેળવવાની, ‘મોટાભા' બનવાની ગમે તે રીતે પ્રતિષ્ઠા પામવાની મહત્ત્વકાંક્ષા વ્યાપક બની છે. સત્તાની સાઠમારી, ટાંટિયાખે...ચ અને પદપ્રાપ્તિની લાલસા પૂર્ણ કરવા કાવાદાવા ભરેલી મેલી રાજરમતા ‘મુત્સદ્દીગિરી' ગણાઇ રહી છે. પરસ્પરને લઢતા રાખી, સાંઘર્ષોં કરાવી, સુલેહ કરાવનારા શાંતિછ્તા' બિલાડીના ટોપની જેમ એકદમ ફૂટી નીકળે છે. ‘શાંતિ' અને એકતા'ની વાતા કરનારા પેાતાની જ ‘ખીચડી' પચાવી રહ્યા છે. સ્વાર્થીની સિધ્ધિ માટે અંતરના અવાજને અનુસારે ‘ગુલાંઠ’ મારનારા ‘સિદ્ધાંત પ્રિય’ નિખાલસતાથી ભુલને સ્વીકારી જુના ઘરે પાછા ફરનારા ગણાઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જગતના જીવાની જે હાલત છે તે સૌના અનુભવમાં અને નજર સમક્ષ છે. વમાનના આવા વાયરો જો લેાકેાત્તર શાસનને ય ઘેરી વળે તેા તેના પરિણામે સકલસંધની શાંતિ, એકતા અને પ્રતિષ્ઠા જોખમમાંમુકાય તેમાં નવઇ નથી. આવા અવસરે ય પૂજ્ય આચાય દેવ શ્રી જેરવસ્થતા, સ્થિરતા, ધીરતા અને વીરતાથી ‘સત્ય’ના ઝડા અણનમ રાખ્યા હતા અને શાસ્ત્ર મુજબ શુધ્ધપ્રરૂપણા કરી શાસ્ત્રીય સા અને સિદ્ધાન્તાનુ રક્ષણ કરી કરાવી શ્રી સંઘની સાચી સેવા કરી હતી. પૂજયશ્રીના શબ્દોમાં વીરતા ભરેલી વાણીનું પાન કરીએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને જાહેર ચેાગાનમાં સમજાવવા તૈયાર છુ. મને ય તેએ સમજાવે, હુ ખાટા પૂરવાર થા... તેા ડંકા વગાડીને માફી માંગીશ. જા! મારા વતી વચન આપું છું કે જેને શાસ્ત્રને સામે રાખી વાત કરવી હોય તેા શાસ્ત્રની વાત સમજવા અને સમજાવવા હુ' આજે Page #95 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ-૫ અંક-૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક : : ૯૩ પણ તૈયાર છું. જાહેરમાં કહે તે જાહેરમાં, ખાનગીમાં કહે તો ખાનગીમાં વાત કરવા તૈયાર છું. પરસ્પર નહિ સમજી શકીએ તો પ્રેમથી ઊઠીશું હું પણ કજીયે કરીશું નહિ.” છે “શાસ્ત્રની વાત, શાસ્ત્રને સામે રાખી, ગમે ત્યારે, ગમે તે જગ્યાએ છે કરવા તૈયાર છું. મેં ભૂલ કરી તેમ પૂરવાર કરે તે જાહેર ચોગાનમાં માફી માંગવા તૈયાર છું. પણ જે કહે કે, શાસ્ત્રની વાત તે વિચારવી જ નથી ! છે તે તેની સાથે વાત કરવા તૈયાર નથી. શાસ્ત્રની વાત કરવા તૈયાર ન હોય. શાસ્ત્રષ્ટિથી ઉત્તર આપવા તૈયાર ન હેય તેની તો વાત પણ મનાય નહિ.” ભગવાનની આજ્ઞા આઘી મુકી સંઘની શાંતિ થતી હોય તો તે મડદાની છે શાંતિ કહેવાય! એકતા સેના જેવી છે પણ તે તેની સાથે કરાય? જે કહે કે, શાસ્ત્રને સિદ્ધાંતને બાજુ પર રાખે તો તેની સાથે વાત પણ કઈ રીતે કરાય? માટે સમજે કે ભગવાનની આજ્ઞા હોય ત્યાં જ અમે હેઈએ. ભગછે વાનના વચનને સમર્પિત હોઈએ તો જ અમને માનવા જોઇએ, નહિ તો 8 5 મુકીને ચાલ્યા જવું જોઇએ. અમે ભગવાનના વચનને સમર્પિત નથી તેમ જ છે જાણ્યા પછી પણ જે અમને ન મુકે તે તે અધમ ! અને તેમ જાણીને હું { મુકી દો તે ધર્મ ! ભગવાનના વચનને માનવાની તૈયારી ન હોય તો અમે છે છે સાધુ નથી, તમે શ્રાવક નથી.” 8 આવા ટંકશાલી વચનોથી શાસન પ્રત્યેની પૂરી વફાદારી, નિષ્ઠા અને સમર્પિતતાને છે ૨ બતાવનાર તથા શાસનના અવિહડ રાગની જ્યોતને ઝળહળતી રાખનારા પૂજય શ્રી 8 ગત આષાઢ વદી ચૌદશે અવનીતલથી સમાધિ મૃત્યુને વરી ગયા. છે આવી ખુમારી, આવું ખમીરવંતુ શૌર્ય, આવી શાસનદાઝ, શાસનને અવિહડ છે રાગ અને શાસનના સત્ય સિદ્ધાંતોના રક્ષણ ખાતર ફના થઈ જવાની વૃત્તિ, અમારા અંતરમાં છે પણ પ્રગટે એવી મંગલ દિવ્ય આશીષ અમારા પર વરસાવે તે આજના અવસરે માંગી 8 આપના ચરણોમાં અનંતાનંત વંદનાવલી કરીએ છીએ. “સૂરિજી અમારી સુણજો સાદ, હૈયામાં જગાવો મોક્ષને નાદ.” ૦ શાસનના મૂળમાં કુઠારાઘાત સમાન ઝંઝાવાતી આક્રમણ સામે, ફના થઈ જઈને છે પણ શાસ્ત્રીય સની તને ઝળહળતા રાખનારા, શ્રી આચાર્ય ભગવંતને નમઃ સ્કાર થાઓ. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫. પૂ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના કા જન્મ, દીક્ષા, સ્વર્ગવાસ સમયની કુંડલીઓ (૧) જન્મ કુંડલી ' વિ. સં. ૧૫૨, શક ૧૮૨૭. ફાગણ વદ ૪ [પરં ૫]. મંગળવાર તારીખ : ૩-૩-૧૮૯૬ સ્ટા ટા. : રાત્રે ૧૦-૩૫ વાગે સ્થાનિક સમય : ૨૧- ૫૫– ૩૬ ઈ સાંપાતિક કાલ : ૦૮-૪૩-૨૮ સ્થલ : દહેવાણ (ખંભાત) અક્ષાંશ 21° N 19 રેખાંશ 22°E 39 રેખાંતર : 39m 24s (-). નક્ષત્ર : સ્વાતિ તૃતીય ચરણ : ઈન્ટ ઘટી : ૩૯-૦૫ વિશેત્તરી : રાહુ મહાદશા ભાગ્ય : ૦૬ વર્ષ : ૦૦ માસ ૦૬ દિવસ લગ્ન ૧૫° ૧૨” ૨૬” સપ્તમ ૧૫° ૧૨’ ૨૬” દ્વિતીય ૧૪ ૨૪ ૪૭ અષ્ટમ ૧૪ ૨૪ ૪૭ તૃતીય ૧૪ ૩૬ ૩૯ નવમ ૧૪ ૩૬ ૩૯ ચતુર્થ ૧૬ ૦૧ ૪૪ દશમ ૧૬ ૦૫ ૪૪ પંચમ ૧૭ ૫૬ ૫૭ એકાદશ ૧૭ ૫૬ ૫૭ ષષ્ટ ૧૮ ૧૩ ૦૬ દ્વાદશ ૧૮ ૧૩ ૦૬ સૂય ૨૧૧૪ ૫૫” શુક્ર ૧૮° ૪૧ ૧૫” ચંદ્ર ૧૫ ૩૨ ૩૪ શનિ ૨૬ ૩૯ ૦૯ મંગળ ૦૭ ૪૬: ૩૯ રાહુ ૧૦ ૪૭ ૩૪ બુધ ૨૪ ૦૦૫૪ કેતુ ૨૦ ૪૭ ૩૪ ગુરુ૦૭ ૨૪ ૧૫ હર્ષR ૦૨ ૦૪ ૫૧” ન૫. ૨૨° ૫૧૩૮”. ૧૮° જન્સલત નવસ N ૧૨ Niા . ૬ રાતના મંદ સ . Nહ મહાદશામાં શનિની અતદશા. ૮-૧–૧૯૩ સુધી ચંદ્રની ૧૦-૫-૧૯૯૧ થી 2 ને /શરુ 1 2 Page #97 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ અંક ૧-૨ : પંચમ વર્ષારંભ વિશેષાંક ? - - (૨) દીક્ષા કુંડલી છેવિ. સં. ૧૯૬૯ શક : ૧૯૩૪ પોષ સુદ ૧૩ [ પ ] સોમવાર, તારીખ ૨૦-૧–૧૯૧૩ સ્ટા. તા. સવારે આશરે ૧૧-૩૦ વાગે સ્થલ : ગવાર (ખંભાત) નક્ષત્રઃ મૃગશિર ચતુર્થ લગ્ન ૨૨° ૩૦ સૂર્ય ૦૬° પ૭” ચંદ્ર ૦૩° ૩૫” 1 મંગળ ૧૪ ૩૪ બુધ ૨૨ ગુરુ ૧૧ ૧૫ શુક્ર ૨૨° ૧૫ શનિ૦૪ ૩૫ રાહુ ૧૪ ૦૪ કેતુ ૧૪ ૦૪ નેપ.R ૦૧° ૩૦ હુR ૦૬ હર્ષલ ૧૧° ૪૧ 16 મિ શ્રી A : - (૩) સ્વર્ગારોહણ કુંડલી મ વિ. સં. ૨૦૪૭ શક : ૧૯૧૩ અષાઢ વદ ૧૪ શુક્રવાર, તારીખ ૯-૮-૧૯૯૧ સ્ટ. ટી. સવારે ૧૦-૦૦ વાગે સ્થાનિક સમય : ૦૯ ૨૦ ૨૮ ઈષ્ટ સાંપાતિક કાલ ૦૬-૨૯-૧૦ સ્થલ : અમદાવાદ અક્ષાંશ 23°No2’ રેખાંશ 72°E 3: રેખાતર 39°m 32s (-). નક્ષત્ર પુષ્ય દ્વિતીય વિશાત્તરી શનિ મહાદશા મેગ્ય - - -- - Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯ : લગ્ન ૧૨° ૫૮ ૨૮” દ્વિતીય ૧૩ તૃતીય ૧૨ ચતુર્થાં ૧૨ ૫૭ ૦૯ પ'ચમ ૧૩. ૪ ૧૪ સૂર્ય ૨૨૦ ૨૨' ૰g', ચંદ્ર ૯ ૩૪ ૩૬ મગળ ૨ ૩૪ ૫૬ બુધ R ૧૨ ૦૫ ૩૦ ગુરુ ૨૮ ૫૧ ૨૬ v ૭ 12321 લગ્ન ક્ C राड ઉ. ૧૦ શનિ ૧૧ ૧૨ ai, 'j 3 કે તુ Dh : ૦-૪૫ વાગે. શુક્ર R ૧૨° ૨૪ ૨૬” ૪ ૦૪ શન R ૦૮ રાહુ ૨૩ ૪૩ ૨૬ કેતુ ૨૩ ૪૩ ૨૬ હR ૧૬-૪૬ નેપR ૨૦-૫૦ પ્યુ. ૨૩-૫૨ u : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ સપ્તમ ૧૨° ૫૮ ૨૮° અટ્ટમ ૧૩ નવમ ૧૨ દશમ ૧ર એકાદશ ૧૩ દ્વાદશ ૧૪ પ ૫૭ '''' ૨૦ નશ .. " ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ઘાંજલી વિશેષાંક to མ་ ی Page #99 -------------------------------------------------------------------------- ________________ 8 પરમ શાસક પ્રભાવકને ૨૦૦૮ની સાલથી ઓળખતા થયા તેમના દર્શન ૨૦૧૪માં 5 થયા. અમદાવાદ સંમેલનની ફલશ્રુતી જન્મભુમિ પંચાગ માન્ય થયું સંવત્સરી એક થઈ રાધનપુર નો ભકતવમાં આ ચર્ચા કરતું હતું. તેમાં ત્યાં બિરાજમાન મહાતમા સિધાંત છે. રક્ષક પૂજય માટે જેમ તેમ બોલવા લાગ્યા. પૂજ્યશ્રીને કહ્યું ત્યારે કહે મારાજ છે તપ- છે આ સ્વી છે જ્ઞાની છે પણ અમારી પૂન્યાઈ ઓછી કરુણું જ નીતરતી હતી. અમારા બાપુલાલ 8 : છે કાકા કહેતા અમે પૂ. શ્રીને પથ્થર મારવા ગયા હતા પરંતુ વ્યાખ્યાન સાંભળતા ભકત છે ૬ બની ગયા. પૂજ્ય શ્રીના ઉપદેશથી મુંબઈ પણ છોડી દીધું. અમારા કલ્યાણ મિત્ર લક્ષમી- ૨ છે ચંદ મને અને છોટાભાઈને એક જ કહે દીક્ષા લેવી હોય તે પૂજય પાસે જ. અને છે ૨૦૧૫માં છોટાભાઈ પૂજયશ્રીના શિષ્ય ધર્મકતી વિજય બન્યા? છે પૂજ્ય શ્રી મને ત્યારે કહ્યું તારા મિત્રે સંયમ લીધું તું રહી ગયા. પણ ધર્મમાં સ્થિર છે ૧ થજે. આ સંસાર છોડવા જેવો છે. સંયમ લેવા જેવું અને મેશ મેળવવા જે તેજ. રટણ ચાલુ રાખજે. આ પૂજ્યશ્રીની કરુણા હતી. પૂજ્યશ્રીને દીક્ષા દીન અને પ્રવેશ જે બે વખત પૂજ્યશ્રીને અચૂક મલાતું આ કરુણ નિધિની કરણ કેટલી કે મને એક્ષીડન્ટ છે જ નહ-જા-અજ-સજજ અરજ જ ઉણાને ધોની કરૂણા -શ્રી પ્રવિણચંદ ગંભીરદાસ શેઠ-રાધનપુરી મલાઇ B - - - - - - - - - - થયેલ. ત્યાર બાદ પૂજ્યશ્રીને લાલ બાગ વંદન કરવા ગયેલ. પૂજયશ્રીની તબીયત બરાબર ન હતી. નીચેથી વંદન થતું. પૂજયશ્રી એ મારું મેટું જોઈ મને ઉપર બેલાવ્યો અને કહે આમ કેમ ? મેં પૂજ્યશ્રીને કહ્યું મતનાં મુખમાંથી પાછો આવેલ છું બધી હકીકત છે. કહી વાસક્ષેપ ના ખવાની મનાઈ હોવા છતાં મને વાસક્ષેપ નાખેલ હું ગદગદીત થઈ ગયો. મને પૂજયશ્રી કહે એક મેક્ષની જ ભાવના ભાવ્યા કર? તારે મિત્ર? ધર્મકીત વિજયજી કેટલું ઊંચુ સંયમ જીવન પામી ઉચ્ચગતિ ગામી થયેલ ત્યારે મેં કહ્યું આપની દિવ્ય કૃપા ? છે. સિદ્ધાંત રક્ષક પૂજ્યશ્રીનું જીવન ઘણું આશ્ચર્યથી ભરેલું છે. ખુમારી! પિતા ઊપરના છે છે ખંડનાત્મક વલણને મનમાં પણ નહિ લાવતા, સિદ્ધાંત માટે ખુમારી પૂર્વક રક્ષા માટે છે | બને તે કરી છુટવું. ૨૦૪૪ના સંમેલન વિરોધમાં બે પત્રિકા મેં લખી સાહેબજી કહે ? આ ગાંઠ આવું લખવાની શું જરૂર હતી. મેં કહ્યું સાહેબ આપની કૃપાથી આ લખાયું છે. છે. જ છેલે પૂજયશ્રીના સ્વર્ગારોહણ બાદ એક પત્રકારે પોતાના પત્રમાં સિદ્ધાંત ઉપર ઘા કરતું છે તે લખાણ કર્યું. પહેલા અમે ઢીલા હતા હું કહેતે આવું લખવા વાળા કેટલાને અટકાવી શું છે Page #100 -------------------------------------------------------------------------- ________________ .: શ્રી જૈન શાસન (અઠવાડિક) ત. ૧૧-૮-૯૨ છે છે ત્યારે મને ભાસ થયો આ શું તું બેલે છે? ત્યારે હું મકકમ થઈ ગયે ગમે તેમ છેઆના માટે જે થાય તે કરી છુટવું બીજા ભાઈઓ અગ્રેસર બન્યા. બોરીવલી કોર્ટમાં છે કેસ કર્યો જેનું પરિણામ સુંદર આવ્યું આ પણ પૂજ્યશ્રીની દિવ્ય કૃપા ! પૂજ્ય શ્રી મને રાધનપુરી તરીકે સંબોધતા જ્યારે પૂ. શ્રીને મળું ત્યારે કહે શું છે છે નવીન. પૂજ્યશ્રીની મારા ઉપરની કરૂણાદિવ્યકૃપા પરંતુ આજે પૂજયશ્રીનાં ગુણાનુવાદ કરતાં એમ થાય છે હું આવા પૂજ્ય ગુરૂને પામે છતાં સંયમ વગર રહી ગયે. હવે છે તે પૂજય એવી દિવ્ય કૃપા વર્ષાવે કે સંસાર છોડું સંયમ લવ અને મોક્ષે જવ ? એજ એકની એક ભાવના ? ૦ પાપ થઈ જવું, એ એક વાત છે અને પાપની રસિકતા, એ બીજી વાત છે. 8 પાપને આચારનારા સૌ કઈ “પાપથી દુ:ખ”—એ વાતને માનનારા નથી એમ ન કહેવાય. પાપથી દુઃખ—એમ હદય પૂર્વક માનનારાઓ પણ, પાપથી નિવૃત્ત થયેલ ન હોય એ { શકય છે. કારણ કે ચારિત્ર મેહનીયનો ઉદય સુવિવેકી અને સમ્યજ્ઞાની એવા પણ 8 આત્માને, સંયમી બનતાં અટકાવે છે. એવા આત્માઓ ભલે એ કારણે સંયમ–સાધક કે ન પણ બની શકે, પરંતુ તેઓ સંયમ સાધનાની અભિલાષાથી પર હોતા નથી અને એ કારણે સંયમશીલ બનવાને માટેના શકય ઉપાય આચરવામાં પણ કાળાવાળા હોય છે. વાત એટલી જ છે કે- “પાપથી દુ:ખ—એમ હદયપૂર્વક માનનારમાં, પાપરસિકતા જ ન હોવી જોઈએ પણ પાપભીરુતા હેવી જોઇએ. પાપથી બચવાની ભાવના ! હેવી જોઈએ અને થઈ જતા પાપ માટે પણ પશ્ચાત્તાપ આદિ હોવો જોઇએ 8 તે સોને નથી ગમતું, પણ દુઃખનું કારણ તે ઘણાને ખૂબ જ ગમે છે. ઉપ8 કારીએ ફરમાવે છે કે- દુ:ખના કારણુ પ્રત્યે અરુચિવાળા બને દુઃખથી ડરવાને ૨ છે બદલે, દુઃખના કારણુથી ડરો. પાપનાં અને પાપ નિવારણનાં વાસ્તવિક છે કારણોના અભ્યાસી બને અને ઉપકારી મહાપુરુની આજ્ઞા મુજબ પાપથી છે 5 મુક્ત બનવાને માટે સુપ્રયત્નશીલ બને. –શ્રાદ્ધગુણ દશન-૨ ૦ શાસ્ત્રમુજબ શુદ્ધ પ્રરૂપણા દ્વારા, શાસ્ત્રીય સત્ય અને સિધાન્તને ઝંડે, * પ્રાણના ભોગે પણ અણનમ રાખનારા શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. ૦ અનેકના ઉજજડ અને વેરાન જીવન બાગને, શ્રી જિનવાણીના શીતલપણાથી છે નવપલ્લવિત કરનાર શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ ! ૦ સારણ, વારણા, ચણા અને પડિયા દ્વારા ગચ્છની રક્ષા અને વૃદ્ધિને E કરનારા, શ્રી જિન શાસનના “રાજા” સમાન શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસનની દૃષ્ટિએ કાઇપણ દ્રવ્ય ગુણ-પર્યાય સહિત હોય છે. એક સમયે દ્રવ્યના એક ગુણુ અને એક પર્યાયનું વર્ણ ન થઈ શકે. એક સાથે અનેક ગુણ્ણા અને અનેક પર્યાયાનુ વર્ણન શકય નથી તેથી પ્રસ્તુતમાં પૂજ્યપાદશ્રીજીના આત્મદ્રવ્યના “આચાય દેવ શ્રીમદ્ વિજય રામચ'દ્રસૂરીશ્વરજી મ. સા.” પર્યાયાંશના દીર્ઘદશિવ” ગુણાંશ વિષે વિવેચન કરીશ. એ ગુણુ પણ એટલા માટે કે એક પ્રસંગ દ્વારા એ ગુણુની ઝાંખી થયેલ તે પ્રસંગ દ્વારા સમજી શકાશે. સંવત ૨૦૬૨ ની સાલ, વાસદ નામનું ગામ, મકરસક્રાન્તિ ના દિવસ પૂજ્યપાદશ્રીજી સવત ૨૦૪૧ તુ' ચાતુર્માસ “શ્રી લક્ષ્મીવર્ષીક સેાસાયટી” કરી પોતાના વિશાળ સમુદાય સાથે મુંબઇ તરફ પધારી રહ્યા હતા તે વખતે હું પણ સાથે હતા. વાસદ ગામમાં રૈનાની વસ્તી ઓછી હાવાથી મારે અપેારે ઇતરના ઘરમાં ગેાચરી જવાનું' થયું. મકરસક્રાન્તિને દિવસ હાવાથી એક ઘરે સ્વાભાવિક તલના લાડુ મળ્યા ગાચરી વહારી (પેદાશત્ર —પૂ. મુનિરાજ શ્રી પુણ્ય કીતિવિજયજી મ. રાજકાઢ 4 બધા મહાત્માએ સાથે વાપરવા બેસેલ તે સમયે તલના લાડુમાંથી પૈસા નીકળ્યા. આ પૈસાનુ` શુ` કરવુ...? એ પ્રશ્ન ઉપસ્થિત થયા. અમુક મહાત્માઓએ પૈસા દેરાસરમાં નખાવી દેવા કહ્યુ. મને વિચાર આવ્યા કે આવા પ્રસંગ ભાગ્યે જ કવચિત્ અને તે તેવા પ્રસંગમાં શું કરવું' એ પૂજયપાદશ્રીજીને પૂછીને નિણુય કરીશ. વાપર્યાં પછી પૂજ્યપાદશ્રીજી પાસે ગયા. હકીક્ત કહી સંભળાવી પૂજ્યપાદશ્રીજીએ પ્રશ્ન કર્યાં- “એ તલના લાડુ કેાના ઘરેથી વહાર્યાં તે ખ્યાલ છે? જે તે ઉપયોગ હોય તે આ રકમ તેને પાછી પહોંચાડવી જોઈએ અને જણાવવુ' જોઇએ કે અમારાથી પૈસા ન રખાય" મને પણ ભાગ્યયેાગે ઉપયાગ હેાવાથી તે ઘરની યાદી હતી તે ઘરે જઇ પૈસા પાછા અપાવી જણાવ્યું ‘તલના લાડુ જે તમે આપેલ તેમાંથી પૈસા નીકળેલ તે પાછા અપાવવા આવ્યે છું જંતરભાઈએ ભકિતપૂર્વક જણાવ્યુ કે “મહારાજ સાહેબ, અમે દાન માટે જ ઉત્તરાયણના દિવસે આ રીતે લાડુમાં પૈસા નાખીએ છીએ તેથી શાખા” આપ તે મે' જણાવ્યું “ભાગ્યશાળી અમારાથી પૈસા રખાય નહિ સ્પ થાય આ તા ખાદ્યપદાની અંદર આવી ગયા વાપરતાં ખ્યાલ આવ્યા અને રખાય નહિ પણ ન એટલે ખ્યાલ ન રહ્યો માટે વાયુ. અને પાછા આપવા જોઇએ તેથી પાછા Page #102 -------------------------------------------------------------------------- ________________ R, ૧૦૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ અપાવવા આવવાનું થયું. ઈતરભાઈએ પણ કહ્યું “ધન્ય છે તમારા સાધુપણાને” વિચારીએ તો પ્રસંગ ઘણો નાનો અને સહજ છે પણ આવા નાના પ્રશ્નનો જવાબ ન પણ પૂજ્યપાદશ્રીજીએ દીર્ધદષ્ટિથી સહજ ભાવે આપે કે જેના કારણે સામેથી વ્યકિતમાં ! 6 સાધુપણાના નિયમ અંગેની ઘેરી છા - આધુનિક જમાનામાં પૂજ્યપાદ શ્રીજીની રાધુ માટેની અપરિગ્રહી તરીકેની શીખ છે ઉત્તમ આદર્શ પૂરું પાડે છે. આ પ્રસંગે જૈન સાધુ તદ્દન અપરિગ્રહી પાંચ પૈસા પણ પરિગ્રહ ન રાખે એ હાઈ ને મારા જીવનમાં જીવંત બનાવ્યું. આવી જ રીતે શાસનના ઘણાં પ્રકને માં તેઓશ્રીની ઊંડી સૂઝ હતી અને તે કારણે જ શ સનની સાચામાં સાચી આરાધના-પ્રભાવના રક્ષા કરી શકયા. અંતે પૂજ્યપાદશ્રીજીની આવી “શીખડી” એને વફાદાર રહી શ એ તેવી શકિત . અપે તેવી પૂજ્ય પાદશ્રીને પ્રાર્થના અસ્તુ બાળકમાંથી મહાન પૂ.મુ. શ્રી નયભદ્રવિજયજી મ. . આ સંસારમાં દરેક વ્યકિત જ્યારે જમે છે. ત્યારે બાળક જ હોય છે. પરંતુ પૂર્વ છે જમમાં આરાધના દ્વારા ઉભી કરેલી યોગ્યતાના આધારે તથા વર્તમાન જમની પ્રચંડ સાધન ના પ્રભાવે મહાન બને છે. કાળે કાળે અને ક્રમે ક્રમે વિશિષ્ટ પ્રતિભા સંપન વ્યકિતઓના જન્મ થતાં રહે છે જેના પ્રભાવે મહાવીર મહારાજાને ૨૫૧૮ વર્ષ થયા # હોવા છતાં આજે ધર્મની આરાધના પ્રભાવના જોઈ શકીએ છીએ નજીકના કાળમાં X. છે જેને સાંઘ ઉપર જેને ન ક૯પી શકાય તેવા ઉપકાર છે. તેવા કલિકાલ કહપતરૂ પ. પૂ. S સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં જીવન છે દરમ્યાન થયેલી શાસન પ્રભાવનાથી ઘણા આભાઓ પરિચિત છે. પોતે સંયમની સુંદર આ સાધના કરવા દ્વારા ગમે તેવા વિરોધના વાતાવરણમાં પણ સત્ય અને સિંદ્ધાંતના પક્ષમાં એક મેરૂની જેમ અટલ રહેનારા તે મહાપુરુષ આટલી શકિત અને ભકતવર્ગ હોવા છતાં સાધુતાને વફાદાર જીવન જીવી મારા જેવા અનેક આત્માઓ ઉપર અનંત ઉપકાર કરી છે. ગયા છે અને સંયમમાં તથા સત્યના પક્ષમાં મજબુત બનાવનાર તે મહાપુરૂષ છે. તેમના જવાથી સકળ સંઘમાં ન પુરી શકાય તેવી. મહાન ખોટ પડી છે. પરંતુ કાળની આગળ 8 કેઈનું ચાલતું નથી તે પુન્ય પુરૂષની કૃપાદૃષ્ટિથી આપણા સહુમાં શાસન અને સિદ્ધાંતને છે વફાદાર બની રહેવાનું બળ મળે તેમના જીવનમાં સાધુ જીવનના પ્રાણ સમાન સ્વાથાય નામને અત્યંત૨ તપ ગજબ કેટીને હતો. તે પણ આપણા સહુમાં આવે તે જ ભાવના છે Page #103 -------------------------------------------------------------------------- ________________ हि महान्तः श्रादपि कठोराणि मृदूनि कुसुमादपि । ગુણાનુમાઢના એ એક એવા ગુણ છે કે જેમાં એકાન્તે લાભ જ સમાયેલ છે. ચાહે એ અનુમેાદના લઘુની હાય યા વડીલજનની...! આ એક એવાં આપ્તપુરૂષની ! આત્મીય મહાત્માની ગુણગીતિ ગાવાની છે કે જેએશ્રીની શીતલ છાયા શ્રી સંઘને સાત-સાત દાયકા સુધી અવિરત મળતી રહી... એએશ્રીનુ નામ “રામ” નામથી અન્વિત હતુ.... હું યામાં ય સતત “રામ” (પરમાત્મા) જ હતા... અને જીવનમાં સતત “હા”પૂર્વકનું” “કામ” હતુ....... એએનાં જીવનમાં નિરાશા કે હાશ આ એ શબ્દોએ આગમન કર્યુ જ ન હતું. સત્ પ્રવૃત્તિ શીલતા... અનુશીલનતા... દી દ્રષ્ટિતા... નિભીતા... સત્યવક્તૃત્ત્વ આદિ ગુણ્ણા નીરક્ષીર પેઠે આત્મસાત્ થયેલા... તે શ્રીમની સમીપ આવેલ કોઈપણ ભાવુકજન ભાવુકતાથી ભીજાયા વિના રહેતા જ નહી... વાત્સલ્યપૂર્ણ નયન, સ્નેહસભર હૃદય, સ્મિતયુકતવદન' સામી વ્યકિતને ભાવાવેશમા તરમાળ કરી દેતુ... નામથી ન્યારા બાળને གཟུགཟུག་ གཟུ પ્યારા ૫-રાજુભાઇ એસ. સંઘવી ખભાત S :ક સતત સાથે સાથે નિશ્રાવતી સહવી મુનિવરોનાં આત્મિક વિકાસ અર્થે તે લક્ષ આપતાં જ હતા... સ્વ આશ્રિત આત્મા દુર્ગાંતિપ`કમાં પતન ન પામે, સારા આલબનાથી સદા અવિષ્ટ રહે એનુ ખૂબ જ દયાન રાખતા.... તેઓશ્રી પાતાની જાત પરત્વે પણ બહુ નિરપેક્ષ હતા... ૯૦/૯૫ વર્ષની જૈફ વયે પણ શાસનનું કામ... પ્રવચનનુ' કામ. શિષ્યગણુની સારસભારણા' ઇત્યાદિ બહુવિધ કાર્યા તેએ સ્વય. અપ્રમત્ત ભાવે કરતાં હતાં... ત્રણ વર્ષ પૂર્વે તેઓશ્રી પાલિતાણામાં પન્ના-રૂપામાં બિરાજમાન હતાં...હુ' કુટુંબ સહ યાત્રાર્થે ત્યાં ગયેલ...! વ ́દનાથે પૂજયશ્રી પાસે ગયેલાં ! વન્દનાક પૂર્ણ કરી... વાસક્ષેપ અર્થે તેએશ્રીની નજીક ગયાં... અન્ય એક મહાત્માએ ઓળખાણ કરાવી... સાહેબ ! ડીસામાં સાધુ-સાધ્વીજી મ. સા. ને અયયન કરાવે છે...! આ સાંભળીને તેએ પ્રફુલ્લિત નયન-યણવાળા થયા Page #104 -------------------------------------------------------------------------- ________________ go R. ૧૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડીક) તા. ૧૧-૮-૯૨ છે છતાં સહસા બેલી ઉઠયા. સરસ અને પછી મારા નાના બાળકને ઉદ્દેશીને વાસક્ષેપ કરતાં તેઓશ્રીએ કહ્યું. આ સ. છે. બાળકને પણ “શાસનનું રત્ન” “વિદ્વાન...બનાવજે ઈત્યાદિ. મેં કહ્યું, “તહરિ ! સાહેબ...! - આ એક નાના પ્રસંગ પરથી સમજી શકાય છે કે તેઓશ્રી નાની વસ્તુને (ચાહે છે છે નાનું બાળક કેમ ન હોય, પણ મહત્ત્વ આપતા....એ પણ દીર્ધદષ્ટિ જ ગણાયને.. આવા, નામે ન્યારા... પ્રાણથી પ્યારા....” સુરીશ્વરની વિદાય ભલે પાર્થિવદેહે થયેલ હોય, પણ તેઓ ગુણદેહે સંદેવ અમર જ રહેશે...! એ નિસંદેહ છે...જ... એઓશ્રીનું ખમીર - ખુમારી ભર્યું જીવન અમારા માટે આદભૂત બની રહે શાસન છે છે. પ્રત્યે ...પ્રભુ આજ્ઞાપાલન પ્રતિ અમારૂં જીવન સદાય જાજવલ્યમાન બની રહે એજ... ૧ ૦ આરાધનાની વિશિષ્ટ ક્રિયાઓ કરવાને અસમર્થ એવા પણ આત્માઓ, આરાધક ભાવના વેગે તરી જાય છે. અને આરાધનાની વિશિષ્ટ ક્રિયાઓ કરવા છતાં પણ R વિરાધક ભાવના ઉપાસક બનેલા આત્માઓ વિરાધક ભાવના કારણે ડૂબી જાય છે. 8 R વિરાધનાની ક્રિયા થઈ જવા છતાં પણ જે આત્માઓ આરાધક ભાવથી ભ્રષ્ટ થતાં તે નથી, તે આત્માઓને ઉદ્ધાર સુસંભવિત છે. જયારે વિરાધક ભાવને પામેલાઓ, આરા- 8 ધનાની દેખીતી ક્રિયાઓમાં રત હોય તે ય તેમને ઉદ્ધાર ઘણે જ મુશ્કેલ બની જાય છે છે. આથી, અનંતાજ્ઞાનિઓએ ફરમાવેલાં વિધાનોનું સુંદર પ્રકારનું પાલન આપણાથી ૧ ન થઈ શકતું હોય, તે ય આપણે આરાધકભવ તે સુનિર્મલ જ બચે રહે–તેની ખાસ કાળજી રાખવી જોઈએ. આજ્ઞાપાલન, એ પરમ આવશ્યક વસ્તુ છે. પણ સમજ- 9 છે વાની વાત એ છે કે-આજ્ઞા પ્રત્યેના સાચા આદરભાવ વિના વાસ્તવિક કેટિનું આજ્ઞા પાલન થઈ શકતું જ નથી. –શ્રાળુણ દશન-૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના sex અજોડ S —રમેશ લાલજી ગાલા-લાયા-મેાટા સિતારા વિક્રમ સંવત ૧૯૫૨ પસાર થઈ રહ્યો હતા તેમાં પણ ફાગણ વદ ૪ આવી તે દિવસે દહેવાણ નામના ગામમાં જૈન ધર્મના અનુયાયી છેટાલાલભાઈના ઘરે સૂર્ય સમાન તેજસ્વી પુત્રને સમરથોનને જન્મ આપ્યા. “પુત્રના લક્ષણ પારણામાં” એ ન્યાયથી સૌ કાઇ આ બાળકને જોઈ એમ જ કહેતા કે આ બાળક માટે થઈ આખા કુળને તારશે અને બન્યુ... ષણુ એવુ' જ ખરેખર એ પુત્ર મેટો થઇ અનેકેાના જીવનને ઉદ્ધારનાર મહા પુણ્યશાળી નીવડયે પણ કેટલાક પુણ્યની ખામીને લીધે એણે નાનપણમાં જ માતપિતાની છાયા ગુમાવી. પરંતુ એ બાળકની દાદી એવી મનેાબળ ધરાવતી હતી કે એણે ત્રિભુવનને જરા પણ આંચ આવવા ન દીધી એટલુ જ નહિ' પર`તુ રાજેરાજ પ્રભાતે ઉડી ત્રિભુવનને જગાડતી અને કહેતી કે ત્રિભુવન ! ઉઠે, બેટા. તારા માતપિતા આ દુનિયામાં ભલે અસ્તિત્વ ધરાવતા નથી પરંતુ આપણે આપણા જીવનનુ કલ્યાણુ કરવું જોઇએ. આ માનવ અવતાર ઘડી ઘડી મળે એવા નથી. ચાલ, નાસ્તા પાણી કરી લે અને આપણે દેવ-ગુરુના દર્શને જઈએ. આવી રીતે રાજેરોજ દાઢી રાજેરાજ નવા નવા પા૰ ભણાવતી ત્રિભુવન પણ તરત જ સમજી જતા અને દાદીમાની આજ્ઞાને શિરોમાન્ય ગણી જે કાંઇ કહે તે કરવા તૈયાર થઇ જતા. દિવસે જતા વાર લાગતી નથી. ત્રિભુવન જોતજોતામાં સાતેક વર્ષના થયા ત્યારે દાદીએ કહ્યું: હું ત્રિભાવન ! આપણા ભાગ્યથી આપણને ઉત્તમ કુળ, જૈન ધર્મ અને બધી ઇન્દ્રિયા અત્યારે મળી છે પણ ધર્માં નહીં કરીએ તો આ બધી સામગ્રી ક્ીવાર આપણને મળવાની નથી. જો, ને બિચારા પશુ-પક્ષીઓ કેટલા દુ:ખી છે. ખાવાને અન્ન નથી મળતુ અને રહેવાને જગ્યા પણ નથી મળળી માટે વધુમાં વધુ ધમ થાય અને કર્મા ઓછા થાય તે પ્રમાણે જીવન જીવવુ જોઈએ. એ જીવનની સફળતા જો ઈચ્છવી હાય તા અણુગાર-સાધુ બનવું જ જોઇએ. કારણ દીક્ષા વગર કાઇનુ` કલ્યાણુ થયુ... નથી અને થશે પણ નહીં માટે જેમ બને તેમ જલ્દીથી ઘર છેાડી સાધુ બની જા, અને તારા જીવનનુ ઉદ્ધાર કર. અને સાથે એમ પણ કહેતા કે તારા ઉપર જે માહ છે તે છેડાતા નથી. જ્યાં સુધી મારી હયાતી છે ત્યાં સુધી તને દીક્ષા લેવા નહી દઉં. બાળક પણ કેવા ચતુર એક પણ શબ્દના પ્રત્યુત્તર આપ્યા વગર દાદીમાના વચનને માન્ય રાખી લે. એને મનમાં એમ પણ ન થયું કે મારા માતાપિતા નથી. પણ દાદીમા પાહેથી આવા સુવચને આજે મને સાંભળવા મળે છે. એ તે એવું સમજતા કે મારા દાદી મલે વ્યવહારથી છે પણ ધથી મારા ગુરુ છે. એમને કાઢી પ્રણામ. Page #106 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) તા. ૧૧-૮-૯૨ પેાતાની સાત વર્ષની કુમળી વયમાં ત્રિભુવને ભલે એછું ભણ્યા પણ ધણુ' જાણી લીધું દાદીમાના ઉપદેશથી સ`સાર ઉપર વૈરાગ્ય આવવા લાગ્યા એટલે વ્યવહારિક અભ્યાસ છેાડી ઉપાશ્રયને જ પેાતાનુ ઘર બનાવ્યું.. અને દૃઢ પ્રતિજ્ઞા લીધી કે જયાં સુધી દીક્ષા ન મળે ત્યાં સુધી ઘેબરના ત્યાગ એટલુ' જ તદુપરાંત નવ વર્લ્ડની ઉંમરથી ઉકાળેલું પાણી પીવાનું શરૂ કર્યુ. અને ખાર વ` પછી તે એમણે ઉપાશ્રયમાં રહી સાધુઓની ભકિતમાં તેમજ ધર્મગ્રંથાના વાચનમાં સમય પસાર કરવા લાગ્યા એક લેાકવાર્તા એમ પણ કહેવાય છે કે સાધુએના સંગથી સંયમ લેવા નવ વર્ષની ફાઈને કહ્યા વગર ઘરમાંથી ભાગી ઉપાશ્રયમાં જઇ ગુરુદેવને કહ્યું કે હે તારક ગુરુદેવ ! આજે જ મને દીક્ષા આપે પરંતુ સગાસંબધીઓને એ વાત ન ગમવાથી ઉપાશ્રયમાંથી તેમને પાછા ઘરે લઈ આવ્યા. પરંતુ જેમને સંસાર ત્યાગ જ કરવે હાય તેવા પુરુષોને કેઈના ભય સતાવતા નથી. આમ ત્રિભુવન પણ પેાતાની વાત ઉપર રે અડગ રહ્યા. ૧૦૪ : છેવટે ત્રિભુવનની અભિલાષા પૂર્ણ કરે તેવા ગુરુના ભેટા થયે આી દીક્ષા લેવા દૃઢ નિશ્ચય કરી મુમુક્ષુ ત્રિભુવન ગુરુદેવ પાસે મળવા તૈયાર થયા. તે વખતે ગુરૂ દેવ જંબુસર હતા. પણ આવા સમયમાં દુઃખની વાત એ હતી કે મુસાફરી કરવા માટે ત્રિભુવન પાસે પુરતા પૈસા પણ ન હતા તેથી છુપાઇને ટ્રેનમાં મુસાફરી કરી પોતાના ઇષ્ટ ગુરુદેવને રૂબરૂ મળ્યા. તે વખતે તેની ઉમર માત્ર ૧૭ વર્ષની હતી. ગુરુદેવ પણુ ત્રિભુવનમાં ચગ્યતા જાણી. ગધારમાં મહા મંગલકારી દીક્ષા આપી ત્રિભુવનમાંથી મુનિશ્રી રામવિજયજી બન્યા અને મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજાના શિષ્ય તરીકે સ્થાપિત કર્યા. મુનિ બન્યા પછી શાસ્ત્રના અધ્યયનમાં અને ગુરુભગવ'તેની સેવામાં એવા મશગુલ રહયા કે ક્રમશઃ આચાર્યપદે બિરાજમાન થયા કહેવાય છે કે અનેક વિશેષતાઓ ધરાવતા પૂ. આચાર્ય દેવશ્રીનુ સમગ્ર દીક્ષા જીવન દીવાદાડીથી પણ વધુ તેજસ્વી હતુ. તે સંકટો રૂપ પવનના સુસવાટા વચ્ચે પણ મેરૂની જેમ સ્થિર રહી અનકને મા દર્શન આપી સ્વ. પરનુ` કલ્યાણ કરવામાં જ ઇચ્છિત માનવા લાગ્યા. આમ પૂજ્ય ગુરુદેવ આ. ભ. શ્રીમદ્ રામચ'દ્રસૂરીશ્વરજીનુ જીવન સૌને માટે વધુ ભીષ્મ, વધુ ઉપયાગી તથા ઉપકારી રહ્યું. તદુપરાંત શાસ્ત્ર નિષ્ઠા વીર શાસનની વફાદારી, અદભુત પ્રભાવકતા વગેરે ગુણૈાથી વિભૂષિત પૂજચશ્રી વડીલે। દ્વારા વ્યાખ્યાન વાચસ્પતિ વગેરે પદાથી અલંકૃત બન્યા, Page #107 -------------------------------------------------------------------------- ________________ છે પૂ આ શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : : ૧૦૫ તએ શ્રી સાડા સાત દાયકાથી વધારે સંયમ જીવનને ઉજજવળ બનાવી અને કેના જીવનને ઉજજવળ બનાવ્યા સાધુ પદ કે સૂરિપદ પામીને અમિતા ધરાવતી વ્યકિતમાંથી સમર્થ વિભૂતિ બની હે ય તે એક માત્ર પૂજય આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી છે મહારાજા હતા કારણ કે એમની પાસે અખૂટ આધ્યાત્મિક રૂપ સંપત્તિ હોવા છતાં લેશછે માત્ર અભિમાન ન હતું અને જે કંઈ એમની પાસે આવે તે ખુશ થઈ પાછે જ. 5 અરે, મારા અનુભવની વાત કરું તો એક વખત જયારે મુંબઈ કાંદીવલી પધાર્યા છે ત્યારે હું એમના દર્શન માટે આરોગ્ય ભુવનમાં ૧ લા માળે ગયે તો એમની પાસે છે 8 અનેક ભકતે બેઠા હતા. તેમાં એમના શિષ્ય-પ્રશિષ્ય વગેરે પણ પાટ ઉપર છે બિરાજમાન હતા. હું સવાભાવિક રીતે થોડીવાર બેઠે તો એમના મુખમાંથી એવી વીર વાણી સરવા લાગી કે મને મોડું થતા હોવા છતાં ઉઠવાનું મન થતું ન હતું શું એમની વાણી? શું એમનો પ્રભાવ અને શું એમને શાસન પ્રત્યે અખૂટ શ્રદ્ધા. વંદન ! છે હો એમને પ્રથમ પુણ્ય તિથિએ... ક અગમચેતીના શબ્દો ક અગાઉ ગુજરાતીના પાઠય પુસ્તકમાં એક કવિતા આવતી. ઝેર ગયા ને વેર ગયા, વળી ગયા કાળા કેર કરનાર, દેખ બિચારી બકરીનો પણ, કેઈ ન પકડે કાન. હરખ હવે તું હિન્દુસ્તાન ! આ તે બ્રિટીશ અમલ દરમ્યાન કવિએ ભૂલથી કદાચ લખી નાંખેલ હશે, અને આ છે તેને પણ પાઠય પુસ્તકમાં પણ ગોઠવાઈ ગયું. છે પણ આજે આપણુ રાજ આવતાં પરિસ્થિતિ બ્રિટીશ અમલ કરતાં પણ વધારે છે વણસી ગઈ છે. કે જેમાં મંદિર, ઉપાશ્રય કે સંસાર ત્યાગી સાધુ-સાધ્વીજીઓને પણ છે આ ગુંડારા જમાં ગુંડાઓએ છોડયા નથી. તાજો જ દાખલ શાહપુર ચુનારાને ખાંચે આ સાલવીજીનો ઉપાશ્રય, ત્યાં પણ ગુંડાઓએ તોફાન મચાવ્યું. પૂજ્ય પાદશ્રીએ ગાંધીજીને વર્ષો પહેલાં પત્રો લખેલ જેમાં જણાવેલ હતું કે- “તમે આ લેકશાહી નહિ પણ ટોળાશાહી ઉભા કરે છે.” પૂજ્યશ્રીના આ શબ્દો, કેટલાં આગમ ચેતી દર્શાવન રા હતા, એ તે નજરે જ દેખાય છે. પણ આજ રાજકારણીઓ ફકત પિતાની ખુરશી સલામત માટે શું કરે છે? પ્રજાને માટે શું કરે છે? એ તે બધાં 8 હું નજરે જુવે છે. એટલે તે કવિએ લખ્યું છે? “હરખ હવે તું હિન્દુસ્તાન” તેના સામે છે કેઈ કવિ લ કે “શોક ન કરીયે તું હિન્દુસ્તાન આ તે પ્રજાને સામુદાયિક પાદિય હે છે. વળી કોઈ વલ્લભભાઈ પટેલ જાગશે. જે આ ખુરશીવાદ સામે બળવો પોકાર છે પણ વો દિન કબ ? –મગનલાલ ચટાભુજ મહેતા 6. Page #108 -------------------------------------------------------------------------- ________________ આજથી છેલ્લા આઠ દાયકા દરમિયાન જેન–શાસનની અદ્દભુત પ્રભાવના કરનારા, હજારે ભવ્યાત્માઓ ઉપર અનુપમ ઉપકાર કરનારા અને જેન-અજેનેમાં અતિ પ્રસિદ્ધ છે. બનેલાં આચાર્યદેવ શ્રીમદ્દવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના જીવનમાં ભવ્ય જીને છે બોધપ્રદ બનેલા સેંકડે પ્રસંગોમાંથી અહીં ત્રણ પ્રસંગે રજુ કરૂં છું. પ્રસંગ-(૧) પરમાત્મા મારી સાથે છે. એકવાર એવું વાતાવરણ સર્જાતા એક શ્રાવકે તેઓશ્રીને કહ્યું : સાહેબ ! હવે આપ જ એકલા પડી જવાનાં. પૂજ્યશ્રીએ તુરત નિર્ભયપણે જવાબ આપ્યો છે જે મારી પાસે જ ભગવાનની આજ્ઞા રહેતી હોય તે હું એકલે બની જાઉં તે પણ મારે મંજુર છે. જે આમ છતાં પરમાર્થથી વિચારવામાં આવે તે હું એકલો છું જ કયાં? કારણ કે મારી સાથે પરમાત્મા છે. જેની સાથે વિરાટ પરમાત્મા હેય તેને કઈ ભય રહેતો નથી. છે પરમાત્મા કેની સાથે રહે છે? જેના હૃદયમાં પરમાત્માની આજ્ઞા છે તેની સાથે પ૨- માત્મા રહે છે. મારા હૃદયમાં પરમાત્માની આજ્ઞા રહેલી હોવાથી મારી સાથે પરમાત્મા છે છે. આથી મને કેઈને ય ભય નથી. ¥පරපපපපපපපපපපපපපපපපපපපපා $ = જે ગરિ છે ણી પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ Rese seasessocces પૂજયશ્રીને આ નાનકડો પણ પ્રસંગ આપણને ઘણું ઘણું સમજાવે છે. આ પ્રસંગ છે { આપણને રાજપુરોહિત પદનો ત્યાગ કરીને જેનશાસનનાં શણગાર એવા અણગાર બનેલા છે પૂ આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજાનાં નીચેના વચનેનું સ્મરણ કરાવે છે. अस्मिन् हृध्यस्थे सति हृध्यस्थस्तत्त्वतो मुनीन्द्र इति । हृध्यस्थिते य तस्मिन् नियमात् सर्वार्थ संसिद्धिः ।। “પરમાત્માની આજ્ઞા હૃદયમાં રહે છે. ત્યારે પરમાર્થથી પરમાત્મા હૃદયમાં રહે છે છે છે. પરમાત્મા હદયમાં રહે છે ત્યારે નિયમા સર્વ કાર્યોની સમ્યફસિદ્ધિ થાય છે. અર્થાત જ જેના હૃદયમાં પરમાત્માની આજ્ઞા દ્વારા પરમાત્મા વસે છે તેને કશુ અસાધ્ય નથી.” આનું શું કારણ? આનું કારણ એ છે કે જેનાં હૃદયમાં પરમાત્મા વસે છે તેનાં છે કિલષ્ટ કર્મોને નાશ થાય છે. કારણ કે પરમાત્મા અને કિલષ્ટ કર્મો એ બંને અગ્નિપાણીની જેમ એક સાથે રહી શકતા નથી. જેના કિલષ્ટ કર્મોનો નાશ થાય તેના સર્વ છે ૨ કાર્યોની સિદ્ધિ અવશ્ય થાય છે. 8 ધર્મ પરમાત્માની આજ્ઞામાં છે. જયાં પરમાત્માની આજ્ઞા ત્યાં ધર્મ ને જયાં પરમા- છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ # પૂ આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : : ૧૦૭ 8 માની આજ્ઞા નહિ ત્યાં ધર્મ નહિ. ધર્મક્રિયાઓ પણ પરમાત્માની આજ્ઞા મુજબ કરવામાં આવે તે જ આત્મકથાણ કરનારી અને આપણે એક-બે ભમાં નહિ સંખ્યાતા ભવમાં નહિ, અસંગતા ભવેમાં નહિ, કિંતુ અનંતભમાં ધર્મક્રિયા કરી છે, પણ છે તે ધર્મક્રિયા પરમાત્માની આજ્ઞા મુજબ ન કરી એવી આત્મકલ્યાણ ન થયું સ્વર્ગસ્થ છે પૂજયશ્રી માટે પરમાત્માની આજ્ઞા જીવનમંત્ર હતી, ને તેઓશ્રીને આ પ્રસંગ પણ છે છે આપણને આ વાત સમજાવે છે. પ્રસંગ.(૨) સ્વાધ્યાય રસ ( નજરે જોયેલે બીજો પ્રસંગ આ પ્રમાણે છે – પૂજયશ્રીના શિષ્ય મુનિશ્રી ધર્મકીર્તિ વિજયજી પૂજયશ્રી પાસે ઉપમિતિ ભવપ્રપંચ સંસ્કૃત ગ્રંથ વાંચી રહયા હતા. એક દિવસ બપોરના ૨ વાગે મુનિશ્રીએ પૂજયશ્રી પાસે ઉ. ભ. પ્ર. ગ્રંથ વાંચવાનું શરૂ કર્યું લગભગ અર્ધો કલાક બાદ બહારગામથી કેટલાક શ્રાવકે પૂજયશ્રી પાસે આવ્યાં વંદન કરીને પૂજયશ્રી પાસે બેસી ગયાં. પૂજયશ્રીએ તેમને ધર્મલાભ આપે. મને મનમાં થયું કે હવે વાંચના બંધ થઈ જશે. પણ મારી આ ધારણા ખેટી પડી. પૂજયશ્રીએ ત્યારબાદ પણ બરાબર બે કલાક સુધી વાંચના ચાલુ રાખી ત્યાં સુધી શ્રાવકે એમને એમ 8 બેસી રહયા. આ પ્રસંગ જોઈ મારું મન વિચારના ચગડોળે ચડયું. પૂજયપાદ શ્રી એટલા મહાન શાસન પ્રભાવ હોવા છતાં તેમની પાસે અનેક લેકેની અવરજવર થતી હોવા છતાં, ને તેમના શિ શાસનની અનેક જવાબદારી હોવા છતાં બે ત્રણ વર્ષના દીક્ષા પર્યાયવાળા સામાન્ય સાધુને પણ વાંચના આપે છે. વિહારમાં પણ દરરોજ નિયમિત વાંચના આપે છે. શ્રાવકે સાથે વાત કરવા વાંચના બંધ ન કરી. આજે જયારે પૂજય સાધુ-સાધવી. એમાં વાંચના ઘટતી જાય છે અને મૌલિક સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથનું વાંચન ઘટતું જાય છે. ત્યારે આ પ્રસંગ અતિમહત્વનું બની રહે છે. આ પ્રસંગ આપણને એ બંધ આપે છે કે- ગુરુ એ માત્ર દીક્ષા આપીને ઈતિકર્તવ્યતા ન માની લેવી જોઈએ. કિંતુ શિષ્યને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન આપી વાંચના દ્વારા શાસ્ત્રજ્ઞાન આપવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગુરુ-શિષ્ય બંનેને જે સવાદયાયમાં રસ હોય તે જ આ બની શકે. સાધુમાં સ્વાધ્યાય રસ અતિ જરૂરી છે. આથી ગુરુએ કેઈને પણ ઠીક આપતાં પહેલાં તેનામાં સ્વાધ્યાયરસ છે કે નહિ તેની પૂરી છે છે ચકાસણી કરવી જોઈએ. જેનામાં સ્વાધ્યાય રસ ન હોય તેને દીક્ષા ન આપવી જોઈએ. જેનામાં સ્વાધ્યાય રસ નથી તે દીક્ષા લઈને શું કરશે ? તેને અહીં શૂન્યતા છે { લાગશે, બેચેની જણાશે, એકલવાયું લાગશે. પરિણામે માનસિક કંટાળે આવશે. આવો 8 Page #110 -------------------------------------------------------------------------- ________________ જ ૬ ૧૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ-૫ અંક ૧-૨-૩ તા. ૧૬-૮-૯૨ સાધુ કાં તો ઘરભેગો થાય, કાં તે શુષ્ક રીતે જેમતેમ જીવન પુરૂં કરે. જ પૂજયશ્રીના આ પ્રસંગનું આલંબન લઈને આપણે સ્વાધ્યાય રસિક બનવા સાથે છે સંયમરત બનવું જોઈએ. પ્રસંગ (૩) ધર્મસ્થાનમાં સંસારના કામો ન થાય. - કેટલાક શિક્ષિત ગણાતાં જેનેતો પૂજયશ્રીની પાસે આવ્યાં. વંદન કરીને પૂજ્યપાદ છે શ્રીજીની પાસે બેસી ગયા. પૂજયપાદશ્રીજીએ ધર્મલાભ આપ્યા. પ્રાસંગિક વાતે હૈં કર્યા પછી ધર્મ પ્રત્તરી શરૂ થઈ. જૈનેતર એ પ્રશ્ન કર્યોઃ ધર્મના કથાનો જ્યારે ? ઉપયોગ ન હોય ત્યારે તેમાં સામાજિક કામે કરવામાં શો વાંધો ? પૂજય પાદશ્રીએ સામો છે 6 પ્રશ્ન કર્યો: વિધાનસભા કે રાજયસભા બંધ હોય ત્યારે તે હલને ઉપ થતું નથી. એ છે જે દરમિયાન તેને ઉપગ બીજા કામો માટે કેમ થતો નથી ? જૈનેતરોએ જવાબ આપ્યો : B જ આવાં મેટાં સ્થાનેને ગમે તે રીતે ઉપયોગ કેવી રીતે કરી શકાય ? પૂજય પાદશ્રીએ સ્મિત છે કરતા કહ્યું કે તમે તમારા પ્રશ્નનો ઉત્તર તમારા મોઢે જ આપી દીધું. જેમ તમારા માટે વિધાનસભા કે લોકસભાનાં સ્થ નો મહાન હેવાના કારણે તેનો ગમે તે રીતે ઉપયોગ ન થાય તેમ ? ધર્મસ્થ ને પણ ધમીજનો માટે મહાન હોવાના કારણે તે સ્થાનોને ગમે તે રીતે ઉપયોગ ન થાય. ધર્મ સ્થાન ધર્મ માટે જ બનાવામાં આવે છે. તેમાં દાન કરારાઓ આમાં ધર્મકાર્યો જ થશે એવી શ્રદ્ધાથી દાન કરે છે. માટે તેમાં સામાજિક કામો ન જ થાય. છે તેમાં સામાજિક કામ કરનાર–કર વનારાઓ સંસ્થા તથા દાતાઓનો દ્રોહ કરનારાં બને છે. સંડાસ કે બાથરૂમમાં પડેલા લાડ ખાવા માટે લાયક રહેતું નથી. ખરાબ વસ્તુ છે સારી પણ વસ્તુને ખરાબ બનાવી દે છે. તેમ ધમ સ્થાનમાં સામાજિક કે સંસારિક 8 કામ થાય તે એ કામો ધર્મસ્થાને ને અપવિત્ર બનાવી દે છે. માટે ધમ સ્થાનમાં છે સામાજિક કે સંસારિક કામે ન થાય. - પૂજ્યપાદશ્રીને આ પ્રસંગ આપણને ઘણું કહી જાય છે. આજે અનેક સ્થળે ધર્મજ સ્થાનોમાં સાંસારિક કામો થતા રહે છે. ઉપાશ્રયમાં તે સંસારિક કામો ન થાય, કિંતુ છે ધર્મશાળામાં પણ સંસારિક કામો ન થાય. ધર્મશાળા એટલે ધર્મ કરવાની શાળા, સ્થાન, ધર્મ કરવાના સ્થાનરૂપ ધર્મશાળામાં સંસારિક કામ કેવી રીતે થાય ? ધર્મસ્થાનમાં સંસારિક કામ કરવાથી ધર્મ સ્થાનની આશાતના થાય. ધર્મસ્થાની આશાતના એટલે ધર્મની આશાતના. ધર્મની આ શાતના એટલે ધર્મનાયક શ્રી અરિહંત પરમાત્માની આશાતના. છે આથી ધર્મસ્થાનમાં સંસારિક કામ થતાં હોય તે સમર્થ સાધુઓએ યોગ્ય રીતે હું 6 વિરોધ કરવો જોઈએ. ધર્મ વિરૂદ્ધ થતી બીજી પ્રવૃતિમાં વિરોધ કરનારા આ વિષયમાં છે મૌન રહેનારા સમર્થ સાધુઓએ આ વિશે ખૂબ વિચારવાની જરૂર છે. પૂજયશ્રીના આ આ પ્રસંગ પરથી બોધપાઠ લઈ સમર્થ સાધુએ ધર્મસ્થાનોમાં થતા સંસારિક કામોનો યોગ્યરીતે વિરોધ દર્શાવનારા બને એ પરમ શુભેચ્છા. Page #111 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તર શાસનના લોકોત્તર મહા પુરુષની લોકોત્તર વાત ગણગરિમાની અદ્વિતીય ભાત - પૂ.આ.શ્રી વિજયપ્રભાકરસૂરીશ્વરજી મહારાજ શ્રી જિનેધરદેવના શાસનમાં વર્તમાન સદીમાં એવા મહાન જ્યોતિધર થઇ ગયા કે આ છે જે મહાપુરુષે શાસનની રક્ષા માટે માન-અપમાન, શત્રુ કે મિત્ર, જીવન કે મરણ, મારે છે. K કે તારે આવી કઈ વાતેની પરવા કર્યા વિના અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માએ છે સ્થાપેલ અને ત્યારબાદ થઈ ગયેલા સન્માગ રક્ષક-પ્રભાવક આચાર્ય ભગવંતોએ અણિશુદ્ધ માગ અ પણ સુધી પહોંચાડયે તેની રક્ષા કરવામાં પાછી પાની કરી નથી. આ મહાપુરુષને જેમ સર્વજ્ઞ શાસનના શાસ્ત્રો-સિદ્ધાંત પર જે અડિખમ પ્રેમ હત-ગુણ = હતો, તેવો જ ગુણ આમાનું લક્ષ્ય અધ્યાત્મ, એવું જોરદાર હતું કે તેમના લોહીના બુંદે કે બુંદમાં, નસેન સમાં, આમાના પ્રદેશ પ્રદેશે, એવું વણાઈ ગયું હતું કે ગોચરી વાપછે રતાં જુએ ? સુતા જુ? બેઠા જુવે? જાગતા જુવે? માંદગીમાં જુવો ? મોક્ષનું લક્ષ છે આ ખ સામે તરવરતું દેખાય. આટલા મહાન બન્યા, પ્રભાવક બન્યા, કઈક ભવ્યાત્મા છે એના હૈયામ વસી ગયા. અરે અજોડ પુણ્ય પ્રભાવ જોઈ ભલભલે માણસ માથું ખંજ4 વાળ થઈ જાય. છતાંય આ મહા પુરુષ કાદવમાં જેમ કમળ નિર્લેપ રહે તેમ નિર્મળ હ રહેતા. અરે ! વિદાય યાત્રા નિહાળનારા કહે છે હવે તેવું દશ્ય કયારેય નિહાળવામાં છે નહિ મળે ? દિહીમાં તે સમયના વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે મુલાકાત ગોઠવાઈ ત્યારે છે { આ મહાપુરુષે અગાઉથી કહેવડાવી દીધું કેઈ ફેટ ગ્રાફર--પ્રેસ રિપોર્ટરની હાજરી ન છે જે ઇએ. જેમ તારક તીર્થંકર દેવો ચકવતીને કહી દે ભલા આ પુણ્યને ચમકારે છે છે ત્યાં એ ટી રહ્યું તે દુર્ગતિ નકકી. તેમ આ મહાપુરુષે પણ જગતની દષ્ટિએ કહેવાતાં છે મહાન પુરુષને લોકોત્તર શાસનની લે કેત્તર વાતે કરી લેકિક દુનિયાને રાહ ત્યજી 8 અલૌકિક મા સદાય આંખ સામે રાખવા અને આત્માનું વિસરી ન જવાય તે જ 8 વાત કરી હતી જે સાંભળી પંડિત નહેરુ પણ ઊંડા વિચારમાં ડુબી ગયા હતા. જેના હવામાં કંઈ પણ વાર્થવૃત્તિ હોય તે સાચા હિતની વાત કરી શકે નહિ. તે વખતે જે R બીજા સાધુ ભગવંતો સાથે હતા હવે પંડિત જવાહરલાલ નહેરુ આવે ત્યારે તેમને ઉભા છે થવું? તે તે શ્રમણ ધર્મની ઝાંખપ લાગે ત્યારે મહાત્માઓ ત્યાંની લેબીમાં બહાર { ઉભા રહ્યા જેથી પંડિત નહેરુને માન-સન્માન આપવાને પ્રસંગ ઉભો ન થાય. પંડિત છે નહેરુ કરતાં પૂજ્યશ્રીનું આસન ત્યાં પણ ઉંચે રાખવામાં આવ્યું હતું. નાનકડી મુલા- છે કાતમાં પૂજયશ્રીએ માર્મિક વાત કહી દીધી હતી. Page #112 -------------------------------------------------------------------------- ________________ 110 : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ 5 અંક 1-2-3 તા. 11-8-92 - બિહારમાં વિહાર કરતાં કરતાં પાવાપુરી આવ્યા ત્યારે મનમાં ભાવના થઈ કે અહીં ચાતુર્માસ કરીએ તે કેમ? સહવતી મુનિભગવં તેને પૂછ્યું કે તમારી શું ભાવના છે? છે. સાધુ ભગવંતેએ કહ્યું અહીં શ્રાવકેના ઘર નથી તે પૂજ્યશ્રીએ કીધેલું કે આપણું ? પુણ્ય હશે તેમ થશે. પરંતુ અહીં રહેવાથી પરમાત્માના અણુ પરમાણુ દ્વારા આત્માને કે મહાન લાભ થશે. પછી ચેમાસું ત્યાંજ થયું અને પ્રભાવક ચાતુર્માસ થયું. આરા8 ધના પ્રભાવનાનાં ડંકા વાગ્યા હતા. છે “આ મહાપુરુષ વારંવાર કહેતાં લોકસંજ્ઞા અને લેક હેરીને તમે ભોગ બનશે નહિ ? & ધ્યાન રાખજે, નહિ તે ભારે નુકશાની થશે. ચારિત્રના પ્રભાવે માન-સન્માન મળે પ્રભા- છે 4 વનાઓ થયા કરે પણ તેમાં મુંઝાઈ જવું નહિ. આપણું લક્ષ તે પરમાત્માપદની ! પ્રાપ્તિનું છે જે ચેડા ગુણના પ્રકાશમાં ફસાઈ જઈશું તે વિકાસ રુંધાઈ જશે. લેક છે સંજ્ઞાને વળગેલા વિદ્વાન આચાર્યો પણ ન કરવાનું કરી નાખે છે. ભાન ભૂલી જાય છે. હું કહેવાતા ગીતાર્થો લેકના ચકકરમાં અટવાઈ જાય છે. જો તમે તમારું સ્ટેટસ સાચવ વામાં પડી જશે તો આત્માને રાજી રાખી શકશે નહિ. કયારે તમે પણ જિનાજ્ઞાની ? છે વિરૂદ્ધ ચાલ્યા જશે. કંઈકને ખોટા રવાડે ચઢાવી દેશે. આ મહાપુરુષની પ્રવચન શૈલી લોકભાગ્ય જરૂર હતી પરંતુ લેક રંજન માટે . છે કયારે ય ન હતી. તેમને પિતાના મુખે કદી, કેઈને પૂછયું નથી કે મારું પ્રવચન કેવું છે છે આત્મ જાગૃતિનો શંખનાદ સદાય થતા જ રહેતે. પરમાત્માના શાસનના ગ્રંથ-તેમને એવી રીતે પરામર્શ કર્યા હતા. તેના ઈદમ પર્યાય છે ને એવી રીતે હવામાં સ્થિર કર્યા હતા કે-તેમની આવી ઊંડી સૂઝ ઉપર હદયમાંથી આ ઉદગાર કાઢતાં એક સાક્ષરે કીધું હતું કે પૂ. આ. કે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ. ને પણ છે 8 ખ્યાલ નહી હોય કે ભવિષ્યમાં એક આચાર્ય આવા સુંદર ભાવ કાઢશે. ગ્રંથના ભાવે છે છે તેમના મુખમાંથી કુલ ઝરે તેમ કરતા શ્રોતાઓના શંસયે છેદાઈ છતાં હૈયામાં સત્ય છે. સદા માટે પ્રતિષ્ઠિત થઈ જતું. અને તે સમયમાં બહાર પડતા વીરશાસન, જૈન પ્રવચન પર સાપ્તાહિક તેમજ તેમના પ્રવચનના તૈયાર પુસ્તક વાંચનાર જૈન-જૈનેતર પણ બેલી ય ઉઠતે કે ભાઈ મુનિ રામવિજયનું પ્રવચન સાંભળીએ-વાંચીએ પછી કેઈનું કાંઈ વાંચ. 1 1 વાની જરૂર પડે નહિ. ધર્મ કેવી રીતે કરવો જોઈએ ? શા માટે કરવો જોઈએ? સાચું છે ઉં છું અને હું શું? વિગેરે સુંદર વિવેચનથી ભરપુર તેમની વાણી જેને સાંભળી તે છે છે ગૌરવભેર બોલી શકતા કે ભાઈ જૈન ધર્મ તેને આરાધનાને માર્ગ આ મહાપુરુષ 2 અજબ-ગજબ રીતે સમજાવે છે. આથી એાએ એ પ્રવચને પુસ્તક અવશ્ય વાંચવા જોઈએ. Page #113 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. વિ. રામચન્દ્ર સ્ મ સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : = ૧૧૧ 6 તેમના પ્રવચન સાંભળી મીલ માલિકે–એનજીનીયરો-ડોકટરો-વકિલો-શિક્ષકોપ્રોફેસરે છે છે ડીગ્રીધારીઓએ બેટા માર્ગને ફગાવી કયાં તે સંયમ પંથે ચાલી ગયા. કયાં તે સુંદર 6. પ્રકારે શ્રા વકજીવન બનાવ્યા. ભગવાનના સત્યમાર્ગના અથ જીવનભર બની ગયા. છે અને કેને બનાયા. ભારતનો સર્વશ્રેષ્ઠ કારનાથ ગવૈયા પ્રાયઃ સુરતમાં તેમના પ્રવચન સાંભળવા દર 6 રવિવારે આવી જતા અને જ્યારે પ્રવચનોની સમાપ્તિ જે દિવસે થવાની હતી ત્યારે છે ગ્નાથ ગવૈયાએ કહ્યું કે આ મહાપુરુષના શબ્દ શબ્દ અમૃતના ઘુંટડા વહે છે. જેનું 8 પાન કરવાનું વારંવાર મન થાય છે. અધ્યાત્મ કળા વગરની બધી કળાઓ ભવમાં ભટકા- છે છે વનારી છે. આવું તે વારંવાર સમજાવતા જેના બળે મને પણ સંસાર ઉપર અરુચિ છે અને સંયમ ઉપર રુચિ થઈ છે અને મેક્ષમાં પહોંચવાનું મન થયું છે. આ મહાપુરુઆ ષ ગ ન થયો હતો તે મારી કળા કદાચ મને વાહવાહમાં પાડી નાખતા અને પછી 8 મારી હવા હવા થઈ જાત. આ મહાપુરુષને ઉપકાર કઈ ભવમાં નહિ ભૂલું. 8 તારક તીર્થકરને વાણીને અતિશય એ હોય છે કે જાત વૈરી જીવે પણ છે. છે ત્યાં શાંત બની જાય અને સૌને પિતા પોતાની ભાષામાં પ્રભુની વાણી સમજાય. આ છે 8 મહાપુરુષની પ્રવચન શૈલીમાં તેને આંશિક અંશ હતું કે શ્રોતાઓ જે સાંભળતા હોય છે છે તે દરેકને એમ જ લાગે કે આ મહાપુરુષ મારા આત્માને અનુલક્ષીને પ્રવચન ફરમાવી જ રહ્યા છે. જ આ મહાપુરુષની બાહ્ય પ્રભાવકતા જેમ જોરદાર હતી. તેમ આંતરિક જાગૃતિ તેમજ છે છે આંતરીક ગુણ વૈભવ પણ જોરદાર હતે. વડિલોને વિનય, ઔચિત્ય પરાકાષ્ટાએ હતું. . પૂ. આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. કહેતા કે મુનિ રામવિજય મારી સામે કદી રે ઉચા સ્વરે બેલ્યો નથી, ગુરુના હૈયામાં વસી ગયા હતા. છે આ મહાપુરુષે આગમોના અધ્યયન કરી નવનીત તે કાઢયું કે તમે સુખને રાગ 6. R કાઢે. અને જે સુખને રાગ નહિ કાઢો તો એ સુખ તમારુ તે બગાડશે પણ અનેકેનું છે બગાડશે. અને પરમાત્માના શાસનની હિલનામાં નિમિત્ત બની જશે. અનુભવના અંતે જ આ વાત ૧૦૦ ટકા ટચના સોના જેવી લાગે છે. આ વિશ્વમાં તેઓ વિદ્યમાન નથી છે પરંતુ તેમના પ્રવચને અને પુસ્તકના આધારે પણ ભવ્યાત્માઓ મોકાને સાચો રાહ ૨ છે પકડી શકે તેમ છે. ૫. પૂ આ. કે. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. વારંવાર કહેતા હતા કે ૪ આ મુનિ રામવિજયના બધા પ્રવચને સંસ્કૃત કરાવવા જેવા છે. જેથી હજારો વર્ષો છે ૨ સુધી ભાવિ પ્રજાને લાભ થાય..રાગને અંધાપો ભયંકર છે એવું આપણે દુનિયાને 8 Page #114 -------------------------------------------------------------------------- ________________ ___ e ૧૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ : અંક-૧-૨-૩ તા ૧૧-૮-૯૪ અંધાપા જો આપણને હૈયાથી ખરાબ નહિ લાગે સમજાવીએ છીએ પરંતુ તે રાગને તે આપણું હિત નહિ થાય. કાઇ પણ દીક્ષા લેવા આવે તે કયારેય ઉતાવળ કરી નથી. શકય તે મધું ચેક કરી પછી દીક્ષા આપતા અજાણ્યુ' ફળ ખાવુ' નહિ તેમ અજાણ્યા માણસમાં ગમે તેવા ગુણા દેખાતા હોવા છતાં તેમાં લેખાવા જેવુ' નથી. આજના વાચતુ બટકબાલાને તે બ્રહ્મા પણ પહેાંચી શકે તેમ નથી. તેમની વેધક દૃષ્ટિ આવનારને નખથી માથા સુધી એળખવામાં પાર ગત હતી. મહાપુરુષ આ મહાપુરુષે ફાઇની પણ ચકાસણી કર્યા વગર દીક્ષા આપી નથી. માટે વિરધીએ પણ હું યાથી ચાહતા હતા. વિદ્યમાન મોટા ભાગના પ્રવચનકારો કયાંથી આ મહા પુરુષને સાંભળીને અગર તેમના પ્રવચના વાંચી તૈયાર થયા છે, આ મહાપુરુષના બાળપણમાં પણ તેમના ગુણુાની સુવાસ ખોલી ઉઠી હતી. કોઈપણુ પ્રશ્ન ગામમાં ઊભેા થાય એટલે તેમજ કહેવાય કે ભાઈ ત્રિભુવન શુ' કહે છે ? તે કહે તેમાં પચી વિચારવાનું' નહિ. તેઓશ્રીનું સંસારી નામ ત્રિભુવન હતું. જેના જીવનની પ્રત્યેક ક્ષણેા શાસનની પ્રભાવના-આરાધના-રક્ષા માં પસાર થઇ છે. અગતિ આત્માએ તથા કુટુંબેની અંદર મેાક્ષ માર્ગનું વાવેતર કર્યુ” છે. તેમના ગુણ્ણા ગાવા માટે હું ખુબ નાના છું. તેમના ગુણ વૈભવને વંદના કરી તેમના ચિંધ્યા માગે આળ વધી મેક્ષને પામીએ. વિશ્વના સૌ જીવા ઉપર આવા મહાપુરૂષોની સદા કૃપા વરસતી રહેા. અને શ્રી જિન શાસન ઝગમગતું, રહે. ૦ તમને એમ તે નથી થતું ને કે-મહારાજ એકની એક વાત વારંવાર કેમ કહ્યા કરે છે ! ફેરવી ફેરવીને એકની એક વાત કહેવાનાં વાંધા નથી, કેમ કે-જે વાત કહેવા જેવી હેાય તે જ વાત કહેવાય અને સાંભળનારના હૈયામાં એ પેસે એમ કહેવાય. જેમ રૂ ખરાખર પીંજાયા વિના એનાં ગūલાં વગેરે ભરાતું નથી. પીજષ્ણુની પણ કળા છે. પી જારણુ પી જે તેમાં અવાજ ઘણે થાય, પીજતાં પીતાં રૂ ઉડે ઘણું, ઢગલે પણ માટી થાય, પણુ રૂ ખરેખર પી.જાયુ' હાય થાડુ'. એક વાર પીજેલા રૂ ને બીજી વાર પીંજવુ પડે, અને જરૂર પડે ત્રીજી વારે ય પીંજવુ' પડે. એમ, અહી... આ વાતને પી'જ્યા વગર છૂટકા નથી. પણ –આત્માન્નતિનાં સેાપાન-ભાગ ત્રીજે Page #115 -------------------------------------------------------------------------- ________________ ? શાસન પ્રભાવક-સિદ્ધાંત નિક-શાસન સંરક્ષક વ્યાખ્યાન વાચસ્પતિ, પૂજ્યપાદાચાય દેવ શ્રીમદ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા કરૂણાના ભંડાર હતા. વાત્સલ્ય વાવિધિ ૫ હતા. અને રાગદ્વેષથી નિર્લેપ હતા. 8 પૂજ્ય શ્રી પાસે કોઈ પણ નાનો-મોટો શ્રીમંત કે સાધારણ-મિત્ર કે દુશ્મન અગર છે વિરોધી કઈ પણ જાય તો તેઓશ્રીને દરેક પ્રત્યે સમભાવ હતે. તેઓશ્રીના અણુ અણુમાં પરમાત્માનું શાસન વસેલું હતું ને જીવનમાં ભગવાનની જ આજ્ઞા પ્રધાન હતી. જ્યારે ત્યારે પણ શાસન ઊપર કેઈપણ જાતનું આક્રમણ કે આફત છે આવે અગર તો કંઈ પણ સિધ્ધાંતથી વિરૂધ્ધ થતું હોય ત્યારે તેની સામે પૂજય શ્રી છે પ્રતિકાર કરવા કટિબધ બની સામનો કરીને વિજયને જ વર્યા છે ને શાસનને જળ- છે 5 હળતું રાખ્યું છે. 9 પૂજ્યશ્રીએ સંસારના રાગીને રસીયા એવા અનેકાનેક ને ઉધાર કર્યો છે. એવા જ જીવને પણ સંયમના રાગી બનાવ્યા છે ને એવા જીવો સંયમના પંથે વિચરીને ધર્મને છે છે મેહાના પુરૂષાર્થ દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરી જીવનને ધન્ય બનાવી ગયા છે ને ? ઉપકારી કલ્યાણની દીવાદાંડી પૂ. આ. શ્રી વિજય જિનચંદ્ર સૂરીશ્વરજી મ. (ભાભર સમુદાય) ઉસ્માનપુરા અમદાવાદ ૬ વર્તમાન કાલે બની રહ્યા છે. એ આ મહાપુરૂષનો જ પ્રભાવ છે. મારા જીવન માટે પણ છે પૂજ્ય શ્રી મહા ઉપકારી છે. સં. ૨૦૧૯ની સાલમાં રાજનગરમાં હઠીભાઇની વાડીએ છે કલકત્તાવાળા ધનજીભાઈના આખા કુટુંબે (માતા-પિતા બે છોકરા, એક છોકરી) એમ 8 પાંચ જણની એકી સાથે દીક્ષા થઈ તે વખતે હું ત્યાં જેવા ગએલે ને ત્યાં પૂજ્યશ્રીના છે મુખે અમૃત ઝરતી વાણીમાં (છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેળવવા જેવો મોક્ષ) આત્રિપદી જ આ મહાન પુ યે મળેલા ઉત્તમ કેટિના મનુષ્યભવમાં પ્રાપ્ત કરવા જેવી { છે આ સાંભળીને મારા હૈયામાં જેમ વીજળીને કરંટ લાગે તેમ ઘા વાગ્યો. કે હવે છે તે આ ભવમાં મારે સંયમ જ લેવું એવી દઢ ભાવના ત્યારે પ્રગટ થઈને ઘરમાં 8 જઇને એજ પુરુષાર્થ કરવા દ્વારા સમય પાકવાથી માલ મિલકત વિગેરે બધું છેડીને છે બને જણે સાથે દીક્ષા લીધી. આ પૂજ્યશ્રીને મારા ઉપરનો ઉપકાર કંઈ ઓછો નથી પૂજ્યશ્રીના પ્રતાપે જ હું સંસાર છોડી શકયે ને સંયમી જીવન જીવવા માટે ઉત્સુક બની સંયમ સ્વીકારી આજે સંયમની સાધના સારી રીતે સાધી રહયો છું તે પૂજ્યશ્રીનો છે 5 ઉપકાર હું મારા જીવનમાં કઈ રીતે ભૂલી શકું તેમ નથી પૂજ્ય શ્રી ન મળ્યા હતા તે 3 Page #116 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૧-૨-૩ તા. ૧૧-૮-૯ર ! હું મારા જીવનમાં આવી જાગૃતિ ક્યાંથી આવત ને આવું સુંદર કેરીનું સાધુ જીવન મને કયાંથી પ્રાપ્ત થઈ શકત? પૂજય શ્રી એ પોતાનું આખું જીવન કહે તે શાસનની પાછળ શાસનની સુરક્ષા ! કરવામાં જ વિતાવ્યું છે છેલ્લે છેલે સં. ૨૦૪૪ની સાલમાં રાજનગરમાં એક તરફી થયેલ સાધુ સંમેલનમાં જે બંધારણ ઘણા બધા આચાર્યોની સહી સાથે ઘડવામાં આવેલ તે સંમેલનને પૂજ્ય શ્રી મુંબઈમાં બેઠા બેઠા ત્યાં વ્યાખ્યાનની હારમાળા ગેડવી-ગોઠવીને લોકેને સત્ય શું છે પરમાત્માનું શાસન શું છે ભગવાનની આજ્ઞા શું છે. ઉંડે ઉંડે સમજાવીને સંમેલનને ફગાવી દીધું ને તે સંમેલનમાં થએલા બંધારણને એક પણ ઠેર- 5 વને અમલ થવા પામ્યું નહિ. એ આ મહાપુરૂષને જ પ્રભાવ છે. શાસનના સત્ય માગને ઓળખાવી દુનિયાના ખુણે ખુણે શાસનને દીપતું ને જાગતું રાખીને પૂજ્ય શ્રી આયુષ્ય પૂર્ણ કરી સ્વાગે સીધાવ્યા છે. તેથી આપણે સૌ કોઈ જૈન શાસનને ઓળખનારા પૂજ્યશ્રીના રૂણી છીએ પૂજ્યશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાંથી હું આપણા ઉપર અમીવૃષ્ટિ વરસાવે ને શાસનદેવ આપણને પણ એવી શકિત ને શાસનબળ આપે જેથી શાસનને વફાદાર રહી શાસનની સુરક્ષા કરી પૂજ્યશ્રીના રૂણને કંઈક અદા હૈ કરી પાવન થઈએ એજ શાસન દેવ પ્રત્યે અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણ કમળમાં શું કોટી કોટી વંદના. - | મુનિ, મુનિ માગ ચૂકે, માર્ગ આ મુકે અને પછી પારકાના ઉપકારની ભાવના જણાવે તેવાને આ શાસ્ત્રકારો દંભી અને પ્રપંચી કહે છે. એવા દંભીઓથી જેન સમા જનો કદી ઉધાર થયો નથી, થતું નથી અને થવાનું પણ નથી. એવાર્થ પણ ઉપકાર છે થવાનું જે કહી રહયા છેએમનું જ્ઞાન. આવરાયું છે અને વસ્તુ સમજવાને વિવેક ? રહ નથી. જે માર્ગભમાં ઉપકાર કરવાની શકિત હેત તે માગની કિંમત શી? માર્ગહીન આત્મા પણ સામા પર છાયા પાડી શકતા હતા તે માર્ગમાં માઇકમ રહેવાનું શ્રી જિનેશ્વર દેવોને કહેવાની જરૂર શી હતી? માર્ગની રક્ષા વિના નથી સ્વનિ ઉપકાર થતો કે નથી પરનો ઉપકાર થતો. જેને પરોપકાર કરવાની ભાવના છે હોય તેણે પોતાને ઉપકાર ભૂલવો જોઈએ નહિ. જે આત્મા પિતાના ઉપ1 કારને ભૂલે છે તે પારકાના ઉપકારને ભૂલે જ છે. સંઘ સ્વરૂપ દશન-ભાગ ત્રીજો Page #117 -------------------------------------------------------------------------- ________________ પરમ ગુરૂદેવશ્રી સં. ૨૦૨૫ માં પાલીતાણ ચોમાસુ રહેલા હતા. જે વખતે, ૬૩ ૬ વર્ષની ઉમ્મર છે. તે સમયની આ હકીકત છે. તેઓશ્રી ચાતુર્માસ બાદ એક વખત છે છે સિદ્ધગિરિની પાત્રાએ પધાર્યા. પરંતુ યાત્રા ચાલીને કરી. છે આટલી ઉમ્મરે પણ શકય હોય ત્યાં સુધી યાત્રા ચાલીને જ કરવાની ભાવના ધરા- 8 E વતા હતા. વિહાર કેળીમાં કરવો પડતે–તેમ છતાં ડળીને ઉપગ પવિત્ર એવી છે આ તીર્થયાત્રા માટે નહિ કરવાને અટલ નિર્ધાર હતે. આ ઉંમરે ચાલીને ચઢી સાધુઓનો ટેકો લઈ યાત્રા કરી રહેલ આ પરમ ગુરૂદેવને એક ભાઈએ જે યા. { જે ભાઈએ જોયા તે ભાઈ ખુશાલ ભુવનમાં આવીને ઉતરેલા હતા. અને તેમને છે હયના હુમલાને રોગ થએલ તેથી ડળીમાં બેસીને યાત્રા કરવા જતાં હતા. છે તે ભાઈએ પરમ ગુરૂદેવને આ રીતે, આટલી ઉંમરે ડેળી વિના, સુંદર રીતે ઉલ્લાસ ( પૂર્વક ચઢતા જોઈને વિચાર આવ્યા. તથિની આશાતનાથી દૂર –પૂ. મુનિરાજશ્રી તપોધન વિજયજી મ. સુરત 8. ! ખરેખર ! આ પરમ ગુરૂદેવ, અનેક શિષ્યના ગુરૂ, ગરછના નાયક હોવા છતાં ? પ્રસન્ન પણે આટલી ઉંમરે, વૃદ્ધાવસ્થામાં સિદ્ધગિરિનું ધ્યાન ધરતાં ચઢે છે. તે હું છે છે કેમ ચઢી શકુ નહિ. છે આ વિચારે એ ભાઈના હું યાને ડેલાવી મૂકયું? હું યુ નાચી ઊઠયુ. નિર્ધાર કર્યો, જે 8 નિશ્ચલપણે નકકી કરી પોતે પણ હાટને દદી તે દઈને ભૂલીને પગે ચાલીને યાત્રા કરવા કટીબદ્ધ થયા. 8 પરમ ગુરૂદેવના આલંબનને પામીને ચઢીને એક યાત્રા કરી તેમ નહિ, પરંતુ નવાણુ છે કેમ થાય નહિ તે નિર્ધાર કરીને તે ભાઈએ નવાણુ યાત્રા કરી. છે આ રીતે પરમ ગુરૂદેવને જોઈને, યાત્રા ચાલીને કરવાનું બળ ફેરવ્યું. એમની કૃપાR દષ્ટિ અનેકને તારનારી બનેલી છે. તે તેમની ચાલીને યાત્રા જોઈને, પોતાને ચાલીને આ યાત્રા કરવા ઉપરાાંત નવાણું ચાલીને કર્યું. આ રીતે આલંબન પામનાર બને તે સ્વાભાવિક છે. { સં. ૨૦૨૬ માં ચલાલાથી જુનાગઢને સંધ તેઓશ્રીની નિશ્રામાં માટુંગા રહેતા. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૫ ૧૧૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ છે ચલાલાના વતની સુશ્રાવક નાનચંદ-જૂઠાભાઈએ કાઢેલો. સંઘ જુનાગઢ પહોંચે તીર્થમાળના દિવસે પરમ ગુવે ચાલીને-ચઢીને સાધુઓના ટેકાથી યાત્રા કરી તીર્થમાળને સમય બપોરના ૧૨ પછીના હતે. તીર્થ માળ પહેરાવવાનું કાર્ય પૂરૂ થયુ. પરંતુ તીર્થ ઉપર પાણી પણ ઘણી ઘણી વિનંતિ સાધુઓએ કરવા છતાં વાપર્યું નહિ. ન શકય હોય તે તીર્થ ઉપર ખાવું જોઈએ તેમ નહિ પણ પાણી પણ પીવું જોઈએ ? નહિ. તેમ કહેતા એટલું જ નહિ પરંતુ પિતે અવસર આવે પાલન કરતા-શારીરિક પરિસ્થિતિ નાજુક હોવા છતાં માનસિક બળ ઘણુ મજબુત હતુ. જેવી તેઓશ્રીન નકકી કરેલા છે સુંદર વિચારમાં કેઈ ડગાવી શકે નહિ. સિદ્ધગિરિ-ગિરનાર વિગેરે તીર્થો ૯ પર ખાવા- ૨ પીવાથી આશાતના થાય. છે ની બપોરે ૩ વાગે આવીને તેમાં પાણી નાખ્યું. આ તેમની સાથે ભકિત અને તીર્થ ઉપર આશાતના ના થાય તેની કાળજી હતી. પરનિન્દા, એ ખરેખર એક ભયંકર જાતિનો વેપી રોગ છે. આ રોગ તે જ આત્માએમાં મોટે ભાગે જન્મે છે, કે જેમાં ઉત્તમ કશું જ હોતું નથી તથા અધમતા લગભગ સઘળી જ જાતિની હોય છે અને તે છતાં પણ હું ઉત્તમ છુ આવું બતાવવાને ઉગ્ર અભિલાષ પ્રગટ હોય છે. આવા આત્માઓ “પરનિદા” કરવાના સ્વભાવથી ખૂબ જ ટેવાઈ જાય છે. આવા આત્માઓનો ખાસ સંસર્ગ જેને જેને થાય છે, તે તે આ મા પણ પ્રાય: નિંદક બન્યા વિના રહેતા જ નથી. એવા એના સંસર્ગને પામવા છતાં પણ એ ભયંકર રોગથી કઈ ભાગ્યશાલી આમાં જ બચી શકે છે. ધર્મના અથી આ માઓએ તે એવાઓની છાયાથી પણ અલગ રહેવું જોઈએ. આવાઓની છાયા પણ પરનિંદાને રોપ છે લગાડવાનું કારમું કામ કરે છે. એક વાર એ રોપ લાગ્યા પછી દૂર થવો એ ઘણું જ ! મુશ્કેલ થઈ જાય છે. છે છાપાના આ યુગમાં પરનિંદા એ ખાન પાન કરતાં પણ વધુ જરૂરી થઈ પડી હોય છે છે એવી ચીજ બની ગઈ છે. પરનિંદાના વ્યસનીઓ માટે સાચાનું છેટું અને ખોટાનું છે ૬ સાચું બોલવુ અગર લખવું, એ તો એક સામાન્યમાં સામાન્ય વાત થઈ પડી છે, “પર. છે નિંદા’ એ એ એક અધમમાં અધમ શેખ છે કે-એ શોખમાં પડેલા પ તેની જીભને અને કલમને તલવાર કરતાં પણ કારમામાં કારમું શસ્ત્ર બનાવી દે છે. એવાઓની જીભને કે છે અને હાથને એવી કારમી ચળ હોય છે કે-જયાં સુધી તેઓ અનેકની નિંદા ન કરે, ત્યાં સુધી તેઓની તે ચળ શમતી જ નથી, એવાઓની એ ચળના પ્રતાપે કંઈક પાપોદયના આ સ્વ મિએ પાયમાલ થાય છે. આવાઓ માટે ધર્મને પામવું એટલું દુઃકરે છે કે- તેઓને છે ગમે તેટલી સુંદર સામગ્રી મળે તે છતાં પણ પ્રાય: તે બીચારા ધર્મને પામી શકતા નથી. આ –શ્રાદ્દગુણ દર્શન-૩ Page #119 -------------------------------------------------------------------------- ________________ | ડિવિરાટ વ્યકિતત્વનું આંતર-દર્શન - પૂ. મુનિરાજશ્રી રત્નસેન વિજયજી મહારાજ ખલખલ કરતી વહેતી નદીના જલપ્રવાહની જેમ કાળને પ્રવાહ વણથંભી ગતિએ આગળ વધી રહ્યો છે. કાળનો આ પ્રવાહ અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનંતકાળ સુધી ચાલુ રહેવાનું છે. આ અનાદિ-અનંત સંસારમાં આત્માનું અસ્તિત્વ પણ અનાદિ કાળથી છે અનંતાનંત જીવોથી ખીચોખીચ ભરેલા આ વિરાટ વિશ્વમાં અનેક આમાઓ મનુષ્યરૂપે, અસંખ્ય આત્માઓ નારક–દેવ રૂપે અને અનંત આત્માઓ છે તિયચરૂપે દરરોજ જમે છે અને મારે છે. પણ એ જન્મ, જીવન અને મૃત્યુની પણ 8 કાંઈ કીમત નથી. ખરેખર તે તે જ જન્મ, જીવન અને મૃત્યુ પ્રશંસનીય છે કે જેના વડે આત્મા છે જ પિતાના સંસાર ભ્રમણને પરિમિત બનાવે અને વહેલામાં વહેલી તકે પોતાના આત્માને છે છે શાશ્વત જીવન ઃ વરૂપ મિક્ષપદમાં સ્થાપિત કરે. જે આપણને દુર્લભતાથી પ્રાપ્ત થયેલ માનવ જીવન અને અને એ જીવનની મૂલભૂત આ વિશેષતાઓ પણ ત્યારે જ વખાણવા લાયક ગણાય છે, જ્યારે એ જીવન અને એ છે જીવનની વિશેષતા એ મહાસાધક હોય. અન્યથા નહિ. ભગવાન મહાવીર પરમાત્માએ સ્થાપેલ આ શાસનમાં વિક્રમની ૨૦-૨૧મી સત્તાદીમાં છે જેન શાસનની અનેક પ્રભાવના કરનારા પરમારાથ્યપાદ પરમકૃપાલુ પરમ ગુરૂદેવ સુવિશાલગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. પણ આવા જ છે એક મહાન પુરૂષ થઈ ગયા કે જેમને પોતાનું મન સિદ્ધપદની પ્રાપ્તિમાં પૂર્ણતયા સ્થા- 8 જે પિત કરી દીધેલ હતું. વ્યાખ્યાન હે ય કે વાચના હોય, વાર્તાલાપ હોય કે વિચાર ગોષ્ટી હેય, ચિંતનમાં હોય કે પત્ર-લેખનમાં હેય- એ બધામાં એમને એક જ સ્વર (સુર) હતે- મે 8 સિવાય બીજી કોઇ વાત નહિ. ખરેખર, એ મહાપુરૂષે પોતાના જીવનમાં નિર્વાણ-પદ જ છે [મક્ષ પદ]ને ખુબ ખુબ ઘુંટયું હતું અને એના કારણે જ જીવનની અંતિમ પળામાં આ પણ એક અદભુત, આચર્યકારી અને આદર્શ સમાધિ ભાવને પામી શકયા હતા. છે. આજે આ મહાપુરૂષ સદેહે વિદ્યમાન નથી. જોતા જોતા એ મહાપુરૂષની વિદાયને બાર મહિનાના વહાણા વીતી ગયા. પરંતુ આજે પણ શબ્દદેહે પ્રિયચન, વાચના કે હું છે પત્ર સ્વરૂપમાં વિદ્યમાન એ શબ્દ એ મહાપુરૂષના વિરાટ વ્યકિતત્વની ઝાંકી કરે છે. છે જી Page #120 -------------------------------------------------------------------------- ________________ • ૧૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ જોવુ` છે કે- પ્રવચનના શબ્દ દેહે એમના અસ્તિત્વ ? આ છે એ મહાપુરૂષના જ શબ્દો જે વરસ પૂર્વે ઉચ્ચારાયેલા કાટક સાપ્તાહિકમાં સંકલિત થયેલા છેમાક્ષમાં જવાના નિર્ણય કરવા, એનુ જ નામ એકડો ! આ લક્ષ્ય વિનાની બધી ધર્મક્રિયાએ એકડા વિનાના મીડા જેવી છે. ધર્માંનીવાત કરતા પહેલા અમારે પહેલા પ્રશ્ન એ જ પૂછવાના કે, બેાલેા ભાઇ ! સૌંસાર ખરાબ લાગ્યા છે ? મેાક્ષની ઈચ્છા જાગી છે ? સંસારની સારામાં સારી ગણાતી ચીજ પણ ભૂંડી છે– આ અમે અમરા ભગવાનના બળે ખેાલીએ છીએ. અમારા ભગવાને સ'સારની દરેક ચીજ પીખી પી`ખીને અસાર પૂરવાર કરી છે. સંસારને ભૂડા અને મેાક્ષને રૂડી માનનારા કદાચ ઘરમાં મરે તે સદ્ગતિમાં જવાના. જયારે સાંસારને સાર માનતા, મેાક્ષની ઇચ્છા વિનાના સાધુપણામાં મરેતાય દુગતિમાં જવાના.’ જૈન કુલમાં નહિ જન્મેલા એવા અજૈન પંડિતને પણ પૂજયપાઠશ્રી પાતાની પત્રપ્રાદી દ્વારા કેવી રીતે સાચા મેક્ષ માર્ગના જ ઉપાસક બનાવા ઈચ્છતા હતા. જોવી. છે એ પ્રસાદી ? આ રહ્યા પૂજ્યપાદશ્રીના જ સ્વ હસ્તાક્ષરે લખાએલ પત્રના આંશિક ઉતારા 6 ...ધ લાભ સાથે જણાવવાનું કે તમારા પુત્ર મળ્યા. ડ્ મુમુક્ષુભાવ ધરનાર આત્માને શુષ્ક ભણાવવામાં રસ આવે જ નહિ. તાજ્ઞાન દર્શીનના વાસ્તવિક સ્વરૂપને સમજાવનાર હેાવાથી જરૂરી મનાયુ. છે. એ દ ́ન-કુદર્શી - નના વિવેક કરાવવાનુ સામર્થ્ય ધરાવે છે, એટલા જ માટે તજ્ઞાન જરૂરી છે. એ હેતુ ન હેાય તા એ જ્ઞાન તદ્દન બીનજરૂરી છે. સ્વાધ્યાય તે મમતા તાવનાર અને સમતાને પમાડનાર જ હોય મમતા તજવા અને સમતા પામવા માટે જ સ્વાધ્યાય છે. ‘સંસારના સુખની લાલસા અને અજ્ઞાનાદિના ચેાગે કરેલાં પાપાથી આવતાં દુઃખા પ્રત્યે દ્વેષ એ જ આ સાંસરનુ` મૂળ છે. આ વાત જેને સમાય તે સાંસારના સુખના સચેાગોમાં વિરકત જ રહે છે અને પેાતાના પાપાના પ્રતાપે આવેલા દુઃખમાં સમાધિમગ્ન રહે છે. એવા આત્માને સૌંસાર રહેવા જેવા લાગતા જ નથી. એક મેળવવા જેવા લાગે છે. એ સમજે છે. કે સંસાર એ કનિત હોવાથી મારૂ મેાક્ષ જ વિરૂપ Page #121 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રીવિ. રામચન્દ્ર સૂ મ, શ્રદ્ધાંજલિ વિશેષાંક : તમારા છે અને સકલ કર્માંનાં ફ્રાયથી મારા આત્માનુ... સપૂર્ણ સ્વરૂપ એ જ છે સ્વરૂપ જેનું એવે જે મેા છે. તે જ મારૂં' સ્વરૂપ છે. વિરૂપ તજી સ્વરૂપ પામવા માટે જ મેાક્ષ મા સ્વરૂપ જે ધર્મ તે જ એક જીવનમાં આચરવા જેવા છે’- આ બધું હું યામાં બેસી ગયુ છે એમ લાગે છે. માટે શુષ્ક સ્વાધ્યાય અને વિવાદ માટે જ ચેાગમાં લેવાતુ' તજ્ઞાન તમારા જેવાને નિરૂપયેગી લાગે એ સહજ છે. આવી તમારી ઉત્તમદશા સદા માટે સુસ્થિર બના અને વહેલામાં વહેલા મુકિત પદના સ્વામી અના એ જ એકની એક સદાની શુભાભિલાષા. ઉપ : ૧૧૯ માક્ષને માટે જ સ્થપાએલ લેાકેાતર જૈન શાસનના ગૂઢ અને રહસ્યપૂર્ણ પદાર્થાને ખુબ જ સાદા અને સરળ શબ્દોમાં આમ જનતા પાસે મૂકવા અને તેના મૂળ મને ખુલ્લેા કરી હું વાને હચમચાવી દે તે જ રીતે શુદ્ધ ધર્મોને સમજાવી હજારેને એ પવિત્ર માર્ગોના પથિક બનાવવામાં પૂજ્યપાદશ્રી ખરેખર અજબના જાદુગર હતા. ભયંકર દુર્ઘટનાથી ગ્રસ્ત બનેલા કે વૃદ્ધાવસ્થાક્રિને કારણે રાગાદિથી ઘેરાએલા પોતાના શિષ્ય કે અન્ય કેાઇ મુનિને એ મહાપુરૂષે પ્રત્યક્ષ હિતશિક્ષા અને પરક્ષ પત્ર-પ્રેરણા દ્વારા પણ જે અમૃતપાન કરાવ્યુ છે, એને પણ જોટો મળી શકે એમ નથી. ખરેખર આશ્ચય થાય કે એક બાજુ અટલી માટી ઉમર સાથે સાથે શાસનની અનેક વિધ પ્રાકૃત્તિઓ.... અને એ પ્રવૃત્તિઓની વચ્ચે પણ મુનિઓને એમણે જે હિત શિક્ષા દ્વારા જે પીયુષપાન કરાવ્યુ` છે. તે ખુબ જ અદ્ભુત છે. એથી સ્પષ્ટ સમય છે કે બાદશાહી સમ્માન અને હજારો માણસેાની અવર-જવર વચ્ચે પણ તેઓ એ બધાથી અલિપ્ત રહી ાકતા હતા, એની ઝાંખી એ જ વાતાવરણની વચ્ચે રહીને લખેલા પત્રાથી થઈ જાય છે. પણ એમના વિક્રમ સંવત ૨૦૩૫માં પૂજ્યપાદ પરમારાયપાદ સ્વ. ગચ્છાધિપતિશ્રીજીનુ ચાતુસ પાટણનાં હતું. એ વખતે પૂજ્યપાદ ણં ગુરૂદેવ અધ્યાત્મયાગી પન્યાસ પ્રવરશ્રી ભદ્રંકર વિજી મ.સા. આદિની સાથે મારૂં' પણ ચામાસુ પાટણમાં હતુ.... એ વખતે દરરોજ પરમારાધ્યપાદ સ્વ. ગચ્છાધિપતિશ્રીજીએ પૂ. સાધુ-સાધ્વી ભગવંતેને ખપેારે ૩-૦૦ વાગે અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથના યતિશિક્ષા અધિકાર' ઉપર વાચના આપતા હતાં એ વખતે મેં અવતરણ કરેલી તે વાચનાએ આજે પણ મારે માટે પ્રેરણાની પરખ સમાન છે. વાચના વખતે હૃદયથી અત્યંત કામલ એવા પૂજ્યપાદશ્રી બાહ્ય દૃષ્ટિએ કઠોર બનીને પણ સાધુઓને હિત-શિક્ષા અને માર્ગદર્શન આપતા હતા. વરસે પૂર્વે આપેલી એ હિત શિક્ષાના શબ્દો આજે પણ કાનમાં ગુંજી રહ્યા છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ આ રહયા એ વાચનાના કેટલાક શબ્દો તારક પરમાત્માએ મોક્ષ મેળવવા માટે જ શાસનની સ્થાપના કરી છે. ભગવાનનો છે. છે મુનિમાર્ગ અદ્દભુત છે. એ માર્ગે ચાલવામાં શરીર સહાયક છે, પરંતુ એ શરીરને વશ ૨ 8 થવાનું નથી. ઘરબાર–સ્વજન આદિ છેડયા પછી પણ આરાધનામાં આડે આવનાર છે છે શરીર જ છે. એની મમતા છેડવા ઈદ્રિયની આધીનતા છોડવી પડશે. ઈન્દ્રિયની છે પરાધીનતા એ કષાયોને હેતુ બને છે. - સંયમ તપ આદિ ગુણ મેળવવા કેટલા ઉદ્યમ કરો છો ? સંસારથી છૂટવા માટે છે સ્વજનેનો ત્યાગ કર્યો છે. માતા-પિતા સહુ પ્રથમ ઉપકારી છે. માટે અહીં આવ્યા પછી કે માતા-પિતાની સેવાથી જે લાભ થાય એના કરતાં વિશેષ લાભ થાય તે જ સાધુપણાની છે સફળતા છે. ગૃહસ્થપણામાં થતાં પરમાત્મ પૂજા, માતા-પિતાની ભકિત આદિ ધર્મો { છેડીને અહીં આવ્યા છીએ તો અહીં આવ્યા પછી આપણી જવાબદારી કેટલી બધી છે વધી જાય છે. સાધુ પણ સાધુપણામાં આવ્યા પછી સાધુપણાનું પાલન બરાબર ન કરે છે છે તે તે પાપ શ્રમણ કહેવાય છે એવાને માટે સાધુનો વેષ પણ દુગતિનું કારણ બને છે. $ શરીર-ઇન્દ્રિય આદિ મૂકીને સાધુ થવાય નહિ, પણ સાધુ થયા પછી એની સેવામાં જ ન જ લાગી જાય તે આશ્રવને પાર નહિ રહે અને પરભવમાં ડૂબવાનું જ થાય. 8 -જ્ઞાન-દર્શન અને ચારિત્રના પ્રયજન વગર સાધુથી આસન ઉપરથી ઉઠાય નહિ, છે છે બોલાય નહિ કે ચલાય નહિ. -તપ ચિંતવાણી કાર્યોત્સર્ગમાં આત્મા સાથે તપ સંબંધી વાતો કરવાની છે. તપની શકિત હોય છતાં તપ કરે જ ન હોય એને સાધુ કહેવાય ? - સાધુપણામાં વસ્ત્ર પાત્રાદિની શોભા, સંસાર વધારશે અને સંયમની શોભા વહેલામાં છે છે વહેલી “મુકિત અપાવશે.” પૂજ્યપાદશીના શુભ સાનિધ્યમાં તે પ્રવચન અને વાચના અને વ્યકિતગત સંપર્કથી રત્નત્રયીની આરાધના અને સાધના માટે પ્રેરણું મળતી જ, પરંતુ પૂજ્યપ દશ્રીની આજ્ઞા આશીર્વાદથી દૂર સુદૂર ક્ષેત્રમાં વિચરવાનું બનતું- ત્યારે પણ પત્રના માધ્યમથી કયાતે રેક કયારેક પૂ. પાદશ્રીની કૃપા પ્રસાદી મળતી હતી. શાસનની અનેકવિધ પ્રવૃત્તિઓની 8 વરો પણ પૂજ્યપાદશ્રી જાતે પોતાના અક્ષરોમાં હિત-શિક્ષા આદિ લખતા ત્યારે હું યુ છે ગદ્ગદ્ બની જતું- અહીં ! પૂજયશ્રી આપણી કેટલી બધી કાળજી રાખતા હોય છે. અનેકાનેક પુણ્યવંત આત્માઓને અન્યાયરૂપે રત્નત્રયીની આરાધના-સાધનામાં પ્રેરક- છે સહાયક બનતા પરમાર ધ્યપાદ પૂજ્યપાદશ્રીના પાદારવિંદમાં કે ટિકેટિ વંદના કરી.. પૂજ્યપાદશ્રી જયાં હોય ત્યાંથી કૃપા વરસાવતા રહે એજ એક અભ્યર્થના છે. - Page #123 -------------------------------------------------------------------------- ________________ રામ નામ ટો, • ભવોભવ પાપ ક્ટો - પૂ. આ. શ્રી વિજયવારિષેણસૂરીશ્વરજી મહારાજ ગૌરવવંતી ગુજરાતની ધર્મપુરી ત્રંબાવતી નગરીની સમીપે સુંદર સોહામણું નગર છે છે એટલે ત્રિભુવન નામને શોભાવતા એ લાડિલા બાલની જન્મભૂમિ. લાડિલા લાલ ના ખજાનામાં સુંદર લેક બેલેન્સ થઈને જામી ગયું હતું કે, “વૈભવ મને લક્ષમી મળે કીર્તિ ઘણએ સાંપડે, સૌ મળે જરાતમાં પણ સંયમ મળે ના સંસારમાં” સંયમ માટે હું સંસારમાં આવ્યો છું. હવે તે હાથમાં રજોહરણ લઈને જ રહીશ. સુંદર સંસ્કાર છે મા બાપ ના, વાતાવરણ ધર્મમય છે નગરનું તેથી ત્રિભુવનમાં સંય છે મના મને રથ ને ઉડવા ઉત્તમ ગગન મળી ગયું. ગુરૂવર ગુણવાન ને ચારિત્ર સંપન્ન સંધ્યા કે જેના ગુણેની છાયા સંયમની માયાથી મારી કાયા પરમ પવિત્રતાના પંથે પહોંચે પ્રેમ વિજયજીના નેતા પ્રસાદે ગંધાર તીર્થમાં હવાના ઝપાટામાં દિવા પણ અખંડિત જેત પ્રકાશતા જયારે કહી રહ્યા હતા યુવાન તારા સંયમ જીવનમાં પણ વિરોધના વા વંટોળ સામે તારે અમસરી ખા અડોલ રહેવું પડશે ને મંગલમય મુનિ શ્રી મંગલ વિજયજી મહારાજના મધુર મુખે મુનિ જીવનના મંગલ મંડાણ થયા. નામ ધરાયા રામ વિયજીને પ્રારંભ કરાયા અજ્ઞાનવૃત્તિના માનવોની પાપને વિદાય કરવાને - પ્રવચન પ્રભાવકતા સુકૃતોને વિના વા” વંટળે, વિના નિંદકે એ કઈ મહાપુરૂષ પંકાયા { નથી. મહાપુરૂષ તેજ છે જે સત્ય સિદ્ધાંત કાજે સામી છાતીયે ઝઝુમે. રામ વિજયજી ? મહારાજના પૂનિત નામે સારા ગુજરાતને ઘેલી બના હ૮ જવ જ નામ કરે છે ત્યાં અધ્યા સન. ઓટોમેટિક થઈ જતી રામની રામાયણ વિષેની પ્રવચન માળાએ ૧ તે અનેકને રાવણની લંકામાંથી બળતા બચાવ્યા છે. યુવાનોને બાલકને સંયમના નાદે ! ચઢાવવામાં રામવિજયમાંથી રામચંદ્રસૂરિજી મહારાજના પુણ્યનામને શોભાવતા ને ? ગુરૂવરનો ઉપકાર અને રે, અનેક ગણે છે. માટે જ યાદ આવે છે. અહો ઉપકાર તુ મારડે, સંભારૂં દિનરાત, આવે નયને નીર બહુ, સાંભળતા અવદાત. આજે વર્ષના ૩૬૦ દિવસની વિદાયને જયારે આંખ સામે લાવીએ છીએ ત્યારે એટલું જરૂર યાદ આવે છે કે ચરમ તીર્થપતિની વિદાયને ભસ્મગ્રહ માટે સંઘ સ્થિરતા | માટે ઈદ્રની પ્રાર્થનાની જેમ આજના મર્ડન જમાનાના પ્રવાહમાં સુસાધુઓનું સુગંધિત છે. = Page #124 -------------------------------------------------------------------------- ________________ { ૧૨૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક-૧-૨-૩ તા.૧૧-૮-૯૨ ૪ જ જરુર છે જીવનને સુરક્ષિત રાખવા માટે સૂરિ સમ્રાટશ્રીની વિદાયને રોકવાની જરૂર હતી. નહિ તે છે સૂર્યના અસ્ત થયે ઉલ્લરાજા કુદાકુદ કરવા લાગે તેમ મોર્ડન વાદીઓને યુગ પ્રારંભ છે. થઈ જશે પણ ભાવિ આગળ સૌને ઝુકવું પડે છે ખુશ જમાલે કિ યાદ આતી હે, બે મિસાલે કિ યાદ આતી હૈ જનારા કેઈ નથી આવતા, જાનેવાલે કિ યાદ આતી . સિદ્ધાંત નિષ્ટ સૂરિવરને શાસન નિષ્ઠાને આજના દિને કટિ કોટિ વંદના હું પામર છે જેને સન્માર્ગ દર્શક નયનેની પ્રાપ્તિ થાય તેવા કૃપાશિષ વરસાવતા રહે. ૦ પૂર્વે જીવનમાં આજના કરતાં વધારે શાતિ હતી, વધારે સંધ હતો અને આજના છે જેવી ભયંકર ધમાચકડી નહિ હતી, એનું કારણ શું? એ જ કે- મનની તૃષ્ણ ઉપર તેટલા પૂરતો કાબૂ હતો. મનની ભૂખ જે સામાન્ય રીતિએ પણ કાબૂમાં આવી જાય, તે પણ ઘણું ખરા ઝઘડા મટી જાય. આજે મનની ભૂખ ખૂબ વધી છે, માટે જ ઝઘડા 8 વધ્યા છે, અન્યાય વધ્યા છે અને કારમી ધમાલ મચી રહી છે. આજે તો મનની ભૂખને હૈ { જગાડવાના અને વધારવાના કારમાં પ્રયત્ન થઈ રહ્યા છે. કોઈને સુખી સાંભળે, એટલેછે ઝટ એમ થાય કે, “એની પાસે ખરું અને મારી પાસે કેમ નહિ? પણ એ વિચાર ન ! 8 થાય કે- “પૌદ્દગલિક પદાર્થોની પ્રાપ્તિ મુખ્યત્વે ભાગ્યાધીન છે. જે ભાગ્યમાં ન જ હોય છે 8 તે કારમા ઉકાપાત મચાવાય તે છતાં પણ તે મળે નહિ. આજે આ દશાના પરિણામે છે મજૂર અને માલીક વચ્ચે મજૂર મહાજન ઉભું થયું. આપવાનું માલીકને, લેવાનું મજૂ. રને છતાં બે વચ્ચે અમી રહે નહિ. બેને મળવા જ દે નહિ ને? બેડ માં શું થાય 8 છે ? પૈસા કેઈન અને બચ્ચાં ઉપર સંસ્કારો કોઈના પડે ! મા-બાપના સંસ્કારોથી બચુ વંચિત રહે. વહિવટ કરનારને ફાવતી દિશાએ બચ્ચાંને દેરે. એ બધાની પાછળ મુખ્યત્વે મનની ભૂખ જ મોટો ભાગ ભજવી રહી છે. જે આર્ય સંસ્કૃતિના સંસ્કાર બરાબર કાયમ રહ્યા હતા, તે આજે રાજા અને પ્રજા વચ્ચે, માલીક અને મજૂર વચ્ચે તેમજ શ્રીમંતને ગરીબ આદિની વચ્ચે જે જાતિનાં ઘર્ષણે ઉત્પન્ન થવા પામ્યાં છે, છે તેવાં ઘર્ષણે પ્રાયઃ ઉત્પન્ન થવા પામત નહિ ! –દિશા સૂચન-ત્રીજો ભાગ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.] શ્રદ્ધાંજલી વિશેષાંક Page #125 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવક જયોતિર્ધર - પૂ. આ. શ્રી વિજય જયત શેખરસૂરીશ્વરજી મહારાજા પૂ. પા. આચાર્ય ભગવ ́ત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રસ`ગા. વિ. સ’. ૧૯૮૫ માં પૂ. પાદ આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મ., પૂ. પાદ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ., પૂ. શ્વાદ. આ. શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મ. આદિ મુનિરાજે મુંબઈ લાલબાગ પધાર્યા હતા. ત્યાં પૂ. પાદ આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના વ્યાખ્યાના જોરદાર ચાલતા હતા. ભાવિકાની સંખ્યા વધતી જતી હતી. પૂજય શ્રી શ.સ્ર સિદ્ધ પૂર્ણાંક દીક્ષા વગેરે શુભ અનુષ્ઠાનાનું પ્રતિપાદન કરતા હતા. તેમની સામે વિરોધ પક્ષના ‘સુ`બઇ સમાચાર' આદિ પેપરમાં વિધી લખાણ આવતા હતા. તેના ખુલાસા પૂજયશ્રી વ્યાખ્યાનમાં કરતા હતા. પ્રશ્નનાના સચાટ ઉત્તર આપતા હતા. તેથી વાતાવરણ ઉશ્કેરણી વાળુ યુ' હતુ. છેવટે લાલબાગમાં વ્યાખ્યાન વખતે તાફાન પણ થયું. વ્યાખ્યાન બંધ કરાવવા માટે પણ કશીશ કરી. પરંતુ પૂશ્રીએ જા પણ મચક આપી નહિં. અને કહ્યું કે-વ્યાખ્યાન બંધ થશે નહિ, અને વ્યાખ્યાન ચાલુ રહ્યા. તફાન ન થાય તે અંગે આગેવાનાએ વ્યવસ્થા કરી. પૂ.શ્રીનું મહાવીર વિદ્યાલયમાં નહેર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. તેના સમાચાર મુંબઇમાં બધે ફેલાઇ ગયા. અને વ્યાખ્યાન પણ સારી રીતે થઇ ગયુ તેથી વિરોધીઆમાં ઉશ્કેરણનું વાતાવરણ ફેલાયુ` બીજીવાર પુ શ્રીનું જાહેર વ્યાખ્યાન કૈટ ટાઉન હાલમાં રાખવામાં આવ્યું હતું. તે ન થાય તે માટે વિરોધીએ ઘણી ધમાલ કરી હતી, પરંતુ પૂ.શ્રીનું ત્યાં પણ વ્યાખ્યાન નિર્વિઘ્ને પાર પાડયું. અને આવી રીતે બનીને વ્યાખ્યાન થતાં શાસનમાં જયજયકાર વર્તાવા લાગ્યા, મકકમ વિ. સ. ૧૯૮૫ માં ચામાસામાં પૂ.શ્રીના વ્યાખ્યાનના લાભ ઘર બેઠા પણ લઈ શકે તે માટે શ્રી જૈન પ્રવચન' નામનું (પાક્ષીક) પેપર શરૂ કરાયુ'. તેના ઘણા તંત્રીઓ એ ભાગવતી પ્રવજ્યા અગીકાર કરી હતી. અને પૂ.શ્રીના એ શ્રી જૈન પ્રવચનના વાંચન દ્વારા અનેક આત્માએ પ્રભુ શાસનમાં સ્થિર થયા. વિ. સ. ૧૯૮૫-૮૬ ના ચામાસા એવા તા જોરદાર થયા કે જે પહેલા કરનારા વિરાધીએ પણ વિરેધ છેાડી પ્રભુ શાસનનાં સાચા રાહુમાં જોડાયા. વિરાધ વિ. સ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૩ ૧૨૪ : : શ્રી જૈન શાસન ( અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ ૧૯૮૬ ના ચોમાસા બાદ ૮૭ માં પૂજ્યની નિશ્રામાં અંધેરી માં ઉપધાન થતાં તેમાં ઘણી છે સારી સંખ્યામાં આરાધકો જોડાયા. ઉપધાન પૂર્ણ થયા પછી પૂ. આ પ્રી વિ. પ્રેમસૂરી5. ધરજી મ., પૂ. પાઠ આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. આદિ મુનિ ભગવત એ શ્રી સિદ્ધછે ગિરિ તરફ વિહાર કર્યો. ખંભાતમાં દીક્ષા આપી, પાલીતાણા પધાર્યા. ત્યાંથી શ્રી નવપદ આરાધક સમાજની રૌત્રી એળી વઢવાણ નકકી થઈ હતી. તે શુભ પ્રસંગ ઉપર છે પધાર્યા. ત્યાંથી અમદાવાદ વગેરે ક્ષેત્રને લાભ આપતા ચોમાસા માટે પાટણ નગીનભાઈ છે મંડપમાં પધાર્યા સાથે પ. પૂ આ. શ્રી મેઘસૂરિ. મ. પણ હતા. પાટણના કેટલાક વિરોધીઓની મુરાદ હતી કે ગમે તે ભેગે પૂ.શ્રીનું ચોમાસું ન છે 8 થાય એ ભાવનાથી વિરોધનું વાતાવરણ ખૂબ ઉશ્કેરણી પૂર્વકનું ઉભું કર્યું હતું પરંતુ છે છે તે વિરોધીઓની સામે શાસન પ્રેમીઓ પણ એટલા જ ઉત્સાહી હતા કે ગમે તે ભોગે છે 8 ( વિરોધીઓની શાન ઠેકાણે લાવીને ) પણ શાસન પ્રભાવના પૂર્વક ચમ સું કરાવવું. ૫. છે તેથી સારામાં સારી રીતે ચોમાસાનો પ્રવેશ પણ થયો હતો. અને વિરોધીઓના હાથ છે 8 હેઠા પડયા. પાટણમાં શાનદાર શ્રી શાસનની પ્રભાવના પૂર્વક માસું પૂર્ણ થયા પછી 8 છે વિ. સં. ૧૯૮૮ માં રાધનપુરમાં ૪ મુમુક્ષે આત્માની દીક્ષા આપવા માટેની આગ્રહભરી K વિનંતીથી દીક્ષાના પ્રસંગ ઉપર ત્રણે પૂજય મહાપુરૂષે પધાર્યા હતા. ત્યારે ત્યાં પૂ શ્રી 9 પ્રત્યેના વિરોધને કારણે વિરોધીઓએ કઈ પણ ભોગે દીક્ષા ન થવા દેવા માટે તે વખ8 તના રાધનપુરના નવાબ સાહેબ ઉપર (રાજીખુશીની દીક્ષાઓ હોવા છતાં) પણ વિપરીત છે પત્ર લખ્યા હતા. અને ગમે તે ભેગે દીક્ષા અટકાવવી હતી પરંતુ નવાબ સાહેબે સાચી જ પરિસ્થિતિ જાણુતા વિરોધીઓની વાત માની નહિ. તેથી વિરોધીઓએ દીક્ષામાં લેકે આ ભાગ ન લઈ શકે તે માટે તે દિવસે ગામ બહાર ઉજાણી કરવા ગયા પણ તેમાં તેને કે છે જે જોઈએ તેવો પ્રતિસાદ મળ્યો નહિ. અને ૪ ચાર દિક્ષાએ મહા સુદ ૬ ના દિવસે 8 પૂની નિશ્રામાં ઘણા ઉત્સાહ અને આનંદ પૂર્વક થઈ હતી તે વખતે દીક્ષામાં મુંબઈ ૨ અ દિથી ઘણુ ગુરૂ ભકતે આવ્યા હતા અને દીક્ષાને શુભ પ્રસંગ સારી રીતે ઉલાસ છે 8 પૂર્વક ઉજવાયો હતો. પૂ શ્રી શ્રી શાસન પ્રભાવતા કાર્યોમાં વિરોધીઓના વિરોધ વચ્ચે છે પણ મકકમતા પૂર્વક કરતાં હતા. છે પૂ શ્રી પ્રત્યે વિરોધને લઈને વિરોધીઓ તેમને માટે એ પણ પ્રચાર કરતા હતા તે છે કે આ. રામવિજયજી દીક્ષાથીના મા-બાપની રજા વગર ભગાડીને તેમજ નાના બાળકને છે દીક્ષાઓ આપે છે. આવો પ્રચાર કરી અજ્ઞાન અને ભેળા લોકોને ઉશ્કેરવામાં આવતા K પરંતુ જેમ જેમ લોકોને સમજણું થવા લાગી તેમ તેમ દીક્ષાઓ વગેરે શાસનના શુભ Page #127 -------------------------------------------------------------------------- ________________ વિનંતિનો વિરોધ નહિ -શ્રી ધનજી સુખલાલ બારભાયા કારીયાણી હાલ-મલાડ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સ. મ. સા. ના ચરિત્રની નંધમાં લખ્યું કે પૂ. દાન છે R સૂ. મ. સા. આદિએ ૧૯૮૮ માં સુરેન્દ્રનગરમાં ચોમાસું કર્યું તે પછી તેઓશ્રી સિદ્ધિગિરિ પધાર્યા ત્યારે બોટાદ પધારતાં અમારા કારિયાણીના આગેવાને વિનંતિ કરવા ગયા. પૂ. દાન સૂ મ. એ કહ્યું ત્યાં દેરાસર નથી જેથી હું લાખીયાણી જઈશ અને મુનિ- 8 રામવિજય, ત્યાં રોકાશે અને ઉપદેશ આપશે. પૂ. આચાર્ય મહારાજ પધાર્યા પણ રોકાયા નહિ અને પૂ. રામવિજયજી મ. આદિ પધાર્યા અને અમારા મુળ મકાનમાં ઉતારે કર્યો વ્યાખ્યાન આપ્યું. જેન–જેનેત્તરે તે સાંભળી ખુબ રાજી થયા. આવી આત્માને તારનારી વાણી કયાં સાંભળવા મળે. કે હું તે વખતે ૧૦-૧૧ વર્ષનો હતો અને તે હજી બરાબર સાંભરે છે. ત્યાર પછી ૨ છે અમારે ત્યાં શેઠ મ ણેકલાલ ચુનીલાલભાઈએ દેરાસર બંધાવ્યું. પૂ. કપૂર સૂ મ, પૂ. 5 R અમૃત સૂ. મ. ની નિશ્રામાં જાતે પ્રતિષ્ઠા કરી અને ગામને ઘણે લાભ આપી ઉદ્ધાર છે. 8 કાર્યોમાં વિરોધ સમતે ગયે. અને ઘણા મા-બાપ તે પોતાના પુત્ર-પુત્રીઓને હોંશ છે છે પૂર્વક દીક્ષા આપવા તૈયાર થયા. પછી તો પૂ.શ્રીની નિશ્રામાં ૨૦-૨૫ " આદિ સમુહમાં ભાગવતી દીક્ષાઓ થવા લાગી. અને દીક્ષા એજ માનવ જીવનનું કર્તવ્ય છે એવી ભાવ- 8 છે નાથી કુટુંબના કુટુંબે પરમેશ્વરી પ્રવજયાના પંથે વિચારવા લાગ્યા. આ જે ઈતિહાસ છે સરજાયે તેને માટે ફાળો પૂ શ્રીના પ્રવચનમાં જાય છે એમ કહી શકાય પૂ.શ્રીના જેવી શ્રી પરમાત્માના શાસનની રક્ષા, પ્રભાવના કરવાની શકિત મળે છે એવી ભાવના પૂર્વક તે પૂ.શ્રીના ચરણારવિદમાં કેટ: કેટી: વંઠનાવળી. આ બધા પ્રસંગોનું વર્ણન લેખકના જાત અનુભવનું છે. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ) શ્રદ્ધાંજલી વિશેષાંક Page #128 -------------------------------------------------------------------------- ________________ મને પહેલા વહેલા સં. ૨૦૧૭ માં પૂ. પાદશ્રીને જામનગરમાં પરિચય થયેલ. 8 ત્યાર પછી સ. ૨૦૨૪ માં અમે બધા ખંભાતમાં પૂ. પાદશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સા. ની નિશ્રામાં ભેગા થયેલ ત્યાં મને માસક્ષમણ કરવાનું હોવાથી મારા ગુ.મ. એ પૂ. પાદશ્રી પ્રેમસૂરીશ્વરજી. મ. ને વાત કરેલ તે વખતે બને પૂ. પાદશીનું માસું ખંભાત નકકી થયેલ એટલે મારા ગુ મા. મને ખંભાત મુકીને પોતે આગળ વિહાર કરેલ તેમાં વે. વ. પૂ. પાદશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામતાં પૂ. આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. = સા.ની નિશ્રામાં માસક્ષમણ કરવાનો અવસર મળેલ તેમની નિશ્રામાં મારે સારી રીતે માસક્ષમણ થવા પામેલ ત્યાર પછી ૧૦૦ મી ઓળીનું પારણું વરસીતપનું પારણું ૨ ૧૦૧ મી એળીનું પારણું આદિ મોટી તપસ્યાનું પારણુ તેમની જ નિશ્રામાં થવા છે પામેલ એટલે હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું કે આવા મહા પ્રભાવક પુરુ- 5 ષની મને નિશ્રા પ્રાપ્ત થઈ. તથા તેમને તપ પ્રત્યે પ્રેમ કેઈ અજબ કેટને હસે છે જયારે જયારે ભેગા થઈએ શુ તપ ચાલે છે તેમ પુછતા અને તપસ્વીને ખૂબ આનંદથી 8 હું ભેટતા અને પોતે આવા મહાન પુરૂષ હોવા છતા નાના સાધુને ખૂબ પ્રેમથી સાચવતા. છે અમીભર્યું વાત્સલ્ય –પૂ. મુ શ્રી દિવ્યાનંદ વિજયજી મ. વઢવાણ બીજો એક પ્રસંગ છે. પ્રાયઃ ૨૦૩૮ માં અમે તારંગા પૂ. પાદશ્રીને ભેગા થયેલ છે. છે ત્યાંથી વાવ સતલાસણા ગયેલ તેમાં વાવમાં અમને આગળથી મોકલેલ પોતે બીજે દિવસે આવેલ તે વખતે ગામમાં સામૈયું ફરીને આવ્યા પછી ગામના ઈતર લોકોનાં છોકરાને છે પ્રેમથી વાસક્ષેપ નાખતા કે જેના નાકમાંથી લીટ નીકળતી હોય તે પણ જરા સરખી = દુગછા નહિ કરતા. ત્યારે એમ થાય કે કેટલી ઉદારતા ? વિશેષાંક-આ વિશેષાંક આજીવન સભ્ય શુભેચ્છકે તેમજ ગ્રાહકોને છે જ આપવાને થશે માટે શકય હોય તો એ રીતે નામ લખાવી અંક સ્વાધીન છે કરશે સંપાદક પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.—– શ્રદ્ધાંજલી વિશેષાંક Page #129 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે -. શ્રી ગણદર્શી ૦ શારે તે કહ્યું છે કે, સાધુની આંખ-ચક્ષુ જ શાસ્ત્ર છે. શાસ્ત્રની જ વાત R. કરે તે બધાને ગમે ? અમારી પાસે આવનારા બધા મેક્ષ માટે આવે છે? બધા મેક્ષ છે માટે જ આવતા હોય તે કોઈ સાધુની દેન છે કે, સંસારની વાત કરી શકે? શ્રાવકશ્રાવિકા વર્ગ જે મોક્ષનો જ અથી થઈ જાય તે ઉપાશ્રયમાં મોક્ષની મોક્ષમાર્ગની ધર્મની વાત વિના બીજી વાત થાય શેની? ૨ ૦ આજે હું મેક્ષની, સાધુપણાની વાત કરું છું તે ઘણાને ગમતી નથી. પણ મારે ભગવાનને રાજી રાખવાનું મન છે, તમને બધાને નહિ. છે , તમે લોકો થોડા સમજદાર થઈ જાવ તે આ કાળના શેઠા આયુમાં ઘણું છે 8 કરી શકે તેમ છે. સંસાર આંખ સામેથી ખસવો જોઈએ, મેક્ષ ખાંખ સામે આવવો છે જોઈએ અને ધર્મ એ માટે જ કરાય–આ નિર્ણય કરે તે બેડે પાર. છે . બીજાના દેષ જોવાની આવડત છે. પિતાના દેવ જેવાની તાકાત નથી. બીજાના 8 ગુણ જોવાની દષ્ટિ નથી, પિતામાં ગુણ ક૯પી લેવા છે તેવા છો કદી ગુણ પામ્યા નથી, હું પામતા નથી અને પામશે પણ નહિ. ૦ દુનિયાએ જેને સારું માન્યું તેના પર જેને રાગ નથી અને દુનિયાએ જેને ! ખરાબ માન્યું તેના પર જેને અભાવ નથી તે વિષય સુખથી નિવૃત્ત કહેવાય સાધુ જ તેનું નામ દુનિયા જેની પાછળ મરે તેની સામે ય ન જૂએ, દુનિયા જેનાથી ભાગાભાગ કરે તે તરફ અભાવ પણ નહિ. પાંચે ઈન્દ્રિયોના વિષયની સારી ચીજ પર આકર્ષણ નથી, ખરાબ વિષયની ચીજ પર દુર્ભાવ નથી–તેના જેવો જગતમાં સુખી કે સાધુ સૌથી 8 સુખી કહ્યા છે આ કારણે. ૩ ૦ સાધુ તે મૂર્તિમંત ત્યાગ છે, મૂર્તિમંત ધર્મ છે. R દુનિયાના માણસે દેડા દેડ કરે તે જોઇને જે સાધુ એમ કહે-“આ ઉદ્યમી છે, છે ભણેલે છે, હોંશિયાર છે, એટલા ઝપી કામ કરે છે કે વર્ણન નહિ” તે તે સાધુ માત્ર છે વેષમાં છે. તમારા સંસારનાં કામનું, સંસારની પ્રગતિનું સાધુથી અનુમોદન થાય? વખાણ થાય ? કરે તે સાધુપણું રહે કે ભાગી જાય ? તમે જે કામમાં જાવ તે કામમાં છે સફળ થાય તે માટે જે અમે વાસક્ષેપ નાખીએ તો અમારે ય સંસાર વધી જાય. અમે તે તમે પાગલ ન થાય તે માટે વાસક્ષેપ નાખીએ છીએ તે પણ “સંસારથી વહેલા પાર છે પામો” તેમ કહીને સાધુથી, સંસારી જીવ સંસારમાં દેડા દોડ કરે તેના માનપત્ર ન થાય, વખાણ છે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ : શ્રી જૈન શાસન [અઠવાડિક] વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૫-૮-૯૨ ન થાય, કુલના હાર ન પહેરાવાય. ૦ તમારી દુનિયાની મહેનતને, દોડાદોડને જે વખાણે તેની પણ દુગતિ થાય છે R આજનું બધું ભણતર પૈસા મેળવવા છે, મોજમજા કરવા માટે છે તમે કઈ જાતના ભિખારી જે છે તે જ સમજાતું નથી. પગાર માટે જે ધર્મનું ભણ્યા તે પણ લાયક ન નીવડયા. છે પૈસા કમાવવા માટે ધર્મનું ભણાવવા આવે તે તેને ભણાવાય નહિ. જે ભણાવે તેને છે પ્રાયશ્ચિત્ત આવે. આજે તે મારી ઉપર આરે પ-આક્ષેપ છે કે, હું દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સમજતે છે નથી. તમે જે રીતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સમજાવવા માગે છે તે જે કમજી જાય છે તેનું સાધુપણું પણ ન રહે છે પણ તેના હાથમાં લાજે. મારે તેવું કરવું નથી. ૦ સાધુ સહાયક ખરા પણ શેમાં ? સંયમમાં તમારી અસંયમની કારવ ઇમાં સહા. 6 યક નહિ જ. સંસારની બધી પ્રવૃત્તિ અસંયમની જ છે. તેમાં સહાય સાધુની ન જ મળે. કદાચ કઈ આપે તે શ્રાવક જ કહે કે “અમારે જોઈએ જ નહિ” છે . શ્રાવક-શ્રાવિકા પહેલા સાધુ-સાધવીના ઉપાસક બને. ઉપાસક બનેલા તે માની જ R જેમ ચિંતા કરનારા અવસરે બાપ જેવા ય બને. જે આવી રીતના સાધુ-સાદીની 8 ખબર રાખે તે સાધુ કેઈદિ ગબડી શકે ખરા ! જેટલા સુખી માણસે છે તે બધા જે આ છે દાડામાં એક વાર પણ ઉપાશ્રયે જવા માંડે તે બાર આની. સુધારો આજથું થઈ જાય, છે ૨ ૦ સાધુ તે માત્ર આત્મકલ્યાણના સંરક્ષક હોય, એમ સમજી સાચી સાપુતાનું પ્રથ. ૫ 8 કરણ કરતાં શીખે ! આ પારે બેસીને ઉધેાષણ પૂર્વક કહું કે તમે રામ વિજયના જ ! શિષ્ય બનવાને કે રામ વિજયનું જ કહ્યું માનવાનો રખે નિશ્ચય કરતા ! તમે છે રામવિજયના ય નહિ અને બીજાના ય નહિ ! જે કઈ છે સાધુ પ્રભુ શાસનમાં રહે ને પ્રભુશાસનને જ પ્રચારે તેના તમે ! જે દિ' તમે જે આ રામવિજયને પ્રભુશાસનથી વિરુધગામી અને વિરુદ્ધ પ્રચારક શાસ્ત્ર- ૫ દૃષ્ટિએ સિદ્ધ કરી શકે, તે દિ' હું સાફ સાફ કહું છું કે-તમે રામવિજયને છે છે છેઠી ચાલી જતાં શીખજે ! અને તે જ મુજબ બધે સમજવાનું. { તમે જે આ કરી શકતા હો, બેટા દાક્ષિણ્યને તિલાંજલિ દઈ શકતા છે, તે કઈ ! સાધુ તમને ધર્મથી વિરુદધ ઉપદેશ દેવાની હામ નહિ ભીડે, શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણ કરતાં કે છે કંપારી છૂટશે. સાધુમાં સાધુપણું અને શ્રાવકમાં શ્રાવકપણું જોઈએ. જે એમ છે 8 હેય તે કઈ વાર પડતા સાધુને શ્રાવક બચાવી લે અને ડૂબતા શ્રાવકને સાધુ બચાવી . લે ! પણ એને બદલે તમે તે અર્થ અને કામની ઉપાસનામાં લાગેલા જ છે અને સાધુઓ પણ એ અર્થ અને કામની ઉપાસનાને ઉરોજતા ઉપદેશ દે અથવા એના સાધન ઉભાં કરી 5 આપે, તે એને એ ઘડીએ ભલે ઉપકારી દેખાય, પરંતુ એ મહાઘાતક જ છે. એથી તે છે છે ખૂન કરનાર સારો કે એક જ ભવને નાશ કરે, પણ આ તે ભવભવના સંહારક ! માટે 8 સાધુ જે કાંઈ કહે તેને વિવેક કરતાં શીખે! સાધુ જે કાંઈ ઉપદેશે એનું પરિણામ સંવર છે અને નિર્જરા જ હોય, જે આશ્રવ પોષક હેય તે તે સાધુ નહિ. – નવપદ દશન છે Page #131 -------------------------------------------------------------------------- ________________ સિધ્ધાંત એટલેજ સૂરિ રામ ! પૂ.આ. શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સૂરિરામ એટલે જ સિદ્ધાંત ! આ ધરતી તે નિરાધારા અને નિરાલબા છે. છતાં વિશ્વ સમસ્તની આધારશિલા આ ધરતી છે. કારણ એ સતની" બંધાયેલી છે એ સતને વળી સંતના સહારા છે. આમ, સત–સ'તને અરસ-પરસના આધાર છે. આવા સતામાં શિરામણ તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાય પૂ. આચદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાનું સ્થાનમાન જૈન જગતમાં અજોડ રહ્યું હતું. સત સાથે ખ‘ધાયેલા આ સૂરિવરના જીવનમાં સિદ્ધાંતા એવા વણાઇ ચુકયા હતા કે, સિદ્ધાંત અને સૂરિવર જાણે એક બીજાના પર્યાયવાચી જ બની ચૂકયા હતા. પૂ. આચાર્ય દેવશ્રીનું સમગ્ર જીવન એટલે જ જાણે એક રોમાંચક અને સુવર્ણ પૃષ્ટાંકિત ઇતિહાસ ! એ ઇતિહાસના પ્રત્યેક પાને, પ્રત્યેક પંક્તિએ, પ્રત્યેક પર્દે અને પ્રત્યેક અકારે વીરશાન્તન પ્રત્યેની વફાદારી અને એ વફાદારીમાંથી જન્મેલી વીરતાના એવા દન થાય છે કે, જેના દર્શને હું યુ' ઝુકી જાય. પામતા જૈન જગત ઉપરાંત અર્જુનને પણ પૂ, આચાય દેવશ્રીએ એવુ' પ્રદાન કર્યું કે, જેના લેખાં લગાવી ન શકાય. ૯-૯ દાયકા સાથે સબંધ ધરાવતા પૂ. આચાર્ય દેવશ્રીને હજી નજીકના જ ભૂતકાળ એટલે બધા રામાંચક અને રસિક છે કે, જેનું સ્મરણ થતાં જ અ'તરમાં મહાભાવની એક માસમ છલકાઈ જાય. આ સ્મરણ-સૃષ્ટિ સાથે ગુજરાત અને તેમાંય અમદાવાદ વધુ પ્રમાણમાં સંકળાયેલુ છે. ભદ્રકાળી માતાના મંદિરે પ્રતિવર્ષી થતી કેાકડાની બલિ હિંસા એ અહિ સાપ્રિય ગુજરાતનું એક કલંક હતુ.. આ કલંકને ભૂંસવા પૂ. આચાર્ય દેવશ્રી જ્યારે ‘મુનિ રામવિજયજી’ તરીકે પ્રખ્યાતિ જતા હતા, ત્યારે એમણે પેાતાના જાનની બાજી લગાવીને સમગ્ર ગુજરાતની જનતાને જાગૃત કરવા જે પુરુષાર્થ કરેલ, એની જ એ ફલશ્રુતિ છે કે, ૧૯૭૬ ની સાલથી બંધ થયેલી એકડા બલિ આજેય બંધ જ છે. ચન્દ્રવિલાસ અને લક્ષ્મીવિલાસ એ વખતની પ્રખ્યાત હાટલા હતી કહેવાય છે કે, એ હલેામાં રાજનુ' ત્યારે ૧૭ મણ જેટલુ દૂધ ચા વગેરેમાં વપરાતું. પણ દીક્ષા પછીના ૭ મા વર્ષે ૨૪ વર્ષની વય ધરાવતા શ્રી રામ વિજયજી મહારાજે જાહેર જનતાને ભારતીય સૌંસ્કૃતિના સ`સ્કારને પુન: જાગૃત કરવા એવી નૅશીલી જબાનમાં હાકલ કરી કે, ૧૭ માંથી ઘટીને ૧ મણુ દૂધ પણ એ Page #132 -------------------------------------------------------------------------- ________________ છે ૧૬૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા ૧૧-૮-૯૨ છે S હોટલમાં માંડ માંડ આપવા માંડયું. આ સિવાય અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાતને છે જેનેનું પણ એક રામાયણ છે અને એની પાત્ર સષ્ટિ બહુ જ ભવ્ય છે. આને ખ્યાલ છે સૌ પ્રથમ અને કરાવનાર પૂ. આચાર્યદેવશ્રી હતા અને આ ખ્યાલ તેઓશ્રીએ પ્રેમાને ભાઈ હાલમાં પ્રતિ રવિવારે જાયેલ “રામાયણમાં સંસ્કૃતિનો આદશ” વિષયક જાહેર હૈ પ્રવચને દ્વારા આયે હતું. આ પ્રવચનેને સાંભળવા જેન અજેને એટલી મેટી 8 સંખ્યામાં ઉમટી પડતા કે, આચાર્યદેવ શ્રી પ્રેમાભાઈ હાલમાં પ્રવેશે, એ પૂર્વે જ હેલ છે ચિકકાર થઈ જતે. એથી આચાર્યદેવશ્રીના પદાર્પણની સાથે જ પ્રેમાભાઈ હોલન દર- . વાજા બંધ કરવાની ફરજ પડતી. આ પ્રવચનો એટલા બધા લોકપ્રિય સાબિત થયા કે, 8 ગુજરાત-સમાચાર અને સંદેશ જેવા પ્રસિદ્ધ દનિકે દર રવિવારે પોતાના વૃત્તાંત-નિવે- ૨ દક દ્વારા પ્રવચનને સારભૂત રીપોર્ટ તૈયાર કરાવીને સેમવારના અંકમાં એ પ્રવચને 8 માટે પૂરુ પેજ રેકતા અને સમગ્ર જનતા એને વાચવા તલપાપડ રહેતી. જૈન શાસનમાં આચાર્યપદનું એક આગવું મહત્વ ગણાય છે. શ્રી રામચન્દ્ર સૂરી. શ્વરજી મહારાજાના આચાર્યપને આ સંદર્ભમાં મૂલવીએ, તે તેઓશ્રી આચાર્યપદે શોભાવ્યા, એમ કહેવા કરતા આચાર્યપદને તેઓશ્રીએ શોભાવ્યું, એમ કહેવું વધુ વાજબી ગણાશે. જેન-ઈતિહાસના પ્રાપ્ત ઉલેખે મુજબ આચાર્ય પદની અર્ધશતી પૂરી કરનારા આચાર્યો આંગળીના વેઢે ગણાય, એટલા જ પ્રાપ્ત થાય છે, આમાં આચાર્ય. દેવશ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા ૯ મું સ્થાન-માન પામ્યા હતા, આચાર્યપદ પર્યાયના ૫૬ મા વર્ષમાં પદાર્પણ કરીને આચાર્ય પદની અર્ધશતાબ્દી યાત્રાને પૂજ્યશ્રીએ આગળ લંબાવી હતી, એ જ રીતે સંયમ-જીવનને પર્યાય અને જીવન પર્યાય પણ આચાર્યદેવશ્રી સૌથી વધુ ધરાવતા હતા, એથી સાચા અર્થમાં “સંઘ વિર” તરીકેના ૪ સન્માનને તેઓશ્રી પાત્ર બન્યા હતા. એક અણનમ-અડીઅમ આચાર્યદેવ તરીકેની તેઓશ્રીને જે નિષ્ઠા-પ્રતિષ્ઠા પ્રાપ્ત છે થઈ, એ ખૂબ જ અદ્દભુત હતી. જીવનમાં એવા એવા સંઘર્ષો આવ્યા કે, જ્યારે સિદ્ધાંત છે શાસ્ત્ર અને સત્યની સુરક્ષા કાજે એકલા પડી જવું પડે કે સમાજ તરફથી મળતા માનપાનમાં ઓટ આવે અને જીદ્દી-અતડા-અભિમાની” તરીકેની અવગણના થાય, તો ય એની ચિંતા કર્યા વિના. શાસ્ત્ર સિદ્ધાંત કાજે આવતા ગમે તેવા સંઘર્ષોને તેઓશ્રીએ 6 હસતા હસતા આવકારી લીધા, લગભગ જીવનના ઘણા બધા વર્ષે આવા સંઘર્ષનો સામને કરવામાં વિતાવતી વેળાએ તેઓશ્રી ઘણીવાર કહેતા કે, સુરક્ષાના આવા પ્રયત્નોથી છે સુરક્ષા થાય જ, એવું નથી ! સત્યની સુરક્ષા થાય, તે તે સારી વાત છે; કદાચ ન જ થાય, તેય મરતી વખતે એવા આશ્વાસન-સંતેષ પૂર્વક તે પ્રાણ મૂકી શકાશે કે, છે Page #133 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક ': ૧૬૩ સત્યની રક્ષા કરવા ખાતર કરવું જરૂરી પુરુષાર્થ તે થઈ જ શક્યા. અને એથી ફરજ બજાવવા પૂર્વક કર્તવ્યની રક્ષા તે થઈ જ છે. જેન જગતમાં પૂ. આચાર્યદેવશ્રીને જયારે ઉદયકાળ હતું, ત્યારે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, આદિ કેટલીય વ્યક્તિઓ દ્વારા સ્વરાજ આદિની ચળવળ પૂરજોશમાં ચાલુ હતી. આ રાજકીય આગેવાને શ્રી રામ વિજયજી મહારાજની ભલભલાના માથા ફેરવી શકનારી પ્રવચન-શકિતથી પરિચિત હતા, એથી સ્વરાજની ચળવળમાં જોડાઈ જવા આગ્રહ પણ કરતા હતા. તેઓ જે આવી ચળવળમાં જોડાયા છે હત તે કઈ ગણા વધુ માનપાન પણ તેઓશ્રીને મળ્યા હોત; પણ એમની વાતોમાં 8 8 ન આવતા આચાર્યદેવશ્રી એમને પોતાની સત્ય વાતે સમજાવવામાં જ સંનિષ્ઠ રહેતા, અને સ્વરાજ આદિની ચળવળ ચલાવનારાઓને પણ એઓ જે બધપાઠ આપતા, તેઓ 8 કાનબુટ્ટી પકડીને એ વાતે કબૂલતા. પૂ. આચાર્યદેવશ્રીના પ્રવચનમાં ધમ અને મોક્ષને મુખ્ય સૂર રહેવા છતાં જીવન છે જીવવા માટે જરૂરી અનેક વાતે એવી સહેલી ભાષામાં રજુ થતી કે, જેના શ્રવણથી છે ભલભલાના હવા હાલી ઉઠતા, વાત એકની એક હોવા છતાં, જુદા જુદા શબ્દો અને 8 સ્વરૂપમાં રજૂ કરવા છતાં, એ વાતે નિત્ય નવી જ લાગે, એવી અદભુત વકતવ્યકળા છે માટે પૂ. આચાર્યદેવશ્રી બિનહરીફ હતા. એથી જ સાચા અર્થમાં વ્યાખ્યાન વાચસ્પતિ 8 બિરૂદને તેઓ શોભાવી શકયા હતા. તેઓના જીવનમાં ડગલે ને પગલે મહાન કાર્યોની હારમાળા રચાતી રહેતી. એવી કહેવત પણ પ્રચલિત હતી કે, રામ ત્યાં અધ્યા ! છે તેઓશ્રી જ્યાં જ્યાં જતા હતા, ત્યાં ખરેખર. અયોધ્યા અવતરી જતી. જેના દ્વારા જેન તિ આ શાસનમાં જયજયકાર થઈ જવા પામ્યું હોય, એવા પ્રસંગોની ઉજવણીની સામાન્ય નોંધ : છે કરવા જઈએ, તે ય પાનાઓના પાના ભરાઈ જાય ! જેમના જીવનમાં એક એક થી છે ચડીયાતા ધર્મ પ્રસંગે ઉજવાતા જ રહ્યા હોય, તેવા શાસન પ્રભાવક આચાર્યોમાં અગ્રણી P તરીકે તેઓશ્રી વિશ્વમાં વિખ્યાત હતા. જીવનનું ૯૬ મું વરસ જ્યારે ચાલી રહ્યું હતું, R ને વર્ષમાં તેઓની નિશ્રામાં જાણીતા હીરાના વેપારી યુવાન મુમુક્ષ શ્રી અતુલભાઇની દીક્ષા જે રીતે ઉજવાઈ, એનાથી દેશ-પરદેશની જનતા પરિચિત જ છે. આચાર્યદેવશ્રીની નિશ્રામાં આજ સુધી ઉજવાયેલા ધર્મ પ્રસંગમાં આ દીક્ષા પ્રસંગ અનેક રીતે શિરમોર બની જવા પામ્ય. ઇતિહાસમાં અનેક રીતે અનેખુ અનુપમ સ્થાન માન પામી જનારા પૂ. આચાર્ય દેવશ્રીનું જીવન અનેકવિધ વિશેષતાઓના સરવાળા સમું હતું. પ્રતિભા અને પુણ્યાઈની દષ્ટિએ આચાર્યદેવશ્રી અજોડ હતા. જેમનું માત્ર અસ્તિત્ત્વ પણ જૈન સંઘના સૌભાગ્યનું પ્રતીક હતું. એવા પૂ. આચાર્યદેવ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિનાના Page #134 -------------------------------------------------------------------------- ________________ - - , -અનામી 1 આંસુડા સુકા ના _આ - ત દિલદિવાનાં.. . આંખના તે રે! આંસુડા સુકાય ના - - મચદ્ર સૂરિ વિણે પળ પણ રહેવાના... - કરૂણાના દેરીયાએ એના અંતરમાં છલકતાં.., આશીર્વાદ માં નાહીને શુદ્ધ જન સૌ થાતાં, આજે તે સાગરદિલ ગુરુ દેખાય ના..રામચન્દ્ર સૂરિ..૧ એની મધુરી વૉણી સુણવડ સઘળાં આવે, | ને, એ ગુરુવારે સાચી વાત પણ પ્રેમે સમજાવે,. આજે તે એ અવાજ પણ સંમળા નાં... રામચન્દ્ર સૂરિ..૨ આશા રાખીતી બધાએ શતાબ્દિ અને કાજે, મધ્યાહને સૂરજ ડૂબે ને અંધારા છે આજે..., આ અંધાર ઉકેલનાર કોઈ દેખાય નારામચન્દ્રસૂરિ..૩ મનમાં એમ હતું કે એના ગુણે સદાયે ગાશું...., ને ગુણ ગણ ગાતાં આપણે સૌ સ્વર્ગનગરમાં જાશું... આજે તો પૃથ્વી પર ગુરુવાર દેખાયના કિરામચંદ્ર સૂરિ....૪ શાસનની રક્ષામાં એણે જીવમ પૂર્ણ કર્યું તુ..* * - - જીવનના અંતિમ સમયે અરિહનતનું કયા ધર્યું તું. જીવનના આષાઢી ચૌદસ અને અમાસ, વિસરાયના રામચન્દ્ર સૂરિ...૫ આશિષ વરસાવે એવી કે “હિતમાં-રતિ” ધરીયે, “ને આ ભવસાગરથી જલદીથી અમે પાર ઉતરીએ.... તુમ આશિવ વિણ ભવજલ પાર પમાય ના રામચંદ્ર સૂરિ..૨ સહસ્ત્ર વર્ષ સુધી તેઓનો થશે.દેહ તે જીવશે.. * : " જે એને સમરશે એના પણ પાપે સઘળા ખરશે. જિનશાસનને આ ગુરુવર વિસરાયે ના.રામચંદ્ર સૂરિ.૭ * 1 - , - આ : છે છે . . છે જ છે જેન સંઘની કદ્રુપના કરતા ઘડીભર આંખે તમે આવી જાય અને અંતરમાં અધ્ય - વેદના ઉભરાઈ જાય એ સહજ છે. પૂજ્યશ્રીના કાળધમ પછી જેમ જેમ સમય સરક ૫ જાય છે, એમ એમ આ વાતની વધુને વધુ પ્રતીતિ થતી જાય છે. આ પ્રતીતિને પગ થારે ઉભા રહીને આપણે શાસનદેવને પ્રાથએ કે, સિદ્ધાંત શબ્દ જાણે જેમના નામને $ જ પર્યાયવાચી શબ્દ બન્યું હતું, એ સિદ્ધાંત રક્ષાનું બળ અમ સૌને મળતું રહે! Page #135 -------------------------------------------------------------------------- ________________ પરમારા ધ્યપાદ, પ્રાતઃસ્મરણીય, અનન્તપકારી, પરમગુરુદેવેશ પૂજ્યપાદ છે આચર્યદેવેશ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજની જીવન તવારીખ જન્મ વિ. સંવત ૧૫ર ફા. વ. ૪ દહેવાણું (ખંભાત) દીક્ષા ૧૯૬૯ . સુ. ૧૩ ગંધાર વડી દીક્ષા ૧૯૬૯ ફા. સુ. ૨ વડેદરા ગણિપદ-પંન્યાસ ૧૯૮૭ ક. વ. ૩ મુંબઈ ઉપાધ્યાયપદ-૧૯૯૧ ચી. સુ. ૧૪ રાધનપુર આચાર્યપદ-૧૯૨ વી. સુ. ૬ મુંબઇ સ્વર્ગવાસ-૨૦૪૭ આ. વ. ૧૪ અમદાવાદ અંતિમ સંસ્કાર ૨૦૪૭ અ. વ. ૦))+ શ્રા, સુ. ૧ સાબરમતી-અમદાવાદ સ્વ શિષ્ય સંપદા-૧૧૭ : આજ્ઞાવતી સાધુ સંખ્યા-૩૦૦ લગભગ આજ્ઞાવતી સાધવી સંખ્ય-૪૫૦ લગભગ સંસારી નામ-શ્રી ત્રિભુવનકુમાર પિતાનું નામ-શ્રી છેટાલાલ રાયચંદભાઇ માતાનું નામ-સમરબેન * જીવન સંસ્કરણ (ઘડતર)–પિતાના પિતાના માતુશ્રી રતનબા દીક્ષિત નામ-પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મ. સા. . દીક્ષાદાતા-પૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી મ. સા. ગુરુનું નામ-પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મ. સા. (પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા.) દીક્ષાનું ઘડતર-પૂ. આ. શ્રી વિ. (સંયમના ઘડવીયા) – દાનસૂરીશ્વરજી મહારાજ ! દીક્ષા વય-૧૭ વર્ષ દીક્ષા પર્યાય-૭૯ વર્ષ આચાર્યપદ પર્યાય-૫૬ વર્ષ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૬૬: શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૧૯૨ ૪ સંપૂર્ણ આયુષ૯૬ વર્ષ વ્યાખ્યાનમાં આશીર્વાદ-વચનસિદ્ધ પૂ. મહેપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજા છત્રછાયા-સહમસંરક્ષક પૂ. આ. શ્રી વિ. (સામ્રાજયવતી) કમલસૂરીશ્વરજી મહારાજા શાસનરક્ષામાં સહાયકપૂ. તપેમૂતિ દીક્ષા સંયમી પૂ આ. શ્રી વિ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા અપર નામ શ્રી - પૂ. શ્રી બાપજી મહારાજા ગાંભીર્યાદિ ગુણનિધિ પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજા કવિરત્ન પૂ. આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજા આરાધ્યાદ-- પંજાબ દેશદ્ધારક ન્યાયાંનિધિ ઉત્સવ ઉમૂલક પૂ. - આ. શ્રી વિજયાનંદ સુરીશ્વરજી મહારાજા અપર નામ પૂ. શ્રી આત્મારામજી મહારાજ ! છે . ભયંકર પાઓએ પાપ ઢાંકવાના ઈરાદાથી મંદિરમાં નહિ પેસવું જોઈએ. બેટું છે - કામ કરી પકડાવાની ધાસ્તીએ મંદિરમાં પેસી જાય, એટલે દેવ બચાવી લે, એમ? શું છે. એને પૂછો કે-કદિ મંદિર બહાર ઉભે રહીને પાપ કરવા માટે રેયો છે ?” માટે મહા૬ -ધતા ટાળો અને મહિના પાયા ઉપર પહેલો મારે કરે! સાધુ એનું નામ, કે જે પોતાના મોહને મારવાનો જ પ્રયત્ન કરે અને આ છે સાથે સાથે શકય હોય તે દુનિયાના સ્થાને તેમના મોહના પાયા ઉખેડવાને ૨ જ ઉપદેશ આપે. ગોર પરણાવી આપે અને ગુરુ છોડાવી દે! સંસારમાં જેડી આપે એ ગોર અને સંસારથી છોડાવી દે એ ગુરુ આથી સમજે કેન્ગ્ય છે આત્માઓને સંસારથી છોડાવવા એ કેઇ પણ પ્રકારનો ગૂન્હ નથી, પણ છે. ઉત્તમ કટિની ગુરુતા છે. –દિશા સૂચન-બીજો ભાગ ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક Page #137 -------------------------------------------------------------------------- ________________ - - - * શિngI0ના' સીર્થિશાહ * | -પૂ. આ. શ્રી વિજય જિનેન્સીવરજી મહારાજ “ મ્યજ્ઞાન દશન ચારિત્રાણિ મોક્ષમાર્ગ” એ સૂત્રને સમજનારા મોક્ષની પ્રાપ્તિ છે છે માટે તેની સાધના કરે છે. સમ્યગું જ્ઞાન દર્શન અને ચારિત્રની આરાધનામાં પ્રમાદ, R છે ઉપેક્ષા, અવજ્ઞ, અરુચિ એ મોક્ષમાર્ગ પ્રત્યેની પણ અરુચિ કે ઉપેક્ષા સૂચવે છે. આ 5 રણશરા નિકે યુદ્ધમાં પ્રમાદ કરીને બેશે તે શું થાય? શુગ સૈનિકોને તે જેમ છે * જેમ શોના ઘા વાગે તેમ તેમ તેમનું શૌર્ય ખીલી ઉઠે છે. એમ ગદષ્ટિ સમયમાં કહીને ગ્રન્થકાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે તેમ તેમ આત્માથી મેકકલક્ષી સાધક પુણ્યાત્માઓને પરિષહ ઉપસર્ગ કષ્ટ વિદન આદિ આવે તેમ તેમ તેમની આરાધના સતેજ બને છે અને આરાધનામાં મગ્નતા આવે છે. આવા ઉત્તમ મોક્ષમાર્ગની ભેટ શ્રી જિનેશ્વર રે જગતને આપે છે અને તન્ય છે યાને દષ્ટિમાર્ગો પદેશી સંસાને પામેલા આત્માઓ તે માર્ગની ભેટને ઝીલીને તરી જાય છે. આ વિષમકાલમાં આ અત્યંત હિતકારી મકામાગ વર્તે છે તે મહામાર્ગની આરા- ૨ ધના માટેની પ્રબળ પ્રેરણા આપી એક દળ સંઘ કે સમુદાય એ તૈયાર થયો કે તે 8 મહામાર્ગનો સાર્થ બની ગયા આ મહામાર્ગને સાથ ઉભો કરનાર આ ૨૦ મી અને ૨૧ મી સદીના જાજવલ્યમાન ધર્મ પ્રભાવક આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી ? મહારાજા છે. તેઓશ્રીએ તે સમ્યગજ્ઞાનની સ્થાપના કરી. શાસ્ત્ર વચનની ઉપેક્ષા અવજ્ઞા કે વિપરિતતા રજુ થાય ત્યાં સપક્ષની સ્થાપના કરીને સમ્યજ્ઞાન રૂપ માલા ? અંગને જાળવ્યું અને અનેકને તે અંગમાં જોડયા. તે રીતે સમ્યગ્દર્શનની બાબતમાં જયાં જયાં મિથ્યા માર્ગની સ્થાપના થતી ત્યાં 8 સત્યમાર્ગને એ રીતે રજુ કર્યો કે તે મિથ્યા માર્ગના ચૂરેચૂરા થઈ ગયા. અને તેના પ્રરુપકે કાં તે સન્માર્ગમાં સ્થાપિત થયા કાં તે કાળાં મેઢા કરીને કયાંય પલાયન થઈ ? ગયા લુપ્ત ગુપ્ત થઈ ગયા. સમ્યગુચારિત્ર માગની સ્થાપના એવી કરી કે ચારિત્રની ઉપેક્ષા અવજ્ઞા કરનારા ! 8 ભલભલા ભેઠા પડી ગયા. ચારિત્ર' માગને પલટાવવાની પ્રવૃત્તિ કરનારા એકલવાયા છે A બની ગયા. ચારિત્ર માર્ગની આરાધનાને નામે દંભ કરનારા “મનસિ અન્યદૃ વસિ { R અન્ય કાર્યમ” એવી સ્થિતિમાં રહેલા તેઓના દંભ આ પૂજ્યશ્રીની “મનસિ એક જ * વસિ એક કમેક” એ મહાન વયના ચરિતાર્થ દ્વારા વિલીન બની ગયા. અને ૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ઃ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮–૯૨ આ વિષમકાલમાં પણ સભ્યશ્ચારિત્રની સાધનાના તેમના દ્વારા તૈયાર થયેલેા સા વિશિષ્ટ સ્થાન ધરાવે છે.’ અને તેથી જ માક્ષમાના સાથે વાહ પુત્રને સાક પણ બનાવ્યેા છે. આ મહાપુરુષે ધારણ કર્યાં છે અને એક માત્ર પ્રતિક પ્રતિષ્ઠાન હતા. અગણિત અવદાતના આદેશ અને અગણિત આરાધના અધ્યાત્મના પૂજય આચાય દેવેશશ્રી જૈન શાસનની શાન માન અને પ્રાણુ અને તેઓશ્રી યશોગાથા એ આ ચેાગની એક અમર કહાની છે અને કહ નીના શ્રવણની ચાહના તે તેઓશ્રી પ્રત્યેની કુરબાની છે. એ મહાપુરુષ જૈન શાસનના આદર્શમાં વિલીન ખનીને આત્માને શિવ મામાં વિલીન બનાવ્યા. બીજાને પણ તેં માર્ગે દોરીને સાચા સા પતિ બન્યા. ધન્ય તેમના એ આદશ અનુભવ જીવનને એ જીવનની ગરિમાના એકાદ એકાદ અશ પશુ આપણ'માં આવી જાય તે આપણે પણ એમા જેવી આદર્શ આધ્યાત્મિક ગરિમાના ભાગી બની શકીએ. એવી શકિ. સૌને પ્રાપ્ત થાવ એજ અભિલાષા. ઘણા • આપણે કદી પણુ પાપ કર્યું... હાય નહિં અને આપણને દુઃખ આત્રે એ સ`ભવિત જ નથી.’ આ વાત તમારે હુંયે જચેલી છે ? તમને જયારે જયારે કે,ઇપત્રુ પ્રકારનું નાનું કે મોટું દુઃખ આવે; ઇષ્ટના વિયાગ થઇ જાય કે, અનિષ્ટના સચાગ થઇ જાય; અથવા તે તમે ધાયું હોય કાંઇ અને પરિણામ આવે કાંઇ, એવુ' પણ જયારે બને, ત્યારે ત્યારે તમે, માં બીજા કાઇને પણ દોષ દેવાને બદલે, તમારા પેાતાના જ પાપને યાદ કરી લેશેા ખરા ? આ રીતિએ પોતાના પાપને યાદ કરવામાં તે, બહુ મેટો ગુણ રહેલા છે. કાઇના ય ઉપર દુર્ભાવ આવે નહિ, એટલે મન પાપ વિચારોથી બચી જાય, કાઇનુ ય ખરાબ બેલવાનુ કે ખરાબ કરવાનું મન થાય નહિ અને જે ઘણાઓની સાથે વૈર બંધાવાના સ'ભવ છે તે પણ ટળી જાય. ‘ મારા પાપનુ' જ આ પરિણામ છે.’ એમ થાય, એટલે સહેજે પાપથી બચવાનું મન થાય અને આવી પડેલી આપત્તિને ધીરજથી સમભાવે સહી લેવાના વિચાર આવે. એમે ય થાય કે ‘કર્માંના ગયા વિના આ આપત્તિ જવાની નથી અને ક્રમના ગયા માદ આ આપત્તિ ટકી શકવાની નથી.' આ ઉપરાંત સૌથી માટેા લાભ તા કદાચ એ પણ થાય કે * મને હેરાન કરનાર જે કાઇપણુ હોય તે તે મારા કર્માંસંબધ જ છે માટે મારે હવે એવુ· કરવુ' જોઇએ કે જેથી કના મારી સાથેના સંબંધ સથા છુટી જાય.' આવું મનમાં ઉઠે અને એમાં જો ઉલ્લાસ વધી જાય તેમ જ સામર્થ્યદિના ચેાગ મલી ગયા હાય, તે યાગની પહેલી ભૂમિકાએ પહે ંચી જવાનું પણ બની જાય. –રામાયણુમાં સસ્કૃતના આદશ -—ચેાથેા ભાગર Page #139 -------------------------------------------------------------------------- ________________ २७ પ્રતિકૃતિ દ્વારા પ્રગટ થતાં પૂજ્યપાદશ્રીજી. અમર જિનશાસનના જાજવલ્યમાન ઇતિહાસમાં, જ મહાપુરૂષોના જીવન પ્રસ ગા બની ગયા છે, તેવા મહાપુરૂષોની પતિમાં સ્થાન પામેલા, અને વિક્રમની વીસમી– એકવીસમી સદીના જૈન શાસનના ઇતિહાસમાં અગ્રભાગે બિરાજમાન ૫૨મ ગુરુદેવ શ્રીમદ્ વિજ। રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિરલ વ્યકિતત્વના ધારક હતા. વિ. સં. ૧૯૬૯ ના પોષ સુદ ૧૩ થી વિ. સ. ૨૦૪૭ના અષાઢ વદ ૧૪ સુધી લંબાયેલી તેશ્રીની સુદીર્ઘ સંયમ યાત્રા દરમ્યાન તેઓશ્રીના ચૂ'બકીય વિરલ વ્યકિતત્વે સમગ્ર જૈન સ'ધને આક.ર્ષત કર્યાં હતા. જનજાતિના એ સામસામા છેડે રહેલા વિરોધાભાસી સમુહોને આકર્ષિત કરવામાં પણ તેઓશ્રીનુ વ્યકિતત્વ વિજયી બન્યુ હતું. બુદ્ધિશાળી બેરીસ્ટરાથી માંડીને ગામડાના અભણ ખેડૂતા સુધીના માણસાને તેઓશ્રી પ્રત્યે અદમ્ય આકષઁણુ પેઢા થતું હતું. બન્નેના હૃદામાં એક સરખી રીતે તેઓશ્રીની છબી ‘ગુરૂદેવ' તરીકે અ'કિત બની ગઈ હતી. આઠ વર્ષના બાળકથી માંડીને એ.સી વર્ષના વૃદ્ધો તેઓશ્રીની પ્રવચનવાણી રસપૂર્વક સાંભળતા. જન તેઓશ્રના સાનિધ્યમાં વિદ્વાનની વિદ્વત્તા ખીલી ઉઠતી, તાકિ કાની તપિપાસા તૃપ્ત બનતી, શ્રદ્ધાળુએની ધશ્રદ્ધા પુષ્ટ બનતી, તપસ્વીને તપશ્ચર્યાના ઉલ્લાસ જાગતા, જ્ઞાનપ્રેમીઓની જ્ઞાન ભૂખ ઉઘડી જતી, જૈનાને જૈનત્વની ખુમારી પ્રગટતી અને જૈનેતરોને જૈન શાસનની મહાનતાના ખ્યાલ આવતા તેએશ્રીના સમગ્ર સયમ જીવન દરમ્યાન તેઓશ્રીને ગાંધીવાદથી શરૂ @said પૂ. મુનિરાજ(વિજીરાજ કરીને પર્યાવરણવાદ સુધીના વાદીએ ભેટયા હતા. પરતુ તેએશ્રીએ સર્વજ્ઞ શાસ્ત્રવાદ સિવાય કાઇ વાદને મચક આપી ન હતી. શાવાદ દ્વારા જ દરેક વાદ્યને તેઓશ્રીએ મકકમતાપૂર્વક પરાસ્ત કર્યા હતા. એક સÖજ્ઞશાસ્રવાદ સિવાયના કાઈ વાદના ના ન ચઢવાની સાનેરી સલાહ તેઓશ્રીએ અનેકવાર એકથી વધુ સ્થળેાએ લેાકેાને આપી હતી. આ મહાપુરૂષની અચાનક વિદાય થયા બાદ અનેક સ્થળેએ તેઓશ્રીના ગુણાનુવાદ કરી જિહ્વા પાત્રન કરવાના માર્કા મળ્યા હતા. એક જગ્યાએ મે' તેઓશ્રીની અલગઅલગ અદ એની પ્રતિકૃતિ અંગે વિચારધારા રજુ કરતા કહ્યું હતું': અક્ષર કરતાં આકૃતિ-પ્રતિકૃતિની અસર એક હજાર ઘણી તીવ્ર હાય છે. શબ્દ કરતા ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક Page #140 -------------------------------------------------------------------------- ________________ આ ૨૧ : ૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ છે દશ્ય વધુ અસરકારક બને છે એ વાત કાર્ટુનિસ્ટોએ બહુ સારી રીતે લોકોને સમજાવી # છે. આ હિસાબે આપણે જે પૂજ્ય પાદશ્રીજીને શબ્દ વિના જ કોઈને પરિચય આપવો K હોય તે કઈ આકૃતિ-અદા પૂજ્યશ્રીના વ્યક્તિત્વને તુરત જ ઉપસાવી શકે ? બેશક, છે તેઓશ્રીની દરેક અદાઓને પોત પોતાની એક અલગ ગરિમા છે જ. પતુ તેમની છે આગવી ઓળખાણ આપનારી અદા કઈ? કહે છે કે કેટલીય અદાઓ માણસના અસલ વ્યક્તિત્વને એકદમ ઉપસાવનારી હોય છે છે છે. બાજીરાવ અને નિઝામને વારે વારે છમકલા થયા જ કરતા હતા. તેમનો તકરારને આ ૨ અમર બનાવવા માટે એક જોડકણું ચાલતું હતું. “એક નિઝામ સે હજામ, એક બાજી રે 8 સે પાછ. નિઝામને એકવાર બાજીરાવને જોવાનું મન થયું. એક ચિત્રરને તેનું 8 છે આબેહુબ ચિત્ર બનાવવાનું કામ સોંપ્યું. ચિત્રકાર પણ બાજીરાવના નગરમાં જઈ કામે 6 લાગી ગયો. છ મહિના સુધી એને પીછો કર્યો. પણ બાજીરાવની અસલ ઓળખાણ છે આ પતી કેઈ અદા તેના જોવામાં ન આવી. અને..એક દિવસ સાંજના સમયે તેને છે. હું જોઈએ તેવું દશ્ય જોવા મળી ગયું. દિવસ-રાતના ઉજાગરા કરીને તેણે હબહૂ ચિત્ર આ તૈયાર કર્યું. નિઝામ સરકારની સેવામાં પેશ કર્યું. નિઝામ સરકારે ચિત્ર જોયું પાકથી 8 લહેરાતા ખેતરની વચમાંથી જાતવાન ઘેડા ઉપર બેઠેલે સશકત માણસ ઘેડની લગામ છૂટી મૂકીને પસાર થઈ રહ્યો હતે. પગના અંગૂઠાના ટેકે ખભાને અડીને મજબુત ભાલે છે કેઈ પણ જાતના બીજા આધાર વિના સ્થિર રહ્યો હત; સાંજના સૂર્યના રકતકિરણે તેના છે મુખ ઉપર અનેરી આભા ઉભી કરી રહ્યા હતા. બે હાથ વડે હથેળીમાં તે કંઈક મસળી રહ્યો હતે. નિઝામે પૂછયું: “બીજુ બધુ તે બરાબર ચિત્રકાર, પણ આ હથેળીમાં શું મસળી રહ્યો છે ?” ચિત્રકારે કહ્યું: ‘જનાબ, એ જ તે બાજીરાવની અસલ ઓળખ છે? છે છ મહિના ફિડીંગ ભર્યા પછી આ દશ્ય જોવા મળ્યું છે. તેઓ હથેળીમાં ડાંગર મસળી રહ્યા છે. ઘણું ખરું સાંજનું ભોજન તેઓ આ રીતે ઘડા ઉપર ચોખા ફાકી જ છે છે પતાવી દે છે. માફ કરજે, પણ આ માણસ દુશ્મન કરતાં દોસ્ત બનાવવા કટ વધુ છે. 8 આ મરજીવાને ભેજનની કેઈ જ પડી નથી. એ તમારી સામે કેવી ટક્કર ઝીલી શકશે છે તે આ ચિત્ર જોવાથી સમજાય જશે.' પૂજયપાદ શ્રીજીની અસલ ઓળખ આપતી અદા મારી નજરે દાંડાના ટેકે ઉભા રહેલા | પૂજ્યપાદ શ્રીજીની પ્રતિકૃતિ છે ! જો કે આજકાલ બે હાથે આશીર્વાદ વરસાવતી પૂજ્ય છે શ્રીની મુદ્રા લોકોને વધુ ગમે છે. લોકોને લાગે છે : પૂજયશ્રી કેવું વાત્સલ વરસાવી રહયાં છે? વાત્સલ્યમૂર્તિ પૂજયશ્રી દરેકને ગમે છે. પણ મારી વાત્સલ્ય અંગેની માન્યતા જરા આગળ વધે છે અને કદાચ તમને વિચિત્ર પણ લાગશે : પ્રસન્ન નજરે તમારી Page #141 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : : ૨૧૧ છે સામે જોતા ૬ બે હાથ તમારા મસ્તકે મૂકીને આશીર્વાદ આપતા કે જમણે હાથ ઉંચે 8 કરીને ધર્મલાભ આપતાં પૂજ્યશ્રી આખી દુનિયાને વાત્સલ્યમૂર્તિ લાગે છે. પણ જ્યારે છે તમે શાસ્ત્રમાંથી જાણતા કે અજાણતા દૂર જતાં હે, શાસ્ત્રની પકકડ રાખવામાં ડર- ૨ I પિક બનતા હો, શુદ્ધમાગ મૂકી દેવાની કે ન અપાવવાની વાત કરતા હો, ત્યારે છે છે અંદરથી કરુણાભીના હદયે બહારથી કઠોર મુખમુદ્રા દ્વારા કડક શબ્દોમાં તેઓશ્રી હિત શિક્ષા આપતા હોય એ જ ખરે પૂજયશ્રીજીના વાત્સલ્યને ધોધ વહેવાનો સમય છે. છે બહારનું વાત્સલ્ય તે બધે પાણીના મૂલે મળશે પણ અવસરે આવું વાત્સલ્ય મળવું 6 એ મહાન ભાગ્યોદયની નિશાની છે. આ વાત્સલ્યના વરસાદમાં જે તમારું મન બાગ બાગ થઈ ઉં તો સમજવું કે આજે પારમાર્થિક વાત્સલ્યનો સ્પર્શ પામ્યા છે. પરંતુ છે આ અવસરને અવકૃપા સમજનારાને નંબર દુનિયાના પ્રથમ પંકિતના મૂર્ખામાં 8 ગણી શકાય. પૂજ્યશ્રી ને ઉભે પિચ તેઓશ્રીની ઘણી ખરી ઓળખાણ આપી જાય છે. નિશ્ચલ મુખમુદ્રા તેઓશ્રીની મજબુત મકકમતા સત્યસ્થિરતાની છડી પુકારે છે. નયનેમાંથી પ્રગટ થતી વેધકતા કુતર્કોની ગમે તેવી ભેદી જાળને છિન્ન ભિનન કરી નાંખવાની તાકાતને પ્રગટ કરે છે. શાસન વિધીને ડારવા માટે તેઓશ્રીની એક વેધક નજર જ કાફી છે. છે બે પગ ઉપર ટટ્ટાર ઉભી રહેલી તેઓશ્રીની વૃદ્ધ કાયા, કેઈની પણ પરવા કર્યા વિના પોતાના પગ ઉપર જ ઉભા રહેવાની ખુમારી અને બે ફિકરીને સૂચવતી છટા છે. કેઈની છે છે મદદની અપેક્ષા રાખ્યા વિના સત્યરક્ષા માટે ઝઝુમતા રહેવાની દઢ મનોવૃત્તિ પણ છે એમાંથી જ છતી થાય છે. કદાચ ટેકે લેવાની જરૂર ઉભી થાય જ, તે પણ સંયમ કે 8 સંયમના ઉપકરણે સિવાય કેઈની મદદ લેવા લાચાર બનવું નહિ. આવા તેઓશ્રીના છે દઢ નિર્ધારનું પ્રતિક આ દાંડાને ટેકે છે. તાજેતરના છેલ્લા કેટલાક વર્ષોમાં તેઓશ્રીના આ દૃઢ નિર્ધારની ઝાંખી દરેકને જોવા મળી હતી. આ અદા તેઓશ્રીના વ્યકિતત્વના છે છે એક મુખ્ય અંગને વગભગ પૂર્ણતયા પ્રગટ કરવા માટે પર્યાપ્ત છે. R તો બીજી તેઓશ્રીની અદા છે. પ્રતના પાના સહિત પ્રવચનપીઠ ઉપર તર્જની આ આંગળી ઉંચી કરેલી તેઓશ્રીની પ્રવચન મુદ્રા ! શાસ્ત્રના પાના સિવાય કેઈની પણ છે છે સાથે વાત ન કરવાની તેઓશ્રીની અડગ શાસ્ત્રનિષ્ઠાને દર્શાવતી આ લાજવાબ પ્રવચન 8 મુદ્રા છે. ઉંચી કરેલી તર્જની આંગળી તેઓશ્રીના મકકમ દયેયની દ્યોતક છટા છે. ૫૦ ઈ. છે વર્ષના સમય ગાળામાં ૫૦૦ વખત દયેય બદલવાની ફેશનવાળા આ જમાનામાં તેઓશ્રી ૧ તર્જની ઉરી કરીને એકમાત્ર મોક્ષના થયને જ અચલ બનાવવાની હાકલ આકર્ષક જે રીતે કરી શકતા હતા. આવી તે કેટકેટલી સુંદર વાત કરવાની-મમરાવવાની તક છે મળી હતી. અહીં કેટલી લખું ? Page #142 -------------------------------------------------------------------------- ________________ A ૨૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ– અંક-૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ આપણા ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો ઉપર એવા કેટલાય સમર્થ શાસ્ત્રકારોની નૈધ 8 લેવામાં આવી છે કે જેઓના શાસ્ત્રો કયારેય જુના બન્યા નથી. અને બનવાના # પણ નથી. સદાકાળ માટે તાજા ખિલેલા પુષ્પ જેવી સુવાસ ફેલાવતા રહેવાની છે સહજ શકિત તે શાસ્ત્રને વરી છે. આ મહાપુરૂષની વાણી પણ કેઈ કાળે આ વાસી બનવાની નથી. એ અમર થવા સર્જાયેલી છે. ખરી વાત એ છે કે ઉરમાંથી છે આગમના દહન પછી નિકળતી વાણી અમરતા લઈને જ જન્મે છે. સંસકૃત સાહિત્ય R સદા માટે સદાબહાર રહે તે સહજ બાબત છે. પરંતુ ગુજરભાષામાં અમરકૃતિએ પ્રગટ થવી એ એક મોટી સિદ્ધિ છે. તેમાંય પદ્યોમાં કૃતિઓ અમર બની જાય છે એટલું 8 આશ્ચર્ય પેદા થતું નથી. જ્યારે ગદ્ય સાહિત્ય અમર બનવાની શકિત ધરાવતું જોવા છે જ મળે ત્યારે જરૂર મસ્તક ડોલી ઉઠે. આ મહાપુરૂષે ગુજરભાષામાં એક એવા ગઘ-સાહિત્યની 8 છે જેનશાસનને ભેટ આપી છે કે એ જયારે જ્યારે વંચાશે ત્યારે ત્યારે વાચકનું દિલ- છે. છે દિમાગ મસ્તીથી ઝુમી ઉઠશેઃ વાંચતા વાંચતા એક અલૌકિક જ્ઞાન પ્રકાશ પ્રાપ્ત થયા છે 8 તે આનંદ અનુભવી શકશે. 4 અંતમાં તેઓશ્રીની ચિરવિદાયથી અનેક શિષ્યએ પોતાના પ્યાર ગુરુદેવ ગુમાવ્યા છે 8 છે, અનેક મોક્ષમાર્ગના રાહી લોકોએ પોતાના સમર્થ રાહબરને ગુમાવ્યા છે. અનેક છે ભકતોના હૃદયસિંહાસને માલિક વિહેણ બની ગયા છે. કેટલાય આરાધકે એ પોતાના મહાન આલોચનાચાર્ય ગુમાવ્યા છે. આવી અનેક પેટે સંખ્યાબંધ આત્માઓને લાંબે છે સમય સાલતી રહેશે....રહેશે. રહેશે.. ооооо ચાતુર્માસ યાદી (પદ્યમાં) સંયમના અગણ્યાએંશી વર્ષમાં, ચોમાસા બત્રીસ સ્થાને; રાજનગર સેળ, મુંબાઈ પંદર. પાંચ સિદ્ધગિરિને ખંભાતે. ૧ જામનગર, પાટણ, સુરતમાંહી, ત્રણ ત્રણ વાર ગુરૂ રહીયા; કલકત્તા, રાજકેટ, શિનોર, પુના, બબે ચાતુર્માસ કરીયા. ૨ એકવીસ ચોમાસા વિધવિધ સ્થાને. પાડીવ, ડીસા, ડભોઈ; વડવા, વઢવાણ, કરાડ, કેલડાપુર, કાનપુર, સાદડી, દીહી. ૩ માંગરોળ, મહેસાણા, માંડવી, મહીદપુર, પિંડવાડા, પાવાપુરી; રાધનપુર, ભાવનગર, જુનાગઢ, રાજગહીને હુબલી વિચરી વસુધા પાવન કીધી, ધર્મ પ્રભાવના રૂડી દીધી. ૪ સંકલન : મહેન્દ્રભાઇ રસીકલાલ શાહ અમદાવાદ Page #143 -------------------------------------------------------------------------- ________________ - અનુક્રમણિકા : પેજ નં. લેખ લેખક પ્રભુપ્રણિત માગની વફાદારી કેળ -પૂ.આ.શ્રીવિ. રામચંદ્રસૂમ. પાંચમા વર્ષના મંગલ પ્રારંભે વિશેષાંક પ્રારંભે આભાર દર્શન સણસણતા સવાલે ? -પૂ.આ.શ્રીવિ. રામચંદ્રસૂમ. ગુરૂકુલ વાસની સફળતા કયારે પાંચમા વરસના પ્રથમ અકે -શ્રી વિરાગરૂચિ વાત્સલ્યમૂર્વિયુગપુરૂષ -શ્રી મગનલાલ ચત્રભુજ મહેતા સકલ સંઘના જવાહર -શ્રી રતિલાલ દેવચંદ ગઢકા પરિનિર્વાણ -શ્રી અશ્વિની ભટ્ટ ગુરૂવંદન (કાવ્ય) -શ્રી ધનજી સુખલાલ બારભાયા સમાધિ સર્જકનું જીવન દર્શન -શ્રી ગુણદશી સંસાર છોડવા જે . -શ્રી વિરાગ ધુવને સિતારે [કાવ્ય] -પૂ. મુ. શ્રી મહાતિ વિ.મ. આ સદીના મહાન જેનચાર્ય -શ્રી અમૃતલાલ દેશી 8 એ અપૂર્વ જાતિ -મંજુલાબેન રમણલાલ જ પ્રભુભકિતમાં તન્મયતા -પૂ.સા. શ્રી અરૂણ શ્રીજી મ. સમાધિદાતા જનકસમા પૂ. ગુરૂદેવ શ્રી શ્રી જયાબેન કલ્યાણજીભાઈ પૂર્વપુણ્યથી પૂરા -પૂ.સા. શ્રી હેમપ્રભાશ્રીજી ગુણીયલ ગુરૂના ગુણ હું શું ગાવું -પૂ.આ.શ્રી અનંતદર્શિતાશ્રીજી મેક્ષ માર્ગના દાતા -પૂ મુ. શ્રી દેવચંદ્ર વિ. તે રામચન્દ્ર ચરણે... -શ્રી ગુણદશી ગુરૂ ગુણગીત -પૂ.સા. શ્રી અનંતગુણશ્રીજી આજની અવળવાણી -શ્રી અવગુણી લેખશ્રેણી–લેખાંક-૧ -પૂ.આ. શ્રી વિ. જિનેન્દ્રસૂ. મ. છે વિરલ વ્યકિત -સંઘવી પોપટલાલ વિરપાળ આ જિન શાસનનું ઝલકતું જવાહિર -પૂ.સા. શ્રી હતિપ્રજ્ઞાશ્રીજી સૂરિરામની અમર કા --પૂ૫. કિતીસેન વિ. મ. તમૈશ્રી ગુરવે નમઃ -શ્રી પ્રજ્ઞાંગ Page #144 -------------------------------------------------------------------------- ________________ M ૨૧૪ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક ૧-૨-૩ તા. ૧૧-૮-૯૨ જન્મ દિક્ષા કુડલીઆ કરૂણા નિધિની કરૂણા દિર્ઘદશિવ બાળકમાંથી મહાન નામથી ન્યારા ખાળને પ્યારા જૈન શાસનના અજોડ સિતારા આગમચેતીના શબ્દ પ્રસ'ગ ત્રિવેણી લેાકેાત્તર શાસનના... ઉપકારી કલ્યાણની દીવાદાંડી તીની આશાતનાથી દૂર વિરાટ વ્યકિતત્વનું' આંતરદન રામનામ રટો... શાસન પ્રભાવક જ્યોતિધર વિનતિના વિરોધ નહિ અમીભર્યું” વાત્સલ્ય પૂજ્ય શ્રી કહેતા હતા કે– સિદ્ધાંત એટલે જ સૂરિામ આસુડા સુકાય ના (કાવ્ય) જીવન તવારિખ શિવમાના સાથે વાહ વિચાર વસંત "" IIIIII 99 —શ્રી પ્રવિણચ`દગ"ભીરદાસ શેઠ પૂ મુ. શ્રી પુણ્યકિર્તિ વિ.મ. પૂ.મુ. શ્રી નયભદ્ર વિ. મ. -૫, રાજુભાઇ સંઘવી —શ્રી રમેશ લાલજી ગાલા નામ શાહ પ્રકાશભાઈ વાડીલાલ-ધારાજી મનુભાઈ નગીનદાસ અમદાવાદ માણેકલાલ અમથાલાલ કલાલ શ્રી મનગલાલ મહેતા —પૂ આ શ્રી વિ. રાજશેખરસૂ. મ. -પૂ આ. શ્રી વિ. પ્રભાકર સૂ મ. —પૂ.આ. શ્રી વિ. જિનચ*સૂમ. —પૂ.મુ. શ્રી તપેાધન વિ.મ. —પૂ.મુ. શ્રી રત્નસેન વિ.મ. —પૂ.આ. શ્રી વિ. વારિયેસુ.મ. —પૂ.આ. શ્રી વિ. જય તશેખરસૂ.મ. -ધનજી સુખલાલ ૩ જુ 39 ટાઈટલ ૨ જુ માઉન્સગ્રીન સંત્સગ મ`ડળલડન ૪ થુ' શ્રી દેપાર દેવશી હરણિયા આ પેપર —પૂ મુ. શ્રી દિવ્યાનન્દ વિ.મ. —શ્રી ગુરુદશી --પૂ આ. શ્રી નિ. પૂર્ણ ચન્દુસ્ મ. ——અનામી "" —પૂ.આ. શ્રી વિ. જિનેન્દ્રસૂ મ. --પૂ સુ. શ્રી જયદર્શીન વિ.મ. જાહેર ખબરની અનુક્રમણીકા મેઘજી વિરજી ઢાઢીયા નાઇરાખી જિનેન્દ્ર જવેલસ રાજકોટ જય'તીલાલ ફ઼ાજાલાલ ભાભર પેજ નં. કુમાર એજન્સીઝ મુબઇ ૨૫ પ્રાણલાલ છગનલાલ ,, ભાદર ઇન્ડ. કાર્યાં. ૯૪ ઈરે ૧૦૦ ૧૦૧ ૧૦૩ ૧૦૫ ૧૦૬ ૧૦૯ ૧૧૩ ૧૧૫ ૧૧૭ ૧૨૧ ૧૨૩ ૧૨૫ ૧૨૬ ૧૨૭ ૧૬૧ ૧૬૪ ૧૬૬ ૧૬૭ ૨૦૯ ૨૫ ૨૫. કલ્યાણુભાઈ મણીભાઇ રાવ અમદાવાદ ૨૬ છું જ ન » ૨૯ ૩૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ શાસન કોહીનુર પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને હાર્દિક શ્રદ્ધાંજલી શાસ્ત્રીય સત્યોનો છડેચોક અપલાપ થઇ રહ્યો હોય, ત્રિકાલાબાધિત સિદ્ધાંતોનું ખૂન થઇ રહ્યું હોય, તેવા ય અવસરે માન-અપમાનની ચિંતા કર્યા વિના, પાસેના ય ખસી જશે તેની પરવા કર્યા વિના, માર્ગસ્થ સુવિશુદ્ધ દેશનાનો ધોધ વહેવરાવી, સઘળાય ‘કચરા'ને દૂર કરી, આત્માર્થીઓને સન્માર્ગમાં જ સ્થિર કરનારા શ્રી આચાર્ય ભગવાનને નમસ્કાર થાઓ. યુજયપાદ આચાર્યદેવેશ વજા રામચન્દ્રસૂરીશ્વરજી મહરાજ Bounds Green Satsang Mandal LONDON શ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ લંડન અનેક ઉપકારોની સ્મૃતિમાં પૂજયશ્રી ને મંડળના સર્વ ભાઇ-બહેનોની કોટિ કોટિ વંદના Page #146 -------------------------------------------------------------------------- ________________ Reg. No. G/SEN-84 જૈન શાસન અઠવાડીક વર્ષ - ૫ અંક : ૧-૨-૩ ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક નમો નમઃ શ્રી ગુસ્સામચંદ્રસૂરયે તમને બધાને આ સંસારનું સુખ ભૂંડું લાગ્યું છે ? દુઃખ તમારાથી નથી ભોગવાતું પણ ભોગવવા જેવું છે તેમ મનમાં થાય છે ખરું ? આ સંસાર અસાર લાગ્યો છે ખરો ? આ સંસાર અસાર છે તેમ ન લાગે તો આ મનુષ્યભવ દુર્લભ લાગે ખરો ? તમે બધા મજામાં છો તે ધર્મસામગ્રી સંપન્ન મનુષ્યભવ મળ્યો છે માટે કે સુખની સામગ્રી ઘણી મળી છે માટે ? શાસ્ત્ર કહ્યું છે કે - આ સંસાર અસાર સમજાય નહિ, મનુષ્યપણું દુર્લભ લાગે નહિ ત્યાં સુધી મનુષ્યપણામાં શું દુર્લભ છે તે સમજાય નહિ. આ જન્મ વિના બીજો કોઇ જન્મ મોક્ષનું સાધન બની શકતો નથી માટે આ જન્મ દુર્લભ છે. દેવજન્મ પણ મોક્ષનું સીધું સાધન ન બની શકે, તેને પણ મોક્ષમાં જવા મનુષ્યમાં આવવું પડે. તો તમને બધાને આ મનુષ્ય જન્મ મળ્યો તેનો આનંદ છે ને ?'' i જૈન શાસનના જ્યોતિર્ધર, પરમ શાસનપ્રભાવક, સિદ્ધાંતરક્ષક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલગચ્છાધિપતિ, સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વવરજી મહારાજા આપણને આવું ઘણું ઘણું સમજાવતા હતા. અમારા પરિવાર ઉપર સાહેબજીનો ઘણો ઘણો ઉપકાર છે તે કૃતજ્ઞભાવે યાદ કરીને તેઓશ્રીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ. લી. શ્રી દેપાર દેવશી હરણિયા પરિવાર Re (કાનાલુસ - જામનગર) ૬: ધનજીભાઇ દેપારભાઇ હરણિયા ધીરજલાલ વેલજીભાઈ હરણિયા વેલજીભાઇ દેપારભાઇ હરણિયા શોભનાબેન ધીરજલાલ હરણિયા કસ્તુરબેન વેલજીભાઇ હરણિયા કુશલકુમાર જયેન્દ્રભાઇ હરણિયા જયેન્દ્રભાઇ વેલજીભાઇ હરણિયા જૈની ધીરજલાલ હરણિયા રેખાબેન જયેન્દ્રભાઇ હરણિયા રાજુલા ધીરજલાલ હરણિયા | ની કોટિ કોટિ વંદનાવલિ. ૧૭-બી, દિગ્વિજય પ્લોટ, જામનગર - ૩૬૧ ૦૦૫, ફોન : ૭૯૪૯૫ - ૭૧ ૧૩૪ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ - જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠ સરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું કોન ૨૫૪૪ Page #147 -------------------------------------------------------------------------- ________________ नमो चउविसाए तित्थयराणं उसमाई- महावीर पज्जवसाणाणं A અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું તથા પ્રચારનું પત્ર શાસને ૨ ૧ નંdશીન અઠવાડિક - સવિ જીવ કરૂં શાસન રસી. પરમ પૂજ્ય જૈન શાસન કોહીનૂર તપાગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા બીજો . આદધી લિ વિ . શ્રી જૈન શાસન કાયાલયશ્રતજ્ઞાન ભવન, ૪૫ - દિગ્વિજય પ્લોર્ટ, જામનગર | (સૌરાષ્ટ્ર) India Pin 361 005. અંક વર્ષ - પ ૪-૫-૬-૭ Page #148 -------------------------------------------------------------------------- ________________ 5 6 72 . GSSSSSSSSSSSSSSSSSSSS પ.પૂ.શાસન ધુરંધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.ને ભાવભરી શ્રદ્ધાંજલિ પોતાનું બગાડે તેનું પણ બગાડવાની ઇચ્છા જેને ન હોય તેનું નામ ધર્મી ! જેનું મન ચોખ્ખું તે નિર્મળ માણસ જેનું મન મેલું તે ખરાબ માણસ ! I જેને દુ:ખીને જોઈને દુ:ખ ન થાય, તેનું દુઃખ દૂર કરવાનું મન ન થાય તે બધા ‘નિર્દય’ છે. પ.પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા * જેઓશ્રીની પુનીત નિશ્રામાં * દહેવણનગર ખંભાતમાં અમારૂં તીર્થ તુલ્ય શ્રી મહાવીર સ્વામી જિનાલય નિર્માણ પામ્યું * તેઓશ્રીની નિશ્રામાં સૌ પહેલા અલીંગમાં અમારા શ્રી મુનિસુવ્રત સ્વામી જિનમંદિરે (સં.૨૦૧૮) શાંતિસ્નાત્ર થયું * સં. ૨૦૨૪ ઉપધાન કરાવ્યા * દહેવણનગર ચોવીશી જિનની ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા સં.૨૦૩૫ ૪ શ્રી વિહરમાન વીશ જિન પ્રતિષ્ઠા સં.૨૦૪૧ * ઉપકારી ગુર્દેવના ચરણમાં કોટિ કોટિ વંદન. ગભુભાઇ ન્યાલચંદ દહેવણવાળા પરિવાર કે | - શ્રીમતી હરકોરબેન ગભુભાઇ દહેવણવાળા શ્રી ચીમનલાલ ગજુભાઇ શ્રીમતી ચંદ્રકાંતાબેન ચીમનલાલ શ્રી બાબુભાઇ ગભુભાઇ શ્રીમતી સરોજબેન બાબુભાઇ શ્રી કીર્તિકુમાર ચીમનલાલ શ્રીમતી રૂપાબેન સુધીરકુમાર કાપડીયા શ્રી ચિરાગ કીર્તિકુમાર દહેવણનગર, સ્ટેશન રોડ ખંભાત ફોન : ૨૭CO GSSSSSSSSSSSSSS SSC GS Page #149 -------------------------------------------------------------------------- ________________ હાલા દેશધારક યુ.આશ્રી વિજય^સુરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન જે સિદ્ધાન્ત ઓ તથા પ્રચારબ - જન કથાસાની www અઠવાડિક . માારા વિશા ય, શિવાય ન માય થ · તંત્રીઃ શૅ×ચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ ઠ (વઢવાણ) (થાનગઢ) નાચંદ પમી ગુઢક વર્ષી ૫] ૨૦૪૮ ભાદરવા વદ ૩ મંગળવાર તા. ૧૫-૯-૯૨ [અંક ૪-૫-૬ ૭ વાર્ષિક લવાજમ રૂા. ૪૦] [આજીવન રૂા. ૪૦૦ સવિચાર કેળવો! —સ્વ. પૂજ્યપાદ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ય 20 વીતરાગદેવના સાચે સા ધમ કર્યા કહે ? જે ધમ હોય તે ન હેાય તે! પાંચે પ્રકારના અધર્મીના મન-વચન-કાયાથી ક૨વા-કરાવવા-કરતાને સારા માનવા રૂપે ત્યાગ કરે તેનુ' નામ ધર્મ ! તે પાંચ મહા અધમ કયા છે ? હિંસા, જૂઠ, ચારી, વિષય સેવન અને પરિગ્રહ. આ પાંચે અધમ છે તેમાં મેક્ષનુ પ્રતિપાદન કરનારા સઘળા ય દના એક છે. જો કે મિથ્યા ઉદવાળા જીવા આને અધર્મ કહેવા છતાં પૂરેપૂરે અધમ સમજી શકતા નથી. અને અહિં સા-સત્ય-અચૌય બ્રહ્મચય અને પરિ. ગ્રહને ધમ માનવા છતાં વાસ્તવિક ધર્મ માની શકતા નથી. મેાક્ષને માનવા છતાં ય સ્વરૂપમાં તે ફેર છે. મારે હાલ એ જ વાત સમજાવવી છે કે પાંચ મહાઅધર્મીને, અધમ માને છે. તમારા હૈયામાં આ પાંચ મહા અધમ છે તે વાત બરાબર બેસી છે ને? ને આ વાત બેસી જાય તેને જ ધર્મ કરવાનું -સમજવાનું' મન થાય. આ પાંચે અધર્મના ત્યાગ વિના ધમ આવે ? મે બધા અહી ધર્મ જાણવા આવે છે, કેમ કે આ સ`સાર તમને ફાવતા નથી. તમને સાંભળતા સાંભળતા સમજાઇ ગયુ` છે કે, મારું સ્થાન સ`સાર નહિં, મોક્ષ જ છે. આ રા સારથી ખચવુ... હાય અને મે ક્ષેજ વુ... હાય તા ધમ` વિના સાધન નથી. તેટલા મટે તમને ધર્મ જાણવાની ઇચ્છા થઈ છે માટે તમે અહી આવે છે ને ? કામીને કામનું જ સર્વીસ્વ લાગે તેને તેના વિના બીજા વિચાર આવે! તેની ખાતર પૈસા આપી સાધ 1441 Page #150 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-૫ અ’ક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-ફર દેતા લેાભ નડે! લેાભીને પૈસે જ સ`સ્વ લાગે, તે માટે જે કરવું પડે તે કરે. તેમ જેને મેાક્ષની ઇચ્છા થઈ તેને ધમ સમજવાનું મન થાય. ૮ જતા ધર્મ સમજે તે જ જીવનું કલ્યાણ થવાનુ છે. તમે બધા જોધ આવતા હોત તા આજે તમારી હાલત ઘણી સારી હેાત ! જે આત્મા ધર્માં પેાતાના વિચારે સારા બનાવવા પ્રયત્ન કરે, જે વિચારા ઉન્માર્ગે સન્માર્ગે કરે. તેવો અભ્યાસ કરે તેા તેને ભારે કમ નડે નહિ તે ઉત્તમ વિચારે હંમેશા વૃદ્ધિગત થાય અને ખાટા વિચારો આવો નહિ. અને આવ તા તે ધકકા માર્યા વિના રહે નહિ. દિવાનખાનામાં બેઠા હો અને બારણુ ખુલ્લુ હોય તેા કુતરૂ આવી જાય તેને હડેહડે કરે, ને ? બહાર કાઢે ને ! તેમ ખરાબ વિચાર આવે તેને હડેહડે કરી છે ! તે માટે તમારું' ધ્યેય નકકી કરી કે–મારે આ સ'સાર નથી જોઈતા, આ સંસારનું’ સારામાં સારું સુખ પણ લેવા જેવુ' નથી, તેમાં જે જીવ ફસ્યા છે તેનાથી છૂટવુ` છે અને આત્માનું અનંતુ સુખ જે મેક્ષમાં છે ત્યાં જવુ' છે તેના માટે ધર્માં વિના અં જુ' ફાઇ સાધન નથી તે માટે જાણવા અમે સાપુ પાસે જઈએ છીએ. સાધુ જ્યારે સાધુધર્મ સમ જાળે તે તે ખુશખુશાલ દેખાય તે સમજવું કે તે ખરેખર ધર્માંના જિજ્ઞાસુ છે. સમજવા રામજે તે ચાય તેને હિ'સા, જૂઠ અને ચારી અધમ જ છે. વિષય સેવન તે મહા અધમ છે. મંગલે –મગીચા, પૈસા-ટકા સેતુ'-રૂપું, ઘર-બાર આદિ બધુ અધમ' છે' આ વાત સાંભળતા આનંદ આનંદ થાય છે ? તે બધું છે।ડવાનુ મન થાય છે કે વધુ મેળવાનું મન થાય છે ? આજે માટો ભાગ હિંસા તેા મજેથી કરે છે, જૂઠ તા સફાઇ પૂર્ણાંક બેલે છે, ચારી તા સીફતથી કરે છે તેનાં હેાંશિયારી માને છે. વિષય-સેવનને તે પુપ જ માનતા નથી. જે મળ્યુ. તે ન ભેગવીએ તે શું કરીએ તેમ કહે છે. પૈસાની પાછળ તા મરી રહ્યો છે, તે મેળવવા શું શું કરે છે તે જગતથી અજાણુ-છૂપું છે ? ભગવાનને હાથ નહિ જોડનારો નાલાયકમાં નાલાયકની પગચ’પી કરે છે. તેા કામ થાય. હિંસાદિ અધમ જ ! અહિ સાદિ ધમ જ ! આ વાત હું યામાં બેસે આ વાત હું યામાં ન ખોસે, `સાડવી જેવી પણ ન લાગે તે સાધુને હાથ જોડે તે રિવાજથી. તમને બધાને સાધુપણું જ ગમે છે તેમ માનુ... ને? વ્યકિત ગમે અને સાધુપણ ન ગમે, તે સાધુને હાથ જોડે તે શુ કામ જોડે ? સાધુ પાસે જે છે તે ઝટ અમને મલી જાય માટે સાધુને હાથ જોડે ને ? ભગવાનને હાથ જોડે અને તેને ભગવાન થવાનુ` મન હોય, વીતરાગતા ગમતી Page #151 -------------------------------------------------------------------------- ________________ 4 પૂ. અ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે : * ૨૨૩ 8 હોય તે ભગવાનને હાથ જોડયા તે સાચા છે, આપણે ભગવાન શ્રી મહાવીર પરમાત્માને છે ભગવાન કેમ માની એ ? અરિહંત હતા માટે. જે અરિહંત ન હોય અને મહાવીરનું 1 નામ લઇ ફરે તે તેને પગે લાગીએ? મહાવીર નામને કોઈ ભયંકર બદમાશ, ખૂની, છે ઉલઠ આદમી પણ હોય ને? શ્રી મહાવીર બોલીએ તો સિદ્ધાર્થ મહારાજાના પુત્ર, 8 આ અવસર્પિણીના છેલ્લા અરિહંત થયા તે જ યાઢ આવે અને હાથ જોડાઈ જાય. ૪ છે આ. ભગવાનની પૂજા કરનારને ભગવાન થવું નથી. ધર્મ કરનારને ધમ જ મું કે જોઈ નથી. આપણે ત્યાં ભગવદપણું ફીઝર્વેશન નથી. દરેક એગ્ય આત્મા પરમાત્મા થઈ શકે 8 છે. જેને ઈચ્છા થાય. મહેનત કરે અને મેગ્યતા હોય જરૂર પરમાત્મા થાય. અત્યારે છે હું અધધી છું, હજી મારા આત્મામાં ધર્મ પેદા થયો નથી તે ધર્મ પેદા કરે છે તે છે માટે અહીં આવું છું. આટલું ય નકકી થાય તો ય કામ થઈ જાય. “ધર્મ જ સાધુ- ૨ પણું. અ સંસાર રહેવા જેવો નહિ. મેક્ષ જ મેળવવા જે.” આ વાત ગોખતા છે ગોખતા ઘેર જાવ તે વિચારો સારા બનશે. પા થી દુ:ખ પેદા થાય છે અને ધર્મ વિના સુખ મળવાનું નથી–તો પાપથી છૂટવાનો અને ધર્મમાં રત બનવાને પ્રયત્ન કરવામાં પ્રમાદ ન કરો. પાપની મોટામાં 8 મોટી જ, મિથ્યાત્વ છે. મિથ્યાત્વ એટલે જે જેમ હોય તેને તેનાથી વિપરીત માનવું. દુન્યવી 'દાર્થોમાં સુખ આપવાની તાકાત નથી, છતાં તેમાં સુખ આપવાની તાકાત છે { એમ માનવું તે મિથ્યાત્વના ગે હિંસા, મૃષા, ચોરી, અબ્રા અને પરિગ્રહ આદિના છે. છે કારમાં ૫પિ થઈ રહ્યાં છે. એ જ મિથ્યાત્વના કારણે ધર્મથી દૂર રહેવાય છે. દુઃખને કાઢવું હોય ને સુખમય અવસ્થાને પ્રાપ્ત કરવી હોય, તે પહેલાં એ મિયારવને કાઢો. છે અને દેવ-ગુરુ-ધર્મના સાચા ઉપાસક બને. જે કોઈ પુણ્યાત્મા આ રીતિએ વશે તેનું ક૯યાણ થવાનું નિશ્ચિત છે. આથી સૌ કોઈ આમ વર્તે અને કલ્યાણને પામે છે છે એ જ એક શુભેચ્છા ! -પૂનાથી કરોડ સુધીનાં પ્રવચને ! પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક Page #152 -------------------------------------------------------------------------- ________________ - પરમ પૂજય પરમ શાસન પ્રભાવક શાસન શિરોધાર્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ છે. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અપ્રતિમ પ્રતિભાને પ્રતાપે શ્રી. જૈન શાસન 8 અને ચતુર્વિધ સંઘ ઉપર ભારે ઉપકાર છે તેઓશ્રી પોતાના દીર્ઘ જીવનમ ગંભીર અને ૨ છે રહસ્ય રૂપ શાસ્ત્ર બોધના પ્રભાવે અવિરત ઉપકારને શ્રોત વહાવે છે. 8તેઓશ્રીની વિદાયને વર્ષ થતાં શ્રી જૈન શાસન તરફથી દર નૂતન વર્ષે વિશેષાંક ૨ ( પ્રગટ કરાય છે તેમ આ પાંચમાં વર્ષના પ્રારંભે વિશેષાંક કરવાનો હતો. એ વખતે 6 અવા શાસન કેહિનુર શાસન છત્રપતિ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીજીના રવર્ગો રહણને છે એક વર્ષ પણ પુરુ થતું હોઈને આ વિશેષાંક તેઓશ્રીજીની શ્રદ્ધાંજલિ રૂપે પ્રગટ કરે વામાં ન આવે તો જૈન શાસન' દ્વારા પણ તેઓશ્રીના ગુનો આદરને બદલે અન છે દર થાય. 8 ચાતુર્માસ પ્રવેશ પછી ટુકા ગાળામાં પૂજ્ય મહાત્માઓ તરફથી શીઘ લેખ પણ ન છે આવે તેમ ગણાય તેથી વાર્ષિક તિથિએ ખાસ અંક પ્રગટ કરીને બાદમાં શ્રદ્ધાંજલિ R વિશેષાંકનું આયોજન થયું. અને એ વિશેષાંકને ચારે પ્રકારના શ્રી સંા આવકાર્યો, 8 અમે લેખ આવશે કે નહિ તેની ચિંતામાં હતા પરંતુ કેણ જાણે પૂજય પ દશ્રીને એવો છે અતુલ પ્રભાવ કે લેખમાળાની સરવાણી ચાલી અને અમારે એક રૂપ ડેમ પ છલી ગયે 8 ૪-૬ ગણે ૮-૧૦ ગણે અંક માટે કરતા ગયા પરંતુ છેવટે એમાં અડધા લેખે તે છે. બીજી વિશેષાંક અંગે કંઇક છે છે માંડ સમાયા અને આવા ભાવથી ઉલાસ અને પૂજ્યશ્રીના શાસન સ્થાવર જીવનથી ! મેં વારી જઈને લખી મેકલેલા લેખે રાખી મુકવા તે પણ બરાબર નહિ અને તેથી જ છે છે તરત નિર્ણય લઈને બીજો વિશેષાંક એક સાહસ રૂપે જ પ્રગટ કરવાનું રાખ્યું. છે. દરેક વખતે વિશેષાંકના સહકારથી જ વાર્ષિક તુટે પુરાય છે તેમાં આ ડબલ છે છે વિશેષાંક થતાં વાર્ષિક સંચાલન માટે ખર્ચની ચિંતા સંચાલકોને થઈ છત આ વિશે છે # વાંક અનિવાર્ય હતું અને તે આ બીજો વિશેષાંક પ્રગટ થતાં તે કાર્યની બિદ્ધિ થઈ છે. 8 છે તેમ છતાં ભાવિકે જે રીતે જેને શાસન પ્રત્યે સદ્દભાવ રાખીને સહકાર આપે છે તેમ આ 8 વર્ષ પ્રસંગે પ્રસંગે પણ યાદી કરી ખુશી ભેટ મોકલશે અને અમારી બિંતાના સહછે ભાગી થશો એવી અપેક્ષા રાખીએ છીએ. લેખ મોકલનાર ઘણા પૂજ્ય તથા લેખકની અને ક્ષમા માગીએ છીએ કે આપને Page #153 -------------------------------------------------------------------------- ________________ છે ૫ આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે ! : ૨૨૫ લેખ પ્રથમ વિશેષાંકમાં સમાવી ન શકયાલેખે આવતા ગયા ને છાપવા જતા ગયા છે તેમાં કંપઝ કરવામાં તારવણી કરવાને બદલે જ તે લેવાતા ગયાં અને પ્રથમથી મેટર મેળવીને સમાવેશ કેવી રીતે કરવો તે જાણવામાં ન આવતાં ૦ પ્રથમ અંકમાં લેવા છે. રોગ્ય ૫ણ વિગતેના લેખે વિ. રહી ગયા છતાં સી લેખકે એ ધીરજ રાખી તે અમારું છે સદ્દભાગ્ય ગણી ફરી તેઓની ક્ષમા માંગીએ છીએ અને પૂર્વવત્ સદ્દભાવ રાખવા વિનંતિ કરીએ છીએ. ' હજી પણ ઘણા લેખે તથા પૂજયશ્રીજીની પ્રથમ વાર્ષિક તિથિની ઉજવણીના 1 શ્રેણિબ ધ સમાચાર વિ. છે, તે હવે પછીના અંકમાં લેવાનું રાખીશું. – આભાર દર્શન :૬ પહેલા વિશેષાંકમાં અમારા આમંત્રણને માન આપીને લેખે તેમજ સહકાર સારો છે ન મળે તેમાં પાછળથી સહકાર આવ્યા તે છાપી શકાય નહિ અને ઘણા શુભેરછકે પ્રતિ- 6 8 નિધિએ એ આ મુકતમાં અમારી વિનંતિને માન આપી પ્રચાર કર્યો અને સહકાર છે. છે કેક તેમની લાગણીની અમે ખૂબ ખૂબ અનુમોદના કરી તેમને આભાર 6 માનીએ છીએ. આ બીજા વિશે વાંકમાં પ પૂ. શાસન નિછ આ. ભ. શ્રી વિબુધ પ્રભસૂરી છે શ્વરજી મહારાજા તથા પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર. મ. પૂ. તપસ્વી મુ. શ્રી નયભદ્રવિજયજી મ. આદિને ઉપદેશ માટે આભાર માનીએ છીએ ઉપરાંત પૂ. સા. શ્રી 8 પૂણભદ્રાશ્રીજી મ. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. પૂ સા. શ્રી કલાસશ્રીજી મ છે આદિએ કરેલ પ્રેરણા માટે આભાર માનીએ છીએ. ખા કરીને વર્ષોથી સદા શા સનના કાર્યોમાં જાગૃત પ. પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના મહાન ઉપકારથી આત્મા અને શાસન સેવામાં ઉજમાળ 8 ભાઈશ્રી રતિલાલ દેવચંદ (રાસંગપરવાળા) ગુઢકાએ આ કાર્યમાં મહત્વને સહકાર છે આ છે વળી લંડન શ્રી બાઉન્સ ગ્રીન સતસંગ મંડળ જે શાસ્ત્ર વિધિ અને શાસન સમર્પણમાં ઉદ્યમશીલ છે. જયાં રતિલાલભાઈ દર ગુરુવારે સતસંગમાં પ્રવચન કરે છે છે તે મંડળને સહકાર ભુલાય તેમ નથી તે સાથે આ મંડળના એક સભ્ય અને ૪ શાસન પ્રેમી ભાઈશ્રી મોતીચંદ એસ. શાહે સારે પ્રયત્ન કર્યો છે. જૈન શાસનના તંત્રી શ્રી પ્રેમચંદભાઈ મેઘજી ગુઢકા લાખાબાવળવાળા (પરેલ છે મુંબઈ એ ૧ લા વિશેષાંક માટે છેવટ સુધી પ્રયત્ન કર્યો હતો. અને બીજો વિશેષાંક છે છે પ્રગટ કરવાનું નકી થતાં તેમાં તેઓ ખૂબ સક્રિય બન્યા અને બને તેટલો સરસ болжоо - - - Page #154 -------------------------------------------------------------------------- ________________ AR ૨૨૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-પ અક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ સહકાર આપવાને પ્રયાસ કર્યાં છે ભાઇશ્રી લાલજી પદમશી ગુઢકા ભાઇશ્રી નેમચંદ કાલીદાસ નગરીયા લાખાબાવળ (બંગલેાર) વાળે અગત્યના સહકાર દર સાલની જેમ માકલ્યા છે શાસન પ્રેમી ભાઇશ્રી હેમચંદભાઇ (બટુકભાઇ) છબીલદાસભાJ (માટુંગા) ાઇશ્રી ડાયાલાલ મુલચંદ ભાડેતરાવાળા [મુંબઇ] ભાઇશ્રી નગીનદાસ ભાયચંદ ભાઇ [મુલુંડ] ભાઈશ્રી દિલિપભાઇ એચ. શાહ [મુંબઈ] ભાઇશ્રી પ્રવીણચંદ્ર ચંદુલાલ ગંભીરદાસ શેઠ [મલાડ] ભાઇશ્રી મેાતીલાલ શાહ ભાગીલાલ કેશવજી વેારા ભાવનગર આદિએ પ્રેરણા કરી સહકાર અપાવ્યું. છે તેમના આભાર માનીએ છીએ અને સદા આ જૈન શાસનના કાર્યમાં સહભાગી બને તે અભીલાષા રાખીએ છીએ. ભાયખલા આ વિશેષાંકની અઘરી માટી અને ગભીર વ્યવસ્થા આ જીવન શાસન સેવાવ્રત ધારી શાસન પ્રેમી શ્રી મહાવીર શાસનના તત્રી શ્રી મગનલાલ ચત્રભુજ મહેતાએ ખૂબ કાળજીથી સંભારીને પાર ઉતારી છે તેનુ પણ મૂલ્ય થઈ શકે તેમ નથી, શ્રી મહાવીર શાસન અને જૈન શાસનનું તે આંતરિક બળ બની રહે છે. ભાઇશ્રી સુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીના માલિક તથા જૈન શાસનના તત્રી છે તેમણે આ વિશેષાંક છાપવામા સુંદરતા અને સ્વચ્છતા લાવવામાં જે પરિશ્રમ ઉઠાÀા છે તેના ાણુ આભાર માનીએ છીએ. પ્રાંતે જૈન શાસન અવાડિક શાસનની સેવા કરતુ રહે તેવા સૌના આશીષ માગીએ છીએ અને અમને પણ એવી શકિત પ્રાપ્ત થાય કે શાસન સેવાના કાર્યમાં અઠવાડિક ચલાત્રવાના પ્રયત્નમાં તથા વચ્ચે અ'વતા અનુકુળતા પ્રતિકુળતાન પડઘામાં ગમા અણુગમાના વિષમ વમળમાં પણ આ કાર્યને અવિરત ઉત્સાહ પૂર્વક આગળ વધારી શકીએ, એવી શાસનદેવ પ્રત્યે પ્રાથના કરીએ છીએ. એજ જૈત' જયતિ લિ. શાસનમ શ્રી મહાવીર શાસન પ્રકાશન મદિર ટ્રસ્ટ તથા જૈન શાસનના સચાલકે હવે પછીને અંક શ્રી જૈન શાસનને હવે પછીના અંક ૮ મે આસા સુદ—૩ ચગળવાર તા. ૨૯—૯—૯૨ ના પ્રગટ થશે તેની સૌ વાચકાએ નોંધ લેવા વિનતિ છે. --સંપાદક Page #155 -------------------------------------------------------------------------- ________________ BARN રામતીથ પતિ-શાસનનાયક શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણુ ખાદ એમના શાસનમાં અત્યાર સુધીમાં અનેક મહાપુરુષો થઇ ગયા. જેમના પ્રતાપે અવિચ્છિન્નપણે શાસન આપણા સુધી પહેાંચ્યું છે. જેમાંના પરમાત્માના શાસનમાં ૭૭ મી પાટને દીપાવનારા–પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ, મહારાષ્ટ્રાડિ દેશેાહારક શાસન શિરોમણિ આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા કે જેએ પાદરાના પનેાતા પુત્ર હતા. વિ. સં. ૧૯૫૨ માં જેઓને જન્મ દહેવાણુ ગામમાં છેટાલાલભાઈ પિતા અને સમબેનની કુક્ષીએ થયેલું. નામ ત્રિસેવનકુમાર નાની વયમાં પાપના ઉદયે ક્રમશઃ પિતા અને માતાના વિયાગ થયા. પિતાજીના માનીમા-માટી ઉંમરના જીવતા. એમના પાલક દાદીમાએ ધર્માંના સંસ્કારનું સિં`ચન કર્યું'. પાંચ વર્ષની વયે સાધ્વીજી મડારજ પાસેથી નિયમ અપાવ્યા કે દીક્ષા ન થાય ત્યાં સવ તામુખી પ્રતિભાસંપન્ન સુરિદેવ પૂ. પં. શ્રી ગુણશીલવિજયજી ગણિ, સુધી વૈખર ત્યાગ—આવા ઉત્તમ સૌંસ્કારનુ` પાન થવા સાથે પાદરા રહેતા. ત્યાં વિહારમાં સાધુ મહાત્માનું આવાગમન થાય ત્યારે ત્રિભાવનકુમાર ગોચરી-પાણી માટે ઘર ખતા.વા-લેવા જવું–મુકવા જવુ વિગેરે કરતાં સસ્કારાને દઢ બનાવતાં પણ વંદન તે પછી જ કરતા કે જ્યારે સુસાધુ તરીકેના ખ્યાલ આવે ! બાલ્યવસ્થાથી જ પૂજયશ્રી અજોડ પારખુ હતા ! કલાગમ રહસ્યવેદી આચાય ભગવન્ત વિજય દાનસૂરીશ્વરજી મહારાજા અને સિદ્ધાન્ત મહોદધિ પૂ. આચા`દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પરિચયમાં આવતાં દીક્ષાની ભાવના દૃઢ બની, પરંતુ સંસારી સ...બધીઓને ખબર પડતાં મામાએ જાહે।ત પેપરમાં આપેલી કે દીક્ષા આપતા નહિ. તે કાળમાં દીક્ષા દુર્લભ હતી. ત્યારે ત્રિભુવનકુમારે મામાને કહેલુ` કે મારી દીક્ષા ગમે ત્યારે થઈ જશે. તમે કાઇ શકી શકશો નહિ. ૧૯૬૯ પોષ સુદ ૧૩ ના ગ ́ધાર મુકામે પૂ. મુનિરાજ શ્રી મ'ગળવિજયજી મ. સા.ના વરદહસ્તે દીક્ષા થઈ. અને મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજ નામ રાખવામાં આવ્યું.. એકાદ વર્ષના દીક્ષા પર્યાયમાં જ પાંતાના વડીલ મહાપુરુષોના આશિર્વાદ સન્ન કરી તેએ શ્રીમની અનુજ્ઞાથી સિનાર સુકામે પ્રથમ વખત સમકિતના ૬૭ બાલની Page #156 -------------------------------------------------------------------------- ________________ de ૨૨૮ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) વ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ સઝાયમાં પાંચ લાણુની સઝાય ઉપર પ્રથમ પ્રવચન આપ્યું. ત્યારથી ઉપાયાયજી વીરવિજયજી મહારાજ સાહેબ રત્નને પારખી ગયા અને કહ્યું કે ખાખા અબ તુમ હી વ્યાખ્યાન મે એને કા હું. આમ દાદાગુરૂના ગુરૂદેવ-દાદાગુરૂદેવ ગુરૂદેવના આશિર્વાદ સાથે વાતૃદ્ધ-ગીતા શિશમણી આચાય દેવ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા તથા શાસન પ્રભાવક આચા દે શ્રીમદ્ વિજય મેઘસૂરીશ્વરજી મહારાજા કે જેઓ ગુજરાતી ભાષાના સિનીયર” હતા તેએ સૌના આશિર્વાદ મેળવી. અમદાવાદ રાજનગરમાં દીક્ષા બાદ શરૂઆતમાં જ ભદ્રકાળી એકડાના વધ બંધ કરાવી શાસનના જય જયકાર કરાવ્યા. એ વખતના વ્યાખ્યાનામાં ભલભલ. સંસારરસીક આત્માએને પણ હંયા ફેરવી સન્માર્ગે વાળ્યા. સયમ માર્ગોને સુલભ બનાવનાર—સયમ માગે આવનાર પુણ્યશાળી આત્માએનું યેાગ-ક્ષેમ કરવાની અદ્ભુત કળા એ મહાપુરૂષમાં હતી. સાથે સાથે દીક્ષાના વિધાની વચ્ચે પણ અનેકાને દીક્ષા આપી. દક્ષા પ્રતિબંધક ખીલ, હરીજન પ્રવેશ-આદિ શાસન વિરૂદ્ધ કાઇપણ કાર્ય થવા દીધાં નથી. તાકાત નથી કે મહાપુરૂષ બેઠા હોય અને કાઇપણ શાસ્ત્ર વિરૂદ્ધ કાર્યોં કરી શકે. ભલ॰લા પણ શાસન વિરૂદ્ધ કાંઇપણ કરતા એ મહાપુરૂષથી ગભરાતા હતા. ૧૭ વર્ષની વયે દીક્ષા થયા બાદ થાડા જ વર્ષોમાં ક્રમે કરીને, ગ‚િપન્યાસ પદ્મ ઉપાધ્યાય પદ અને વિ. સ. ૧૯૯૨ માં આચાર્યં પઢ સુધી પૂજ્યેની કૃપાથી પહેાંચ્યા. ભારતભરના સર્વ સંદ્યા ઉપર જે મહાપુરૂષના અનન્ય ઉપકાર હતા. નાના મેટા સૌ કૈાઇ હુલામણા “રામવિજય મહારાજ” ના નામે આળખે છે ! એમની તારક નિશ્રામાં અનેક દાએ, અંજનશલાકા, પ્રતિષ્ઠાએ, સહ્વા નીકળ્યા ૧૧૭ થી અધિક શિષ્યાના ગુરૂદેવ અને હજારાના તારક હેવા છતાં, એમના હૈયાની કોમળતા; શાસ્ત્ર પ્રત્યેની ચુસ્તતા, ઔદાય, ધૈર્ય, ગાંભીય આદિ અનેક ગુણ્ણાના જે ર૦ મી હતા-જીવનના અ ંતિમ ક્ષણ સુધી શાસનની રક્ષાના કાર્યાં જેમણે કર્યા છે. અભ્યાસ પણ સતત તેમના ચાલુ જ હતા. ડાળીમાં બેઠા હોય તેા પણુ કે મકાનમાં આસને બેઠા હોય એમનું વાંચનચિ`તન સદા ચાલ્યા જ કરતું, ગમે તેવા પ્રશ્નાના ઉત્તરા એમની પાસે શાસ્રસિદ્ધ તુરત સ તાષજનક મળી રહેતા એજ એમની મેટામાં મેાટી સિદ્ધિ હતી. આગમેને જેમણે પચાવ્યા હતા. જેના પરિણામે સમાધિ હસ્તગત જે મહાપુરૂષે મનાવી લીધેલી. જીવનનાં આવેલી અનેક બિમારીઓમાં પણ મુખ ઉપર અસર દેખાઇ નથી. મેલ્લે જવું છે. અરિહ'તના જ યાનમાં મસ્તિ જોયા મળતી. કોઇપણ પુછે કેમ છે ? મજા છે. પરમાત્માનું અનુપમ શારાન મળ્યુ છે. પછી શું ચિંતા છે. આવુ' જ સાંભળવા મળતું LOOD Page #157 -------------------------------------------------------------------------- ________________ - - * છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : : ૨૨૯ ૬ અનેકને સમાધિ આપનાર મહાપુરુષ સમાધિમાં મગ્ન બની રહે એ આશ્ચર્ય નથી. ૯૬ વર્ષની જૈફ વયે પણ સુદીર્ઘ સંયમ પર્યાય-સુદીઘ આચાર્ય પદ પર્યાયના છે { ધારક મહાપુરુષનું અમદાવાદ શહેરમાં અંતિમ ચતુર્માસ પ્રવેશ સાબરમતિ મુકામે છે ૧ થયે. ત્યારે કેઈને આ કલ્પના પણ નહિ હોય કે આ મહાપુરૂષ અચાનક આપણી છે છે વચ્ચેથી ચાલ્યા જશે. અચાનક તબીયત બગડવા માંડી. છતાં સ્વસ્થતા છેલ્લે સુધી 8 છે અપાર હતી. છેલ્લે વદ ૧૩ થી વિશેષ તબીયતમાં બગાડ થતે ચાલ્યા છતાં સ્વસ્થતા છે છે પૂર્વક પ્રતિક્રમણ આદિ તેમજ સાંભળવાનું ચાલુ જ હતું. સંભળાવવાનું બંધ થાય કે તુરત યાદ કરાવે કે બંધ કેમ થયું ! ( વિશાળ ચતુર્વિધ સંઘની હાજરીમાં અરિહંત પદનું ધ્યાન ધરતાં ધરતાં સમાધિપૂર્ણ છે. છે સ્વર્ગવાસ થતાં સૌને આંચકાને અનુભવ થયે. વાયુવેગે સમાચાર મળતાં દુર સુદુરથી છે ભકતે જે સાધને મળ્યા તેમાં દેડી દેડીને પહોંચી આવ્યા. " લાખોની મેદની-૨૩ કીલોમીટર લાંબી યાત્રા. અને કરોડોની ઉપજ થઈ. આવું { ભુતકાળમાં બન્યું નથી. એવી અભુતપૂર્વ શાસન પ્રભાવના થઈ. અંતે આવા મહાપુરૂષના જતાં આ શાસનને કદી પણ પૂરી ન શકાય તેવી મહાન 8 ખોટ પડી છે. મહાપુરૂષના જતાં એમના ચિંધ્યા રાહે ચાલવાની શકિત મળે એ જ { અભ્યર્થના...... ૨ ૦ એક દિવસમાં નવ નવવાર “કરેમિ ભંતે” બોલનારા મુનિવરો પાપની પુષ્ટિ થાય, 4 આરંત-સમારંભ વધે અને જગતની અર્થ કામની લાલસા મજબૂત થાય તેવી વાત કરે જ શાના? ખરેખર, શ્રી જૈન શાસનમાં પ્રભાવક તે જ થઈ શકે છે, કે જેઓ પ્રભુની આજ્ઞા મુજબ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાઓને વળગી રહેવામાં કેઈની પણ શરમથી ન અંજામ. સન્માર્ગની રક્ષા માટે પિતાના માન પાનની દરકાર ન રાખે અને પ્રભુના શાસનની સેવામાં જ પોતાનું સર્વસ્વ સમજે. ૦ “સંસાર ઉપર નિર્વેદ ન આવે ત્યાં સુધી મેક્ષા માટે સારો પ્રયત્ન જ નથી છે તે. સંસારને રાગ એ ભયંકર રોગ છે અને એ રાગની પ્રશંસા અને પુષ્ટિ કરનારા { ત્યાગીએ, એ વસ્તુત: ત્યાગી એ જ નથી” “ત્યાગીના વેશમાં રહીને ધર્મના બહાને, છે એમની પાસે ધમ લેવા આવનારને, આરંભ સમારંભના શિક્ષણ દ્વારા આત્મનાશક છે ઉન્માદ્ય ચઢાવનારા, એ વસ્તુતઃ ત્યાગી નથી'- આ વાત તમને આ પ્રાર્થના સૂત્ર સમજાવે છે.” –શ્રી આચારાંગ ધુતાધ્યયન ભાગ-૧ Page #158 -------------------------------------------------------------------------- ________________ જીવદયા એજ પ્રભુ સેવા કેન : પી.પી. ર૨૮ શ્રી વિ છી યા સા વ જ નિ ક સે વા ટ્રસ્ટ “અહીંસા પરમોધમ માત્રા ગેઈટ પાસે, વિંછીયા-૩૬૦૦૫૫ (સૌરાષ્ટ્ર) છે અહીંસા પરમોધર્મ પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વને પામીને દાન આપવા અપાવવા ગ્ય સંસ્થા છે છે પ. પૂ. આચાર્ય ભગવંતે તથા સાધુ સંતેની પ્રેરણાથી ચાલતુ શ્રી વિંછીયા સાર્વજનિક સેવા ટ્રસ્ટ રજી. નં. ઈ–૨૭૪૫ ઠેઃ માત્રા ગેઈટ, મું: વિંછીયા. જી. રાજકેટ. પી.ન. ૩૬૦૦ ૫૫ ફોન ન. ૨૨૮. { [સૌ. જેને અભય આપવું એજ ખરુ દાન છે. આપની લક્ષમીને સદુપયોગ કરવા જ સંસ્થાના નીચે મુજબના કાર્યો. (૧) પારેવાને ચણ. (૨) કુતરાને રોટલા. (૩) પાણીના પરબ. (૪) ગરીબ દર્દીને મફત દવ. (૫) ગરીબ વિદ્યાર્થીને પુસ્તકે. (૬) માનવ રાહત વગેરે સેવા. આ સેવા, સેવા ભાવ સભ્ય જાતે સેવા આપી રહયા છે. તેને માટે ફાળે સાધુ-સંતે છે આચાર્ય ભગવંતેની પ્રેરણા છે. ચબુતરાના ઢાંકણ બનાવવા માટે ખર્ચ રૂ. ૬૦,૦૦૦/- છે. 8 હજાર (સાઈઠ હજાર) જે થાય છે. - રૂા. ૧૦૦૧/- આપનારની તકતી ફુટ બાઈ ફુટની ચબુતરા માં મુકવા માં આવશે. રૂા. ૧૦૦૧/- આપનારના નામ બોર્ડમાં કમવાર લખવામાં આવશે. ચોમાસાની ઋતુ હોવાથી ઢાંકણ બનાવવાની ખૂબ જ જરૂર છે તે આજે જ આપનું છે શુભ નામ લખાવે. “સર્વ જીવોને અમારી ક્ષમાપના” પ્રતિવર્ષ દરમિયાન જાણતા અજાણતા મન વચન અને કર્મથી કે ઇનું દીલ દુભા. હું હું વવા નિમિત બન્યા હોઈએ તે નતમસ્તકે મિચ્છામિ દુકકડ ! સંપર્ક : રાજેશ શાહ હું (૬૪૯૦૯૪૬) (૬૪૯૧૭૭૫), મુંબઈ. શ્રી વી. સા. સે. ટ્રસ્ટ, ટ્રસ્ટી મંડળ વતી, પ્રમુખશ્રી, અનંતરાય મુળચંદભાઈ શાહના મીરછામી દુકકડું' ! Page #159 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી માં સિદ્ધાંતની રક્ષા માટે જગતમાં યશ કે અપયશની ! 1 જા એ ચિંતા વગર એના માટે ઝઝુમતું એજ દઢ મનેબલ હતું. - એ માટે એક પ્રસંગ મારામાં બનેલા તે પ્રગટ કરવાની ઈચ્છા થવાથી તે રજુ છે 1 ભગવાન મહાવીર સ્વામીના ૨૫૦૦ને ઉજવવાનું સરકારી સ્તર પર થયેલું. 3 છે તે વખતે શહેર શહેર માર્ગને ભગવાન મહાવીર માગને નામ આપવાનું કાર્યક્રમ જ જાએલ. છે એ પ્રમાણે અમલનેરમાં પણ દેરાસરના માર્ગને ભગવાન મહાવીર માગ નામ છે 1 આપવાનું જેને સકળ સંઘ એ નકકી કરેલ એમાં મેં મારો વિરોધ નોંધાવેલું છે પણ જે કમેટી હતી તેમાંથી મને બાકાત કરી મારી ગેર હાજરીમાં અને બહુજ 8. ગુપ્ત રીતે ઠરાવ કરી અને વિના ઉહોપહવગર ખાનગી રીતે એ કાર્યક્રમ ઘડવામાં છે. 9 આવેલ. આહ હ હ હા હા હા હા --> હા હા હા હશે. છે સિદ્ધાંતની રક્ષામાં યશ કે અપયશની પર્યા વિનાના છે. –પૂ. મુનિરાજ શ્રી નંદીશ્વર વિજયજી મ, ઔરંગાબાદ છે -અ બાહહ હ હ હ હ હ હ હ હS 3 પણ યામાથે એજ ટાઈમે બાહાર એકાદ માસ જવાથી એ કમેટી ને સરલ છે A માગ બની ગયે. છેહવે એની બધી તયારી થયેલ અને રવિવારે કલેકટર મારફત ઉદ્દઘાટનની પત્રિકા છે પણ પ્રેસમાં છપાવવા આપિલ શુક્રવારે છપાઈ પણ ગઈ. આ વાત અમુક ૮-૧૦ આગે- ઈ. વાન અને પચ્ચીસસેની ગામની કમેટી શિવાય કેઈને પણ જાણ થઈ નહીં. ગાયેગ શુક્રવારે બપોરે ૨ વાગે મારે એજ પ્રેસમાં ખાસ કામ લીધે જવાનું થયું છે અને એ પત્રિકાનો બંડલ પ્રેસવાલા પેક કરતાં સેજે એ પત્રિકા મારી નજરમાં આવી છે એ જોતાં જ મને ખુબ જ આશ્ચર્ય થયું આટલી હદ સુધી પરમદિવસે નામાકરણનું ! 9 ઉધઘાટન વાજબ થયું. છે આ ન થવું જોઈએ એમ મને થયું શું કરવું વિચારના મંથનમાં લાગ્યા. અને ૨ વિચાર આવે આ માટે “ટે લાવવું એ માટે પ્રયત્ન કરે અને તરત ત્યાંથી જ છે સાયકલ લઈ કોઈને જાણ ન થાય તે રીતે કેટમાં ગયે. ગાગ ત્યાં શનિવારની રજા હતી અને રવિવાર આવતું હોવાથી બે દીવસ છે ક કામ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૩૨ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષ-૫ અંક-૪-પ-૬.૭ ૧.૧પ-૮-૯૨ { જજ સાહેબને બહાર ગામ જવાનું હોવાથી કોર્ટનું કામકાજ રા વાગે ( પુરૂ કરી જજ છે ઘેર જવાની તૈયારીમાં હતા અને કોર્ટમાં ફક્ત જજ, એમને હેડ કાર ન, અને સર- ૧ કારી વકીલ એ સિવાય ખાસ એ કે નહીં. છે જજ સાહેબને મળે આ કામ છે મારે સ્ટે જોઈએ છે તેમને ઉતા પળ હોવા છતાં ! 8 શાસન દેવે તેમને સદબુદ્ધિ આપી અને મારી અરજી લઈ મને સ્ટે બોર્ડર આપી એ છે છે મ્યુનિસીપાલીટીને બજાવવા બેલીપને આપેલ પણ જજ સાહેબ મને સમજાવેલ એમા ! તમે ફાવવાના નહીં કારણ આ કેન્દ્ર શાસનનો કાર્યક્રમ છે એ માટે તમે જવા દો પણ છે મેં એમને આગ્રહ કરેલ આજે તમે સ્ટે આપો ભવિષ્યમાં જે થશે તે જોઈ ભલે . ૧ ફેલ જઈએ. આ પ્રમાણે સ્ટે લગાવેલ અને એ કાર્યક્રમ બંધ રહેતું તાત્પરતે પણ બધાની છે * વકીલોની, યા બેરીસ્ટરની સલાહ એજ આમાં ફાવશો નહીં ખોટી ધરાલ કરે નહીં. 8 પછી પૂ શ્રીને મુંબઇ મળે આ બધી વાત સવિસ્તર કરેલ સાહેબ આમાં મારે હવે છે શું કરવું? પૂ. શ્રી કહેલું ફાવે કે ન ફાવે તેની ચિંતા કરતે નહી પણ આપણે એક રે કાર્ડ થશે કે સિદ્ધાંત માટે લડનાર એક વ્યકિત પણ ભારતમાં નીકળી માટે કેસ ચલાવે. છે એમના એ આશીર્વાદ અને શુભ કામના લઈ હું એમાં રીતસર ડબલ હિંમત સાથે કુદી { પડશે. અને કેસ લાંબે ચા લગભગ ૮ મહિના અને અંતે એ વર્ષ પુરો થવા આવ્યા આ કમિટિ પણ હતાશ થઈ અને કેપ્ટેમાઈઝ માટે ભેગા થયા. અને તેમાં લવાદને આપેલ છે અને લવાદે પણ ૪-૫ મહીના કાઢી નાખ્યા. એમાં એ માગને દેરાસર નામ આપ એ નિકાલ આપેલ. એ રીતે એમાં સફળ થયા હોય તે એ પૂ. શ્રીને આશીર્વાદ અને સિદ્ધાતના રગેરગ કેળવેલા મહાત્માની શુભ કામનાના પ્રતાપે. માટે મારે એજ જણાવવાની ઈચ્છા છે 3 કે કેવા ચુસ્ત યશ કે અપયશની પરવા કર્યા વગર સિદ્ધાંત માટે ભેગ આપ પડે તે પણ એની રક્ષા એજ એમનો દ્રઢ નિશ્ચય. છે. ગામમાં હું એ મનને એકજ લોકે આખું ગામને જૈન સમાજ એક તરફ છતાં ! છે આ યશના ખરેખર કેઈ સુત્રધાર હોય તેને પૂ.શ્રી સુવિશાલ ગચ્છાધિપતિશ્રી જ. તેમને સેવકની કટિ કેટિ વંદના. | સ્વર્ગથી મારા જેવા એવું કંઈકને સિદ્ધાંત માટે ખુબ શકિત આપી શાશ્વત સુખને ! ભક્તા બને એવા આશીર્વાદ વરસાવી કૃતાર્ય કરશે. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજ લી વિશેbiાંક Page #161 -------------------------------------------------------------------------- ________________ ' પરમાર ધ્યપાદ વાત્સલ્ય મહોદધિ. જૈન શાસનનાં મહાન જયોતિધર મોક્ષમાર્ગ પ્રરૂપક પ્રદક સંરક્ષક સકલ સંઘ સમાગ દર્શક વ્યાખ્યાન વાચસ્પતિ તપાગચ્છાધિકે પતિ પરમ પુરૂદેવ આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તે ગુણોના ૪ 1 રત્નાકર સમાન હતા. છે પૂજય દશ્રીજીના ગુણોનું વર્ણન કે લેખન કરવું એ તે એક અશક્ય કાર્ય જ છે. હું છતાં પણ “શુભે યથાશકિત યતનીયમ'' મહાપુરૂષનાં આ વાકયને નજર સમક્ષ રાખી ગુણરૂપી મહાસાગર એવા પૂજ્યશ્રીનાં એકાદ ગુણબિંદુનું પણ આચમન કરીએ તે જીવન ધન્ય બની જાય. ધમધ મતા ગ્રીષ્મના તાપમાં ધગધગતી બપોરે-અડવાણે પગે વિહરતા કે માન- હું { વીને લીલું છમ હર્યુંભર્યું શાતાદાયક એવું ઉપવન મળી જાય. અને એ એમાં 6 - પ્રવેશે તે કેવા આનંદની અનુભૂતિ થાય. පපපපපපපපපපපපපපපපපපපපපා વાત્સલ્ય સિધુ સુરેટર –પૂ. મુનિરાજ શ્રી તુલશીલ વિજયજી મ. පපපපපපපපපපපපපපපපපාපන් તે ખરેખર પૂજ્યશ્રીજી પણ સંસાર રૂપી અગ્નિમાં શેકાતાં આત્માઓ માટે ઉપવન છે { સમાન જ હતા. ગમે તે પૂજ્યશ્રીજી પે.સે આવે ચાહે આતતાયી કે અનુયાયી પણ છે પૂજ્યશ્રીએ સૌને પિતાના વાત્સલ્યથી ભીંજવી દીધા છે. ખરેખર આવા વિષમ ભયાનક હાલમાં પૂજ્યશ્રી ને મલ્યા હોત તે ! એ ક૯૫ના ન કરતા પણ ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય છે. પૂજય પાદશ્રીજીની દીક્ષા પણ કેવા સંગમાં થઈ એ વખતે દીક્ષાધમ કે દુર્લભ છે ન હતે. “જ મને અપાય પણ જતિને નહી” આવી જડ માન્યતા જન-જનનાં અંતરમાં કે કેતરાઈ ગઈ હતી. એવા વાતાવરણમાં પણ પૂજયશ્રીએ કઈ રીતે દીક્ષા ધર્મ સુલભ છે બનાવ્યો ! ખરેખર જયારે એમના મામાએ ત્રિભુવનકુમારને કહેલું કે “બધા કપડા છે. 1 ફાટી જા. પછી જ તું દીક્ષા લેજે” એ વખતે બાળ ત્રિભુવને જે ત્વરાથી જ જવાબ છે ને આપે “લા કાતર હમણાં બધા કપડા ફાડી નાંખુ” ખરેખર પૂજયશ્રીજી એજ છે રીતે અને કેનાં અંતરમાંથી સંસારને કાપી સંયમધર્મ મેક્ષમાર્ગ ના પથિક બનાવ્યા..! 8 પૂજયશ્રીજીનાં અંતરમાં મોક્ષમાર્ગ એવો વસી ગયેલ કે જેના પ્રતાપે વિ. સં. છે Page #162 -------------------------------------------------------------------------- ________________ De ૨૩૪ * શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-૫ અંક ૪-૫-૬-૭ તા ૧૫-૯-૯૨ ૧૯૬૯ થી માંડીને જીવનનાં અ'તિમ શ્વાસ સુધી મુકિતનું જ ૨૦ણ કરતાં રહ્યા. છાડવા જેવા સસાર, લેવા જેવુ' સયમ મેળવવા જેવા મેક્ષ' આ ત્રિપદી તા પૂજયજીએ ઘર ઘરમાં ઘટ ઘટમાં ગૂંજીત કરી દીધેલી. એક યુગપ્રધાન જેવુ' મહાન વ્યકિતત્વ ધરાવતા હતા. છતાં પશુ । જય શ્રીજીની પાસે એક ૪-૫ વર્ષીના નાનકડા બાળ પણ મજેથી જઇ શકો. અને તરત જ પૂજયશ્રીજી એને કહેતા કે શું ભણે છે ? ગમે તેવા વિધી પૂયશ્રીજી માટે ગમે તેમ માલનાર લખનાર પણ પૂજયશ્રીજી પાસે આવે ત્યારે એ પણ પૂજ્યશ્રીજીની વાત્સલ્ય સરિતામાં સ્નાન કરીને ધન્ય બની જાય ! એ એજ વિચાર કે આ મહાપુત્ર કેવા ! એમનુ' વ્યકિતત્વ કેવું જયારે અમારી એમના પ્રત્યેની માન્યતા કેવી હતી. ! એક વખત આવનારને પછી હવે પૂજયશ્રીને મળ્યા વગર ચેન ન પડે ! દેશનાલબ્ધિ તા પૂજયશ્રીજીની એવી અજોડ-કે પૂજયશ્રીનુ· નામ પડે. અને ગમે તેવી વિશાલ જગ્યામાં પણ જગ્યા ન મલે ! પ્રવચન સભામાં પ્રશ્નના પૂછવાન પણ પૂરી છૂટ ! અને એ પ્રશ્નનેાનાં એવા સણસણત્તા ઉતરા મલે કો-પ્રશ્નકારની સાથે ાથે આખી સભાને સમાધાન મલી જાય ! ૭-૭૯ વર્ષોના સુવિશુદ્ધ સયમ પર્યાય, ૫૬-૫૬ વર્ષી સુધીના દીઘ વિક્રમજનક સૂરિપર્યાય ! ૧૧૭ શિષ્યા અને એનાથી કઇ ગણા અધિકા પ્રશિષ્યાનાં તારણહારા. પ્ર :ંડ પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી પૂજ્યશ્રીજીનુ' પુણ્ય એવુ' અદ્દભુત અજોડ હતુ` કે જયાં જયાં જાય ત્યાં ત્યાં “રામ ત્યાં અયાયા” એવુ વાતાવરણ સર્જા ́ઇ જાય. અરે ! એટલું જ નિરૂં.... પૂજયશ્રીજીનું સમાધિ મૃત્યુ' પણ કેવું સુંદર રીતે થયું. વિશાલ ચતુર્વિધ સ`ધન, હાજરી, અરિહંત અહિ તની સતત ધૂન આવા વાતાવરણની વચ્ચે પૂજયશ્રીનું સ્વ′ગમન થયું અને એ પછી પણ જેણે જેણે પૂજયશ્રીજીની પનાતી પુણ્યાઈનાં દર્શીન કય ! લાખા માણસા પૂજયશ્રીની અંતિમયાત્રામાં હૅક કયાંથી અને કયાંથી આવ્યા ! કરોડ રૂ. ની ઉછામણીએ એટલુ જ નહી. પણ પૂજયપાદશ્રીજી નિમિત્તક જયાં જયાં મહે.વા ઉજવાયા એ મહાત્સવાની સ'ખ્યા પણ વિક્રમરૂપ જ હશે ! અને એ મહાત્સવે પણ એ રીતે ઉજવાયા કે તે તે સ`ઘે માટે એવા ભવ્ય મહેાસવા તે પ્રાય: પહેલી વાર જ યા હશે ! પૂજયશ્રીજી સ્વય' એક વિક્રમરૂપ હતા. પૂજયશ્રીજી જીવનમાં જે જે કાર્યો કરી ગયા એ એ પણ વિક્રમભૂત જ ગણાય. એવા અજોડ હજારાના તારણહારા ગુરૂદેવને અન'તશ: વંદના વંદના, Page #163 -------------------------------------------------------------------------- ________________ મુ.રિ...રા... મ...ના....સં....ભા...૨.... –નીલા એચ. શાહ, મુલુંડ જૈન શાસનનાં શિર છત્ર રૂપ ઓ મારા ગુરૂ દેવ ! ભલે હયાતી નથી તમારી હવે આ જગતમાં, સિતારાની જેમ ચમકશે તમે સદાય ગગનમાં અશ્રુ ખૂટતા નથી મારા અંતર ઉરમાં, તમારા સદગુણેની યાદ સદાય રહેશે અમારા દિલમાં.” અરે! અચાનક આપના અશુભ સમાચાર મળતા જ જાણે કે કેમળ હ યા પર વિશ્વના ઘા પડયા હેય..... જાણે ધ... ૨..તી... કે...૫... થયેલ હોય તે આંચકા અનુભવ્યા..... છે કાળ જયારે આપ જેવા મહાન આચાર્યશ્રીજી ને ભરખી જતા અચકાય નહી.. ખેર ! ! જન્મ એનુ મૃત્યુ તો નિશ્ચય જગતમાં થાય છે, હું કેટલું નહી કેવું જીવ્યા એજ યાદ રહી જાય છે.” પૂ ગુરુ દેવ આપે તો ચોમેર ચંદનની જેમ સુવાસ ફેલાવી છે. જ્યારે – જયારે A વિચારધારાની હારમાળા સર્જાય ત્યારે થઈ આવે છે કે પૂજ્યશ્રીએ સંઘર્ષો સામનો કઈ છે રીતે કર્યો છે. પહેલાથી જ ઘર્ષણમય જીવન ! કે જયારે તમને ચૂપ કરવા મથતા ત્યારે... ખરેખર.... સત્ય ચૂપ કયારેક રહેતુ ને'તું. સત્ય એ તે સત્ય જ હતું. સત્ય છે 4 એ એનુ છે. આજેય આદર્શો આપનાર સુવર્ણની જેમ ચળકે છે ત્યારે જ કીધું જને કે– 1 “મળે છે દેહ માટીમાં, પણ માનવી નું નામ જીવે છે, મરે છે માનવી જ્યારે પણ માનવીનાં કામ જીવે છે.” એ શાસનનાં શિરતાજ ! અભિવ્યકિતની અસમર્થતા હોય ત્યારે દરેક વ્યથા અશ્રુમાં , # સરી જતી હોય છે. જો કે આપના ગુણેને લખવા હું અસમર્થ છું છતા આજે મને જે તક સાંપડી છે ત્યારે મને મનોમન થઈ આવે છે કે ટ્રેક પરિચયમાં મને જે મળ્યું છે. ૬ છે તે હું બે બોલ પ્રસ્તુત કરૂ મારા પાપોદયનાં કારણે લગ્ન જીવનમાં પ્રવેશ કરવો પડે તે પહેલા જ ગુરૂદેવને વંદનાથે ગઈ હતી. તેમના વાર્યો મારા મરણ પદ પર બરાબર કંડારાઈ ગયા છે. ને પહેલી જ વાર ગુરૂદેવનાં દર્શન થયા તે બીજા અને મહાવીરનાં રાહે લઈ જવાની છે કેવી તા.લા...લી...તેમના અંતરમાં શાસન પ્રત્યે અગાદ્ય પ્રેમ એ જ શાસન પ્રત્યે જે આપણને પણ એવી જ છાપ ઉપસાવવાની તમન્ના. પૂજયશ્રીએ કહ્યું કે તે સમ્યગજ્ઞાન છે કે તમને મળ્યું છે તે જીવનભર ટકાવી રાખશે. તેમના હદયદ્દગાર પરથી જ કેસળતા, 1 શીતળતા ઋજુતા. સમર્પણુતા નિઃસ્વાર્થ ભાવ તરવરતા હતા. પૂજયશ્રીજીની પ્રૌઢ વયે પણ મુખ રવિંદની રે..ખાઓ. ખરેખર.... જોવા જેવી હતી. Page #164 -------------------------------------------------------------------------- ________________ છે જીવનમાં જયારે સારી તકે ઓછી સાંપડતી હોય અને જયારે પણ સુ ..વ... ... 8 છે ત” ક... સાંપડે ત્યારે છે માનવી સમય અને સંજોગોને ગુલામ હોય છે.” છે જેના કારણે મારે લગ્ન જીવનમાં પ્રવેશ પ ખેર ! મારા એટલા સદ્દભાગ્ય કે આ છે જ્યારે-જયારે પૂજયશ્રીના પાસે વંદનાર્થે જવાનું થતું ત્યારે અચૂક તેમનો સત્સંગ થતા જ છે જ. તેમને જીવન મંત્ર એકજ છે સંસાર છોડવા જેવ, સંયમ લેવા જેવું, મોક્ષ મેળવવા જેવો અમારા કુટુંબ ઉપર એમને અનંત ઉપકાર છે. અમે એમના ઋણી છીએ. અમો છે R ઋણ મુકત ત્યારે જ થઈએ કે જયારે તેમના સદ્દગુણે અમ ઉરમાં પ્રસ્થાપિત કરી છે છે સં... ય... મ... પં થે પ્રયાણ કરીએ ત્યારે જ. એ શક્ય ન બને તો અમારા છે છે જીવનબાગને આપના સદગુણોની સુવાસથી ન... દ. ન.. વ.. ન. રૂપ મનાવીએ. જે જ કે આજે અમારા ગૃહ આંગણેથી આપના મુખેથી જિનવાણીનું શ્રવણ કરીને અમારા વડિલ છે છે બેન વૈરાગ્ય વાસિત બન્યા અને પ્રભુ મહાવીરનાં પંથે પ્રયાણ કરતા તેમને સં. ય..મ છે આ ય.. પ્ર સુખરૂપે કરી રહ્યા છે. એ પણ યશ પૂ શ્રીનાં ફાળે છે. તેમને જ આ મારી છે. વર્ષ વિત્યુ એક કિન્ત, યાદ તમારી ભૂલાયના, ફૂલ ખર્યું તે પાંદડી સમ, મહેક આપની વિસરાયના કેશુ કહે છે વિદાય લીધી, અમ સ્વજનો માહેથી, ધુપસળી તો ખુદ જલે છે, સુવાસ એની જાયના, ચિર વિદાય તો થઈ દેહની, આત્મ જ્યોત ઝળહળે, કંઈક ના જીવનબાગ ઉજાળી, નભ મહીં તમે ઝગમગે. રામ નામ લેતા જ આરામ થઈ જાય છે. રા. મ. બોલતા જ જાણે જીવનને બધે છે જ થાક ક્ષ ણ... વા. ૨... માટે ઉતરી જાય છે. તેવા ઓ મારા ગુરૂજી. આપ જય હે ત્યાથી અમ ઉપર અમીદ્રષ્ટિ રાખી અમીવર્ષા વરસાવજે. છે “ક્ષણે ગઈ, કલાકે ગયા, મહિનાઓ ગયા દિવસ થકી. યાદ આપની નથી જતી જે રાહ પર ચાલ્યા જતા આ૫, તે રાહ હંમેશા દે છે આપને સાદ, તે રાહ છે. છે પરથી ગુજરીએ છીએ અમે ત્યારે સાંભળતા નથી અમ અંતર્નાદ આ જીવન 8 ઉપવનમાંથી ઇશ્વરે ભલે ચૂંટી કાઢયા આપને ગુલાબ જાણી પ્રભુને પ્રાથુ છુ છે છે કે પાછુ આપીદે એ ગુલાબ, હજી પૂરી સુવાસ નથી માણી.. આશા છે કે અસ જીવન પથ પર. પ્રેરણું દીપબની પ્રકાશ આપશે અમર સ્મૃતિની ધૂપસળી બની. અમ જીવનપંથને અં. ધ... કા. ૨ કાપશો.” Page #165 -------------------------------------------------------------------------- ________________ તમાન કાલમાં શ્રી મહાવીર સ્વામી ભગવાન થયા તેમનું શાસન આચાર્ય મહારાજથી 8 એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે તેમાં અનેક આચાર્ય ભગવંત થઈ ગયા. તેમાં 8 ૫ ૭૭ મી પા આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ થયા તેમનું જીવન ખૂબ છે ૨ એતિહાસિક છે. તેમના શિષ્ય-પ્રશિષે સેંકડો વર્ષોમાં ન થયા હોય તેટલા થયા છે, 8. છે તેઓશ્રીએ ૧૭ વર્ષની ઉંમરે ગંધાર મુકામે ખાનગી દીક્ષા લીધી હતી. દીક્ષા આપનાર છે છે પૂજ્ય મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજ હતા. અને પૂ. પ્રેમસૂરીશ્વરજીના શિષ્ય થયા, છે તે વખતે જાણ માંડલી તેના દીવાઓ પ્રચંડ પવન હોવા છતાં સ્થિર રહ્યા હતા. એટલે | ઘણાને લાગતું હતું કે આ બાલમુનિ પ્રચંડ વાવાઝોડામાં અડગ રહી શકશે. આપણે જાણીએ છીએ કે તેમનાં જીવનમાં અનેક વાવાઝોડા આવી ગયા છતાં છે તેઓશ્રી મકકમ અડગ રહ્યા. પ્ર ૧ ન તે તેમનું –પૂ. આ. શ્રી વિજય નિત્યાનંદ સ્. મ. 8 ગંધારથી વિહાર કરી તેઓશ્રી આદિ સીનેર પધાર્યા હતા. ત્યાં એક દિવસે પૂજ્ય છે ઉપાધ્યાયજી મહારાજશ્રી વીરવિજયજી મહારાજે કહ્યું હતું કે આવતી કાલે તારે વ્યાખ્યાન આપવાનું છે, ત્યારે તેઓશ્રીએ કહ્યું કે-હું હજી નવ દીક્ષિત છું. ત્યારે પૂ. વીરવિજયજી મ. સાહેબે કહ્યું કે એ બધું મારે જોવાનું છે. તારે આવતી કાલે વ્યાખ્યાન આપવાનું છે છે. તૈયાર રહેજે. છે બીજે દિવસે વ્યાખ્યાનો ટાઇમ થયે ત્યારે શ્રાવકે બેલાવવા આવ્યા ત્યારે વીર 8 વિજ્યજી મહારાજે કહ્યું કે-આ રામવિજયજીને લઈ જાવ. ત્યારે શ્રાવકે તેમની પાસે 8 ગયા અને પાટ ઉપર લઈ ગયા. વ્યાખ્યાન વીરવિજયજી મ. પાછળ રહીને સાંભળતા હતા. રામવિજયજી મહારાજે સનક્તિ સણસઠ બોલની સજઝાય કરેલી તેનાં ઉપર વ્યાખ્યાન { આપ્યું તે સાંભળીને બધા ખુશ થઈ ગયા. વીરવિજયજી મહારાજ પાસે આવ્યા ત્યારે છે તેમને કહ્યું કે તમને અચ્છા વ્યાખ્યાન કીયા. તે પછીથી તેમનું વ્યાખ્યાન ઠેઠ સુધી આ ( કાલધર્મ પામ્યા ત્યાં સુધી ચ લુ જ રહ્યું હતું. છે એક સમયે અમદાવાદ વિવાશાળામાં વ્યાખ્યાન ચાલતું હતું ત્યારે નિયમ હતું કે * દરેક સાંભળનારાએ સામાયિક લઈને બેસવું તે સમયે હું પણ પ્રવચન સાંભળવા માટે Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪--૫-૬ : તા. ૮-૯-૯૨ # મારા સંસારી ભાઈ સાથે જતો હતો ત્યારે મારી ઉંમર ઘણી નાની હતી તે વખતે { આખે વિદ્યાશાળા હોલ ભરાઈ જતો હતો તે વખતે રામવિજયજી મહારાજ તેમનાં છે પોતાનાં નામથી ઓળખાતા હતા. ૧૯૦ ના સંમેલનમાં પણ તેમને આગળ રાખતા હતા. તેમના વ્યાખ્યાનમાં સાંભળનારા અગાઉથી આવી જતા હતા. મારી સમજમાં સૌથી મોટી સભા અમદાવાદની અને છે સૌથી નાની સભા ભાવનગર પાસે વરતેજ ગામની મેં જોએલી છે, ત્યારે મેં પુછેલું કે આટલી નાની સભામાં વ્યાખ્યાન કઈ રીતે આપે છે? ત્યારે તેમણે કહેલું કે સભા છે નાની હોય કે મોટી હોય ત્યારે એક સરખું વ્યાખ્યાન આપું છું તે પછી તેમના વ્યાખ્યાનમાં લેકેને સાંભળવાને એક સરખે રસ રહેતો હતો. છે તેમના આવતાં પહેલાં સભા ચિકકાર થઈ જતી હતી. તેમનાં વ્યાખ્યામાં કદી પણ વિરોધાભાસ ઓવતે નહીં. વર્ષો પહેલા જે બોલ્યા હોય તે જ વર્ષો પછી પણ વ્યાછે ખ્યાનમાં આવે આથી પૂ સાગરજી મહારાજ પૂ. આચાર્યશ્રી વિજય લધિસૂરીશ્વરજી | R મહારાજ સાહેબ વગેરે તેમની પાસે જ વ્યાખ્યાન કરાવતા. તેમની સ્મરણ શકિત એટલી છે. તીવ્ર હતી વર્ષો પહેલા બેલેલું બધું બરાબર યાદ રહેલું હતું. તેમની પાસે કઈ આવ્યું હોય તે ફકત ધર્મની જ વાત કરતા. કોઇને દીક્ષા લેવાની વાત કરતા નહીં તેમ છતાં તેમની પુન્ય પ્રકૃતિથી સેંકડે સાધુઓ અને સેંકડો સાદવીઓ થયા હતા. તેઓશ્રી બીમારીમાં પણ સમાધિ રાખતા કદી પણ હાયય કરતા નહીં. છેલ્લે છે ૯૬ વર્ષની ઉંમરે પણ તેઓ સ્વાધ્યાય અચુક કરતા. તેઓશ્રી કાલધર્મ પામ્યા ત્યારે આખું અમદાવાદ ભાવિકે તેમની સ્મશાન યાત્રામાં જોડાયા હતા. મ્યુનિસિપાલીટી જાય તથા કેન્દ્રનાં આગેવાને પણ તેમના દર્શનાર્થે આવ્યા હતા. તેમનાં અગ્નિ સંસ્કારની ઉપજ લાખ રૂપિયાની થઈ હતી. તેમને આજે પણ ઘણું યાદ કરે છે. તેમના જેવા છે શક્તિશાળી કઈ થયા નથી. તેમજ વર્ષો સુધી તેમના જેવા કેઈ થાય તેવું લાગતું નથી. કાળધર્મ સં. ૨૦૪૭ ના અષાડ વદ-૧૪ અમદાવાદ કાળધર્મ પાળ્યા અને તેમને અગ્નિસંસ્કાર વદ ૦)) + ૧ ના સાબરમતી અમદાવાદમાં થયે હતે. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક Page #167 -------------------------------------------------------------------------- ________________ સાગરની સપાટી પરથી મંદપણે પવન વહેતો હતે, ણની સપાટી પણ સ્થિર ? હોય એવું લાગતું હતું. અને નાવ મધદરિયે સ્થિર ગતિએ ચાલતી હતી. ત્યાં પવન જ સસવાટ ભેર કાવા લાગ્યો સાગર તોફાની નિશાળીઆની જેમ તેફાને ચડયે એના પાણી વાંભ-વાંભ ઉછળવા લાગ્યાં. આમ પવન અને પાણીના પ્રચંડ મારાથી પેલી નાવ હાલક ડેલક થવા માંડી. સત પવનથી સઢ પણ ચીરાવા લાગ્યું સૂકાન કાબુ બહાર જવા માંડયું પાણીમાં નહિ દેખાતા ખડક સાથે અથવા દૂર સુદુર દેખાતા ખડક સાથે અથડાઈને નાવ તુટી જવાની ભીતિ સૌને લાગી બધા જ ખલાસીઓ અને પ્રવાસીઓ પોતાના છે હર પ્રાણની ચિંતા માં ડૂબી ગયાં. આ નાવને કયાંક કિનારો સાંપડશે ? કે અમારું જીવન આ છે આ સાગર ભરખી જશે. આ નાવનું સુકાન સંભાળીને અમને કેણ બચાવશે ? પણ સૌ છે ખલાસીઓ અને પ્રવાસીઓને મુખ્ય સુકાની પ્રત્યે જોરદાર આશાવાદ હતો અને મુખ્ય સુકાનીએ પણ પિતાની નિષ્ઠા કુશળતા અને ખંતથી સુકાન સંભાળી લીધું. પાણીના છે અંદર-બહારના ખડકે મગર અને વહેણેથી બચાવી બચાવીને નાવને સ્થિર કરવા ? માંડી. આ જોઈને નાવમાં રહેલા બધાની અંતરની આશા અને સુકાની પ્રત્યેની શ્રદ્ધા છે સફળ બનતી લાગી. અને આવા ભયંકર તેફોનમાંથી પણ હવે ક્ષેમકુશળ પૂર્વક સાગરની છે રાજસદણ 96288-89 @ @ શ્રી જન શાસનના સકળ સુકાની છે પૂ. . શ્રી વિજય સેમસુંદર સૂ મ, શાહપુર, અમદાવાદ છે પાર પહોંચી જઈશું એ વિશ્વાસ જાગે અને એ સુકાનીઓ પ્રત્યેક ઝંઝાવાતી તેફા- ૧ ને પારખવાને અને પાર પામવાની શકિતથી આત્મ વિશ્વાસ પૂર્વક નાવને હંકારી અને છે છે કિનારે પહોંચાડી. 8 આ સંસાર અપાર સાગર છે જિનશાસન રૂપી નાવ, સુધારકવાદીઓ સિદ્ધાંત વિરો- છે છે ધિઓ દ્વારા જયારે જકડાઈ હતી. અને એની દિશા ફંટાઈ ગઈ હતી, ત્યારે મુખ્ય પ્રવાહ 3 ભણી જ ચાલતી રાખવાનું સફળ સુકાનીથી જ શકય બન્યું હતું. પિતાના ભીષણ જડછે બામાં સત્ય સિદ્ધાંતને જકડી લેવા જયારે સિદ્ધાંત વિદ્રોહિ મગર ઉછાળા ભરતા હતાં 8 અને સંઘની શતિના નીરને ડહોળી રહ્યા હતા ત્યારે સદ્ભાગ્ય સાંપડેલા આ સુકાનીએ 8 જ સત્યમાર્ગના આરાધક શ્રી સંઘના ચારેય અંગે માં સિદ્ધાંત વિરોધ સાથે ઝઝુમવાનું શિખજે વ્યું હતું. અંદના જ કેટલાક ખલાસી એએજ જયારે આ નાવને ભ્રામક એકતાના ખડકે % સાથે અથડાવી મારવાની પ્રવૃત્તિ આદરી ત્યારે પણ ખૂબ જ સત્વ પૂર્વક નિષ્ફળ બનાવી. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ : : શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૨૫-૯-૯૨ અને સત્ય માર્ગો કેમ ટકી રહેવું એનું શ્રદ્ધાબળ સિંચું સત્ય સિદ્ધાંતને શ્વાસશ્વાસમાં લૂંટનારા સિંહસમાં એ સફળ સુકાની કેણ હતા ? શું એમનું નામ આપવું પડે ? - સૂર્યને પરીચય તે ઘુવડને જ આપવો પડે. પ્રાતે પરમારીયપાદ પૂ. ગચ્છાધિપતિશ્રીજી પાસે એટલી જ દિવ્ય કૃપા વર્ષોની છે. અપેક્ષા છે કે, અમે પણ સિદ્ધાંત માર્ગની આરાધના–રક્ષા અને પ્રભાવનામાં યથાશકય શકિતમાન બની સ્વપરના આત્મ કલ્યાણ સાધક બનીએ. છે. ૦ શ્રી જિનની આજ્ઞાને પ્રેમ આવી જાય, આજ્ઞા પ્રધાન જીવન જીવવાને છે નિર્ણય થઈ જાય, પછી હું શું છું” અથવા તો “હું કે વિદ્વાન આદિ –એ બીજાને બતાવવાનું મન જ પ્રાય: રહેતુ નથી. એને મન પિતાને છે છે કે સારા કહે એની કુટી કેઠિની ય કિંમત હોતી નથી. શ્રી જિનને અને ૨ 1 શ્રી જિનની આજ્ઞાને કઇ પામે, એની જ એને ખરી કિંમત હેય છે. તમે જે ન જેને સારા કહે તે સારા જ હેય ને ? તમે જેને સામે કહો તે સારા કે શ્રી 6 છે જિનની આજ્ઞા જેને સારા કહે તે સારા? આજે મેટેભાગે તે એવું ચાલી છે પડયું છે કે- પરસ્પરને સારા કહેવા. સારા છે કે જે અમને સારા કહે, 8 છે એવું છે ને? તમને સારા ન કહે એ સારા હોય તો પણ તમને એ સારા છે. છે લાગે ખરા? જો આપણે શ્રી જિનની આજ્ઞા જોઈએ નહિ અને તમે અમને છે 8 સારા કહે અને અમે તમને સારા કહીએ, તે એમાં આપણે વિસ્તાર કે 8 અધ:- પાત આરાધ્ધપાદ પૂ. આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય કમલસૂરીશ્વરજી મહારાજા કહેતા હતા કે- “આજે પ્રાય: ગદા ખુરકણુ ન્યાય ચાલી રહ્યો છે. જે ગધેડાં ભેગાં થાય એટલે એક ગધેડુ બીજા ગધેડાને કરડે અને બીજું ગધેડુ છું પેલા ગધેડાને કરડે એક-બીજાને કરડે, અને ચળ શમાવ્યાનો સંતોષ માણે. હું -કથાઓ અને કથા પ્રસંગે ભાગ બીજો. - પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. ( શ્રદ્ધાંજ લી વિશેષાંક Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવક પ્રાચીન પરંપરાના સાંપ્રતકાલીન સમુજજવલ સંવાહક તરીકે સિદ્ધાંતનિષ્ટ છે આચાર્યદેવ શ્રીમદ્દ વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા વીર પ્રભુના વારસાને જે રીતે છે દીપાવી ગયા. એ ઘટનાએ તે ખૂબ ખૂબ રોમાંચકારી છે. સિદ્ધાંત-સંરક્ષક અને સત્યનિષ્ઠ તરીકે પૂ. આ. ભ. શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂરીશ્વરજી મ.ના પુણ્યનામથી આખા જેન જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે! પૂ.શ્રીના પ્રચંડ પુણ્યને પ્રભાવ પ્રત્યક્ષા છે અનુભવો છે તે તેમના દર્શન થતા અને વાણી સાંભળતા જ ત્યાંજ પીગળી જાય. છે. J ૯૬ વર્ષનું સમગ્ર જીવન સત્યની પ્રતિષ્ઠા કરવા પાછળ જ ખર્ચાયું છે. જીવનમાં ઉભા છે થયેલા અનેક વિકટ પ્રસંગોમાં સત્યને ઝંડે અણનમ રાખીને તેઓશ્રીને સિધાંતનિષ્ઠાની જે પ્રતિષ્ઠા જાળવી છે. અત્યારે પણ જનજનની જીભે વસેલા પૂ. આ. દેવ શ્રી અનેરી છે | વિરલ વિભૂતિ છે. ખડક સમી ખડતલ સિધાંતનિષ્ઠા અને બાદશાહી બહુમાનમાયે છે અલિપ્ત રહેવાના સદ્દગુણથી સંપન પૂ. શ્રી જેન જૈનેતર જગતમાં સુવિખ્યાત છે. 8. ભૌતિકતાના ઝંઝાવાતી બળો સામે કમર કસીને સદ્ધાંતિક વિચાર ધારાનો પ્રસાર કરતાં 8 આ. દેવશ્રીને આવકાર સાંપડે કે વિરોધતા વંટોળ ઉડે. તેય અસિધારા વ્રતનું પાલન અ - - - - - - - - 1 -: સત્ય અને આદર્શની મૂતિ : -પૂ. મુ. શ્રી પુણ્યધન વિજયજી મ. ' કરતા રહીને એક અનોખે આદશ ખડો કરી ગયા. જિજ્ઞાસુના જિગરને સત્વરે પારખી | લેવું એ પૂછ ની સવતે મુખી પ્રતિમાનું એક પતું પાસુ છે. હદય સ્પ સમાધાનની સિદ્ધ કાજે, ધર્મના મર્મને સમજાવતી તેઓશ્રીની વાણી 8 એક વેધક અને અજોડ સાધન છે. પ્રવચર સભામાં પૂ શ્રીજી જેટલું કઠોર કથન કરી છે શકે છે. એટલું જ કે મળતા પૂ શ્રીજીના વ્યકિતગત સંપર્કમાં અનુભવી શકાય છે. સંસા- ૨ ના સર્જનમ મૂળભૂત બે તત્વ સુખ અને દુઃખ ઉપર વર્ષો સુધી શાઅલક્ષી ચિંતન છે કરીને તેઓ શ્રી એ તત્વોની એવી અપૂર્વ છણાવટ કરી ગયા કે સુખ-દુ:ખ જેવા સામાન્ય છે લાગતા ત પાછળ સમાયેલા વિરાટ રહસ્યોને ભેદ કળી જઈને આપણેય બોલી ઉઠયા છે વિના ન રહીએ કે સુખ ભુડું ને દુઃખ રૂડું.. | “દષ્ટિ ખૂલી જાય તે દુઃખે ઘણાં સારાં છે ભૂડાં હોય તે આ સંસારના સુખે છે તેઓશ્રીની વણીમાં સદાય ગૂંજતો રહેતો આ રણકાર સાંભળ, એ જીવનને અણમોલ હા હતે. વાત એકની એક હોવા છતાં રજૂઆતની ભાત નિરાળી ! વાણી પરનું 8 આવું વર્ચસ્વ કેઈકમાં કયારેક જ જોવા મળે ! Page #170 -------------------------------------------------------------------------- ________________ સુખને સ્નેહ છોડે, દુ:ખને કે તેડે; પછી મિથ્યાત્વ મરશે. અને પછી સમ્યગદર્શનને સૂર્ય ઝળહળશે અને સર્વે વિરતિ પામીને સિદ્ધ થવાશે. આ પ્રશ્રીજીની દેશનાનું કેન્દ્રબિંદુ હતું. આ કેન્દ્રબિંદુની આસપાસ જ તેઓશ્રી વર્ષોથી ઘૂમી રહ્યા હતા. આ છતાં એ વાણી નિત્ય-નવીન લાગે. આ કાંઈ જેવી તેવી વિશેષતા નથી ! પૂ. શ્રીજીને જન્મ વિ. સં. ૧૯૫૨ના ફાગણ વદ-૪ને શુભ દિવસે દહેવાણ ગામમાં થયે હતે ૧૭ વર્ષની વયે ખીલતી યુવાનીમાં સં. ૧૯૬ન્ના પોષ સુદ-૧૩ને દિવસે ગંધાર તીથે સંયમજીવન સ્વીકાર્યું. નાની ઉંમર અને ઠીંગુ શરીર અને તેજસ્વી મુખમુદ્રા જોતા જ હયું ત્યાં ઠરી જાય અને થોડા જ વાંમાં શાસ્ત્રનાં 5 રહસ્યનું ઊંડું આવગાહન કરી લીધું. - અમદાવાદમાં ભદ્રકાળી મંદિરે થતો હિંસાને અટકાવીને ત્યાં “અહિંસા પરમો ૨ ધર્મને ઝંડે લહેરાતે રાખવામાં સફળ થયા હતાં. “શ્રી રામ વિજય જી મહારાજ તરીકે તેઓશ્રીની કીતિ વ્યાપક થવા લાગી. પછી તે એ વિરાગી વાણીએ ક”કને ભોગમાંથી ભગાડયાં. એ વાણીનું તે જેને પાન કર્યું એ સૌના જીવનમાં વિરલ પરિવર્તન આવી ગયું. પૂ.શ્રીજીએ ઝંઝાવાતેમાં ય અચળ રહીને શાસન રક્ષા કરે છે. અનેકના અપમાન ગળી જઈને પણ સત્યનુ સમર્થન કર્યું છે. સત્ય અને શાસન કાજે એકલા રહેવું પડે તે પણ પોતાના શિષ્યની ચિંતા પણ કરી નથી. “અસાર હેય તે આ સંસાર છે. મેળવવા જે હોય તે એક મોક્ષ છે. અને લેવા છે જેવું હોય તો એક સંયમ છે !' આ ધર્મનાદ ઘર-ઘરમાં ગુંજતે કરવા કાજે પૂશ્રીજી વૃદ્ધ વયે પણ દેહની દરકાર કર્યા વગર જિન-વાણીને અખલિત ધધ વહાવી ગયા એ જોઈને આપણું હસું નાચી ઉઠે ! કે જમાનાવદના તે ફાની સાગરમાં ડીવાદાંડી સમું તેજજવલ જીવન-કથન ધરવતા પૂપાદ આચાર્યદેવશ્રીનું અસ્તિત્વ સંઘ અને સમાજના છે બડ માગ્યનું પ્રતીક છે. જીવનના આરંભકાળે જ જે વ્યકિત-શકિત કે મહાસાગર સમી મહાનદીના ઉદ્દગ$ મધામ રૂપે વહેતી થઈ હતી, ત્યારે પણ જેની ઉંડાઈને માપવા જેની ઉંચાઈને ઓળંગી જવા અને જે પહેળાઈને પાર કરવા અપાર અગાધતા અને અનુલંદથી વિરાટતાના પ્રભાવથી સંપૂર્ણ જેન જગત ઉપર એક “યુગ પુરૂષ” તરીકે છવાઈ જઈને શાસન પર છે ઉપકારની અવિરત ધારા વહાવતી પિતાની સંયમ યાત્રા હતી. આ પ્રભાવક મહાપુરૂષે જેન જગતમાં દેવગુરુના ભકિતક્ષેત્રમાં અનેક નવા વિક્રમ છે છે સ્થાપિત કર્યા આટલી સુદીર્ઘ ચારિત્રયાત્રા વીતવા છતાં જેમને વાણીમાં વર્ષોથી ઘુંટાતા 8 શબ્દો બદલાયા નથી. જેમની શાસ્ત્રાધારિત વિચાર ધારાને કે મીન મેખ ફેરવી શક્યું B નથી. જમાનાવાદના ઝંઝાવાત વચ્ચે તેઓ શ્રી એક અનસ્ત દીવાદાંડી સમો ઝળહળતી 3 ઝિંદાદિલી સાથે નકકર ટકકર લેતા રહીને એક નીડરનાયક તરીકેનું ઉત્તર દાયિત્વ જીવન જીવી છે ગયાં. અને તેઓ હમારા ઉપર એવા આશીર્વાદ, વરસાવે કે હમે પણ તેમના પગલે પગલે છે કે ચાલીએ એજ અંત:કરણની અભ્યર્થના મહાસમર્થ યુગપુરૂષને અમારી કેટ કેટિ વંદના ! R Page #171 -------------------------------------------------------------------------- ________________ મહાપુરૂષનું ગુણવર્ણન શું કરવું તે જ સમજી શકાતું નથી. વર્તમાનના વિલાસી છે * વાયરાઓની અસરમાં આવી મોજ શેખમાં પડેલી મારા જેવીનું જીવન વહેણ પલટી મને સંયમ માર્ગે ચઢાવી તે ઉપકાર તે ક્યારેય ભુલીશ નહિ. સંયમ આપ્યા પછી ભૂતકાળની મોજ મજાની જાણે સજા ન હોય તેમ મારી શારીરિક શકિત ઘણું જ ક્ષીણ થઈ છે ગઈ. પણ મારા ઉપર પિતાની જેમ જે વાત્સલ્યની હેલી વરસાવી. “દુ:ખ તે આપણું છે ભુલેની સજા છે. આપણા પાપનું ફળ છે માટે તેને મજેથી વેઠવું જ જોઈએ.” સાધુપણમાં અનુકુળતામાં ઉદાસીનત્તા અને પ્રતિકુળતામાં પ્રસન્નતા કેળવવી જ જોઈએ.” છે છે આવા આવાસન શબ્દોથી મને સહન કરતા કરી દીધી. અને સમાધિની સુલભ માર્ગ સમજાવી દીધી. આવું સમાધિ સ્રોતનું ઝરણું આવા વાત્સલ્યવરિધિ વિના બીજા કેણ 8. આ વહાવે ? જીજ છે : સમાધિદાતા પૂ. ગુરૂદેવ કેમ વિસરાય !: 0 –પૂ. સા. શ્રી અક્ષયગુણશ્રીજી મ. 8 ( હા હા હા હા હા હા હા હા હા હક તે જ રીતે ૨૦૪૫ ના શ્રી રાખવચંદજી ગાલાલજીનો સાહેબજીની નિશ્રામાં, અમદા- છે વાદથી પાલીતાણાને છરી પાલક યાત્રા સંઘ નીકળેલ અને છેલ્લા મુકામે ગુરૂકુળ જતાં આ મોખડકા ગામ પાસે હું અને મારા ગુરૂ મ. ટ્રકની હડફેટમાં આવી ગયા. બેભાન જેવા 8 બની ગયા. તે વખતે પણ વિહાર કરીને પાછળથી આવતા સાહેબજીએ કેલી ઊભી રખાવી અમને ૨વયં વાસક્ષેપ નાંખે. માંગલિક સંભળાવ્યું અને કર્મસ્થિતિ સમજાવી 8 અમને અપૂવ બળ આપી, જીવનમાં નવા પ્રાણને સંચાર ન કરતા હોય તેમ સમાધિને સંદેશ સંભળાવ્યો. આ બે પ્રસંગોથી મારામાં નવી ચેતનાને સંચાર થયો. શરીર પુણ્યબળ ઓછું, નાની-મોટી તકલીફે કાયમી ઘર કરી ગઈ હોવા છતાં મંત્રાક્ષર સમાન સાહેબજીના શબ્દ કાનમાં હજી ય ગુંજ્યા કરે છે અને મન જરાક અસ્વસ્થતા કે અસમાધિ તરફ જતું હોય તે તરત જ લગામ લગાવી સમાધિ રાખવાનું બળ પ્રેરે છે. આવા સમાધિદાતા સાહેબજીના ચરણમાં અનંતશઃ વંદનાવલિ કરી એક જ છે પ્રાર્થના કરું છું કે હું સમાધિ સર્જક સાહેબજી! આપના જેવી સમાધિ જીવનભર છે. બની રહે અને યમયાત્રા સુંદર છવાય તેવું બળ અને દિવ્યાકૃપા આપની આ નોંધારી છે બાળ ઉપર સદૈવ વરસાવો!.. જ Page #172 -------------------------------------------------------------------------- ________________ વાતસલ્યદાતા પૂ.આચાર્ય મહારાજ - અ. સૌ જયોત્સનાબેન ભરતકુમાર અમદાવાદ 50 છે પૂ. આચાર્ય મહારાજના અતિ નિકટના પરિચયમાં તે ન ગણાવું પણ છે * ઘરના ધાર્મિક સંસ્કારોને કારણે પૂબાપજી મ. અને પૂ. આચાર્ય છે મહારાજની પાસે વંદનાદિ માટે તે અવાર-નવાર જવાનું થતું. તેમાંય અમારા કાકી 4 પૂ. શ્રી અરૂણાશ્રીજી મ. ની અમારા કુટુંબ ઉપર પુરી છાયા! તે પછી મારા ભાઈ મ. પૂ. શ્રી પ્રશાંતદશન મ. ના કારણે પૂ. આચાર્ય મહારાજને નજીકમાં આવવાનું બનતું. અવાર-નવાર તેઓશ્રીજીના વરદ હસ્તે વાસક્ષેપ પણ મળતું. ત્યારે તેઓશ્રીજીના હાર્દિક છે વાત્સલ્યની અનુભૂતિ થતી. | મારા સસરા તે પૂ. આચાર્ય મહારાજના જ ભકત છે. ૧૯૭૬ માં ચંદ્ર વિલારા ? ૨ ટલે અને ભદ્રકાળી બેકડાના વધના પ્રસંગોએ, ત્યારના પૂ. મુનિશ્રી રામવિજયજીના જે પ્રવચનો થતા તેના તેઓશ્રી સાક્ષી પણ છે. એ વાતે તે આજે એક ભવ્ય ભૂતકાળ જ બની ગઈ છે. પણ તે વાતે સાંભળીએ તે પૂ આચાર્ય મહારાજ પ્રત્યે પૂર્વ આદર. ભાવ બહુમાન થયા વિના રહેતું નથી અને મનમાં થાય કે આવા સદગુરુની પ્રાપ્તિ મહાપુર્યોદય વિના થઈ શકે નહી. { પૂ. ભાઈ મ. પૂ. આચાર્ય મહારાજને અમને બે શબ્દ કહેવાની વિનતિ કરતા તે છે પૂ. આચાર્ય મહારાજ વંદનાદિમાં વ્યસ્ત-મગ્ન હોય તે ય કરૂણાભાવથી વાત્સલ્ય વર8 સાવતા કહેતા કે-કયાં સુધી સંસારમાં રહેવું છે ! તાકાત હોય તે સાધુ થઈ જવ, છે છે તે સાધુપણાની તાકાત ન હોય તે શ્રાવક થાવ, સારા ધર્માત્મા થાવ. તમે બધા સાચા ધર્માત્મા બનશે તે તમારા ઘર સુધરી જશે. - આ મનુષ્યભવ વહેલામાં વહેલા મેક્ષે જવા માટે છે. તમારા આ નાના નાના છોકરાઓને ધર્મનું ભણાવજે. તમારામાં ધર્મ નહીં હોય તે આ બધામાં કયાંથી આવશે ? બધા ઉપરથી માયા-મમતા ઘટાડી આત્મ સાધનામાં લાગી જાઓ વાત્સલ્યની હેલી વરસાવેલા આ શબ્દો યાદ આવતા આંખ ભીની થઈ જાય છે. ! છે કેવું અપૂર્વ વાત્સલ્ય વરસાવતા હતા આંખમાંથી અમી ઝરાવતા હતા કારુણ્યમય હયાના સ્વામી હતા. આવા વાત્સલ્ય દાતા પૂ. આચાર્ય મહારાજના ચરણકમલમાં છે ભાવભરી અનંતશઃ વદનાવલી હો ! Page #173 -------------------------------------------------------------------------- ________________ “સુડુ અધ્યયનમ' એ સ્વાધ્યાય શબ્દને વ્યુત્પત્તિ નિમિત્ત અર્થ છે. તપસ નિર્જરા” કહીને શાસ્ત્રકાર પરમર્ષિઓએ તપના જે બાર પ્રકારના ભેદ છે છે તેમાં અનશન -ઉદરી-વૃત્તિસંક્ષેપ-રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ ભેટ બાહ્યત પના કહ્યા છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાઉસ્સગ્ન અને દયાન એ છ ભેદ અભ્યતર તપના કહ્યા છે. જે બાહ્યત ૫, અત્યંતર તપને પિષક ન હોય તે તે તપ એ વાસ્તવિક તપ નથી પણ માત્ર શરીરને તપાવનાર તાપ રૂપ તપ છે. છે ઉપકારી મહર્ષિઓએ તે ભારપૂર્વક કહ્યું છે કે, બાર પ્રકારના તપ વગરને સાધુ એ માત્ર જીવતુ-જાગતું હાડપિંજર જેવો છે. આ બારે પ્રકારના તાપમાં “સ્વાધ્યાય” એ બહુ જ જરૂરી તપ છે. સ્વાધ્યાય એ 8 આત્મજાગૃતિ કરનારે છે, આત્મપ્રબોધક છે અને આત્મવિશુદ્ધક પણ છે. સ્વાધ્યાયના કારણે જે કાંઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય તે સમ્યફ કેટિની પરિણતિ રૂપ બને છે. હું આત્માની નિર્મલતા માટે અને આત્મા ઉપર અનાદિકાલીન એક છત્રી રાજ્ય ભગવતી કર્મઆ સત્તાને કાપવા માટે સ્વાધ્યાય એ પરમ શ્રેષ્ઠ આલંબન છે. કેમકે કહ્યું છે કે- અજ્ઞાની છે assocરરરરરરર સ્વાદયાય માતા - પૂ. મુનિરાજશ્રી પ્રશાન્તદશન વિજયજી મહારાજ રે පපපපපපපපපපපපපපපපු පැපප8 8 જીવ કરાડે છે જે કર્મો ખપાવે છે તેટલાં કર્મો જ્ઞાની જીવ માત્ર શ્વાસોશ્વાસમાં આ છે ખપાવે છે. સ્વાધ્યાયથી જ કણે ક્ષણે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી વાસિત બનેલ છવ આ સંસાર-વાસને મોટામાં મોટી જેલ માનીને તેમાંથી નીકળવા પ્રયત્ન કરે છે અને ૪ છે. તેમાંથી બહાર નીકળેલ જીવ પાંજરામાંથી મુકત થયેલ પક્ષીની જેમ “મુકિત'નું ગીત ગાય છે. માટે જ ઉપકારી પુરુષે ચેતવણીને સૂર વહાવતા આત્માને શિખામણ આપી રહ્યા છે કે- “સ્વાધ્યાયામા પ્રમદડ - સ્વાધ્યાયમાં કયારે પણ પ્રમાદ સેવતે નહિ, આળસ કરતે નહિ. સ્વાધ્યાય વિના કેઈ પણ ક્રિયા વિશુદ્ધ રીતે બની શકતી નથી. માટે જ સ્વાધ્યાયની મહત્તાને આંકતા મહાપુરુષે ફરમાવે છે કેP बारसविम्मि वि तवे सम्भितरबाहिरे कूसलदिठे। રવિ ગરિક નહિ હો, સાયસનં તવેથા ” શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલ, બાહ્ય અને અત્યંતર સ્વરૂપ બારે પ્રકારના તપ- છે ધર્મને વિશે, સ્વાધ્યાય સમાન તપ કર્મ કઈ છે નહિ અને થશે પણ નહિ. ક Page #174 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક-૪-૫-૬ તા. ૮-૯-૯૨ सज्झायेण पसत्थं झाणं, जाणइ अ सव्वपरमत्थं । સાથે વદૃનતા, રો ના શેર ” સ્વાધ્યાયથી જ પ્રશસ્ત-નિર્મલ થાન આવે છે અને સ્વાધ્યાયના કારણે સઘળા ય 5 ( પરમરહસ્યનું પરમાર્થભૂત સાચું જ્ઞાન પેદા થાય છે. અને સ્વાધ્યાયમાં જ મગ્ન છે { એકતાન બનેલ છવ ફાણે વૈરાગ્ય ભાવને પામે છે. છે વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે 8 છે. જેના મેગે આત્મા આ કલિકાળમાં પણ પૂર્વધર કાલીન મહાપુરુષોની ઝાંખી કરાવે છે. આ આવી જ ઝાંખી આ કાળમાં પણ પ્રાતઃ સ્મરણીય, પરમારાથપાદ, પરમશ્રધેય છે 8 પરમગુરુદેવેશ શ્રીજી કરાવી ગયા. સવાધ્યાય વિના સાધુપણાને સાચો સ્વાદ બાવો સુદુછે લંભ છે” આ વાત જે સમજી તે પોતાના જીવનમાં યથાર્થ અમલી બનાવીને ગયા. છે જે સૌની નજર સમક્ષ છે કે-શાસ્ત્રવચન વિના બીજુ તેઓને પ્રિય હતું જ નહિ. છે સ્વાધ્યાય તરફ દુર્લક્ષ સેવનારા માટે દયા જ ચિંતવતા હતા. સ્વાધ્યાયની અપૂર્વપ્રીતિ હતી. સ્વાધ્યાય જ તેઓશ્રીજીનું જાણે અવિભાજય અંગ ન હોય તેની પ્રતીતિ વારંઈ વાર ભાવિકોને થતી ૬-૬ કલાક દરરોજ બેસીને શાસ્ત્ર વાંચન કરતા હતા કોઈપણ નાનાં બાળકને લઈને તેના માતા-પિતા કે વડિલ આવતા તો પૂજ્યશ્રીજી તેમને ઉદ્દેશીને કહેતા કે-“આને પાંચ પ્રતિક્રમણ જીવવિચાર અને નવતર જરૂર ભણી જો.” કેવું છે અપૂર્વ વાત્સલ્યનું વહેણ તેઓ પૂજ્યશ્રીજીના હૃદયમાં વહેતું હતું ! જૈનકુળમાં ધર્મભાવના જીવતી-જાગતી રહે તે માટે વારંવાર ઉપદેશમાં પણ એવા છે ભાવનું ફરમાવતા હતા કે-“તમારાં ભણેલા-ગણેલાં સંતાને પાંચ પ્રતિક્રમણ, જીવ B વિચાર અને નવતત્ત્વ અર્થ સાથે ન ભણે તે છોકરી હોય તે તેનું કમાયેલું ખાવું છે નહિ અને છોકરી હોય તે પારકે ઘેર મોકલવી નહિ. જે આવો નિયમ બધા જ કરી લે તે દશવર્ષમાં તે તમારા ઘરની સિકલ ફરી જાય અને જૈન શાસનની જાહોજલાલી થઈ જાય. આ હતી સ્વાધ્યાયની અપૂર્વ પ્રીતિમાંથી જન્મેલી વાસ્તવિક દવા ! સાચું 8 રચનાત્મક માર્ગદર્શન! | સ્વાધ્યાયની સાચી લગની જગાવી, સ્વાધ્યાયનો સારો પ્રેમ છે B કેળવીએ તે આત્માની સાચી ગુણલક્ષમી પેદા થયા વિના રહે નહિ. સૌ કોઈ છે તેવી દશાને પામે તે જ અભ્યર્થના સહ હે પરમકૃપાલે ! એવી દિવ્ય આશિષ વરસાવે છે કે અમારું જીવન પણ સ્વાધ્યાયમાં જ એતપ્રેત બની જાય અને પ્રાપ્ત પ્રજ્ઞાન, પ્રકાશમાં 8 છે આપના જે સવાધ્યાય રસ અનુભવી, સાધુપણને સાચો સ્વાદ આસ્વાદવાનું બળ પામીએ. છે Page #175 -------------------------------------------------------------------------- ________________ ખીચખીચ ભરાયેલા વિશાળ પ્રવચનહોલમાં ઊગતી જુવાની, શ્યામવર્ણ અને એક છે વડિયે છતાં કંઈક મજબૂત બાંધો ધરાવતે એક મુનિદેહ પ્રવચનપીઠ પર બિરાજમાન છે. એમની ધ રદાર જબાનમાંથી આગઝરતા શબ્દ સતત વરસી રહ્યા છે, અને એ શબ્દોને ઝીલતા હજજારો શ્રોતાઓ એમની જાજરમાન દેહાકૃતિની જાદુ ભરેલી આંખને અનિમેષ નયને–એકીટસે-નિહાળી રહ્યા છે. સાંભળવાનું બંધ કરીને કાન પણ જાણે એ { તેજવરસતી અખાની મેહિનીને નિહાળવા માટે ઊંચા થઈ ગયા છે. સૌ તલલીન છે, - સી એકાકાર છે, સૌ દત્તચિત્ત છે ? પેલી આંખોના તેજમાં......... તે કાળે અને તે સમયે વિક્રમની ઓગણીસમી સદી અસ્ત ભણી ઢળી રહી હતી, ત્યારે ? જમાનાવાદ, ભોગવાદ, સુધારાવાદ જેવા કેક વાદ-બિલાડીના ટેપની જેમ ચારેકોર ફૂટી નીકળેલા. અને આ તમામે તમામ વાદ પોતાના એકમાત્ર રટર દુશમન ધમવાદ ઉપર પૂરી તાકાત સાથે ત્રાટકેલા. “ખાઓ, પીઓ અને અમનચમન ઉડાઓમાં જ જિંદગીની સફળતા સમજનારા જમાનાવાદીઓએ ધર્મને પિતાનું લક્ષ બનાવેલું. અને તેજ અંગારા કે તેજ ફુવારા –પૂ. મુનિરાજ શ્રી મોક્ષરતિ વિજયજી મ. એ ધર્મને વીંધી નાંખવા તેમણે ધર્મગુરુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. કેમ કે પિતાના રંગરા ફેશન વ્યસનના હવનમાં હાડકાં નાખનાર આ ધર્મગુરુઓ જ હતા. આંખમાંના કણ ની જેમ સતત ખૂચતા આ ધર્મગુરુઓને તેઓ કંઈપણ રીતે–સામદામદંડભેદમાંથી કોઈપણ ઉપાયથી “ચૂપ કરી દેવા માંગતા હતા, અથવા તે પિતાને પ્રતિકુળ પડે તેવા ધાર્મિક આચાર વિચારમાં દેશકાળને નામે તેઓ મનઘડંત “સુ” ધારાઓ (1) કાવવા માંગતા હતા. “યયાતિ'–સંસ્કૃતિના આ વારસદારોની અપરંપાર A બહુમતી પાસે પેલા ધર્મગુરુઓ તે સાવ જ પાંખી લઘુમતીમાં હતા. આ પરિબળ પણ છે છે. ભોગ વિલાસીઓને સારું એવું પ્રેરકબળ પુરું પાળતું હતું. અને પરિસ્થિતિ પણ તેમને અનુકુળ બનતી જતી હતી. ઘણા ખરા ધર્મગુરુઓએ તે ચૂપકીદી કયારનીય પકડી છે લીધી હતી. પણ અહીં, આ એક મુનિરાજ એકલવીર બનીને પહાડની જેમ અડેલ રહીને આ છે બધા સામે બાથ ભીડતા હતા. વૈભવવિલાસની જન્મભૂમિ જેવા મુંબઈ શહેરના મધ્યવર્તી ૧ વિભાગમાં આવેલા ઉપાશ્રયમાં આ મુનિશજ રોજેરોજ બબે કલાકના પ્રવચનમાં જમા8 નાવાદની ઝાટકણી કાઢતા. સુધારાવાદના તેઓ ત્યારે ત્યારે લીરેલીરા ઉડાવતા. એમનો એક એક શબ્દ સહઅવેધી તીરની જેમ સુધારાવાદના મર્મોને ભેદી જ. સુધારાવાદીжитлом жто Page #176 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ આને ત્યારે પેાતાના મનની મહેલાતા પત્તાંના મહેલની જેમ કડડભૂસ થતી દેખાતી અને તેઓ ઝનુની બનીને આ મુનિરાજ ઉપર તૂટી પડતા. આ મુનિરાજ ઉપર અનેક જાસાચિઠ્ઠીએ પણ આવા ચૂકી હતી. ગમે તે ક્ષણે પેાતાના જાન જોખમમાં મુકાઈ જાય તેમ છે ઃ તેવુ' જાણવા છતાંય સુધારાવાદને બરબાદ કરી મૂકવાના મીશનને તેએ અવનવા જોશ સાથે આગળ ધપાવતા હતા. તેમની રીતસર ચારિત્ર્યહનન સુધીની બદનક્ષી કરતી નનામી પત્રિકાએ લગભગ રાજને હિસ એ બહાર પડતી જતી હતી, તાય તેએ પેાતાના માગેથી પાછા ફરવાનું' તે શું, પાછુ વળીને જોવાનું ‘યઃ ન તા વિચારી શકતા કે ન તે કલ્પી શકતા. જાસાચિઠ્ઠીએ અને નનામી પત્રિકાઓના સિલસિલા જેમ જેમ વેગ પકડતા જતા હતા તેમ તેમ મુનિરાજની આંખેામાં કાટક અજીબ તેજ ઉભરાતું જતું હતું....... અને આજે એ તેજના ઊભરા અપાસરામાંની પ્રત્યેક વ્યકિતને સ્પીતા હતા : કાટકને એ દઝાડતા હતા તે કાકને એ ઠારતા હતા. અસ્ખલિતધારાએ યેમેર વેરાતા જતા એ તેજબિન્દુએએ વાતાવરણના અણુએ અણુમાં ગરમાટે અને સન્નાટો ફેલાવી દીધા હતા... બરાબ્બર એ જ સમયે નખશિખ જલી ઊઠેલેા કેક શ્રોત સ્થળપળનુ ભાન ભૂલી જઈને સટાફૂ કરતા ઊભા થઈ ગયા અને આસપાસના શ્રોતાએ કશું' વિચારે તે પહેલા તા તેણે પ્રવચનકાર મુનિરાજ પર લાકડીનેા છુટા ઘા કરી દીધા. અને વળી જ પળે ધમધમાટ કરતા એ મુનિશ્રી તરફ ધસી ગયા. મુનિશ્રી સ્વસ્થ હતા શાન્ત હતા.... પણ. હે હા મચી ગઇ એ સભાખ’ડમાં ઉશ્કેરાયેલા લેકે ખાસ ‘માર- માર' કરતાં પેલા તરફ ધસમસ્યા કેટલાક શાણા માણસાએ થાળે પાડવા અથાગ પ્રયત્નો કર્યા પણ આ લેાકજુવાળને તે શકયા. પળે પળ મહત્ત્વની હતી ગણતરીની પળેામાં શું નું બિચકેલે મામલે કેવુ' વિકરાળ સ્વરૂપ પકડે એ કહી શકાય વધારે તા પેલેા જે પકડાયા તા, હતા ન હતા થઈ સૌના મનને ધ્રુજાવતી હતી. જુવાનિયાઓના હોકારાપડકારા આ તરફ પેલાના કાનમાં પડયા ને એણે પાછળ જોયુ. તે પેલા જુવાનિયાઓમાં અને પોતાના કાળ સાક્ષાત્ પેાતાની તરફ ધસમસતા આવતે દેખાયા ખસ, બેચાર મિનિટ પછી........ પછીના વિચારે એ ધ્રુજી ઊઠયા. ભયની એક ઠં‘ડી ક...પારીએ એના રૂવાડાં ખડાં કરી દીધાં. કરીને જુવાનિયાએ વણસેલી પરિસ્થિતિને કઈ રીતે ખાળી ન શું થઇ જાય અને તેમ નહાતું. સૌથી જવાના એ દહેશત ચકળવકળ થતી અને ચાતરફ ઘૂમતી એની નજરેામાં અચાનક પેાતાની એકદમ જ નજદીકમાં એજ પ્રવચનખડના એક ખૂણામાં આવેલા જિનમદિરનુ−ગ દ્વાર આવી ચડયું. બીજી જ ક્ષણે એ ગભદ્વાર પાસે અને ત્રીજી જ ફાણે એ ગભારાની અંદર Pott Page #177 -------------------------------------------------------------------------- ________________ છે પૂ આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે : ૨૪૯ પેસી ગયો. અંદરથી એણે દરવાજો બંધ કરી દીધું. ભગવાન પાસે ઊભા રહીને, આંખે બંધ કરીને, બે હાથ જોડીને એણે પ્રાર્થના શરૂ કરી........ ૫ વિશાળ હાલમાં પથરાયેલી ભીડને વીધીને પેલા જુવાનિયાઓ સીધા ગર્ભદ્વાર પાસે છે પહોંચી ગયા અને અગ્રણીઓની ચિંતા આસમાને પહોંચી ગઈ. જુવાનિયાઓને આવેશ આ લાકડાના દરવાજાને કે લોખંડની સાંકળને કે આગેવાનોની શાણી સલાહને : છે કે ઈનેય ગાંઠે તેમ નહતા. તેમણે દ્વારને હચમચાવવા શરુ કર્યા. ખેલ ખલાસ થઈ છે જવાની ઘડીઓ ગણાતી હતી. પણ પ્રવચનપીઠ પર બિરાજમાન મુનિશ્રી સમય વતીને છે સર્વમંગલ કરી ને અત્યંત વર સાથે તે જ ગર્ભદ્વાર પાસે આવી પહોંચ્યા. પૂરી જહે- 8 મત અને ભારે સમજાવટથી તેઓ પેલા જુવાનિયાઓના જુસ્સા અને ગુસ્સાને શાન્ત પાડવામાં સફળ થયા, પણ ધૂળરાખથી ઢંકાયેલા દાવાનળની જેમ પેલાઓ હજીય ધુંધવાતા તે હતા જ. મુનિશ્રી સ્વયં ગભદ્વાર પાસે એકદમ પાસે જઈ પહોંચ્યા. દરવા જના સળિયા માંથી પેલે પણ બહાર બધે ખેલ ધ્રુજતાં ધ્રુજતા નિહાળતો હતે. નિકટ છે પહોંચેલા મુનિશ્રીએ તેની આંખમાં પિતાની આખે પરવી. દશ સેકંડ.. વીશ સેકંડ.... અને ત્રીશમી પકડે પેલાએ બારણું ખોલી દીધાં. મુનિશ્રીની નજરે કે'ક જાદૂઈ અમર ઊભી કરી હતી. પરંતુ તેના અંગેઅંગમાં હજી પણ ભયનાં કંપનો ફરફરતા હતા. છે તેના દિલદિમાગમાં છવાઈ ગયેલું પેલા જમડાઓનું રૌદ્રરૂપ કેમેય ખસતું નહોતું. પણ જયાં આ મુનિરાજે તેનો હાથ પકો ત્યાં એ બધું જ ગાયબ થઈ ગયું. છે ન જાણે એ મુનિરાજની હથેળીએ એને કેવો કરન્ટ આપી દીધું. એમની હથેળીમાંથી, એમના હૈયામ પ્રગટેલી દયા-કરુણાની વિદ્યુત સંચાર જાણે તેનામાં થયે હતે. મુનિરાજની છે હૃદય ધરા પર સદૈવ ઉભરાતા રહેતા મૈત્રીભાવ અને કરુણાભાવના મહાસાગરના અમીછાંટણા એને ભીંજવી ગયા હતા. હવે તે પોતાની જાતને સંપૂર્ણ સલામત માનતે હતે. જુવાનિયાઓની કાળઝાળ કોર્ડને તોડીને, ઉપાશ્રયના પ્રલંબ અવગ્રહને ઓળંગીને, અને ચિક્કાર દિનીની આરપાર પસાર થઈને કરુણામૂતિ મુનિરાજ પેલાને હેમખેમ દૂર દૂર સુધી મૂકીને જ્યારે પાછા પધાર્યા............ ત્યારે હજજારો આંખે એમની બે આંખમાં 8 ખોવાઈ ગઈ હતી. એ જ તેજ, બરાબર એ જ તેજ અત્યારે પણ ત્યાં ઉભરાતું હતું છે ન જે પ્રવચન પીઠ પર દેખાયેલું. છે કેઈને હ. જય સમજાતું ન હતું કે જાદુભરેલી આ આંખમાંથી આખરે જ વરસે છે શું ? આ તેજ અંગારા કે તેજ ફુવારા ? Page #178 -------------------------------------------------------------------------- ________________ J ૨૫૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ વિક્રમ સંવત ૧૯૮૫ કે” ૮૬ની આસપાસ મુંબઈના માધવબાગ-લાલ બાગ વિસ્તારમાંના ઉપાશ્રયમાં ઘટેલી આ ઘટનાના કે દ્રવત મુનિરાજ શ્રી રામ વિજયજી (વર્તમા. છે નમાં સ્વ. પૂજય પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સ.)નો પરાકા ઠાને પામેલો આ મૈત્રીભાવ અને કરુણાભાવ જ બતાવી આપે છે કે પિતાની છે ઉપર પ્રાણાન્ત પ્રહાર કરનારાઓ ઉપર પણ એમની આંખોમાંથી તે નર્યા તેજ કુવારા જ વરસી રહ્યા હતા..... અને હા, પ્રવચનપીઠ પર બિરાજમાન હોય છે ત્યારે એમની આંખોમાંથી તેજ અંગારા પણ ક્યારેક કયારેક વરસતા હતા ખરા, પણ જ તે સુધારાવાદ ઉપર, સુધારાવાદીઓ ઉપર નહિ ! | (કર્ણોપકર્ણ સાંભળેલી આ ઘટનામાં કઈ રજૂઆત અવાસ્તવિક બની હોય તે મિચ્છા મિ દુક્કડં ....!) - ૦ સમકિતી સુખમય સંસારને પણ દુઃખમય જ માને છે. સમકિતમાં બધા ગુણ હોય, કદાચ ગુણ ન હોય તે ઈચ્છા પણ હોય, સમકિતમાં જે સમકિતના ગુણ જોઈએ તે ન હોય તે તેનું દુ:ખ હેય, તેના પ્રતિપક્ષી દેશ છે પર દ્વેષ હેય, માટે તે ગુણ પણ ગણાય. સમકિતના સંવેગ. લક્ષણમાં સુરનર સુખ જે દુ:ખ કરી લેખ, વંછે શિવસુખ એક.” દેવપણાના અને મનુષ્યપણુંના સુખને સમકિતી દુખ કરીને જ ચિંતવે છે 1 છે. મેક્ષ સુખને જ ઈચ્છે છે. બીજી તેને ઇચ્છા જ ન હેય. સમકિતીની ટેક છે કે, સંસારના સુખને સુખ માનું જ નહિ તે નિશ્ચિત છે. દુઃખ વગર તે સંસારનું સુખ ભોગવી શકાય જ નહિ. ભૂખ વગર ખવાય તૃષા વગર જ 4 પીવાય? સંસારનું સુખ દુઃખથી મિશ્રીત જ હોય. મજેથી ભોગવે તો તે ! સુખ દુખ આપ્યા વિના રહે નહિ, સંસારના સુખને સારુ તે ગાંડા માણસે માને. મિથ્યાષ્ટિ એટલે ગાંડા. છે. સમકિતી એટલે ડાહ્યા, દુનિયાના ડાહ્યા ગણતા તો પહેલા નંબરના ગાંડા છે, ને દુઃખી છે, મૂરખ છે, ભણ્યા છે-ગણ્યા નથી. ગમે તેવા વિદ્વાન પણ કામને નહિ. ડોકટર દવા ખવરાવે, વકીલ કાયદા ભણાવે તે આપણું ભલું કરે નહિ. આત્મોન્નતિનાં સોપાન ભાગ-બીજો. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક Page #179 -------------------------------------------------------------------------- ________________ જયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ છે E પર પ્રથમ આચાર્ય પ્રવચન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી 8 મહારાજા ઉપર વર્ષેલી ગુરૂકૃપા અને હત્યાના આશીર્વાદની ફળ પ્રાતિનું પ્રત્યક્ષ R છે દષ્ટાંત. જ્ઞાન પાસના અને હયાની નિર્મળતાને પ્રકાશ. ચિંતન-મનન અને નિદિધ્યા8 સનનું નિદશ તથા શ્રદ્ધામાંથી વફ દોરીમાંથી પ્રગટતું સમ્યગદર્શન અને તેમાંથી છે છે પ્રગટતી સરસ્વતી. એ સરસ્વતીમાંથી વહેતો શાશ્વત સત્યને ધેધ. એ ઘધના નિર્મળ 8 જળથી સિંચાના કેક ભવ્ય હવાઓ તેમાંથી પાંગરતી ફેલાતી અને અને કોને આદર્શ છે રૂપ બનતી મા શાસનની ભવ્ય પ્રણાલિકા. આ સઘળું એટલે શાસન રક્ષક સૂરીશ્વર. શ્રી જિનેકવર ભગવંતના પરમ માર્ગને સાદા-સરળ શબ્દોમાં આમ જનતા પાસે છે મૂકો. તેના મૂળ મને ખુલ્લો કર, હયા સેંસરો સુગ્યના હવામાં ઉતારવો, જ ભોદધિ તરવાને સીધે માર્ગે સ્પષ્ટ રીતે સમજાવવા અને તે પણ એક સુપદમાં સંસાર ભંડે, મક્ષ રૂડ” આ કળા જામ થયેલી Coળી | છે. પ્રવચન પ્રભાવક સૂરિદેવમાં. ઉપસર્ગોને સાગર ઉછાળે, લેકહેરીનું પૂર છે - ૫ મુનિરાજી મુકિતધર વિજયજી મહારાજ | વહેતું જ રહે, પણ ડગે એ બીજા ધર્મ તે શ્રી છે વીતરાગ ભગવંતનો જ, આજ્ઞા તે આગમની જ, R છે દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ સાચા પણ તે સાધક, બાધક નહિ, શ્રી વીતરાગ જિનેશ્વર ભગછે વંતની આજ્ઞા વિનાને ધર્મ જ નહિ, ધર્મ તારે જ. પરમાનંદ તે મુકિતમાં જ આ સંસારમાં સુખ નું નામ નહિ, કહેવાતું સુખ એ ભ્રમ જાળ. ક૯પેલી ક૯૫ના. વ્યવહારથી છે પુણ્યના ફળને વળગે તે હુએ વગેરે વાતને ધધ વહાવે જાય. તેઓશ્રીના પ્રવચન આ સાંભળવા સૌ પડાપડી કરે. અપૂવ દેશનાનો દેવની જાણે સાંભળ્યા જ કરીએ. સમય છે છે કયાં જાય તેની ખબર જ ન પડે. ઠીંગુ શરીર ને વિશાળ મન. ધર્મ પમાડવાની તાલાવેલી. અપ્રમાદી અને સદા ઉપકારી. બોલે તે સહુને ગમે. પ્રેમી પાગલ બને. જ્ઞાન અતિ બળું અને નિરાભિમાનતા મનને ખેંચે એવી. એવા નિસ્પૃહ શિરોમણિ. ૯૬ વર્ષની જૈફ વયે વિચરે, સર્વને પાવન કરે. હજારો ભકતને પણ ધર્મલાભ આપતા ન થાઓ. અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવ એ તે વરદાન. દેવદ્રવ્યના સંપૂર્ણ છે રક્ષક વિધિ માર્ગને પૂરા હિમાયતી. શાસ્ત્રીય હરકેઈ માન્યતાને આગળ કરીને જ જંપે. આજના યુગનો અંધ માન્યતાઓને જડબેસલાક જવાબ આપવાની અદભુત કળા. 8 { નાના બાળ સાથે પણ રંગભરી ધર્મની વાત કરે અને આનંદે સૌને પિતાના જ માને. શાસનના મે વગેરે માટે તેઓશ્રીને ઉપદેશ જ કાફી થઈ પડે. વ્યકિતગત Page #180 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૫૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–અંક ૪-૫-૬-૭ તા ૧૫-૯-૯૨ ૩ આ કહેવાની જરૂર જ ન પડે. એક એક મહત્સવો-પ્રસંગે એવા ઉજવાય કે જેનારને છે દિગમૂઢ બનાવી દે. હજારો અને લાખો રૂપીયાને સદવ્યય પાણીની માફક થાય. જે છે આ જોઈને હજારો ભાવિક ભૂરિ ભૂરિ અનુદના કરી પુણ્યને વિપુલ સંચો કરે. આજ રે ૨ સુધી અનેક સ્થળે અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, ઉપધાને, ૫૦-૫૦ દિવસનાં મહત્સ 3 { ઉજવાયા, વર્તમાન કાળમાં આ પુણ્ય પ્રભ વ બીજે જોવા મળે એમ નથી. તેઓશ્રીની છે નિશ્રામાં ઉજવાતા પ્રસંગમાં ભકિતના પૂર જાગે, શાસનની શોભા વધે જ જાય. સિદ્ધાંત રક્ષણ એજ આત્મપ્રાણ તેઓશ્રીનાં પ્રવચનેએ તે અનેક આત્માઓને R જગાડયા અને શાસનના સુભટે બનાવ્યા તેઓશ્રીનું પ્રવચન સાંભળત ઉઠવાનું દિલ છે આ ન થાય. - ૬ શ્રી મહાવીર સ્વામીજીની ૭૭ ની પાટને ભાવતા અને ૭૯ વર્ષના સુદીર્ઘ સંયમ છે 4 પર્યાયને પૂર્ણ કરીને જિન શાસનના શણગાર એવા આ મહાપુરુષના નારક ચરણમાં ન કટિ કે ટિ વંદના. -- - ---- --હાહાહ . ચિત્તની ગંભીરતા એ ગુણરૂપ છે અને ચિત્તની ગુઢતા એ દોષ રૂપ છે. મહા4 પુરુષો ગંભીર ચિત્તવાળા હોય છે, જયારે પાપરસિકજનો ગુઢ ચત્તવાળા હોય છે. છે ગુઢ ચિત્તવાળે તે કહેવાય, કે જેના ચિત્તને બીજાઓ પ્રાયઃ જાણી શકે નહિ. સામાન્ય છે રીતિએ, એ જેવા ચિત્તવાળે જણાય, તેનાથી તદન ઉલટા ચિત્તવાળે એ ખરી રીતિએ હોય. પિતાના ચિત્તને જે કળવા જ ન દે, એ ગુઢ ચિત્તવાળે કહેવાય. આને માયા, ૪ R અસત્ય આદિ કેટકેટલાં પાપોને આશ્રય લેવો પડે ? આનામાં પિતાના દોષોને છુપા છે છે. વવાની ખૂબ તાકાત હોય, જયારે ગંભીરમાં પારકા દેને છુપાવવાની સાચી તાકાત છે { હોય. ગુઢ ચિત્તવાળે કુરભાવમાં હોય, જ્યારે ગંભીર ચિત્તવાળે દયા ભાવમાં હોય છે હયું દોષથી ભરેલું હોય, પણ આના હયામાં દોષ છે-એમ જણાઈ આવે, એવો કઈ ? = ભાવ એના મોંઢા ઉપરે ય આવે નહિ. એ ખરી રીતિએ ભયંકર માનવી હોય, તેમ છે છતાં પણ બીજાને એ મહા સરળ લાગે. દેષિત પોતે હોવા છતાં પણ, દેષિત તરીકે છે બતાવી શકે બીજાને અને પોતે નિર્દોષ લાગે. એવા માણસે ગુઢ ચિત્તવાળા કહેવાય. –પતન અને પુનરુત્થાન ભા.-૧ માંથી 8 Page #181 -------------------------------------------------------------------------- ________________ છે વિશિષ્ટ જ્ઞાની પુરૂષનું જીવન વિશેષતાઓથી ભરપૂર તે હેય જ, પરંતુ આ તો છે. જ એક એવા મહાપુરૂષની વાત છે કે જેના જીવનનું કવન પણ જિવાને સાર્થક બનાવે. છે સરસ્વતી પણ જેનું વર્ણન કરવા બેસે તે પૂર્ણપણે કરી ન શકે એવા આ મહાપુરૂષનું જ જીવન જ એક વિશેષતા કહી શકાય ! એનું વર્ણન કરવા મારી પાસે તે સામર્થ્ય જ છે કયાંથી હોય..! મારા જીવનનું એ પરમ સદ્દભાગ્ય છે કે એ આવા પુણ્યપુરૂષના ચરણે છે છે સમર્પિત બને. શકયું ! આતમના એ અહેભાગ્યને ક્યા શબ્દોમાં બિરદાવું કે એ છે છે આવા મહાઆતમના અંતરમાંથી વહેતી અમીધારામાં ઝીલી શકયું ! ખરેખર તે આ ૨ કલિકાળમાં માનવંતુ એ જ મહા સૌભાગ્ય છે કે આ રામના દર્શને પામી શકે, એના હૈ 8 સ્મરણથી અંતરને સીંચી શકે, એનું નામ નિરંતર જપી શકે, જેની વાત પણ વાચાને છે પાવન બનાવે છે એવા આ મહાપુરૂષની કઈ વિશેષતાનું વર્ણન કરવું? આજે જયારે * વિશિષ્ટ ગુણેના દુકાળ પડે છે ત્યારે એક નહીં, બે નહિ, દસ કે વીસ નહી, પણ છે અનેકાનેક વિશેષ ગુણેને સમુદાય જ જાણે એમનું જીવન ! જગતના તમામ જીવોને આ 8 તારી લેવાની તાલાવેલી જેમના હૃદયમાં વસી હતી એવું સતત વાત્સલ્યના અમી વર સાવતું તેઓશ્રીનું હૈયું દી લઈ શોધવા જઈએ તો ય કયાંય જડે એમ નથી. આ વિશેષતાઓનો સરવાળો એટલે પૂજ્યશ્રી —પૂ. મુનિરાજશ્રી નયવધન વિજયજી મહારાજ સમીપ આવનાર દરેકને સમ્યગ્દર્શનની દુહાણ કરવાની એમની લે કેત્તર ઉદારતાને, પરિચય તે એમને પરિચય પામનારને જ થઈ શકે. ફકત્ત દર્શન જ નહી જ્ઞાનની 8 પણ કેવી અતુટ ઝંખના ! ૯૬ વર્ષની વયે પણ નવી ગાથા ગેખવાને નિત્યક્રમ, શાસ્ત્રના છે વાંચનમાં ગળાડૂબ રહેવાનો સ્વભાવ અને પરમાત્માની આજ્ઞા, પરમાત્માના વચને ને ? શાસ્ત્રને જ જીવન સર્વસ્વ માનવાની એમની દઢતાએ એમને ગીતાર્થ મુર્ધન્ય બનાવ્યા હતા એમ કહેવું એ લેશ પણ અતિશયોકિત નથી. કેવી અદ્દભુત એમની શાસનનિષ્ઠ 8 દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવ કઈ પણ હોય, શાસ્ત્રને બેવફા બનાય નહિ. કદાચ આખા આ જગતથી વિખૂટા પડવું પડે તે એ કબૂલ પણ પ૨માત્માની આજ્ઞાથી વિખૂટા પડવું છે એમને હરગીજ કબૂલ નહોતું. જીવનની ઢળતી સંધ્યાએ પણ જેનું તેજ લેશમાત્ર ઝાંખું થયું નથી બલકે સતત 8 જે વહેલી પરોપકારની ધારાને ઓર વેગ આપીને લાખના હયામાં તારણહાર તરીકેનું છે સુપ્રતિષ્ઠાત રથાન પામી શકનારા પૂજ્યશ્રી જેવું વ્યકિતત્વ શોધવા જઈએ તો નિરાશ જ થવું પડેગમે તેવા પણ પ્રસંગમાં ચિત્તની અદ્દભુત સ્વસ્થતા જાળવવાનું ગજુ, છે એમની પાસે જ હોઈ શકે. ભકત હોય કે વિરોધી હોય, હયામાંથી ભાવ-કરૂણા જ 8 Page #182 -------------------------------------------------------------------------- ________________ meta dat ૨૫૪ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષોં-૫ અંક-૪-૫-૬-૭ તા. .૫-૯-૯૨ છલકે—એવુ તા ફકત પૂજયશ્રી માટે સ્વભાવગત હતુ. બલકે વિધી પણ પોતાને વિરોધ કરવાના નિમિત્તને પામીને ધર્મોથી વિમુખ ન બની બેસે તે માટે સૌ પહેલાં એને ધમ પમાડવાની ઈચ્છા રાખવા જેવુ. કરૂણાભર્યું. હયુ. ખીજે ગા પણ કયાં જડે ? આ ભાવકરૂણાની પરાકાષ્ઠા જાણે પુણ્યા'ની પરાકાષ્ઠા સાથે સરસાઈ ન કરતી હોય તેમ તેઓ જયાં જયાં પધારે ત્યાં જાણે જંગલમાં મ ́ગલ છવાઈ જતું હજારાની મેદ્રની એમના ટંકશાળી વચના ઝીલવા નિ:શબ્દ શાંતિ જાળવતી. એમનાં વચન પણ કેવા ! સાઢીને સરળ ભાષામાં પણ શાસ્ત્રના કેટલાય મહાન રહસ્યાની ચાવી જાણે સમ જાવી દેતા ન હાય...! એક વાર સાંભળે એ વ્યકિતને ખીજી વાર આપે।આ આવવાનુ‘ મન થાય તેવું જાણે એમાં ચૂંબકત્વ રહેતુ' હતું. આબાલવૃદ્ધ સૌ કોઇ માણી શકે એવું એમનુ પ્રવચન સદાય સભ્યગ્દર્શનની વાંસળીના સૂર વગાડતુ –માક્ષની છડી પાકારતુ, એમના જીવનના અ'તિમકાળ સુધી એવુ' જ જીવંત રહ્યું હતું. ને જેના અશ્રુએ અણુમાં પરમાત્માની ભકિત વસી ગઈ હોય એ જયારે ખુદ ૫રમાત્મા પાસે જાય ત્યારે તે કહેવુ‘ જ શું? એએશ્રીનું ચૈત્યવ`દન સાંભળવુ એય જીવનને એક અદ્ભુત, અ પમ હાવા હતા, સ્તવનામાં આતંગેાત બની જતા પરમાત્મા પાસે બાલભાવને પામી જતા પૂયશ્રીને નિહાળવા એ સૌ સભાગ્યાના શિરમાર સપ્રુ કહી શકાય. પેાતાની મહામાનવતા કે મહાનતા જેને લેશમાત્ર પણ સ્પશી નહોતી અથવા તા જાણે તેઓને જાણ જ નહાતી એવા અનુભવ એમની નિકટ આવનારને થયા વિના રહેતા નહિ. આંગતુક વ્યકિત પીઢ હાય, યુવાન હાય કે સાવ નાનું બાળ જ કેમ ન હોય, પૂજ્યશ્રીના વાત્સલ્યનુ વહેણુ સૌની તરફ એવા જ વેગથી વહેતું કાર્ય આત્મીય જન પાસે આવ્યા છીએ એવા અનુભવ આવનારને થયા વિના રહે નહિ. અને કદાચ એ જ ૧૨મ સત્ય છે, સમસ્ત સંસારમાં આત્મીય બનાવવા જેવી એ જ એક વ્યકિત હતી કે જેને સદાય પેાતાના આત્મા જેટલી અન્ય સૌના આત્માની પણ હિતચિંતા રહેતી. પરમેાચ્ચ સ્થાને રહેલાં તેશ્રી કાઈને ય માટે દુર્લભ નહોતા. કા પણ વ્યકિત એમના દ'ને નિઃસાંકાચ જઇ શકે, પેાતાની મુશ્કેલી જણાવી ઉકેલ પામી શકે અેવી નિખાલસત્તા એમની આસપાસ ાણે છવાએલી રહેતી સૌના દુઃખ સૌની મુશ્કેલી, સૌના પાપ પણ સમાવી શકે એવુ' સાગર જેવુ' ગ`ભીર હૃદય, એ એમની આગવી વિશેષતાએ એમને સામાન્ય જનના હૃદયમાં “અમારા ગુરૂદેવ” તરીકે સ્થપિત કર્યા હતા અનેક આત્માઓનુ' જીવન સુકાન સફળ રીતે સંભાળી એમને સદ્ગતિના વારે મુર્ક સમાધિના દાન કરનાર પૂજયશ્રીનુ જીવન જ જાણે ઉપકારની ધારા બની ગયું હતું. ૐમના શ્વાસ શાસન કાજે હતા, એમનુ' જીવન શાસનને જીવાડવા માટે હતું તે। એમનુ મૃત્યુ સમાધિના અમર સદેશ આપતું" મહામંગલ હતું, Page #183 -------------------------------------------------------------------------- ________________ જના અનંત ગુણેનો ગુણાનુવાદ કરવા ખૂદ સરસ્વતી પણ સમર્થ નથી, એવા છે ૨ જિનાજ્ઞાને જ જેમણે ધર્મ માન્યો અને સદાય જિનાજ્ઞા અનુસાર જ ઉપદેશ આપ્યો એવા મહાપુરૂષ પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા.ના = ગુણાનુવાદ કરવાની ખરેખર તો મારી લાયકાત પણ નથી. છતાં એ પૂજય પાદશ્રી પ્રત્યેને, પૂજ્યભાવ મને એ મહાપુરૂષના ગુણાનુવાદ કરવાને પ્રેરે છે. હે જિનાજ્ઞા પ્રેમી, આપ તે બાળપણથી જ જિનાજ્ઞાના પ્રેમી હતા. ૧૩–૧૪ વર્ષની વયે પણ આપ R સ્પષ્ટ વકતા હતા. આ૫ આટલી નાની ઉંમરે પણ ગામમાં આવતા સાધુએ ની વૈયાવચ્ચ છે છે કરતા ત્યારે જે કઈ સાધુમાં કંઈ ઉણપ જણાય તે આપ તેને સ્પષ્ટ જણાવી દેતા કે 8 8 અવું અહી ચાલશે નહીં. આપ જિનાજ્ઞાન પ્રેમી હોવાથી મેટાઓને પણ આપની છે વાત માનવી પડતી. હિ ઉપકારી એ ઉપકારી તમારો કદીય ન વિસરે રે | વિનોદરાય શાંતિલાલ દોશી - જામનગર “આણાએ વમે” એ આપને જીવનમંત્ર હતે. આપના વ્યાખ્યાનમાં કાયમ જિના-૨ જ્ઞાને ઉલેખ તે મારા ભગવાને જે કહ્યું છે તે જ સત્ય છે. તે જ પરમસત્ય છે, તે જ છે આત્માને એકાંતે હિતકારી છે. બાકી બધું જ આત્માને માટે અહિતકારી છે. આવું છે આપનું વારંવાનું વિધાન લાયક જીવને સમકિત પ્રાપ્તિનું કારણ બનતું. આપ જળકમળવત્ હતા. આપ પૂજય શ્રી આ કાળના એક વિરલ આચાર્ય ભગવંત હતા. આપનું ઠેરઠેર જ બાદશાહી સન્માન થતું. છતાં તેમાં લેપાયા વગર આપ સ્પષ્ટ કહેતા કે આ “અમારું સન્માન નથી પણ ભગવાનના સાધન સન્માન છે. જે આ સન્માનમાં અમે લેવાઈ જઈએ તે અમારું સાધુપણું નષ્ટ થઈ જાય. પૈસો સંસારીને ડુબાડે છે તેમ જે અમે સાવચેત ન રહીએ તે આ માન-સન્માન અમને પણ ડુબાવનારી બને આવા બાઇ શાહી સન્માન પ્રત્યે પણ અલિપ્ત રહેનાર આપ જળકમળવત્ હતા. આપ તે મહાન શાસન પ્રભાવક હતા. વર્તમાન કાળમાં આપ પૂજ્યપાદ શ્રીજીને ૭૯ વર્ષનો સુદીર્ઘ દીક્ષા પર્યાય શાસન છે પ્રભાવનાના કાર્યોમાં અજોડ છે. આપની પિતાની પણ દીક્ષા લેવાની જે તમન્ના હતી તે Page #184 -------------------------------------------------------------------------- ________________ છે ૨૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ છે પણ અજોડ હતી. આપે અનેક ભવ્યાત્માઓને દીક્ષા આપી અને અનેક લોકોને શ્રી વીતરાગ પરમાત્માના શાસનના શ્રાવકો બનાવ્યા. કેટલાયે આપની સમક્ષ કાળા વાવટા લઈને વિરોધ કરવા આવનારા બાપના વફાદાર શિ બની આપને કાયમ માટે સમર્પિત થઈ ગયા. આઝાદીની લડતના પવનમાં આવી ગયેલા જમાનાવાદી લેકેને જોઈને લેકાગચ્છના એક સાધુએ તે આપના માટે ત્યાં સુધી કહ્યું કે જે આ કાળમાં રામવિજય જનમ્યા ન હોત તો અત્યારના જૈન સાધુઓ રેટી કાંતતા હતા અને જેના સાધ્વીએ બધી નસ બની ગઇ હેત, અન્ય ગચ્છના સાધુના આ શબ્દ આપ કેવા ! મહાન શાસન પ્રભાવક હતા તે દર્શાવે છે. જામનગરના એક ભાઈ કહે છે કે જેનામાં કમાવાની ત્રેવડ ન હોય તે સાધુ બને અને જેને કઇ પસંદ કરે નહીં તે સાધ્વી બને. આવું ભયંકર પાપમય વચન બેલનાર પણ આપના પરીચયમાં આવતા ભયંકર પશ્ચાતાપ કરવા લાગ્યા. અને પિતાની જાતને ધિક્કારવા લાગ્યા. તથા આપના ઉપકારને કાયમ યાદ કરનારા જ બન્યા. આપ તે નાસ્તિકને પણ આસ્તિક બનાવનાર મહાન શાસન પ્રભાવક હતા. પારસ મણીના સંસર્ગથી લેતું પણ સેનું બને છે તેમ આપશ્રીના સંસર્ગથી નાસ્તિક પણ છે આસ્તિક બન્યા છે. - આપ પૂજ્યપાદશ્રીજીના વરદ હસ્તે થયેલા અનેક શાસન પ્રભાવનાના કાર્યો જેવાં કે અનેક ઉપધાને, યાદગાર, છરી પાલિત સંઘ, નવા મંદિરના નિર્માણ કાર્યો, ઉજમશુઓ, ઉત્સ વિ. વર્તમાનકાળમાં અજોડ છે. વર્તમાન કાળમાં દિક્ષાને આવી સુલભ બનાવનાર જે કઈ હોય તે તે આપ જ છે. અજ્ઞાનીઓ કાળા વાવટા લઈને આવે કે રસ્તામાં કાચના કટકાઓ નાંખી દીક્ષાના કાર્યોમાં વિદને નાંખે તે પણ આ પ કદી ઝુકયા નહીં. અને જમનાવાદના નાસ્તિકને આપે મુંહતોડ જવાબ આપ્યો. આપ તે ખરેખર દીક્ષાના દાનવીર હતા. એ હે કરૂણાસાગર, અપકાર ઉપર પણ ઉપકાર કરનાર આપ શ્રી વીતરાગ પરમાત્માનાં સાચા સાધુ હતા. અજ્ઞાનીઓએ આપનો તેજોવધ કરવા અનેક પ્રયત્નો કર્યા, કેટલાય આક્ષેપ કર્યા, કેટલાય કેસ કોર્ટમાં દાખલ કર્યો, પરંતુ આપ તે આવા કૃત્ય કરનાર પ્રત્યે પણ સદા સર્વદા શું કરૂણા ભાવને ધારણ કરનાર જ હતા. તિથિની ક્ષય-વૃદ્ધિ (બે તિથિ) સાથે આપને કંઈ છે છે લાગતું-વળગતું ન હતું પણ તે તે જેન શાસ્ત્રને સિદ્ધાંત છે અને આપે જેન સાધુના જ ત્રક Page #185 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી વિરામચન્દ્ર સ્ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : નાતે જૈન શાસ્ત્રાને સ્વીકાર્યા તે તે સ્વભાવિક છે અને ખરેખર તેા જૈન શાસ્ત્રના મતને સ્વીકારનાર વિશેષ પૂજનીય બને છતાં કેટલાક લેાકેા આપે ઐતિથિ ઊભી કરી છે તેવા આક્ષેપ મુકતા તા પણુ આપને તેવા કે પ્રત્યે પણ દ્વેષ ન હતે. : ૨૫૭ જાય તે દોરા ધાગા, મંત્ર, તંત્ર, યંત્ર, ચમત્કારીક વાસક્ષેપ આપનારા, શ્રીફળ, સેાપારી તથા મંત્રેલા શંખ બાદિની પૂજા કરાવનારા કેટલાક સાધુએને આપની પ્રત્યે દ્વેષ હતા તેથી તેવા સાધુએ પેાતાની જિનાજ્ઞા વિરોધી આવી હીન પ્રવૃત્તિએ ઉઘાડી પડી ન માટે તેઓ પાત જાણતા હોય છે કે પૂ. ઉપાધ્યાય વિનયવિજયજી કૃત કલ્પસૂત્રના નવમા વ્યાખ્યાનમાં એ ચૌદશના ઉલ્લેખ છે, શ્રાદ્ધવિધિ સૂત્રમાં એ આઠમ, હિરપ્રનેાત્તરાણિમાં પાંચમ-જૂનમના ક્ષય, સેન-પ્રશ્નોત્તરાણિમાં બે અગીયાર વિ.ના ઉલ્લેખ છે. સુરતમાં એક પ્રતિમાં ૭૦૦ વર્ષ પહેલાના છે તે બીજી આઠમે ભરાવેલા છે જયારે સામે પક્ષે ‘આપણામાં પવતિથિની ક્ષય-વૃદ્ધિ થાય નહી' તેવુ" લખેલ એક પણ જૈન શાસ્ત્ર નથી આ બધુ જાણવા છતાં આપની ઉપર બે તિથિ ઊભી કરવાના આક્ષેપ મુકનાર ઉપર પણ આપે ખૂબ જ કરૂણા કરી છે. ૨૦૪૪ ના સાધુ સ`મેલનમાં આપ સહુથી વયેવૃદ્ધ-જ્ઞાન વૃદ્ધ અને દીક્ષા પર્યાયે પણ સોના વડીલ હૈડાવા છતાં પણ આપને ઈરાદા પૂર્વક આમત્રણ આપવામાં આવ્યુ નહીં.. અને આપશ્રીને એકલા પાડી દેવાની ચાલ ચાલવામાં આવી. તેમાં આપનાં આશ્રિત સામેલ થયા છતાં પણ આપે તે તેઓના ઉપર પણ ખૂબ જ કા કરી અને મારા ભગવાનના સાધુએ અશાસ્ત્રીય નિહઁચા કરી દુર્ગાંતિમાં ન જાય' તે માટે આપે જે પુરૂ ષા કર્યાં તેના તા જગતમાં જોટો ન મળે તે લખાણા પ્રગટ થાય તા દુનિયા ઝુકે આ વિષમ એવા પચમકાળમાં આવા કરૂાસાગર હાય તે તે ખરેખર પ`ચમકાળનુ અચ્છેરૂ ગણાય. હે અનંત ઉપકારી આપ અદને મળ્યા ન હેાત તે। શ્રી વીતરાગ પરમાત્માએ બતાવેલા માક્ષમાગ ની સાચી સમજ અમેાને કાણુ આપત ? ભગવાન મહાવીરે જેના સખ્ત વિરેધ કર્યાં, ભગવાનની ત્રીજી પાટે આવેલા પૂ. પ્રભવસ્વામીએ સમ્યભવ ભટ્ટને યજ્ઞ મડપમાંથી હેામહવન કરતાં ઠાડીને સાચુ' તત્ત્વ સમજાવ્યું. અને ભગવાનની પાટ સોંપી આમ હૈ।મ– હવનની પ્રવૃત્તિ એ પાપ પ્રવૃતિ છે છતાં કેટલાક લેાકેા દેરાસર અને ઉપાશ્રય જેવા સમ કિતના સ્થાનમાં હૉમ-હવન જેવી પાપપ્રવૃત્તિઓ કરે છે અને હામ-હવનની રાખની પ્રભાવના પણ ઠરે છે. ખરેખર તા અજ્ઞાનીઓ લાખો રૂપીયા ખચીને ધમ પ્રવૃત્તિના નામે પાપ પ્રવૃત્તિઓ કરે છે આવા લેાકેા ખરેખર તેા પેાતાના પુણ્યની રાખ કરી રહ્યા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ છે. પરંતુ હે અનંત ઉપકારી આપ અમેને મળ્યા તેથી આવી પાપ પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં દર્શન કરવા પણ અમે જતા નથી. તે આપની અન`ત કૃપાનુ ફળ છે. આપ જેવા સુસાધુને ચૈગ મહા ભય'કર મિથ્યાત્વના પાપથી બચાવે છે. જયારે સ`સાર માગ ને પાષનારના ચૈાગ લાખા રૂપિયા ખર્ચાવીને પણ પાપમાં પ્રવૃત બનાવે છે. આપે પાછળ પરિવાર પણ એવા મુકયા છે જે અમને બચાવે છે અને બચાવશે. હૈ પૂજ્યશ્રી, આપતા મહાન સિદ્દાંત સંરક્ષક હતા. શ્રી વીતરાગ શાસ્ત્રકારોએ ખતાવેલા સિદ્ધાંતાનું આપ પૂજ્યશ્રીએ પ્રાણના ભેગે પણ રક્ષણ કર્યું છે. અનેક લેાકેા આપને સિધ્ધાંતમાંથી ચલીત કરવા માટે પ્રયત્ન કરતા પરંતુ આપની સિધ્ધાંત પ્રત્યેની નિષ્ઠા અજોડ હતી. અતિ વિષમ પરિસ્થિતિમાં પણ આપે કદી સિધ્ધાંતમાં બાંધ છેડ કરી નહી.. અનેક લેાકાએ આપને વિનંતી કરી કે ઘેાડીક છૂટછાટ મૂકી તે આપ સમગ્ર શાસનના નાયક બનવાની પુરેપુરી લાયકાત ધરાવે છે.' છતાં આપે કદી સિદ્ધાંત સાથે દગા કર્યાં નડી કાઈપણ પ્રકારની લાલચ આપને સિદ્ધાંતમાંથી ચલીત કરી શકી નહીં, દ્રવ્ય, ક્ષેત્ર, ભાવના બહાને પણ આપે કદી સિધ્ધાંતના દ્રોહ કર્યા નથી. કાળ અને આપ પૂજ્યશ્રી સમથ વાદી, નિડર વકતા અને સમર્થ ઉપદેશક હતા અને આપ પુજ્યશ્રી હાજર જવાબી તેા એવા હતા કે જાણે જીવતુ જાગતુ' જૈન શાસ્ત્ર જ જોઇલે. હે પુજ્યપાદ શ્રી, આપનું નામસ્મરણ પણ અનંત ભવના પાપનું' નિવારણ કરવા સમ છે. આજે ભલે આપ સમ્રુદ્ધે અત્રે હાજર નથી પણુ આપે કરેલ શાસન પ્રભાવનાના અનુપમ કાર્યો દ્વારા આપ પૂજ્યશ્રી આજે પણ વિ આત્માને માટે પ્રેરણાબળ છે આપે કરેલ અનુપમ શાસન પ્રભાવના લાખા લેાકેાને સન્માર્ગે આવવા પ્રેરણા પુરી પાડે છે. હૈ પૂજ્યશ્રી, આપની પાસે શું માંગવાનું હોય ? આપની પાસે જે હતું તે જ અમાને જોઈએ. તેથી જ પરમકૃપાળુ શાસન દેવને પાના કરૂ' છુ. કે જ્યાં સુધી ભવ કરવા પડે ત્યાં સુધી આવા જ જિનાજ્ઞાને સમર્પિ`ત સદ્ગુરૂના યોગ પ્રાપ્ત થશે. અંતમાં આપ પૂજ્યપાદશ્રીને કોટી કોટી વંદના કરી વિરમું છું. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક Page #187 -------------------------------------------------------------------------- ________________ આશરે આજથી ૪૨ વર્ષ પહેલા પૂજ્યશ્રી બેટાદ (સૌરાષ્ટ્ર) પધારેલા. ત્યારે હું જ બોટાદમાં રહેતે. એ અરસામાં હું સંકટમાં આવી ગયેલ. તેથી પ્રશ્ન પુછવાની ઈચ્છા થઈ. કારણ કે મારા પ્રયત્નોથી સમાધાન થાય તેવું ન હતું, મારે વેપારમાં લગભગ ૫૦ (પચાસ) બજારનું નુકશાન થયેલું. તેમાં સગાની રકમ પણ ફસાયેલી. તે રકમ મારે ગમે તે ભેગે આપી દેવી જોઈએ પણ તે શકય ન હતું, તેથી મારા મનમાં એક પ્રશ્ન 8 ઉદ્દભવેલો કે જેની આર્થિક મુકિત ન હોય અને દેહાંત થઈ જાય તો તેની આમિક 8 મુકિત થાય ખરી? આ પ્રશ્ન પૂછવા પૂજ્યશ્રી પાસે ગયે રાત્રિને સમય હતે; પૂશ્રીની આજુબાજુમાં છેઠેલા સજજનો વિખરાય ગયા પછી મે ઉપરને પ્રશ્ન પૂછ. પૂજ્યશ્રીએ સામે પ્રશ્ન પૂછચે જે ભાઈ કરજ બે પ્રકારના હોય શકે. (૧) જેનુ લેણુ હોય તે કહે કે પૈસાની મારે જરૂર છે તે આપો નહીં તે હું છું દાવો કરીશ. (૨) જેનું લેણું હોય તે કહે કે પૈસા તમે ગુમાવ્યા તે હું જાણું છું, પણ હવે 8 છે તમે વધુ દુઃખી ન થાવ માટે તમને બીજા પૈસાની જરૂર હોય તે એકલું પ. પૂ. આચાર્ય ભગવંત મહારાજા શ્રીમદ્દવિજય રામચંદ્રસૂરીશ્વર સાહેબના છે | સુખદ સંભારણા છે –શ્રી જયંતિલાલ છોટાલાલ બારભાયા-ભાવનગર તમારે કયા પ્રકારનું કરજ છે ? મે કહ્યું બીજા પ્રકારનું, જવાબમાં પૂજ્યશ્રીએ કહ્યું તેમાં આત્માને મુકિતની બાબતમાં વાંધો નહીં આવે. 8 છે જે પ્રથમ પ્રકારનું કરજ હોય તે બાધ આવે ખરો. બીજો પ્રશ્ન જરા અટપટ હતું તેને જવાબ પૂજ્યશ્રીએ આ પ્રમાણે આપે. હું કેવળજ્ઞ ની નથી. તમે કર્મગ્રંથને અભ્યાસ કરી તેમાંથી તમારે જવાબ શોધી કર્યો. બોટાદ ટાઉન હોલમાં જાહેર પ્રવચન બેટાદમાં પૂજ્યશ્રી પધારેલ ત્યારે હું મ્યુનિસિપાલિટીમાં કાઉન્સીલર હતું તેથી જાહેર ૨ જ પ્રવચન ગોઠવવાની ઈરછા થઈ. પૂજ્યશ્રીને વિનતિ કરી કે જે આપને એગ્ય લાગતું 8 હોય તે મને જાહેર પ્રવચન રાખવાની ભાવના થઈ છે. પૂજ્યશ્રીએ સંમતિ આપી. 8 મે પૂછયું વિષય શું રાખીશું. મને સામેથી પૂછયું તમે કયે વિષય પસંદ કરે? મેં 8 રે કહ્યું કે “ધર્મ સમજણમાં છે પણ આચરણમાં નથી” પૂ.શ્રીએ કહ્યું એજ વિષય રાખે. Page #188 -------------------------------------------------------------------------- ________________ છે ૨૬૦ ૧ ૧ શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૨ ચોપાનીયા છપાવી જાતે જ વહેંચી આવ્યો. સ્થળ ટાઉન હોલ ખેલ. પ્રવચનના છે અંતમાં પૂજ્યશ્રી ૯યા. શું પત્થરા સમજણમાં છે. જે સમજણમાં ધર્મ હોય તે આચરણમાં આવ્યા વિના રહે નહીં. આ વાત મને વિચારતા લાગે છે કે “સમજણમાંથી નિશ્ચયમાં આવે અને નિશ્ચયમાંથી આચરણમાં આવે પણ અફસની વાત છે કે ધમ જેટલે સમજણમાં છે તે કરતા વધુ વાતમાં છે” તેથી જીવનમાં વિરોધાભાસ 8 દેખાય છે. ઘેર પધારવા વિનંતિ કરી. K મારે ઘેર પૂજ્યશ્રી પધારે તે કેવું સારૂં? આ ભાવ થયે. બીજા દિવસે સવારે હ પૂશ્રી પાસે પ્રસ્તાવ મુક્યો અને વિનંતિ કરી. સહેજ ઉંચા અવાજે કહ્યું કે અમે જ મહત છીએ? ઘરે ઘરે પગલા કરતા ફરીએ ? કઈ એવું કાર્ય કર્યું હોય તે જરૂર છે આવીએ. મેં કહ્યું મારે એક માસના એકાસણું ચાલે છે આજે ૨૨ મો દિવસ છે. ૫ “ચાલો અત્યારે જ” અને પુત્રી મારે ઘેર પધાર્યા મારા આનંદને પાર ન રહ્યો. (સંતે જ 8 ઓછા જોવા મળે છે. મહંતે વધુ જોવા મળે છે?) ગામના ચેરે પ્રવચન લાખેણીમાં (બટાદ તાલુકાનું ગામ છે મારૂ વતન છેજુના વખતનું દેરાસર છે 8 હતુ. અને ધાતુના પ્રતિમાજી મુનિસુવ્રતસ્વામી બીરાજમાન હતા. જગ્યા વિશાળ હતી. જે છે તેથી ફરી પ્રતિષ્ઠા કરવા સંઘે વિચાર્યું. વળી પ્રભુજીની દષ્ટિ ગામ તરફ પડે તે હેતુથી = નવું દેરાસર બનાવ્યું. નવું દેરાસર મહેતા રામજીભાઈ ઝવેરભાઈના પરિવારના સહયોગથી તે તૈયાર થયું હતું તેમાં આરસના પ્રતિમાજીની પ્રતિષ્ઠા પૂ જિનેન્દ્રવિજયજી મ.ને નિશ્રામાં છે હતી તેમના ખાસ આગ્રહથી પૂછીને પધારવાનું નક્કી થયું પૂ શ્રી ભવ્ય સામૈયા સાથે પધાર્યા પ્રતિષ્ઠા થઈ તે સમયે પૂછીનું વ્યાખ્યાન ગામની મધ્યમાં ચેરે રાખેલ. પૂ. શ્રી જેરા ઉપર યોગ્ય આસને બીરાજેલ હતા. આજુબાજુ અન્ય મુની ભગવંતે હતાં. પબ્લીક છે 8 નીચે ચગનમાં બેઠેલી હતી. પૂ.શ્રીના પ્રવચનમાં કહેવાનો મતલબ એ હતું કે તમે છે છે આટલા બધા પાપ શા માટે કરે છે? પૈસા પાછળ આટલા પાપ કરવા ની શી જરૂર 8 છે? વળી મને એ નથી સમજતું કે તમને મારે કઇ રીતે સમજાવવા ? ભાષા ઋચક અને ૨ છે વેધક હતી. છેલ્લે આભારવિધિ કરવાનું કામ મને મળ્યું સાહેબની બાજુ માં ઉભો રહી 6 8 શરૂઆત કરી. આચાર્ય ભગવંતશ્રી, { આપે કહ્યું કે મને એ નથી સમજાતું કે મારે તમને કઈ રીતે સમજાવવું? પૈસા છે માટે આવુ શું કામ કરે છે? આપને મારી પ્રાર્થના છે કે આપ અમને સમજાવવાને Page #189 -------------------------------------------------------------------------- ________________ R પૂ. આ. વિ. રામચન્દ્ર સૂ. મ. સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : : ૨૬૧ છે છે પ્રયત્ન ચાલુ અને કરૂણ ભાવ દિલમાં રહે છે. બાકી આપને ક્યાંથી સમજાય કે તે 8 અમે સંસારીએ પૈસા માટે આવું શા માટે કરીએ છીએ. જે અમારી પાસે ધન હોય ! છે તે વાહ વાહ થાય. અમારા બાળકે સારી જગ્યાએ વરે. અમારા દોષ હોય તે પણ છે અમારી સામે કોઈ આંગળી ચીંધી શકે નહિ; અને અમારા પાપને અમે દાનની ચાદર ઓઢાડી ઢાંકી દઈ શકીએ. હવે કહો અમારે પૈસાની જરૂર ખરી કે નહિ? પરંતુ આ પશ્રીને અહીં સાંભળવા આવેલામાંથી કોઈ એક શ્રોતાજન અંતીમ સમયે આપને યાદ | લાવી વિચારે કે લાખેણી ગામના ચેરે પૂ શ્રી એ કેવી વાત કરી હતી ! મારે આવું છે નહતુ કરવું જોઈતું અને કર્યાને પસ્તા થાય. તે આપશ્રીની મહેનત લેખે લાગશે 3 અને મરનારનું જીવન સાર્થક બની જશે. મેં આગળ ચલાવ્યું–જે આ આભાર માનવા છે ઉભી થયેલી વ્યકિના કેટ ઉપર પાંચ સાત થીગડા હોત તે મને બોલવા ઉભે કર્યો ? ન હોત. બલકે સામે હરિજને ઉભા છે ત્યાં મારૂ સ્થાન હેત. પૈસાને જ આ બધે પ્રભાવ હોય તેવું નથી લાગતું ? ૫ શ્રી મારી વાત ઉપર ખુબ હસ્યા. મને પાછળથી કહેવામાં આવ્યું પૂ. મહારાજ સાહેબ આટલું કયારેય અગાઉ હસ્યા અમે જોયા નથી. | - અંતમાં . પૂ. મહારાજ સાહેબનું એવરેસ્ટ છેટલું ઉંચુ વ્યકિતત્વને મારા જેવો જ ખીણમાં ઉભેલે માણસ કેવી રીતે માપી શકે? એટલે જ પૂજયશ્રીના વ્યકિતત્વ વિષે | કાંઈ પણ લખવાની ચેષ્ટા કરી નથી. સહુની ઉપર પૂજયશ્રીના આશીર્વાદ ઉતરો. આત્મા અનાદિકાલથી જડ કર્મોના યુગમાં ફસાયેલો છે અને એથી જ અનાદિકાલથી વિષય છે અને કષાયની આધીનતા એને વળગેલી છે. વિષય અને કષાયની આધીનતા, એ જ કે આત્માની બરબાદીનું કારણ છે. કારણ કે–વિષય અને કષાયની આધીનતા આત્માની સાથે છે અનેક પ્રકારના કર્મોને યોગ કરાવનાર છે. સાધુઓ સંસારના શત્રુ છે. પણ તે કયા સંસારના ? આ વિષય અને કાયરૂપ સંસારના સાધુએ સંસારમાં વસતા જીવોના શત્રુ છે જ નહિ અને ૨ E હોય પણ નહિ. સાધુએ તે વિષય-કપાથરૂપ સંસારના વૈરીએ છે અને તે તે હવા જ છે જોઈએ. કારણ કે–વિષય અને કષાયની આધીનતા એ જ દુઃખ માત્રનું મૂળ છે. જેનામાં ? આ વિષય પ્રત્યે વિરાગભાવ પ્રગટે છે અને કષાયોને ત્યાગ કરવામાં જે કટિબદ્ધ બને છે, છે તે આત્માની સાથે કર્મોને વેગ લાંબે કાળ ટકી શકતું જ નથી. કર્મોના વેગને ટકા૧ વનાર તથા વધારનાર કોઈ પ્રબલ વસ્તુ હોય, તે તે વિષય અને કષાયની આધીનતા ત છે. કારણ કે–એ ગયા પછી કર્મોને વેગ છેડા જ કાળમાં નાશ પામ્યા વિના રહે તે –શ્રી ભેજ તીર્થની યાત્રાએ Page #190 -------------------------------------------------------------------------- ________________ ક્ષમાપના આ સંસાર તે રાગ-દ્વેષનું ઘર છે. તેને લઈને જીવ “હું પણું” અને “મારાપણું છે છે કરી અનેકની સાથે નાના-મોટા પ્રસંગે માં સંધર્ષમાં આવી, રાપ-દ્વેષની ગાંઠને મજબૂત 8 કરે છે. મારા જ તે “સાચા જ અને પારકા તે “ખેટ” જ ની દષ્ટિ અપનાવીને વેર– ૨ છે ઝેરને વધારે છે, વાત-વાતમાં વિરોધના સૂર રેલાવી, હૈયામાં જ કષાયાનથી ધમધમે ? છે અને તક મળે બદલાની આશામાં વિકપના તાણાવાણા ગૂંથ્યા કરે છે. તે પર્વોધિરાજ શ્રી પર્યુષણ શ્રી સંવત્સરી મહાપર્વના પુનીત પ્રસંગે, આત્મા ઉપર લાગેલા છે છે વેર-ઝેરના કાટને ક્ષમા રૂપી પાણીથી ધોવો જોઈએ, સાફ કરવો જોઈએ, દૂર કરે જઈએ. આ કઈ પણ જીવની ભૂલ થઈ જાય તે સહજ છે. પરંતુ ભૂલને ભુલ માનવી, નિખાલસ હવે છે સરળતાથી કેઈ પણ જાતના ડંખ કે મલીન ભાવ રાખ્યા વિના તેની કબૂલાત કરવી જોઈએ, પણ તેને ઢાંકવા કે તેને બચાવ કરવા “ભૂલ'ની પરંપરા ન સરવી તે કપરું છે છે છતાં ય થઈ શકે તેવું કામ છે. તે ભૂલની હયા પૂર્વક સાચા ભાવે બાળકની જેમ ? નિખાલસ બની માફી માંગવી, ક્ષમા યાચવી તે જ વિવેકીઓનું કર્તવ્ય છે. ગમે તેવા છે. અપરાધો કોઈએ આપણા પ્રત્યે કર્યા હોય કે આપણુથી બીજા પ્રત્યે કરાયા હોય તેની ? સાચા ભાવે માફી આપવી અને માફી માગવી તે જ આ પર્વાધિરાજની આરાધના છે, તે જ તપ-ત્યાગની સાચી સાધના છે. ' માટે જ આ શ્રી સંવત્સરી મહાપર્વના ગુણ ગાતા જ્ઞાનીઓ ફરમાવે છે કે- એક બી જાના તુટેલાં હૈયાંને સાંધવાનો સુંદર અવસર છે, જીવનના ચેડાં ચે કખા કરવાને મુદત દિન છે, હિસાબ દેતી-લેતી કરવાને મંગલ પ્રસંગ છે, જીવનનું સરવૈયું કાઢવાનો શુભ દિવસ છે, વૈરનું વિસર્જન, સમભાવ અને સદભાવનું સર્જન કડવાને સેનેરી તેથી જ જ્ઞાનિની પટુ પ્રજ્ઞાના નિર્મલ પ્રકાશના પગલે ચાલી, સાચા ભાવે સૌને ખમી-ખમાવી, આરાધના, સાધના અને ક્ષમાપના દ્વારા જીવનને ઉજમાળ બનાવવું જ જોઈએ. સાથે સાથે આ ક્ષમાપના માત્ર વ્યવહાર જ ન બની રહે તે માટે થયેલા અપરાધનો ૨ એકરાર, થયેલી ભૂલોનો સ્વીકાર અને ફરી ન કરવાના કરાર કરી, ક્ષમાપનાને આંતરની 8 આરસીથી અજવાળી આત્માની અનંત-અક્ષય ગુણ લકમીના સ્વામી બને તે જ હાર્દિક ? ૬ મંગલ કામના, –પ્રજ્ઞાંગ છે * Page #191 -------------------------------------------------------------------------- ________________ અક તરફ આપણે ત્યાં મહાપુરૂષને અવતાર થતું જ રહ્યો છે. ફેફસા ભરાઈ જાય છે એટલા નામે આપણું અંગત સ્મૃતિઓમાં છે. બધા સાચા અર્થમાં મહાન હોય એ નિયમ છે નથી. મહાપુરુષોની મહત્તાથી અંજાઈને પોતાને પણ મહાનમાં ખપાવવા મથતા “અહ” 8 પુરૂષનો આપણે ત્યાં અલબત્ ! સંચાર થતો રહ્યો છે. (અહા-શબ્દને અર્થ આશ્ચર્ય છે સૂચક છે) આપણે આદર્શના આદમીઓ છીએ. મેટી મોટી વાતો આપણને ગમાડવી છે ગમે છે અને મોટી મોટી વાતની સાથે મેટી ચમકદમક હોય તે જ ઉકત વાત ગમાડવી ગમી શકે છે. [‘વિષે વધુ મા વા અને સર્વ અવતું મ . ?sણ પરિવારી આ બીજી તરફની સંભાળ આવા અહાપુરૂ રાખે છે. અમુક વાતો ગોખી લઈને આપણી છે K આગળ ધૂમધડાકા કરનારા આ વા અહાપુરૂષેની આલમ અજબ છે. એ લેકે “મોક્ષ A શબ્દને રમાડે છે. દેખાડો કરવાનું એમની નસોમાં ધબકે છે. (આ લેખિકા પણ દેખાડે છે કરવાનું ચુકી નથી. “શબદ નાસના શબ્દને દેખાડે કરી જ લીધું છે. અલબત્ત ! શબ્દના છે આ કઠારાવાળી વ્યકિતઓ વળી અલગ છે. એવા સિદ્ધહસ્ત લેખકેના નામ કામ અને ઠામ છે છે કેઈથી અજાણ્યા-અમસ્યા અને અમાન્યા નથી) ભભક કરીને પંચતંત્રવાળા રાસની છે જેમ એ ભેળા લેકે પર દાબ લાવી શકે છે. “સિદ્ધારતનું નામ લઈને એ લોકો હો- છે હા મચાવી શકે છે. અને હીરા બજારની ઝાકઝમાળ રાઈને પિતાનું ફાવતું કામ એ છે [ કરાવી શકે છે. પણ “દેખાડો બહાર હોય છે. એની ભીતરી નબળાઈઓ પેલા રાસમની જેમ જ ફકત ત્રાસ પસંદ કરે છે. ખરી મહા ભીતરમાંથી સર્જાય છે. આત્માની અનંત શકિત પર અખૂટ વિશ્વાસ રાખીને એક માત્ર શાસનને જ મહાન માનનારાઓ આવા દેખાડામાં જરાય માનતા નથી. તે એ મહાપુરૂષે ખરેખર મહાન હેય છે. એમના પગલે પગલે સચ્ચાઇની પ્રતિષ્ઠા થતી છે હોય છે. જૂઠી, મતલબી બાબતેને સ્પર્શતી કેઈ પણ અશાસ્ત્રીય આચરણ એ પોતે R સ્વીકારતા નથી, સ્વીકારવા દેતા નથી અને કેાઈ સ્વીકારતું હોય તે તેને અનુમોદન પણ આપતા નથી. આવા વિવિધ વિવિધ મહાપુરૂષત્વ ધરાવનારા મહાપુરૂષ તરીકે જેને ૬ શાસનને અનેક આચાર્યો મળ્યા છે અને મળશે. આમાંના જ એક મહાપુરૂષને આ વિશેષાંક પ્રકાશિત થઈ રહ્યો છે. છે. જો કે, આ વિશેષાંકમાં એ મહાપુરૂષને યાદ કરીને આપણે એમની સર્વ–શ્રેષ્ઠ શાસન છે ૪ ભક્તિની જ ઈરછા રાખવાની છે. પરંતુ એમની તેજસ્વિતાથી અંજાઈને એમના જેવા છે Page #192 -------------------------------------------------------------------------- ________________ 2 - ૧ ૨૬૪ : : જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬ તા. ૮-૯-૯૨ મહાન બનવાના ખ્વાબ આપણને આવતા હોય તે એમની આશાતના કરી ચૂક્યા છીએ. એ મહાપુરુષના સમગ્ર જીવનમાં “આત્મબળ” મુખ્યતયા દેખાઈ આવે છે. એમણે ભભકાને આશ્રય નથી લીધે, બાહ્યાડંબર એમને જાતે ન હતો અથવા બાઘાડંબરથી એ કેઈને આંજતા ન હતા. નાનપણમાં જ સમકિતને સાચા અર્થમાં સમજી શકનાર આ મહાપુરૂષે જીવનમાં પ્રતિપળ આત્મબળને અમાપ વિસ્તાર આપ્યો છે. એ વિસ્તારમાં છે તમામ સંઘર્ષો ખલાસ થઈ ગયા. અને તમામ વિરોધો સાફ થઈ ગયા. શકય હતું કે છે આ સમર્થ વિજય એમને અભિમાન આપી શકત. એ અભિમાન રાખી શકત પણ છે ના ! એમનું આત્મબળ માત્ર બાહ્ય શત્રુઓ સામે જ નહીં. બલકે આંતરિક શત્રુઓ સામે છે આ પણ વિજયી નીવડયું હતું. જીવનની છેલ્લી પળોમાં પણ આ આંતરિક શત્રુઓ પર વિજય ઈચ્છવા જ એમણે “અરિહનત” શબ્દનું મનન અને ધ્યાન આદર્યું હતું. “અરિહત” શબ્દ એ. એમને આંતરિક શત્રુઓ સામે અણનમ રહેવાની તાકાત બક્ષી અને જંદગીભરની સાધનાના નિચોડ રૂપે તેઓ આષાઢ વદ ચૌદશે અરિઓના હનત બન્યા. અસમાધિ, વ્યગ્રતા દુર્ગાન જેવા અરિઓને એમણે આત્મબળ આપના અરિહન્ત છે શબ્દથી હણ્યા. આવા અપૂર્વ મહાપુરૂષ જેવી શ્રેષ્ઠતા મેળવવાની નમ્ર બંછા-આરાધકતાના ભાવ સાથે-હોઈ શકે. પણ એ શ્રેષ્ઠતા મેળવવાની ઈછામાં જે મહત્વાકાંક્ષા છે. જેવું સ્વગૌરલક્ષી તવ ભળે તે આપણે ભીંત ભુલ્યા છીએ એમાં શંકા નથી શાસન છે નની રક્ષા થતી આવી છે અને થતી જ રહેશે. આપણે પણ એમાં જોડાઈને શાસનના છે. નગ્ન સંરક્ષક થઈ શકીએ. પણ આપણે આ મહાપુરૂષને અનુકરણના જ્વાળે જો તે ? જોતજોત માં આપણે કયાંય ફેંકાઈ જઈશું... આ મહાપુરૂષની શ્રેષ્ઠતા એમના આત્મબળમાં હતી. લે ખડી છાતી.. અણનમતા. 8 છે કે એકલા પડવાની બીક ન હેવી વગેરેના મૂળમાં આ આત્મબળ હતું. આપણે { આ આત્મબળ આપણામાં પેદા કરવાનું છે. એના જ પ્રભાવે જીવનમાં સમાધિ પણ છે. આવશે અને શાસનની સાચી સેવાનો લાભ મળશે... જે આ ન હોય તે એમના જેવા થવાની ધૂનમાં આપણે ધડાકો તે કરી શકશું. છે પણ એ ધડાકાના કયારે કડાકા બેલાઈ જશે એ કશું જ ન કહેવાય. પણ આ વાત છે કે ગળે ઉતરવી મુશ્કેલ છે. આજે આવા ધડાકા કરનારા દેખાવા માંડયા છે. પણ એમના જ છે જેવું આત્મબળ જવલ્લે જ એકાદ જ આચાર્યદેવમાં જોવા મળે છે. એમના સિવાય બીજે તે બધે એક જ વાત સાંભળવા મળે છે. - “તમારી પાસે ભલે તાકાત કે સત્વ નથી. પણ દેખાડે તે છે ને ! બસ! ત્યારે, Page #193 -------------------------------------------------------------------------- ________________ 4 પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે : : ૨૬૫ ? લગાવ તમતમારે ! ચિન્તા કરતા જ નહીં. અહીં તે બોલે એના જ બેર વેચાશે.” સંસ્કૃતમાં એક કલેક વાંચવા મળે. એના છેલ્લા શબ્દો આવા હતા. विषं भवतु वा मा वा, फणाटोपो भयङ्करः । ઝેર હોય કે ના હોય પણ ફણાને આડંબર એજ ભય પેદા કરી શકે છે.' આ 3 આ જ વાત “અહા પુરૂષ” કરી રહ્યાં છે. “સર્વ મવડુ વા મા વા' સત્વ હેય કે છે ના હોય તમારી પાસે દેખાડે કરવાની શકિત છે ને ! બસ! સત્વ અને વિષની આવી તુલના વિશે હજી ઘણું વિવેચન થઈ શકે. આ વિશે ? ષાંક ટુ કે પડે તેવું લાંબુ ચેડું વિવરણ આ સરખામણીમાં થઈ શકે. . ; 8 સત્વ વિનાને દેખાડે અસર તે કરે છે, કામ પણ કરતે લાગે છે. આપણે છાતી છે છે ગજગજ કલાવીએ. હારતોરાથી એ દેખાડે કરનાર “સત્વ' શાલીને વધાવીએ. પણ અવ. ૬ સર આવતા જ પેલે રાસભ (રાધર ગધેડે....કે ગો) જેમ જોરથી ભુંક હતું અને એની વાઘની ચામડી ઉખેડીને લોકોએ એને જેમ પીટયું હતું. અને એ ભુકવા સિવાય – સમર્પિતને સમાધિ – પ. પૂ. 6, શ્રી ચારિત્રવિજયજી મ. કે જેઓ પ. પૂ. આચાર્ય દેવેશશ્રીજીને સમર્પિત છે 8 હતા, સમુદાય અને શાસનના કાર્યોમાં પૂજયશ્રીજીની ભુજા રૂપ હતા. તેઓને પણ પૂજયશ્રીએ પોતાના ખોળામાં ઢળી પડતાં સમાધિ આપી. અડીખમ સેવક જતાં પૂ. શ્રીના મોઢા ઉપર કોઈ ગ્લાનિ ઉપસી નહિ કેવું હયાનું કરુણુ બળ ! છે બીજું કશું કરી શક્યો ન હતો. તેમ આપણ અહાપુરૂષ અવસર આવે પાટલી બદલી 8 શકે છે. મોટી વાતોની ખેતી ભાત બહાર આવી શકે છે. આત્મબળ વિનાનું યુદ્ધ છે છે હારમાં પરિણમી શકે છે. અને શાસનને ત્યારે મોટી નુકશાની થઈ જાય છે. અને એ અહાપુરૂષ પ્રભાવના અને સંરક્ષણના તેરમાં જ હોઈ શકે છે. કેમ કે તેમને માટે સિધાંત 5 { ની વાત પબ્લિસીનું માધ્યમ છે. અને પબ્લિસીટી માટે તેઓ ગમે તે કરવા ? છે તેયાર છે. સ્વર્ગસ્થ સૂરિદેવ કહી ગયાં છે :- “પાપાત્માઓ ઘણા જ ભયંકર હોય છે. તેઓ પિતાના પાપની પ્રસિદ્ધિ માટે તારક | છે વસ્તુઓને દુરૂપયેગ કરવાનું ચૂકતા નથી. મોક્ષ માટે નિર્માયેલી વસ્તુઓને પણ સ્વાર્થ R સાધનામાં ઉપયોગ કરતા તેમને આંચકો આવતો નથી.” Page #194 -------------------------------------------------------------------------- ________________ (પકિતકી આવાજ, - શ્રી ચંદ્રરાજ દીક્ષા વિના નહિ ઉદ્ધાર ખ ભાત નગર છે. કાચની કેબિનમાં ઉત્તરાભિમુખ પ. પૂ. ગચ્છાધિપતિ પાટ ઉપર બિરાજમાન છે. 4 સમી સાંજનું ટાણું છે. કેબિનમાં અતુલ પ્રવેશ કરે છે. થેડીવાર પછી એક યુવાન પણ પ્રવેશ કરે છે. યુવાન તરફ જોઈને પૂજ્યશ્રી કહે છે. આ સંસાર ભૂંડે છે? એવું હજી છે ૫ તને લાગતું નથી. તે આશ્ચર્ય છે. પછી અતુલ તરફ આંગળી ચિંધીને કહ્યું. “આને 8 છે સંસાર અસાર છે તેમ જણાઈ ગયું છે. આની મા સારી છે. પણ એને બાપ એને દીક્ષા , { માટે રજા નથી આપતો. કેમ ?' બરાબર ને ? અતુલે મિત વેરતા હા કહી. અને કેબિ- છે નની બહાર ગયો. પછી પેલા યુવાનને પૂજ્યશ્રીએ કહ્યું મને તે દાદીમા સારા મળેલા. છે. એમને ઉપકાર માનું એટલે એ છો છે તને એવી મા નથી મળી લાગતી. યુવાને કહ્યું 1 ઘરમાંથી કેઈ ના નથી પાડતુ પણ મારું જ મન મકકમ નથી. પછી પૂજ્યશ્રી કહે જ અહીં આવીને છૂપા પાપ કરવા પડે તે તે ઉતાવળ ન જ કરવી. બાકી તું લઇલે. હું 1 કઈને સામેથી નથી કહેતે. તને કહું છું. તું અહીં સારી રીતે સચવાઈ જઈશ. બધી ૫ જવાબદારી મારી. પણું મગશેલિયા છે યાને યુવાન થેડીવાર રહીને “મથકે શું વંદામિ છે છે કહીને ચાલ્યા ગયા. - અમદાવાદમાં ફરી એ જ યુવાનને સહજ રીતે જ દીક્ષા માટેની વાત કરી. પણ છે આ યુવાને તે માટે પોતાની અશકિત જણાવી પછી તે દિવસે વીતી ગયા. છેલ્લે છેલ્લે જ્ઞાન - ૪ છે મંદિરમાં એક યુવાનને દીક્ષા આપવા પૂજ્યશ્રી પધાર્યા. ત્યારે પેલો યુવાન પૂજયશ્રી પાસે છે { ગ. શાયદ પૂજ્યશ્રી સાથેની યુવાનની આ છેલ્લી મુલાકાત હતી. પૂજયશ્રીએ ડાબા હાથની છે છે મૂકી વાળીને યુવાનને કહ્યું. તું પાકકે રહેજે છે. સંસાર ભુલે ચુકેય ઇ.ટી ન જાય છે { તેની કાળજી રાખજે.” અને યુવાનની જીભ મોંમાંથી બહાર આવી ગઈ. આ શબ્દોએ આ યુવાનનું યુવાન હયુ હચમચાવી નાંખ્યું. પણ આખરે યુવાન તે મગશેલિયે પત્થર છે છે હતે. સામે પુકરાવર્તને મેઘ બનીને અપાર વાત્સલ્યનિધિ કૃપા વરસાવી રહ્યા હતા. 8 = પણ મગશેલને આ પત્થર ભીજતે પણ ન હતો. છે અને દર્શન બંગલાના પૂજ્યશ્રીજીના આખરી અલવિદા ભર્યા વેદના દાયક અંતિમ છે દર્શન કર્યા ત્યારે યુવાનના હયેથી ઉની વેદનાભીના શબ્દો સરી પડયા કે તુજ વચનને ઠુકરાવીને સંસાર રસ્તે મેં લીધે સંયમ મહિ રમમાણ રહેવા તે સદાને છે છે ચેતવ્ય પણ પાપ છું નિષ્ફર છું તુજ માર્ગ હું ચાલે છે નહિં. ઈન્સાફ કુરતને ખરે ? કે આકુર આવ્યું છે. અહિં . Page #195 -------------------------------------------------------------------------- ________________ અનાદિ અનંત કાળથી ભવ-સાગરમાં ભમતાં ભવ્યાત્માઓ ઉપર નિષ્કારણુ કરૂણા બુદ્ધિથી અનાપકારી પરમતારક વીતરાગ ભગવંત સુવિશુદ્ધ ધર્માંદેશના ધમ તીથ પ્રર્વતના કરી અનેક લઘુકમી જીવને મેક્ષમાગના ભેાકતા બનાવી અથવા ત્યાં સુધી નહિ પહુંચી શકનાર જીવાને સન્માર્ગ બતાવી પેાતાના તીથંકર નામ ક્રમના ઉદય ને યથાર્થ (નિઃસ્પૃહ બુદ્ધિથી) બનાવ્યું. તે અનેક તીર્થંકર ભગવંતામાંથી આપણા આસનૅપકારી ચરમ તીર્થપતિ જ તે પ્રમાણે તીર્થ સ્થાપના કરી સઘળાં જીવા ઉપર ઉપાર કર્યાં. તે ધમ તીર્થની ધુરાને આજે અહીં બાપણા સુધી અવિચ્છિન્નપણે પહેચેલ છે. તે તેમાં માટામાં મોટા ભાગ શરણાગત વત્સલ મૂરિદેવ સ —પૂ. સુ. શ્રી રમ્યદર્શનવિજયજી મ. જે કેાઈએ ભજવ્યા હોય તે તેમનાં શાસનને તન-મનથી વફાદાર રહેનારાં સુવિહિત ગુરુભગવંતે છે. તેમાં આજ સુધીમાં થઈ ગયેલ અનેક મહાપુરુષામાં અદ્વિતીય પ્રચંડ પ્રતાપી, નિકટ મેાક્ષગામી, મ્યગ્ રત્નત્રય પ્રદાતા, મૌકલક્ષી સુવિશુદ્ધ દેશના દક્ષ, એવા અનેકાનેક ગુણગાથી અલંકૃત એવા આપણા સહુના પરમ તારક ગુરુદેવ હતા. ૫૨મ તારક ગુરુદેવના ગુણેનુ વર્ણન કરવુ' એટલે અગાધ એવા સમુદ્રને માપવાની ઇચ્છા કરવા ખુમાન છે. તેમ છતાં એવા એક વિશિષ્ટ ગુણનું વર્ણન કરવા ઇચ્છું છું. જેના દ્વારા તેઓશ્રીજીનું યત્કિંચિત વ્યકિતત્વનું જ્ઞાન થઈ શકે. તે અનેક ગુણેને આવરી લેતે ગુણુ છે. શરણાગત વત્સલ’... સ'સારની અસારતાનુ જ્ઞાન થયા બાદ અશરણુ થયેલા જીવાને શરણું આવવુ તે ઘણુ સહેલુ છે. પરન્તુ જે વ્યકિત જેના શરણે શરણુ' માંગવા આવેલ હેાય, તે જ શકતએ પૂર્વ શરણ્ય દાતા પ્રત્યે અત્યન્ત દ્વેષ ઇર્ષ્યા પૂર્વક (અવિનય-અવિવેક પૂર્ણાંક) વર્તાવ કરેલા હાય અને તે વર્તાવ તેણે આગળ જતાં કો'ક સાસ નિમિત્ત મળવાના પ્રભાવે ભૂલ સમજાઈ જવાથી તે શરણુ` માંગવા આવે ત્યારે તેના પ્રત્યે કાઈ પણ પ્રકારના કરેલ વર્તાવના ખુલાસે કે ઠપકા આપ્યા વગર એકજ નિસ્પૃહતા બુદ્ધિથી ઉદ્ધાર કરવાના હેતુથી શરણ આપવુ' તે સામાન્ય પુરૂષના લક્ષણુ નથી. જીવનના છેલ્લા વર્ષોમાં-દિવસેામાં ગમે ત્યારે માંદગી આવે ત્યારે કાઈ સાધુભગવંત પૂછે છે કે આપની ઇચ્છા શું છે ” તો જવાબમાં એક જ નિકટવતી ઉત્તર હર Page #196 -------------------------------------------------------------------------- ________________ ઈ ૨૬૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧કુ-૯-૯૨ છે. છે હંમેશ મળતો કે જે હાલ આ માંદગીથી મને છુટકારો ન મળે અને કદાચ મારા ૧૦૦ વર્ષ પૂરા થઈ જાય અને હું દેવલેકમાં જાઉં તો સહુથી પહેલાં મારા ઉપર જેમને અપકાર કર્યો છે તે સઘળા એ જીવે ન શોધી–ધીને સાચું ત વ સમજાવી R ઉન્માર્ગમાંથી સન્માગે લઈ જવા પ્રયત્ન કરીશ. પછી ઉપકારી ગુરુભગવંતાદિની શુશ્રુષા આદિ કરી મારું જીવન સફલ બનાવીશ.” આવા પ્રકારની અપકારી ૯ પર ઉપકાર કરવાની તીવ્ર તમન્ના થવી તે ગુણ પણ પૂર્વે વર્ણવેલ ગુણને જ એક અંશ છે. છે અને આવી ભાવના આવા દુષમ કાળમાં થવી અતિ દુષ્કર છે. પહેલેથી છેલ્લા વર્ષો સુધી જે એ શાસન માટે પોતાના જાતની–અપમાનની-શરીરનીજરીયે પરવા કર્યા વગર જેઓએ એવા અનેક ઈતિહાસ સર્જક પ્રસંગે સર્યા છે જેથી તેમનું જીવન જ એક ઈતિહાસ સ્વરૂપ હતું. તેમણે ઉપદેશેલ માર્ગને લોકશાહી–લોકાગ્રહ-બહુમતી આદિ નાના વેધ પ્રકારની આ વિડંબક ચેષ્ટાઓથી દૂર રહીને આજ સુધી તેમણે સંભાળેલ ધર્મધુરાને પિતાના- છે. 8 પરાયાને ભેદ રાખ્યા વગર સુવિશુદ્ધપણે તેમની અંતઃકરણથી સ્તુતિ-સ્તવનાઓ કરશે આ તેમને ઉધાર થયા વગર રહેશે નહિ !! અને તે જ સાચા અર્થમાં અનન્ય ગુરુભકત કહેવાશે. કદાચ બાહ્ય દષ્ટિથી તેઓ આ છે સાચી વાતની પ્રરૂપણ કરવાના કારણે ગુરુદ્રોહી આદિ અનેક બિરૂદાવલિધી બીરૂદાગે છે પરતુ સાચા અર્થમાં તેઓ જ અનન્ય ગુરુભકત છે—હતા-રહેશે. તે સિવાયના સઘળા બાહ્ય દૃષ્ટિથી ગુરુભકત કહેવાતા હોવા છતા પોતાની જાતને આગળ લાવવા માટે ગુરુનો નામ-સ્મરણ કરનારા ગુરુદ્રોહી છે—હતા-રહશે. આ વાત કેઈએ પણ વ્યકિતગત લગાડયા વગર તે વાતને મધ્યશ્ય ભાવે વિચારી ગ્રહણ કરવું જોઈએ ! ! અત્તે !! સ્વર્ગલેના દ્વારે રહેલાં આપણે સહુના પરમતારક ગુરુદેવને વિનમ્રપણે જ વિનંતિ કરીએ કે કદાચ અમે આપણે સાચા અર્થમાં ગુરૂભકત ન હોવાના કારણે સ્વર્ગલોકના દ્વારેથી પ્રત્યક્ષ દર્શને આવતાં નથી. પરંતુ ગમે તેવા દેથી ભરેલે પણ આ હું આપને દાસ છું. માટે અમને એવી શકિત આપશે જેના દ્વારા અમે અમારી છે જાતની પરવા કર્યા વગર આપે આજ સુધી સંભાળેલ ધર્મધુરાને અવિચ્છિકપણે આગળ 8 વધારીએ...” અને તે દ્વારા આપણી સાથે સાથે મુકિતપુરીના ભકતા બનીએ...!! | છે બસ એજ અભ્યર્થના સાથે વિરમું છું. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. [, શ્રાંજલી વિશેષાંક Page #197 -------------------------------------------------------------------------- ________________ સૂરિ રામ તારી અમર કહાની - શ્રી જૈનેન્દ્ર વિશ્વવંદનીય અચિત્ય મહિમાવંત શ્રી અરિહંત પરમામાના શાસનમાં સદૈવ શાસછે નને યથાર્થ રૂપે સમજનારા; આત્મસાત બનાવી અનેક ભવ્ય આત્માઓને શાસનરસિક છે બનાવનારા પ્રભાવંત બનાવનારા અને અવસરે પ્રાણના ભોગે પણ રક્ષનારા તીવ્ર ક્ષભિલાષી 8 મહાપુરૂ હોય જ છે. જે શાસન પ્રભાવક-ઉપદેશક અને રક્ષક મહાપુરૂષની હયાતી ન છે હોય તે આ શાસન શાસનરૂપે ન જ હોય ! છે અકબર બાદશાહ પ્રતિબોધક શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાએ જે રીતે આ શાસ ને ઉઘાતવંત કરીને આ ભારત ભરમાં અહિંસાને સિંહનાદ જગાવ્યું અને શાસનની છે અપૂર્વ પ્રભાવના સાથે વિધમીઓથી આ જૈન શાસનની અદ્દભૂત રક્ષા કરી એ પ્રસંગે નજર સામે આવતા જ રોમાંચ અનુભવાય છે. શ્રી તપાગચ્છાધિરાજ બહુશ્રુત તપસ્વી પરમસાવિકતાને વરેલા શ્રી હીરસૂરીશ્વરજી આરાધ્ય પાદ શ્રીના વર્ગરથ બાદ આ જૈન શાસનને અણિશુદ્ધ સમજાવનાર અને વિરોધી -અજ્ઞાનીઓની ભયંકર કાતિલ કાવત્રાઓમાં, અને સુધારકોના ઝેરી તેફામાં પ્રાણના ભેગે રક્ષનારા મહાપુરૂષ તે વર્તમાન યુગીન પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્દ વિજય | રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી જૈન શાસન માટે તે તેઓશ્રીના જીવનની પ્રત્યેક ક્ષણ ભવ્યાત્માઓ માટે અને સાત્વિક આકશ આપનારી હતી. ગતજમોમાં કરેલી વિશિષ્ઠ આરાધના સાધના દ્વારા સકામ નિજારી કરેલી હોય તે જ છે તીવ્ર મિક્ષભિલાષી સમ્યકત્વ પુનહદથી સુસંયમી આત્માઓ શ્રી જિન શાસનને સમતિ બની છે સાત્વિકતા દ્વારા એનું રક્ષણ કરે અને સ્વ–પરનું સાચુ શ્રેયઃ સિદ્ધ કરે સુવિશાલ | ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રામચન્દ્રસૂરિ મહારાજ તે ખંભાત નજીકના 1 નાનકડા દેવાણ ગામે જમ્યાં પણ સંયમી બન્યા બાદ રત્નત્રયીની સુવિશુદ્ધ આરાધના શાસન સમર્પિતતા અને પ્રચંડ પુન્યદયના પ્રભાવે ભારત ભરના ગામ-નગરોમાં શ્રી ! જિન શાસન અને મોક્ષને નાદ સર્વવ્યાપી બનાવ્યા. સેનું જેમ અગ્નિના સંબધે સુવર્ણ બની લેકના નયન”ન અને કાયાને પ્રકુલિત ! બનાવે છે તેમ આ મહાપુરૂષ વિપ્ન સંતોષીઓ જમાનાવાદી સુધારકોના તે ફાની અગ્નિ જવાળામાં જયસુવર્ણની જેમ વધુ તેજસ્વી બની અનેક ભવ્ય જીના હવાના હાર બન્યા... Page #198 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ પાદરાનાપનેાતા ત્રિભુવન બચપણમાં જ વ્હાલા માતા પિતાના વિયેગ...જે રસાડે એકી સાથે ૧૫૦ ની લેાજન પ ́ગત મંડાતી ત્યાં ૭ પેઢીએ ખેાટના બાલક ત્રિભુવન. પિતાજીના પિતાજીના માતુશ્રી રતનખાએ વાત્સલ્ય સાથે ઉત્તમ ગુણા અને સંસ્કારથી ત્રિભુવન'ને એવા કેળવ્યા કે મુક્તિ પ્રાપ્તિ તીવ્ર અભિલાષા અને વહેલી તકે સયમ પ્રપ્તીની ઝંખના રૅમેરામમાં વ્યાપ્ત બની ગઈ. બાલ્યવયમાં અબાલ દ્ધિના સ્વામી ત્રિભુવનની દહેવાણુ અને વ્યવહારિક શિક્ષણભુમિ ૫.૪૨માં સહજ રીતે એવી હવા જામી કે શિ'થીલાચારી-સાધુ ત્યાં જતા સાવાર વિચાર કરે પોતે તે ૪ વર્ષની વયથી ઉકાળેલુ પાણી-૫રમાત્મા ભકિત-૬ભટક પ્રતિક્રમણ-નવકારશી ચેાવિહાર તા કરતાં સાથે ધાર્મિક અધ્યયન એવું મજેનું' કરતાં કે જેની પરિણતી એમની પ્રત્યેક ક્રિયામાં જણાઇ આવતી-જાણે જિનાજ્ઞા માતા સાથે જ રહેવતું હોય ! મેહરાજાના શા પરાક્રમ ચાલે ? પાદરાના ધાર્મિક શિક્ષક શ્રી ઉજમશીભાઇએ આ રત્નની ચમક સ્વ સ્વરૂપે પ્રગટાવવામાં સિંહ ફાળા આપ્યા. એથી ચરિત્ર પ્રાપ્તિની ભાવના અતિ તીવ્ર બની. મને કાકાઓ ડરી ગયાં પ્રલેાભન આપ્યુ કે તું દીક્ષા ન લે અમારી પાસે જે છે તે તરા નામે કરી આપીએ પણ ભવભીરૂ ત્રિભુવને કહ્યુ' કે ‘સયમ એજ મારૂં સાચુ જીવન છે. મામાએ આવીને કહ્યું' કે, ત રા કપડા ફાટી જાય પછી દીક્ષાની વાત ત્યાં ત્રિભુવન કાતરથી તેના કપડા કાપવા બેસી ગયા. જેણે સંસાર કાપવા છે એને કપડા ફાડવા એ હજ હૈ યને ? કાકા-મામા આદિ સગાએ છાપામાં નેટિસ છપાવી' કે જે ત્રિભુવનને દીક્ષા આપશે એની સામે કાયદેસર પગલા લેવાશે’ આ નેટિસે તા ત્રિભુવન વજ્ર જેવી કઠારતા સાથે સ'યમ લેવા તે પણ વહેલી તકે લેવા દૃઢનિશ્ચયી બન્યા. ભલેને સગાઓએ એની ચારે તરફ ચેકી મૂકી એમાં ભાગ્યેાદયને ખિલવનાર પૂ દાન વિજય મ. અને ૧. પ્રેમ વિજય મનુ' ચામાસુ` પાદરા પાસેના દરાપરા ગામમાં થયુ.... ઉભય મહાત્માએ ના પરિચય પ્રતાપે પૂ પ્રેમ વિજય મ. નું શિષ્યત્વ અંગીકાર કરવાને શુભપળે સુનિશ્ચય કર્યાં... પણ ત્યાં દાદીમાના શબ્દો યાદ આવ્યાં. બેટા ! તારે દીક્ષા જ લેવાની છે પણ મારી હયાતી બાદ આ શબ્દો પૂર ગુરૂદેવશ્રીને સંભળાવતાં પૂ ગુરૂવર્યાં શ્રી પ્રેમવિજય મ. એ કહ્યું કે, ‘ત્રિભુવન ! તને ખબર છે કે તું પહેલા જઈશ કે તારી દાદીમા" આ વાક્રયે અતિ જાગ્રત ખર્નને ચાતુર્માસ બાદ વ્યવસાયિક કામના અર્થે વડોદરા જઇને પૂ. પરમગુરૂદેવ શ્રી દાન વિજય મ. પાસેથી દીક્ષાનુ મંગલ મુહૂર્તો લઈ આવ્યાં. ભારે ગાંભી અપનાવી પૂ. ગુરૂદેવશ્રીના કથન મુજબ જબુસર જવાનુ નકકી કર્યુ.. ચુપકીથી ટ્રેનમાં બેસીને કાઇ ઓળખીતા જોઇ ન જાય એ માટે રેલ્વેના પાટીયા નીચે સંતાઇ જઇ સાંજના Page #199 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. બા શ્રીવિ રામચન્દ્ર સ્ર મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ? : ૨૭૧ કે માસર રેડ, દવાથી પગે ચાલીને જંબુસર રાત્રે ૧૧ વાગે પહયાં ત્યાં પૂ. ઉપાધ્યાયજી છે વી વિ.મ. હતા દીક્ષા આમદ આપવા વિચાર્યું ત્યાં પગે ચાલીને ગયાં ત્યાં દૂરના કાકી ત્રિભુવનને જોઈ બે ત્યાં કે તું કેમ અહી આવ્યા છે ? જવાબમાં કામકાજે. પછી તે પૂ. મુનિવર શ્રી મંગલ વિમ. ના શુભ હસ્તે ગંધારતીથે દીક્ષા આપવી એમ નકકી થતાં પૂ. મંગળ વિ. મ. આદિ ૩ મહાત્માઓ સાથે ૧૯ માઈલનો દીર્ઘ વિહાર કરી છે ગંધારતીથે પે હયાં. ત્યાં દીક્ષાની મંગળ વિધિ શરૂ થઈ. દરીયા કિનારે પવન જે. ૧ દાર ચાલે દિપક ઝબુક ઝબુક થાય. એમાં ગામમાં કોઈ હજામ ન મળે પૂ. મંગળ છે વિજય મ. એ વાળ કાપવાનું ચાલુ કર્યું થોડીવારે હજામ આવે. શુભ મુહુર્ત નિર્વિ. દને દીક્ષા લેવાઈ ગઈ. નામ મુનિ શામવિજય પાડયું મુખ ઉપર તે સંયમ પ્રાપ્તિને અપૂર્વ આનંદ અને આરાધનાનું તેજ ચમકયા કરે. ત્યાં પૂ. મંગળ વિજય મ. એ ભવિષ્ય ભાખ્યું આના જીવનમાં ઝંઝાવાતે અનેક આવશે પણ સર્વત્ર વિજય મેળવીને શાસનને મહા પ્રભાવક બની દી૫કની જેમ જ્ઞાન તેજને પ્રકાશ સર્વત્ર ફેલાવશે જે વાણું પૂજય રામવિજય મ. ના જીવનમાં અક્ષરશ: સાચી પડી છે. વિ. સં. ૧૯૬૮ પો. સુ. ૧૩ ના શુભદિને ૧૭ પ્રકારના સંયમને આત્મસાત્ કરવાં ૨ ૧૭ વર્ષની વયે સુસંયમી બન્યાં ચારિત્ર પર્યાયની દિન પ્રતિદિન વૃદ્ધિ સાથે પૂ. . શ્રી છે વીર વિ.મ. પૂ. મગુરૂવર્ય શ્રી દાન વિજય મ. અને પૂ. ગુરૂદેવશ્રી પ્રેમ વિ. મ. ના છે ઉપકારને બદલો { પ. પૂ. મુ. શ્રી મંગલ વિજયજી મ. શ્રી એ પૂ. આ ભ. શ્રી વિજય છે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને દીક્ષા આપી હતી તેઓશ્રી તથા તેમના 8 ગુરુ બંધુ મેકવિજયજી મ.ને છેવટ સુધી સાચવ્યા અને અંતિમ સમાધિ આપી. 4 કપાપાત્ર બન્યાં. કારણ કે જ્ઞાન અધ્યયનની લાગણી સાથે પૂ. રામવિજય મ. એ વિય છે છે વિવેક વૈયાવરચ-સહિષ્ણુતા-ગુણાનુરાગ-ગાંભીય ઔદાર્ય–ક્ષમાદિ ગુણની સુન્દર ખિલછે વણી કરીને ઉત્તમ સાધુતાને આદર્શ મૂર્તિમંત બનાવે. 4 વિશિષ્ટ રેગ્યતાને પરખીને સિનોર ગામના પ્રથમ ચાતુર્માસમાં પૂ. ઉપાધ્યાય છે વીર વિ મ. ની તારક આજ્ઞાથી પૂ. રામવિજય મ. એ સમકિતના ૬૭ બેલ ઉપર | મનનીય પ્રવચન આપ્યું. વચન સિદ્ધ પૂ. ઉપાધ્યાય મ. ના મુખમાંથી શબ્દ સરી પડયાં Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ છે છે કે, તું સમથ વ્યાખ્યાતા બનીશ” આગળ જતાં આજ પૂ. રામવિજય મ. વ્યાખ્યાન { વાચસ્પતિ પ્રવચનકાર તરીકે પ્રસિદ્ધિને પામ્યાં. વિ. સં. ૧૯૬૦ નું ચાતુર્માસ પૂ ગુરૂવર્યો સાથે ભાવનગર પરામાં પૂ. ઉપાધ્યાયજી 8 મ. ભાવનગર ગામમાં પૂ. ઉપાધ્યાયજી મ.ને ગામનું પાણી પ્રતિકુળ જાણું પૂ. રામ૨ વિજય મ. પરાઓમાં ૧૦–૧૫ ઘરથી નિર્દોષ પાણીનો ઘડો ભરી બને પોશીના પાણીને લઈ ગામમાં જઈને પૂ. ઉપાધ્યાયજી મ. ની ભકિત કરતાં. એ ભકિત પ્રભાવે વચનસિદ્ધ પૂ. ઉપાધ્યાયજી મ. ના મુખમાંથી શબ્દ નિકળયા “બિબા ' શાસનકા જ બડા પ્રભાવક હોગા” આ વચને પણ અક્ષરશઃ સાચા પડયાં. આ ચાતુર્માણમાં કમ્મુપયડીને તલાશી અભ્યાસ પોતાના પૂજ્ય ગુરૂદેવશ્રી પાસે કર્યો... થોડા સમય બાદ ગુરૂ-શિષ્યની બેલડી ઝીંઝુવાડા ગામના નજીકના ગામે ગએલી છે. ત્યાં શ્રાવકના તે સમયે ૬-૭ ખોરડા ગામમાં ગયાને પૂ. ગુરૂદેવ શ્રી પ્રેમવિજય મ. ને ઠંડી ૬. 8 ચઢી જોરદાર તાવ આવ્યો. ગામમાં કોઈ વૈદ્ય પણ ન મળે. બીજે દિ' તાવ ઉતરી ગયો છે પણ પૂ. રામવિજય મ. ને જોરદાર ઠંડી સાથે તાવ આવ્યો. આમ લાગટ ૩૨ દિવસ સુધી ગુરૂ-શિષ્યને અંકાંતરે તાવ આવે છતાંય અન્ય છે { જે ઉલટ ભાવથી ભકિત થતી એ જોઈને જૈન જેને રે કહેતા કે આવા મહાત્મા તે વિરલા જ હોય. દઢસમ્યકત્વની પરિણતીના બળે ૭ ભયથી અલિપ્ત પૂ. રામવિજય મ. એ દીક્ષાના છે ૭ માં વર્ષથી અવિરત શ્રી જિનવાણીને ધેઘ વર્ષાવા માંડે. તેઓશ્રીની વાણીનો પ્રત્યેક શબ્દ શાસ્ત્ર વચન છે એવી સુન્દર છાપ પ્રત્યેક શ્રોતાજનોના હૈયામાં અંકિત છે છે બનીને શ્રોતાઓને ત્યાગ-વિરાગમાં મહાલતા કરી દેતા હતાં એ જિનવાણીના જાદુએ કોટયાધીશ શેઠ શ્રી જેસિંગલાલભાઇએ યુવાવસ્થામાં જ સંસાર લીલા ત્યજીને પૂજ્ય- છે શ્રીને જીવન સમર્પણ કર્યું અને વૈરાગ્યવારિધી શિષ્ય બન્યા પછી તે જાણે ચાત્રિમાર્ગ છે અનેકને સુલભ બની ગયે. પૂજ્યશ્રીને પુણ્યપ્રતાપ પ્રચંડ બનતે ચાલ્યું ત્યાં સુધાર છે આ કેના તફાને પણ ભારે ઝંઝાવાત મચાવ્ય. વાયુથી મેરૂ ડગે તે પૂજ્યશ્રી સત્યથી ડગે. ? સીધી રીતે સુધારકે ન ફાવ્યા તે એક વૈદ્યને સાથે પૂજ્યશ્રી પિતાના પુ. ગુરૂદેવશ્રી છે 4 સાથે વિહારમાં હતાં ત્યાં પિત્ત પ્રકોપના કારણે પૂ. રામવિજય મને આખા શરીરે ભારે છે છે ચળ ઉપડી અને પૂ. ગુરૂદેવશ્રી પ્રેમ વિજય મ. ને મરડો શરૂ થયો. ભકત શ્રાવક તરીકે જ સુધારકે આબાદ ભાગ ભજવીને પૈસાથી મતિ ભ્રષ્ટ કરેલા વૈદ્યને લઈ આવ્યાં, વૈદ્ય નાડો જોઈને છે છે પૂ. ગુરૂદેવશ્રી પ્રેમ વિજય મ. ને પાપડ ઉપર દવા ચેપડી આપી અને પૂ. રામવિજ્ય મને ! Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે : : ૨૭૩ છે સફત મરીન ભુકકા સાથે દવા ભેળવીને આપી અને હૈદ્ય સુધારક સાથે રફુચકકર થઈ છે 4 ગયે. દવા લેવાથી ગેડી જ વારમાં પૂ રામવિજય મ. ની નસ ખેંચાવા માંડી શરીર છે લાકડા જેવું થઈ ગયું. હાથ પગના નખ શ્યામ પડી ગયાં. માં થી બોલાય પણ નહી ત્યાં બીજી તરફ પૂ. ગુરૂવર્ય શ્રી પ્રેમવિજય મ. ને ઝાડા ઉપર ઝાડા શરૂ થયાં પથારી છે ઉપરથી ઉભા પણ ન થવાય એવી ચિંતાજનક સ્થિતિ સરજાઈ. સંઘના ભાવિક શ્રાવકે { ચિંતામગ્ન બન્યાં–દવા આપેલ હૌદ્યની ઘણી તપાસ કરી પણ એને કયારનાય ગામમાંથી છે ભાગી ગએલા-ત્યાં એક જૈનેતર વૈદકનું થોડું ઘણુ ભણેલા પણ અનુભવી વૈદ્ય. આવીને જ દવા ઉપચાર કર્યા. વળતા પાણી થઈ ગયાં. ઘાત ગઈ. પણ આ પરિસ્થિતી જે સમતાથી છે સહન કરી એ જોઈને ઘણાની આંખ ભીની થઈ ગઈ–“કેવો અત્યાચાર આપે સહન કર્યો”? છે પૂ. રામવિજય મ. એ કહ્યું કે વૈદ્ય તો નિમિત્ત માત્ર છે મેં બાઘેલા જ અશુભ કર્મો 8 મે મજેથી ભેગવ્યા છે મારે મન તો ક ખ પાવાની મને સુદર તક મળી કેવું અદ્દભૂત સવ? ૭ વર્ષીય આ પર્યાયમાં જ વડોદરામાં જૈનાચાર્યની ઉપસ્થિતિમાં વિધવા વિવા# હને ઠરાવ પસાર કરવા સુધારકે ભેગા થયાં પૂ. વડિલેએ રામવિજય મ. ને મોકલ્યાં એમની ઉપસ્થિતિમાં સભાને ભારે રકાસ થયે. રતનબાઈના પતિએ વૈરાગ્યવાસિત બનીને દીક્ષા લીધી. ભરસભામાં રતનબાઈએ છે ઉભા થઈને કહ્યું કે “મને મારા પતિ આપ” અરે ! નજીક આવી ભારે ધમાલ મચાવી ૫ મામલે કેટે ચઢયે.. રામવિજય મ. કોર્ટમાં ગયાં ત્યાં એવાથી જમીન પૂછને પૂજેલા છે આસન ઉપર બેઠા' જજજે બારકાઇથી આ ક્રિયા જોઈ, વિચાર્યુ કે જેઓ આટલી સૂમ * જીવદયા પાળે છે તે રજોહરણને ઉપયોગ સ્ત્રી મારવામાં કરે જ કેમ? બાઈના છે આક્ષેપ જુઠ્ઠા છે. ત્યાં પૂ. રામવિજય મ. ને પુંછયું તમોએ આ બાઈને ઘાથી મારી ર છે? પૂ. રામવિજય મ. એ ધીર ગંભીર સવરે સાધુના પાંચ મહાવ્રતનુ વિશદ વિવેચન 4 કરી કહ્યું જ્યાં સ્ત્રીને સ્પર્શ મનથી પણ કરવાની પ્રતિજ્ઞા છે ત્યાં જે જે હરણથી સૂક્ષમ ને અહિંસાનું પાલન કરવાનું હોય અને આજીવન અંતિમ શ્વાસ સુધીનું હોય ત્યાં છે 5 આ આરોપ ઘટે જ કેમ? નામદાર કે પૂ. રામવિજય મ. ને નિર્દોષ જાહેર કર્યા. જ હજારોની મેદનીએ જેન શાસનને ભારે જયઘોષ કર્યો. ૧૯૭૬ માં અમદાવાદમાં દુ:ખદ બનાવ બન્યો શ્રીમંત ઉદ્યોગપતિ કે જે વિચા- 1 રેથી અધમી હતે તેણે જાણું જોઈને સંવત્સરીના પવિત્ર દિને જ પોતાના બંગલાના છે કંપાઉન્ડમાં ૬૦ થી વધુ કુતરાઓને યમરણ કરાવ્યાં. આ વાતની જાણ થતા જબર Page #202 -------------------------------------------------------------------------- ________________ ૪ ૨૭૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ : તા. ૧૫-૯-૨ દસ્ત વિરોધ પેદા થયે પૂ. રામવિજય મ. એ પ્રવચન ધારા દ્વારા ભારે આદેલન ઉપાડયું પરિણામે કુતરાઓને મારવાની અક્ષમ્ય પ્રવૃત્તિ તરત બંધ થઈ ત્યાં ત્યાં પૂ રામવિજય મ. ની યશગાથા ગવાય. આજ ૧૯૭૬ નું વર્ષ રાજનગર માટે ચીરસ્મરણીય બન્યું. નવરાત્રીના દિવસે માં ? માતાજીને ઉત્સવ થતો દશેરાના દિને ભદ્રકાળીના મંદિરે બેકડાને શણગારી વધ કરવામાં આવતો. આ રીવાજ ઘણા વર્ષોથી ચાલ્યો આવતો હતો. પૂ રામવિજય મ. એ આ હિંસક પ્રથાને સદંતર નાશ કરવા પોળે પળે જઈને પ્રવચનમાં આ તક પ્રવૃત્તિ સામે ભારે આંદોલન જગાવ્યું. મહાજનોએ બધા જ ઉપાયે આ પ્રવૃત્તિ અટકાવવા અજમાવ્યા પણ ધારી સફળતા મળતી ન હતી. દામથી પણ કાર્ય સરે એવું ન લાગતાં 3 માણેક ચોકમાં પચાસ હજારની મેદની સામે એવું જોરદાર પ્રવચન આપ્યું કે જેથી જેને સાથે હજારો હિંદુઓ આ પ્રથા બંધ કરવા કટિબદ્ધ બન્યાં, અરે દયાળુ મુસ્લિમો પણ જોડાયાં કોર્ટ દ્વારા પણ પ્રયત્ન કર્યા માતાજીના મંદિરના પૂજારીના પગ ધ્રુજવા લાગ્યાં. દશેરાના દિને હજારો માણસ ભદ્રકાળી મંદિર પાસે એકઠા થયાં. પૂજારીઓએ હવેથી બેકડાને વધ ક્યારેય નહિ થાય એમ કહેતા કે નાચી ઉઠયાં. બે કડા”ને માળા પહેરાવી અમદાવાદમાં વિજય સરઘસ નીકળયું હવે તે રામ વિજય લે કે ના હૃદયમાં જીભમાં રમવા લાગ્યાં. કેવું સમ્યગ્દર્શન નિર્મળ હશે ? અને સત્યની કેવી વફાદારી હશે કે અધ્યાત્મ સર્વ દ્વારા જૈન શાસન ભારતભરમાં ગુંજારવ કરતું કરી દીધું. - એજ રીતે લાલન નામને પંડિત કે જેમને શિવજી નામે પ્રધાન શિષ. આ લાલન પંડિતે જુદે જ એક અનુયાયી વગ ઉભો કર્યો લાલન પંડિત તરફથી ભકિતના અતિરેકે એમના ભકતએ પાલિતાણામાં જયતલ ટીએ લાલન પંડિતની ૨૫ માં તીર્થકર તરીકે આરતી ઉતારી. જૈન સંઘમાં ભારે ખળભળાટ મચી ગયું. તે વખતે પૂ. આ. શ્રી ? સાગરાનંદસૂરિ મ. એ ભારે વિરોધ કર્યો. પૂ. રામવિજય મ. એ પણ જોશીલી વાણીથી ? આંદેલન તીવ્ર બનાવ્યું. શ્રાવકોએ લાલન સામે કોર્ટમાં કેસ કર્યો. જુબાની આપવા પૂ સાગરાનંદસૂરિ મ. સુરત પધાર્યા કોટે લાલન વિરૂદ્ધ કેસનો ચૂકાદો આપે. પંડિત લાલનને પણ ભારે પશ્ચાત્તાપ થયો. પછી આ પંડિત અમદાવાદમાં પૂ ૨ મવિજય મ. ના વ્યાખ્યાનમાં આવતું પ્રવચન સાંભળી પિતાને પશ્ચાત્તાપ પ્રગટ કર્યા. પ્રાયશ્ચિત કે માગ્યું તેના હદયનું સુન્દર પરિવર્તન થઈ ગયું. ' ૧૯૭૬ ની સાલમાં વડોદરામાં શ્રમણ સંમેલન યોજાતા દેવદ્રવ્ય આદિની શાસ્ત્રીય ? મર્યાદા-નિયમો-પાઠો માટેના જે નિર્ણય લેવાયા તેમાં પૂ. રામવિજ્ય મ. એ પ્રમુખ Page #203 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક: બીજો : ભૂમિકા અદા કરી. હોટેલથી બરબાદી' આ વિષય ઉપર જાહેર પ્રવચને થતાં અમદાવાદની હાર્ટલે લગભગ બધ જેવી થઇ ગઇ. અરે! લક્ષ્મી વિલાસ—અને ચન્દ્ર વિલાસ જેવી પ્રખ્યાત હાટેલેામાં ય લેાક જતા અટકી પડયાં કેવી માર્મિકતા હશે ? એમની સચાટ વાણીમાં પત્થર પણ પીઘળી જાય એવી અમેધ કિતને વરેલા હતાં પૂ. રામવિજય મહારાજ. સ. ૧૯૮૨ ના અમદાવાદ ચાતુર્માસ ખાદી ફૈટીયા અને અહિંસા અંગે તલસ્પશી શાસ્ત્રીય મન્તવ્યેા શ્રોતાજનાની હજારેની મેદનીમાં પૂ રામવિજયમ.એ નિર્ભિકપણે રજુ કરવા માંડયા એ વખતે મેહનલાલ કરમચંદ ગાંધી કે જે મહાત્મા ગાંધીના નામે ભારતભરમાં પ્રસિદ્ધિને પામેલા તેઓ સાબરમતીથી ચર્ચાપત્ર દ્વાશ સ્વમતવ્યા ૨જુ કરે, અને પૂ. રામવિજય મ. ખુલ્લુન્દે અવાજે શાસ્ત્રીય પાઠ આપીને એનુ ખંડન કરે લેાખ ડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ પૂજ્યશ્રીના પ્રવચનામાં અનેક રાજકીય આગેવાના સાથે અચૂક આવતાં. તેએએ પૂજયશ્રીને વિનંતી કરી કે ગાંધીજી અને આપશ્રી શાસ્ત્રીય ચર્ચા કરીને સત્યને શાસ્ત્રાધારે પ્રગટ કરેા. પૂજ્યશ્રીએ જણાવ્યુ કે, જાહેરમાં ખાનગીમાં અથવા જ્યાં ગાંધીજી ઇચ્છે ત્યાં શાસ્ત્રીય વાદ કરવા હું તૈયાર છું તમા સમય-સ્થળ નક્કી કરી આવેા. વલ્લભભાઇ પટેલ ગાંધીજીને મળ્યાં અને વાત કરી’ તે વખતે ગાંધીજીએ કહ્યુ` કે, બ્રિટિશ રાજનેતાને હું સમજાવી શકું, પણ આ રામવિજય સ થે મારી વાત કરવાની કોઇ ગુ'જાએશ નથી. વલ્લભભાઈ પટેલે આવીને : ૨૭૫ ૦ એકલા આગમને જ વળગવા જઇએ તેા આપણું દેવાળુ નીકળી જાય, પંચાંગીથી જ આપણે સમૃદ્ધ છીએ. આગમામાં તે માત્ર સૂચને છે. એને વિસ્તૃત કરીને સમજાવનાર તેા નિયુકિત શ્રેણી, ભાષ્ય અને ટીકા છે. આપણને એ બધા પૂરે પૂરા માન્ય હાવા જ જોઇએ. -ધના સમ પૂજ્યશ્રીને વાત કરી, પૂજયશ્રીએ કહ્યુ` કે હું સામેથી સાબરમતિ વાત કરા આવતી કાલે જઈશ આ સમાચાર ગાંધીજીને મળતાં તે બીજા ગામે ચાલ્યા ગયાં પૂજ્યશ્રીની સત્યનિષ્ઠતા સિદ્ધાન્ત સાપેક્ષતા ચાણકય બુદ્ધિ તાર્કિક પ્રતિભા ધીરતા-વીરતા ગાંભીર્યાદિ ગુણાને જોઈને વલ્લભભાઈ પટેલે પૂજયશ્રીને નમ્ર વિનંતી કરી કે આપશ્રી રાજકારણમાં આવી જાવ, આપને ઇચ્છિત પદ્મ સ્થાન આપવામાં આવશે, પૂજ્યશ્રીએ જણાવ્યુ` કે, હુ' તા મુકિત-રાજ્ય વહેલી તકે પ્રાપ્ત કરવા સાધુ થયા છુ. ભારત શું દુનીયાનુ રાજય Page #204 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧-૯-૯૨ મારે મન ત્યાજય છે. સંયમી જીવનમાં મેક્ષ પ્રાપ્તિની સાધના એજ પ્રધાન મારૂ લય છે તેથી તમારી વાત મારે સ્વને પણ સ્વીકાર્ય નથી. પૂજ્યશ્રીની અજોડ નિસ્પૃહતા ઈને સરદાર વલ્લભભાઈ પટેલ ગદગદ બની ગયાં અને ચરણોમાં શિશ ઝુકાવી પ્રભાવિત બન્યાં.... પૂજ્યશ્રી પોતાના પૂ. ગુરૂવ સાથે ૧૯૮૫ ની સાલમાં મુંબઈ પધાર્યા. તેઓશ્રી છે મુંબઈ આવી રહ્યાં છે એ જાણીને સુધારક ખળભળી ઉઠયાં. મુંબઈનું વાતાવરણ અતિઉગ્ર બની ગયું. આગેવાનોની પેનલ અંધેરી જઈને વિનંતિ કરવા લાગ્યા કે પૂજયશ્રી આપે છે ન પધારો ભારે ધમાલ થશે. પૂજ્યશ્રીએ કહ્યું કે હું તે પરમાત્માનું શાસન સમજાવવાં 8 મુંબઈ આવીશ જ, કદાચ મારા શરીરને નુકસાન પહચશે તે એને લોહીના પ્રત્યેક બેંકમાંથી સત્યની રક્ષા કરનારા અનેક મહાપુરૂષ પાકશે. તમે ચિંતા ન કરો. અમે . • ઘર વેચીને વર કરનારે ડાહ્યો કહેવાય! ઘરબાર બધું વેચીને વર ! ન કરે અને વરામાં એવું જમાડે કે જમનારને જમણુ યાદ રહી જાય પણ છે બીજા દિવસથી પોતાનું પેટ ભરવાને એ ભીખ માગવાને નીકળે, તો એ છે સારે કહેવાય! લેક, જમી જનાર લોક પણ એને શું કહે! બેવકૂફ! છે. તને કેણે વો આ રીતિએ કરવાનું કહ્યું હતું –એમ જ લેક એને કહેને? 8 એમ સાધુપણાને ભૂલી જઈને પ્રભાવના કરવા નીકળનારાને જ્ઞાની શું કહે ? ! જે ધમને પોતે જ ધકકો દે છે, એ વળી એ ધમની પ્રભાવના કરશે ? એ શું છે ધમની પ્રભાવના કરે કે અધમની? –સમ્યગ્દશનનું સ્પષ્ટીકરણ £ કેઈના બળે જીવતા નથી એક જિનાજ્ઞાનું બળ જ અમારે મન પ્રાણુકર્તા છે. આવેલા પાછા ગયાં ભવ્ય સામૈયું થયું પણ વિરોધી સુધારકોએ સામૈયાના રસ્તે કાચને છે A ગાલીચે જાણે પાથરી દીધો છતાય મલપતી ચાલે એજ પ્રસન્નતા પૂર્વક લાલબાગ- 4 ભુલેશ્વરના ઉપાશ્રયે મજેથી પ્રવેશ કર્યો. રોજ જિનવાણીની અમીવર્ષા થાય. કેટલાયના જીવન ધના રંગે રંગાયા આખાય છે મુંબઈમાં એક જ વાત સત્ય-સિદ્ધાન્ત મોહાની માર્મિક વાર્તા સમજાવનાર આ એક જ ? | રામવિજય છે, અને કેએ વૈરાગ્ય વાસિત બની સંયમ માર્ગને અપનાવ્યું. એઓશ્રીના 8 પ્રવચનમાં ભારે ચમત્કાર હતે. જે એકવાર દચિત્તે સાંભળે તે શાસન ભકત બન્યાં Page #205 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે : - વિના ન રહે. અમેધશકિતના અને પ્રભાવક પદયને સ્વામી પૂજયશ્રીએ કયારે પણ પિતાના ભકતે બનાવવાનો પ્રયત્ન કર્યો નથી પણ જે ભવ્યાત્માએ તેઓશ્રીના પુણ્ય પરિચયને પામે, જિનવાણીનું શ્રવણ કરે અને પવિત્ર સંયમ જીવનની કરણીને નિરખે છે તેઓ શાસનના પરમ ભકત બનીને અચૂક મેક્ષ માર્ગના સુન્દર આરાધક બન્યા વિના જેઓ શાસનના પ્રાણ વિના કરોડોના પ્રોજેકટ લઈ બેઠેલા હોય તેઓને ડગલે ને ! 8 પગલે પૈસાની જરૂર પડતી હેવાથી સિદ્ધાન્ત અને સંયમ જ આજની મર્યાદા બાજુમાં મુકીને સ્વભકત બનાવાને પ્રયત્ન કરે. પૂજ્ય શ્રી પાસે એક જ દય હતું. સી પરમા- 1 માના લકત્તર શાસનને સમજે સમ્યગ્દર્શન-દેશવિરતી યા સર્વવિરતિ પામે અને સ્વ-પનું સાચુ કયાણ કરીને વહેલી તકે સિદ્ધ અવસ્થાને પામે. આ સિવાય બીજુ કેઈ દવેય એમના વિચારમાં પણ ન હતું તે વાણીમાં ક્યાંથી આવે. એથી જ તે પૂજ્ય શ્રી ઉપર ઉભા કરવામાં આવેલા વિદને આરે તેઓશ્રીને વિજય અપાવી વધુ પ્રભાવન છે છે બનવામાં જાણે સહાયક બન્યાં. ૮૮ ની સાલમાં બાલદીક્ષા પ્રતિબંધક બીલની સામે છે છે પૂ. ગુરૂદેવ શ્રી ઉ. પ્રેમવિજય મ. ના પુન્ય આશીર્વાદ અને પ્રેરણાથી જોરદાર ૫ડ- કે કાર કર્યો. છે તેજ રીતે ૧૯૯૦ ની સાલમાં અમદાવાદમાં ભરાએલ મુનિ–સમેલનમાં દેવદ્રવ્ય દિક્ષા આદિના અને ચર્ચાયા ત્યાં પૂ. પં. શ્રી રામવિજય મ. એ ચર્ચામાં પ્રધાનભાગ છે ભજવી સિદ્ધાન્તની રક્ષા અપૂર્વ ધ યથી કરી શ્રી સંમેલને શાસ્ત્રાનુસારી નિર્ણય કર્યો છે જે આજે દીવાદાંડી રૂપ છે. ૫ ૧૯૯૧ માં પૂ. મગુરૂવર્ય શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાએ પૂ. 6. શ્રી પ્રેમવિજય 1 ૨ ગણિવરને આચાર્યપદે અને પૂ. પં. શ્રી રામવિજય ગણિવરને ઉપાધ્યાયપદે સ્થાપિત ૧ કર્યા એજ સમયે પૂ દાનસૂરિ મ. એ ૧૯૯૨ ના વ. સુ ૬ ના શુભ મુહૂરે પૂ. ઉ. જ શ્રી રામવિજય ગણિવરને તૃતીય પદે આરૂઢ કરવાનું મુહુર્ત નિશ્ચિત કર્યું. પૂ. દાનસૂરિ ( મ. એ પૂ. . શ્રી રામવિજય મ. ને તિથિ અંગે શાસ્ત્રીય તલસ્પર્શી અધ્યયન ૨ કરાવ્યું. # મહામાસમાં પાટડીમાં પ્રતિષ્ઠાને પુન્ય પ્રસંગ હોવાથી સૌ મહાત્માઓએ પૂ. આ. ૧ શ્રી દાનસુરીશ્વરજી મ. સાથે શંખેશ્વર રાધનપુરથી વિહાર કરી પધાર્યા. ત્યાં ખંભાતના ઇ { આગેવાને એ પૂ. આ. શ્રી દાનસૂરિ મ. ને જોરદાર વિનંતી કરી કે, ખંભાતમાં જિનેન્દ્ર છે ભકિત મહોત્સવ માટે પધારે જ પધારે. અતિ આગ્રહથી પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. Page #206 -------------------------------------------------------------------------- ________________ 02/ ૨૧૮ : ! જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અ'ક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ એ પૂ. ઉ. શ્રી રામવિજય મ. આદિને ખભાત તરફ જવા આજ્ઞા ફરમાવી પૂ. ઉ. શ્રી રામવિજય ગણિવરને જણાવ્યું કે વર્ષોથી આપણે તિથિની આરાધના ખાટી કરી રહ્યાં છીએ. શુદ્ધસિદ્ધાન્તના ખ્યાલ આવે માટે જે તને રાધનપુરમાં તિથિ .ંગે શુદ્ધ શાસ્ત્રીય માદન ઝીણવટથી આપ્યું છે એ વખતે પણ તને કહેલુ તારે જ તિથિ અંગે શુદ્ધ માગ અપનાવવા યત્ન કરવાના છે આ વાત ભૂલતા નહિ. ભવભીરૂ આત્માએ શાસ્ત્રીય શુદ્ધસિધ્ધાન્તને યથાર્થ પણે સમજયા બાદ ઉન્મા′ ઉન્મૂલન અને સન્માનુ સ્વપ્ન, કર્યા વિના રહે જ નહિ...તા જેમના રગેરગમાં સિધ્ધાન્તની વફાદારી છે સાથે શાસન રક્ષા કરવાનું સમ્યગ્દર્શનના પ્રતાપે પ્રચ'ડ સવ અને પુન્યબળ છે તે ગુરૂવર્ટીની આજ્ઞાને ચતાય બનાવે એમાં શું આશ્ચર્ય! ભાવિના પેટાલના તાગ કાણુ પામી શકે? પાટડી પ્રતિષ્ઠા મહાત્સવ ઉલ્લાસભેર પત્યા બાદ મહા સુદ ૨ ના દિને પૂ. આ. શ્રી દાનસૂરિ મહારાજા પરમ સમાધિપૂર્ણાંક પંડિત મરણે સ્વસ્થ બન્યાં. સઘળા ય સધાએ ભારે આધાત અનુભવ્યે. પૃ. આ. શ્રી પ્રેમસૂરિ મ. ની શુભ નિશ્રામાં ખભાતમાં ભવ્ય મહોત્સવ ઉજવાયો. ઉભય ગુરૂ શિષ્યની મેલડીએ શીરછત્ર ચાયા જવા ખૂબ જ જોરદાર આઘાત અનુભવ્યા. તેએશ્રીના શિરે શાસનરક્ષા અને તિથિ આરાધના અંગે સત્ય માનું સ્થાપન આવ્યા. a પૂ. ગુરૂદેવશ્રીએ કહેલા શુભ મુહુર્તો પૂ ઉ. શ્રી રામવિજય ગણિવરને આચાર્ય પદ અપાવવાં અનેક સધાની એરદાર વિન તીએ થઇ. વિશેષ લાભ જાણીને મુંબઇ લાલબાગની વિનંતીને સ્વીકાર થતાં સર્વત્ર આનંદ વ્યાપી ગયે પૂ ગુરૂદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સાથે પૂ. ઉ. શ્રી રામવિજય ગણિવર આદિ ભવ્યાતિ ભવ્ય પ્રવેશ મહાત્સવ પૂર્વક મુંબઇ લાલબાગ પધાર્યા. પૂજ્યશ્રીની જિનવાણી શ્રવણ કરવા તે અંગે કીડીયારૂ' ઉભરાતું. માણસાને ઉભા રહેવા પતુ જગા ન મળે. નિધાન્ત મહાદધિ પૂ. ગુરૂદેવ શ્રી પ્રેમસૂરિ મ એ મુહુરો પૂ . શ્રી રામવિજય મને ઉલ્લાસ પૂર્ણાંક માધવ બાગના વિશાળ મ’ડપમાં આચાર્ય પદ અપંગ કર્યું. એક માસ સુધીના ચડતે રંગે આચાર્ય પદ નિમિત્તે મહારાવ ઉજવાયા. હવેથી પૃય શ્રી આખાય જૈન શાસનમાં ‘વિજય રામચન્દ્રસૂરિજીના નામે પ્રસિધ્ધ પામ્યાં આ સાલ હતી. ૧૯૯૨ ની આ વર્ષે જ ભા. સુ, ૫ એ આવતી હતી. પાચમને બદલે ૬-૪ કે ૩ ની વૃધ્ધિ અશાત્રીય રીતે તે તે તપાગચ્છીય સમુદાયામાં થતી. એક માન્યતા ભારે દઢતાને પામેલી કે, ૧૨ પતિથિઓની હાયવૃધ્ધિ થાય જ નહિ, આ અશાસ્રીય દૃઢાગ્રહને દૂર કરવા આ પૂ ગુરૂ-શિષ્ય, પ્રમ-રામ'ની બેલડીએ અન્ય પૂજય વિલાના સાથે સરકાર અને હાર્દિક પુન્ય આશીર્વાદને પામીને હાયે પુર્વાતિથિ કાર્યા વૃષ્ટી તથાત્તરા' આ શાસ્ત્રસિધ્ધ માર્ગને Page #207 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી .વ. રામચન્દ્રે સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો : આચરવાની ખુવ્રુન્દ ઘાષણા કરી સન્માનું સ્થાપન કરીને સ્વ. પૂ. પરમગુરૂદેવ આ. શ્રી દાનસૂરિ મ. ના આજ્ઞા વચનને ચિરતા કર્યું. : ૨૭૯ મુંબઇના ચાતુર્માસ બાદ પૂ. ગુરૂશિષ્ય એલડી એ મહારાષ્ટ્રમાં પદાર્પણ કર્યુ. ત્યાં પગલે પગલે થએલી અપૂર્વ શાસન પ્રભાવના. કોલ્હાપુરની અંજન શલાકા જે અતિહાસિક બની. ભાગિરિના રિ પાલક સધ–મહેસવા વિશેષ તે મહારાષ્ટ્રીય જૈન સંધામાં જે રીતે શાસન સ્થાપ્યુ પરમાત્મ ભિકત સાથે મેક્ષ માર્ગની સુન્દર આરા ધના ઘર ઘરમાં ઉલ્લાસ ભેર થવા લાગી એથી મહારાષ્ટ્રીય સધાએ પૂજયશ્રીને મહારાષ્ટ્રદેશે ધારક'નું બિરૂદ આપ્યું. એને જ પુન્ય પ્રભાવ આજે પણ વિદ્યમાનતા રૂપે જોવા મળે છે કે, જે અધતનીય બાળકો, યુવાનેા એ પૂજયશ્રીને સાક્ષાત, જોયા નથી તે પશુ પૂજયશ્રીના પ્રતિકૃતિને ભૂરિભાવે વંદન કરી પુછી જ ઘરની હાર પગ મૂકે છે. આજે પણ મહારાષ્ટ્રના સ`ઘે પૂજયશ્રીના ઉપકારને સતત યાદ કર્યા કરે છે. પૂજયશ્રીના જીવનમાં શાસન પ્રભાવનાની હારમાળાએ ચડતે રંગે થયા જ કરતી. તેથી તેા કહેવાતુ કે, જયાં રામના પગલા ત્યાં ધનના ઢગલા જયાં રામ ત્યાં અયાયા, જૈન શાસન ગગનમાં સૂરિ રામને સૂરજ ૧૬ કળાએ ખિસ્ત્યા છે-જયાં રામની વાણી ત્યાં દીક્ષાની શ્રેણિ...આવી આવી ઉક્તિએ સહજ પ્રકાશમાં ચારે તરફ આવવાં માંડી. પૂજ્ય ગુરૂદેવશ્રીની તારક નિશ્રામાં ૧૯૯૮ માં મુબઇ અધેરીમાં શેઠશ્રી માણેકલાલ ચુનીલાલે કરાવેલ સહસ્ત્રાધિક સખ્યક આરાધકાને ઉપધાન, કે જો આજે પણ શમાંચ-હુ` પેદા કરે છે. પછી તે પૂ. ગુરૂદેવશ્રી ઠેર ઠેર શાસન પ્રભાવના કરતાં સત્ય માને સમજાવતાં ક્રમશ: પાલીતાણા પધાર્યા...ત્યાં શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈની સાગ્રહ વિન ંતીથી તિથિચર્ચાના ઉકેલ માટે લવાદી ચર્ચા કરવાનું નકકી થતાં પૂ. સાગરજી મ. અને પૂ. ગુરૂદેવશ્રી વચ્ચે સુન્દર ચર્ચાઓ ચાલી મધ્યસ્થ તરીકે પૂનાના ૐ. પી. એન્ન વૈદ્ય... ડૉ. પી. એલ વૈદ્ય જે આપે તે સૌએ સ્વીકારવાનુ...આ આયેાજન એવું. ન્યાય યુક્ત અને સુન્દર હતુ` કે ડૉ. પી. એલ-વૈદ્યના ચૂકાદાથી કાયમી સમાધાન જૈન સંધમાં થઈ જાય. અને સાલ શ્રી તપાગચ્છીય સ`ધ ચાસ્ત્રનુસાર તિથિની આરાધના કરી ‘ક્ષયે પૂર્વાતિથિ: કાર્ય-વૃદ્ધી કાર્ય તથાત્તરા આ પૂર્વધર આચાર્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પ્રવાષના અમલ કરી સન્માગે ચાલે એ આશા નિરાશામાં પરિણમી. વૈદ્યને ચૂકાદો આવી પણ ગયા પણ પી. એલ. વ આપેલ શાસ્ત્રાનુસારી ચૂકાદાને દબાણને વશ બનીને પૂ. સાગરજી મ. એ અમાન્ય જાહેર કર્યાં. જેવી ભવિતવ્યતા ! Page #208 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦: શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષોં-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯૯૨ ૨૦૦૭ નુ ચેમાસુ અમદાવાદમાં પ્રેમાભાઇ હાલમાં” રામાયણમાં સંસ્કૃતિના આદશ” ઉપર પૂ. ગુરૂદેવશ્રીના જાહેર પ્રવચનાએ અમદાવાદને ગાંડુ ઘેલુ બનાવ્યું દરેક દૈનિકપત્રો એના અહેવાલ પેપરમાં આપતાં એની ઘેરી અસર - સમગ્ર ગુજરાત સાથે સુબઇ ઉપર પણ ફરી વળી. એ ૨૦૦૮ રાજધાની દિલ્હી તરફ ચાતુર્માસ દિલ્હીમાં ત્યાં પરમાત્મા શાસનના જે જયકાર પ્રવર્ત્યા એની શીવાત થાય ? રાષ્ટ્રપતિ રજેન્દ્રબાબુ અને વડાપ્રધાન શ્રી જવાહરલાલ નેહરૂ' આદિ રાજનેતાએ પુન્યશ્રીના પુણ્ય સ`સના પામી પ્રભાવિત બન્યાં. પછી તા ધમચક્ર પૂજયશ્રીના પાવન પગલા કલકત્તા તરફ વાળ્યાં. ત્યાં કૃતિ પ્રભાવક ચાતુર્માંસ સાથે વીર વિક્રમ પ્રાસાદે પ્રતિષ્ઠા અજન શલાકા પૂર્વદેશીય તીથે)ની ભાવભરી યાત્રા ક્ષેત્રસ્પર્શના શ્રી પાવાપુરીય સમવસરણ તી'નું નિર્માણ-પાલિતાણામાં જાગેલ હરિજન મદિર પ્રવેશ અંગે દુર રહીનેય કરેલા ગજનાના આ અંગે વાત કરવાં આ વેલ્લા શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇને આપેલુ સ્પષ્ટ શાસ્ત્રીય માગદશન ટ્રસ્ટ એકટ અને પ્રભુદાસ પટવારીએ દાખલ કરેલ ખાલીક્ષા પ્રતિબ'વક ખીલ અ`ગે સ` ભારતભરનાં સ`ધેમાં અરે! જૈનેતર સમજુભાઇએમાં લાવેલ પૂર જાગૃતિ જેના પરિણામે પ્રધાન મહેાઇય શ્રી માહારજી દેસાઇએ બાલદીક્ષા તરફી કરેલ વિધાન સભામાં સઐાધન જેના પરિણામે ખાલદીક્ષા પ્રતિબંધક ખીલનુ" ના મ ંજુર થવુ. આદી શાસન કાર્યાથી એ પૂર્વ દેશીય પ્રદેશ ધર્મ ક્રાન્તિ કાળ પ્રદેશ બની યાદગાર બની ગયા. આપેલ અપૂર્વ ચગદાનની તિથિ નિર્ણય માટે મુનિ ૨૦૧૪ પ’જામ તરફ જવાની એ ક્ષેત્રમાં દાદા ગુરૂએએ સ્મૃતિને તાદશ કરવાં ઘણી ભાવના હતી પણુ રાજનગરમાં સ'મેલન' શેઠશ્રી કેશવલાલ લલ્લુભાઇ દ્વારા આયાન થતાં ૮૦૦ મા. ના દીવ વિહાર કરી ઝાંશીની અજન શલાકા-પ્રતિષ્ઠા મહાત્સવે અપૂર્વ શાસન પ્રભાવના કરીને ફા. વ. ૪ ના પૂજ્યશ્રી અમદાવાદ ભવ્ય સામૈયા સહપધાર્યા... સમ્મેલન શરૂ થયુ, પણ શાસ્ત્રધારે વિચાર કરવાની એક વગે સંપૂર્ણ ના પાડતાં સંમેલન નિષ્ફળ ગયું. એટલુ જ નહિ સૌની સંવત્સરી એક થાય એ માટે શેઠશ્રી કસ્તુરભાઈએ ખાસ આગ્રહ ભરી વિનતી કરી કે આપ સૌ ચ'ડાશુ ડુ? પંચાગને બદલે જન્મભૂમિ’૫'ચાગને સ્વીકારી સૌ હવેથી જન્મભૂમિ'ના આરાધ શ્રી તિથિની આરાધના કરશે? આ વિન'તી સ્વીકારી સૌની સ'વત્સરી આરાધના એક દિને થઇ. પણ જન્મભૂમિ'ના ઉપયાગ પ્રતિષ્ઠાદિ મુહુર્તમાં કરે પણ પ-તિથિની હાયવૃદ્ધિ આવે ત્યારે અપવતિથિ હાય-વૃદ્ધિ કરી આપેલા આ વચનને પણ ફાક બનાવ્યું. શું થાય ? પાંચેય મિથ્યાત્વામાં ‘અભિગૃહિત’ Page #209 -------------------------------------------------------------------------- ________________ 8 પૂ આ શ્રી વિ. રામચંદ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : : A S છે મિથ્યાત્વનું બળ સર્વાધિક હોય છે. 8 ર૦૨૦ ની સાલમાં અભિયાગાદિ કારણે અપવાદિક તિથિ પદક થયું. આશય હતેશ છે કે સૌ શુદ્ધ સ્ત્રીય માગ સમજશે. પણ૦૨૪ ની સાલ ખંભાતમાં ૫. ગુરૂવર્ય શ્રી છે 8 પ્રેમસૂરીશ્વરજી મ. નું વાચ્ય નરમ જાણીને શાસન પ્રભાવનાના નકકી થએલા કાર્યો છે છે બંધ રાખીને ખંભાત તરફ પ્રયાણ કર્યું. ખંભાતમાં “ગુરૂ-શિષ્યનું અદભૂત મિલન છે જ થયું. જેનું વર્ણન શું થાય? તીર્થભૂમિ ખંભાત શાસન અને આરાધનામય બની છે ઈ ગયું. અમદાવાદના શાસન પ્રભાવનાના કાર્યો હોવાથી પૂજ્યશ્રીએ અમદાવાદ પ્રયાણ છે K કર્યું. ત્યાં નારમાં સમાચાર મળ્યાં કે પૂ. ગુરૂદેવશ્રીનું સ્વાસ્થ નરમ છે. સાંભળતા જ છે ખંભાત તરફ વિહાર કરી પૂ. ગુરુદેવશ્રીની પાવન સેવામાં પોંહચી ગયાં. વ. વ. ૧૧ 8 ૨ ના દિને બપોરે પૂ. ગુરૂદેવશ્રીના શરીરે ગંભીરતા ધારણ કરી ત્યાં પૂજ્યશ્રીએ અપૂર્વ છે 8 સ્વસ્થતા જાળવીને પૂ ગુરૂદેવશ્રીને અપૂર્વ સમાધિ આપી. વૈ. વ. ૧૧ ના દિને પરમ છે છે સમાધિપૂર્વક પૂ. ગુરૂદેવશ્રી ઉર્વગતિ પામ્યાં. શિરછત્ર ચાલ્યાં જતાં આઘાત છે 8 અનુભવ્યો. ૫ સ્વ. પરમગુરૂદેવશ્રી કેવા ભવભરૂ! સવસ્થ થવાના ૨ દિવસ પૂર્વે જ પૂજય- 5 શ્રીને વાત કરી કે, રામવિજય! તું સાચું પડશે. અપવાદિક તિથિ પદક કર્યો પણ સામાવાળે સમજી શકે એમ નથી. તું સમર્થ છે શુદ્ધમાગનું ફરીથી સ્થાપના કરી છે આરાધના માટે શાસ્ત્રીય માગ સ્થાપજે. એથી ૫ સ્વ. ગુરૂદેવશ્રીના વચનને ચરિ. તાર્થ કરવા ર૦૪૭ ની સાલમાં પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ’ યથાવત રાખવાની મક્કમતાથી છે જાહેરાત કરીને ભાવિ પેઢીને શારદીય શુદ્ધમાગ અર્પણ કર્યો. ૨૦૪૪ ની સાલમાં દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય જિનપૂજા તિથિ અંગે જે અશાસ્ત્રીય નિર્ણય છે છે જાહેર થયાં શુદ્ધશાસ્ત્રીય અજ્ઞાના પાલન માટે વૃધવયે પણ સિંહનાદ જગાવ્યો. ભવછે ભીરૂ આત્માએ આ સિંહગર્જનાથી જાગી ગયાં. અશાસ્ત્રીય નિર્ણયનું પાલન કરાવવું છે 8 કઠીન થઈ પડયું ૨૦૪૫ માં ઐતિહાસિક શ્રી હસ્તગિરિતીર્થની અંજન શલાકા પ્રતિષ્ઠા છે મહત્સવ ઉજવાયે જેઓએ નયને નિરખે તેઓ ધન્ય બની ગયાં. પાલિતાણા મહારાષ્ટ્ર 8 ભુવન ચાતુર્માસ દરમ્યાન શ્રી શત્રુંજયાદિતીર્થોમાં પૂજારી આદિને જે દેવદ્રવ્યમાંથી છે પગાર અપાતે હતું તે સાધારણમાંથી અપાય એ માટે પૂજયશ્રીએ પ્રેરણા કરતાં કરેડ 6 રૂ. નું ફંડ થયું. કેવી ધગસ સકલ જેની સંઘને દેવદ્રવ્યના ભક્ષણ દોષથી | બચાવવાની ! આ પૂજયશ્રીને સંયમ ધર્મ કે અદ્દભુત રૂપે સિધ થએલે કે જેના પ્રતાપે છે છે સેંકડોનો પ્રવ્રજયા દાન કર્યું? એકી સાથે ૨૬ ૨૪-૧૮ આદિ દીક્ષાઓ તે ચોથા આરાની Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ : : શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯ છે ઝાંખપ કરાવી ગઈ છેલ્લે અતુલભાઇની રાજનગરીય દીક્ષાદાને તે દેશ વિદેશોમાં સંયમ 5 ધર્મની અને પૂજ્યશ્રીના પ્રચંડ પુણ્યદયની યશ ગાથા ગવાવા લાગી. ૧. પૂજ્યશ્રીનાં રોગ શ્રેમ કરવાનું અદભુત સામર્થ્ય હતું. સાધુઓને જાતે કલાકે ? સાથે વાચના આપતા અને સારણ–વારણ-ચે થયું અને પડિયાની શાસ્ત્રીય નીતિને છે અપનાવી સાધુ સાદેવી એને સંયમ ધર્મના સુદર આરાધક બનાવ્યાં. " જ્ઞાન અધ્યયનનો પ્રેમ એવો અદભુત કે ૯૬ વર્ષની અતિવૃદ્ધ વયે પણ પોતે બહુ શ્રત પરમગીતાર્થ હોવા છતાંય બાલમુનિની જેમ રોજ નવી ગાથા કંઠસ્થ કરતાં. ગમે છે છે ત્યારે પૂજયશ્રી પાસે જે હાથમાં શાસ્ત્રના પાના જ જોવા મળે. અરે ! મધ્યરાત્રિએ છે ઇ જાવ તો પૂજયશ્રી આત્મા અને પરમાત્મા સાથે વાત કરતાં હેય. સ્વાધ્યાય - પૂજયશ્રી છે માટે પ્રધાન ભાવ પ્રાણ હતા. ' પૂ.પાદશ્રીની પ્રભુભકિત એવી અદ્દભુત હતી કે જેનું વર્ણન પણ ન કરી શકીએ. રે છે પૂ.પાશ્રી મારવાડ-મેવાડ-બિહાર-બંગાળ-મહારાષ્ટ્ર-ગુજરાત-કચ્છ-કર્ણાટક કે સૌરાષ્ટ્ર 8 જયાં જયાં વિચર્યા ત્યાં દરેક મંદિરે ભાવપૂર્વક દર્શન કરીને પાષાણ કે ધાતુની નાની છે. કે મોટી, નીચે કે ઉપરના માળે જયાં જયાં જયાં પ્રતિમાજી હોય એ દરેક પ્રતિમાજીને 8 ત્રણ ત્રણ ખમાસમણું અચુક આપતાં. પ્રાચિન પ્રતિમાને જોઈને તે ભાવવિભોર બની છે જતાં, શ્રી શત્રુંજયગિરિરાજ ઉપરની લગભગ ૨૨૦૦૦ હજા૨ પ્રતિમાઓને ત્રણેય ? નવાણુ યાત્રા વખતે ઉભા ઉભા ત્રણ ત્રણ ખમાસમણ આપ્યા છે એજ રીતે શ્રી ગિર- 4 નારતીર્થની પ્રત્યેક પ્રતિમાઓને અમદાવાદના દરેક દેરાસરના પ્રત્યેક પ્રતિમાઓને ત્રણ 5 ત્રણ ખમાસમણ ઉભા ઉભા આપ્યાં છે. ગિરિરાજ કે ગિરનારતીર્થ ઉપર પાણી પણ છે # વાપર્યું નથી તે સ્થડિલ-માત્રાની કયાં વાત કરીએ. કેવું વિશુદ્ધ હશે સમ્યગ્દશનનું ? છે પરિણમન ? પૂશ્રીમાં પ્રાર્થકરણ ગુણના પ્રતાપે ક્ષમા સાથે વાત્સલ્ય ભાવ અદ્વિતીય છે હતા. એમની સામે જેમ તેમ લખનાર, બેલન-ફાન કરનાર—કાળા વાવટા બતાવ- ૧ નાર પ્રત્યે પણ સહજભાવી કરૂણ હતી. તેઓશ્રીના મૂખે કદાપી કેઈની નિંદા તે ! સાંભળવા મળી નથી પણ તેમાં જરૂર કહેતા કે આ સંયમસાધનાના પ્રતાપે સગતિ છે પ્રાપ્ત થાય તે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને તે તે વિરોધિઓને સન્માર્ગે લાવી પ્રભુ- 8 શાસન પમાડવાનું કામ પહેલા કરીશ. મારા નિમિત્તને પામીને કંઈ જીવનું અહિત નો 4 થવું જોઇએ. કેવી ઉદાત્ત અદ્દભુત ભાવના.. છે પૂ.પારશ્રીમાં ગુણાનુરાગ તે એ અદ્દભુત હતો કે નાનું બાળક જે પરમાત્માની છે સુન્દર ભક્તિ કરતે હેય ધર્મક અધ્યયન, તપદિ કરતે હોય તે એની પ્રશંસા સાથે ? છે અનુમોદના કર્યા વિના ન રહેતા. તે સુ-વર આરાધક બાલ-વા-વૃદ્ધિ મુનિની આ Page #211 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચ`દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : વિશિષ્ઠ આરાધના જોઇને એવું વાત્સલ્ય વરસાવતાં કે એ સાધુએ સાધનામાં વધુને વધુ અપ્રમત્તભાવને અપનાવત્તાં. : ૨૩ પ્રતિષ્ઠા-મહાવ–દ્યાપન છરિ’પાલક સંઘ ઉપધાન આદિમાં સ્વનામના-પ્રતિષ્ઠાનથી અલિપ્ત બની પરમાત્મા શાસનને એવા અદ્દભૂત મહિમા વર્ણવતાં કે જે સાંભળીને લઘુકમી ભાવ્યાત્માએ અચૂક પ્રભુશાસનના આરાધક બની જતાં એના પ્રભાવ છે કે, જે ગામમાં પૂજ્યશ્રીને નાનકડો પણ અનુયાયી વર્ગ છે એ બીજા કરતાં પરમાત્મકિત, સામાયિક પૌષધાદિ ક્રિયા-જીવદયા અનુકમ્મા-ગુપ્તદાન દ્વારા સાધમિંક ભકિત શાસન સેવા આદિ કવ્યા દ્વારા કાદવમાં ઉગેલા કમળની જેમ અલગ તરી આવતાં દેખાય છે; પૂજયશ્રીમાં સમાધિ આપવાની અને અન્તિમ નિર્યામા કરાવવાની અદ્દભુત શકિત હતી એથી જ તે માંદા સાધુએની એવી સારસંભાળ લેતા કે માંદા સાધુએ એમના વાત્સલ્યથી દુ:ખ ભુલી જતાં અને આત્મરમણતાના અનુભવ કરતાં પૂજયપાદશ્રીએ પાતાના પરમ ઉપકારી સ્ત્ર. ગુરૂવર્યાં પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા, દીક્ષા દેતા પર્યાયસ્થવિર મોંગલ વિજય મ. પરમ ગુરૂદેવશ્રી સ્વ. દાનસૂરિ મ.ના અન્તિમ મૂડી સમાન પૂ. મૈસૂરિ મ. આદિ સખ્યાબંધ મહાત્માઓને નિર્ધામણા કરાવીને ચારે તરફ સમાધિ-સમતા મગ્નતાની શિતલ છાયા ફેલાવી છે. પૂજ્યશ્રી સાંતાકૃઝ-ખ‘ભાત અમદાવાદ શાંતિનગર વડેદરાની માંદગી અનેકને ચિતાંજનક બનાવી ગઇ પણ આવી પ્રત્યેક માંદગીમાં પૂજ્યશ્રી તે અતિકષ્ટકારીદેહ પીડામાં પણ અપૂર્વ આત્માનંદના અનુભવ કરી અનેકને સુન્દર આદશ આપીને બંમ પમાડી શકયાં: છેલ્લે સાબરમતિ ઋતુર્માસ પ્રવેશ અદ્ભુત થયા પણ શરીર અસ્વસ્થ બનવા લાગ્યું. તેઓશ્રી કહેતાં મને કેપીટલ દાખલ ન કરતાં, મને તે ખૂબ મજા છે, શરીરે વ્યાધિ એ તા ક્રમવ્યાધિ કાઢવીના અપૂર્વ અવસર ગણાય..શરીર વધુ નબળું પડતાં જૈનનગર દન બ'ગલે લઇ જવામાં આવ્યાં. ત્યાં અનેક ડેકટર ભેગા થયાં પૂજ્યશ્રી કહેતા ડોકટરેને તમે કેમ ભેગા થયા છે. મને સારૂં છે. ભગવાન સાથે વાત કરવામાં ખૂમ મજા આવે છે. પૂજયશ્રી અંદરથી સમજી ગએલા કે જયાને સમય થયેા છે. અષાઢ વદ ૧૩ ના દિને રાતે જ સિદ્ધ પરમાત્માની સાક્ષીએ ચારે ય હારના ત્યાગ કર્યાં. સૌને ખમાવ્યાં સુકૃત અનુમૈદનાં દુષ્કૃત ગીં પરમામને હૃદયમંદિરમાં સ્થાપીને કરી. તેઓશ્રીની સમતા સમાધિલીનતા જોઈને હાર્ડકર વૈદ્યસજ્જ ડાકટરની આંખો ભીની થઇ ગઈ. રાત્રે પરિસ્થિતિએ વધુ ગભીરતા પકડી. જેમ શરીરમાં પીડા વધુ તેમ તેમ પૂજયશ્રીના મૂર્ખ ઉપર અપૂર્વ તેજ અને હૃદયમાં સમાધિસાગર ઉછળવા માંયે રાત્રે ઉપરાઉપરી હાર્ટએટના ૧૧ થી ૧૨ હુમલા આવ્યાં છતાં ય મૂર્ખ ઉપર દુ:ખની એક લંકીર પણ જોવા નં મળે, ઉવ ગતિએ જવાને થોડી ક્ષણા પહેલા પુછ્યુ સાહેબ, ભગવન્ નવકારનાં દયાનમાં Page #212 -------------------------------------------------------------------------- ________________ DPD ૨૮૪ * શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–પુ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ છે ને ? પૃજયશ્રીના મુખમાંથી શબ્દો સરી પડયાં અરિહંત-અરિહંત-ધીમે ધીમે શ્વાસ બેસતા અરિહંતના ધ્યાનની લીનતા જ ચક્ષુ દ્વારા ઉર્ધ્વ ગતિએ સવારે ૧૦-૦૫ મિ. એ ચતુર્વિધ હજારોની ઉપસ્થિતિમાં નીકળી ગયા. ઉપસ્થિત ચતુર્વિધ સંઘ ભારે આઘાતથી અવાચક જેવા સૂનમૂન બની ગયા......શહેર અને આજુબાજુ સમાચાર પહેાંચતાં દૃષ્ટિ પહેાંચે નહિ એટલા દર્શાનાર્થે આવ્યાં. જામનગરના કારિગરોએ દેવવિમાન જેવી અદ્ભુત પાલખી બનાવીરડિયા ટી વી. ટેલીફાન દૈનિક આદિથી ભારતભરમાં સમાચાર પહાંચત જે સાધન મળ્યું' તે સાધન મેળવી અન્તિમ કનાથે હજારો-લાખા શ્રાવકવર્ગ આવી પહુંચ્યા. ૨૪ કિલા મીટર લાંબી સ્મશાનયાત્રા સઘળુંય પેાલીષતંત્ર વ્યવસ્થામાં કામે લાગી ગયું અમદાવાદ સહ મોટાભાગના નગરોગામામાં જૈન જૈનેતાએ પાખી પાળી, ઠેર ઠેર જીવાને અભયદાન આપવામાં આવ્યાં. કત્તલખાનાઓ બંધ રહ્યા. પાલખી અની અગ્નિદાહ આપવાની રેકા ઉછામણી થઈ. ચાલુ સ્મશાનયાત્રામાં પગે ચાલતી ૩ લાખની મેદની જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. તેઓશ્રીના સયમજીવનની અનુમેઘનાથે ૨૭૦ થી વધુ તે તે નગરીમાં ભવ્ય જિનેન્દ્ર મહે।સવ ઉજવાયા અને હજ ઉજવાઈ રહ્યાં છે.એમાં મુંબઇ લાલબાગ ચાતુર્માસ બીરાજમાન પૂ વિદ્વાન મુનિરાજ શ્રી અક્ષયવિજય મ.ની શુભ પ્રે'ણાથી ઉજવાએલ ૨૧ દિવસના ભવ્યાતિભવ્ય મહાત્સવ તે। જોના૨ને જીંદગીનુ` સંભારણું બની ગયુ.. આજે પૂજયશ્રી આપની પાસે નથી પણ તેઓશ્રી શાસનરક્ષા. શાસ્ત્ર વફાદાર અનેક બાળ સિંહુ કિશ્વરાને તૈયાર કરીને ગયા છે. પૂ શ્રી આપના સૌના માટે વાક્ષમાર્ગની સાધના-આરાધના-સમ્યગ્દર્શોનની વિશુદ્ધિ, સુસ’યમી સિદ્ધાંત વફાદાર સાધુ સાધ્વી સમુદાય, ઉત્તમ શ્રાવકવર્ગ અને અધ્યામિક ગુણાને અમૂલ્ય વારસે મૂકી ગયાં છે આ વારસાને આત્મસાત્ બનાવીશુ તે આપના સૌનુ સાચું' આત્મશ્રેય બન્યાં વિના નહિ રહે. પૂ.પાઇશ્રીના આજીવન અતેવાસી પ્રશાન્તમૃતિ પૂ. આચાર્ય ધ્રુવેશ શ્રી પહેાદયસૂરિ મ.ના સમર્પણભાવ અને ખાલવયથી ચારિત્ર લઇને અન્તિમ ક્ષણ સુધી દિવસ કે રાત નિના અપ્રમત્ત ભાવે મુકપણે સેવા કરતાં સુ. શ્રી હવĆન વિ. મને કેમ ભુલાય. પૂ. આ. શ્રી કમલસૂરિમ, પૃ. ઉ. શ્રી વીરવિજય મ પૂ.પાદશ્રી ઉપર તા પૂ.પાદ સ્વ આ. ભ શ્રી સિદ્ધિસૂરિ મ. (પૂ. બાપજી મ.), સ્વ. પૂ. આ શ્રી દાનસૂરિ મ. સ્વ. ગુરૂદેવ શ્રી પ્રેમસૂરિ ., પૂ. આ. શ્રી લબ્ધિસૂરિ મ. સ્વ.આ. શ્રી કનકસૂરિ મ.સ્વ.આ.શ્રી ભદ્રસૂરિ મ. આદિ આ ભગવન્ત અને વૃદ્ધ મહાપુરૂષોની અદ્ભુત કૃપા વરસેલી. આપણે પણ સૌ હૃદયથી ઝંખીયે કે પૂ શ્રી સ્વર્ગમાંથી આપણા ઉપર કૃપાવર્ષા કરી સૌને મુક્તિમાર્ગની આરાધનામાં સહાયક થાય અને સૌ શ્રી પરમ મશાસનને વફાદાર રહી યથાશકિત સુન્દર ધર્માંસાશન દ્વારા થાડા જ ભવમાં શાશ્વત અક્ષયસુખના સ્વામી બનવાનુ` લેાકેાત્તર સૌભાગ્ય આત્મામાં પ્રગટ કરીએ એજ એક શુભાભિલાષા. Page #213 -------------------------------------------------------------------------- ________________ See को तारणहार को श्रद्धांजलि --पू. मु. श्री दर्शनरत्नविजयजी म. सुविशाल-गच्छाधिपति, जैनाचार्य श्रीमद्विजय रामचन्द्रसूरीश्वरजी महाराज । साहेब का अहमदाबाद में दिनांक ९-८-१९९१ को प्रातः दश बजे सगाधि पूर्वक कालधर्म हुआ. पूज्य आचार्य भगवन्त ने सत्तरह वर्ष की अल्प आयु में दीक्षा लेकर ५६ वर्ष तक आचार्य पद पर रहते हुए, कुल ८० वर्ष के दीक्षापर्याय में सैंकडों आत्माओं ने इनके पास दीक्षा अंगीकार की, हजारों ने इनके 8 उपदेशामृतों से कल्याण मार्ग पाया. इन महापुरुष का हमारे पर अनन्त उपकार है कि हमारे कुटुम्ब के सभी सदस्य (म ता-पिता, २ भाई, २ बहिन) ने एक साथ अपनी जन्मभूमि पिन्डवाडा में २३ वर्ष पहले दीक्षा अंगीकार कर अनन्तज्ञानियों के बताये हुए 8 कल्याण मार्ग पर आये । निरन्तर आज तक गुर्वाज्ञा में रहकर विधिवत् शास्त्रों ९ का अध्ययन किया। विगत ६ वर्षों से तो हमारा इन महापुरुष से अधिक सम्पर्क रहा जिसके फलस्वरूप विक्रम संवत् २०४२ के पट्टक एवं वि. सं. २०४४ के मुनिसम्मेलन की अशास्त्रीयता की हमें सच्ची जानकारी प्राप्त हो जाने से हम (साधु-साध्वो कुल ३५ ठाणा) इनकी आज्ञा में ही रहते हुए उन्मार्ग में जाने से बच गये ओर सन्मार्ग में स्थिर रहे । इन महापुरुष की आज्ञा को | निष्पक्ष होकर जिसने भी शिरोधार्य की उनका कल्याण ही हुआ है क्योंकि इन महापुरुष ने अपने सम्पूर्ण साधु जीवन में जिनाज्ञा एवं गुर्वाज्ञा का अच्छी तरह पालन किया था जिसके पुण्य प्रताप से ये महापुरुष प्रत्येक कार्य में विजयी रहे । इन महापुरुष ने कभी भी सत्य को नहीं छोडा और सुदेव, सुगुरु, सुधर्म को ही जीवन में अपनाया और. अन्यों को भी इसी तरह के उपदेश दिये। इन महापुरुष की कुशाग्र-बुद्धि, हाजर जवाबी निडरता जगजाहिरी थी। प्रत्येक समस्या को जैनशास्त्रानसारी हल करने में ये बडे ही दक्ष थे । साथ साथ विचक्षण भी इतने थे कि इनके समक्ष आने वाले के भावों को पहचानन में प्रायः करके कभी इनसे भूल नहीं होती। हाजरजवाबी में तो इनकी दक्षता कमाल की ऐसी थी कि किसी भी प्रश्न कर्ता को इनके 8 उत्तर से सन्तुष्ट अथवा तो परास्त होना ही पडता था । . अतः हम अपने आपको गौरवशाली एवं सौभाग्यशाली समझते है कि ऐसे र महापुरुषकी निश्रा एवं आज्ञा में हम रहे । उपकारी के उपकार का वर्णन 8 शब्दों में सम्पूर्ण रीति से कर ही नहीं सकते यह तो अनुभवगम्य है । Page #214 -------------------------------------------------------------------------- ________________ इस संसार में आने (जन्म) और यहाँ से चले जाने (मृत्यु) के बीच एक फासला है. मानव सभ्यताने इसे नाम दिया है : 'जीवन' दिखने में यह शब्द सीधा-सरल लगता है पर यथार्थ में यह गहन और अर्थगंभीर है. गहरी सम्भावनाएँ होती है जीवन में. वे वीरल ही होते हैं जो उन्हें उद्घाटित कर पाते हैं इन सम्भावनाओं को सार्थक बनाने के लिए प्रारब्ध से भी कहीं अधिक महत्ता पुरुषार्थ की होती है. जिस जीवन के पिछे जितनी गहन साधना होती है, वह जीवन उतना ही अधिक विराट और तेजस्वी होता है. सन्मार्ग पर किया गया अथक सत्पुरुषार्थ जीवन को जगत् की उस ऊँचाई तक पहुँचा देता है कि व्यक्ति के चले जाने के बाद भी उसकी पवित्र स्मृति जन- जनके मन में अमर बन जाती है. ooooooooooccccccccos * अब जिनकी स्मृतियाँ शेष हैं । - पू. आचार्यदेव श्री पद्मसागरसूरीश्वरजी म. sococccccccccces अनूठे व बहुआयामी व्यक्तित्व के धनी गच्छाधिपति पू. आचार्य प्रवर श्री विजय रामचन्द्रसूरीश्वरजी महाराज ने भी अपने जीवन काल के दौरान् उन ऊँचाईयों का स्पर्श किया था, जो उनके चले जने के बाद संगीत में तब्दिल हो गयीं. आज भी उनके द्वारा विनिर्मित उस संगीत की दिव्य गूंज उनके श्रद्धालु भक्तजनों के हृदय में समग्रता से प्रवाहित है. कभी अपनी मान्यताओं की वजह से तो कभी जिनशासन की अस्मिता की रक्षा के लिए अपनी कट्टरताओं के कारण कमोबेश जीवन भर किसीके लिये विवादास्पद रहे ये जैनाचार्य जैन इतिहास में इस शताब्दी के शाश्वत हस्ताक्षर बन गए. सुविशाल गच्छनायक के गरिमामय विशेषण से सम्बोधित होते आचार्य प्रवर अपने समुदाय के कुशल नेतृत्त्वकार रहे जीवन-पर्यंत आपने जिनशासन गरिमा को धूमिल करते हर प्रयास का विरोध कर धर्म के प्रति रही अपनी अद्भुत निष्ठा का परिचय दिया आपके सन्दर्भ में एक बात हमेशां याद रखी Page #215 -------------------------------------------------------------------------- ________________ N कानिचिन्मौक्तिकानि (पूज्यपादाना प्रति प्रेषितेभ्य पत्रेभ्य उद्धृतानि संस्कृतानि च ।।) .. -मोक्षरतिविजयः सुदृष्टि हसहर्षदं, तव प्रभो ! पदाम्बुजम् । नमामि कुर्वदुर्वशं, सुवासित्तां सुशोभिताम् ।। भवत्कृपादशाऽऽलोक,-मानो मार्गमिहागमम् । यथा तथैव यास्यामि, स्वामिन् ! मोक्षमपि ध्रुवम् ।। विस्तीर्णश्रमणगण-भावारोग्यैकहेतवे । स्पृहयामि सदा युष्मद्,-देहारोग्याय तारक ! ।। युष्मत्स्मृतिसुधापान,-पीनानां नाकिनामिव । अस्त्येव नः शरीरस्य, स्वस्थता सर्वदा प्रभो ! ॥ निवेदिताऽईते पृच्छा,-गभिता या स्तुतिः प्रभो ! । निरुत्तराऽभवत् तुभ्यं, शृणु निवेदयामि ताम् ॥ "तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्भ्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व, नाथ ! नातः परं ब्रुवे" ॥ महानन्दप्रदं स्वामिन् !, दर्शनं तव कुर्वते ।। अवतारणतां यामि, नयनाय दिवानिशम् ॥ वत्सलौ भवतां हस्तौ, याच्छिरः स्पृशतस्तराम् । कथं परमपरम, आनन्दस्तस्य वर्ण्यताम् ।। अहं पुनः-- "गुर्वाज्ञाकरणं सर्व,-गुणेभ्योऽप्यतिरिच्यते ।" इदं हैमं वचः स्मृत्वा, किमप्याश्वासनं लभे ॥ अवश्यं प्रेषणीयाऽऽज्ञा, ममेति प्रार्थना प्रभो! कवलमुपचारोऽस्नि, 'शिष्यो'ऽस्मि भवतो यतः ॥ निर्विघ्नमागताः पुण्यां, पुण्याः स्मः कृपया तत्र । लोकाग्रं नहि दूरं त्वत्, कृपा सहचरी यदि ।। जाएंगी कि आपने कभी-किसी घटना-प्रसंग से स्वयं को विचलित नहीं होने 3 दिया. सचमुच निडरता आपका मूलमन्त्र था.. आपके हाथों हुई जिनशासन की प्रभावना की हार्दिक अनुमोदना कर वीतराग के पथ के प्रति रही आपकी आस्था को नमन करता हूँ. . DRA DOHOUT Page #216 -------------------------------------------------------------------------- ________________ इस पंचम काल के विश्वगगन मण्डल में सूर्य व चन्द्रमा के समान सर्व धर्म में अपनी अपनी मान्यता के अनुसार कई महापुरुष पैदा हुवें व आयुष्य पूर्ण कर इस असार संसार को छोड कर चले गये । इन में जैन शासन के दीक्षा के दानेश्वरी विशालगच्छाधिपति विजय रामचन्द्रसूरीश्वरजी म. सा. के नाम का भी समवेश होता है। १ इन महापुरुष का जन्म सं. १९५२ का था-आयूष्य की - पूणाहूति संवत् ६ २०४७ श्रा. कृ. १४ की थी। येंगर्भावस्था के तिन महिने से ही तिथि चर्चा से बंधे हुवे थे-(यानि उस समय पू. सागरानन्दजी म. सा. ने श्रमण संघ से जूदी भा. शु. ३ को संवत्सरि को थी) व अन्तिम समय तक बंधे हुवे रह कर आयूष्य पूर्ण किया । सं. २०४७ श्रा. कृ. १४ से लगाकर अब तक कोई भी दैनिक-साप्ताहिक तथा मासिक पत्र ऐसा नहि है जिसने इन महापुरुष के जीवन पर प्रकाश न डाला हो । अतः मै भी कुछ हार्दिक उदगार प्रगट करने 8 का साहस कर रहा हूँ । New -- सच्चा समर्पण - ___ --चतरसिंह नहार.-उदयपुर eeeeeeeeeeeeee&&&&&&ee) सब पू. गुरु भगवन्त शास्त्र के ज्ञाता है. हम श्रावक श्राविकाओं को रागद्वेष व इर्षा-माया नहि करने का उपदेश दे उदाहरण के तोर पीठ5 महापीठ व मल्लीनाथ भगवान का चरित्र सूनाते हूँ जब ये ही गुरुदेव इन 8 तिनो पापो के सेवन करते हैं ओर कोई पुछ लेता है तो स्याद्वाद का दण्डा बताते है । 8 पू. स्वर्गस्थ आत्मा तो वडिलों के प्रति इतने समर्पण भाव वाले व विनय वन्त थे कि कहीं स्वप्न में भी उनका अविनय न हो जावे कालजी रखते थे. उदाहरण के तोर तिथि चर्चा के सम्बन्ध मे राधनपुर से पत्र व्यवहार था. जिनकी नकलो का आदान प्रदान अमनेर से था । आज दुःख के साथ स्पष्ट लिखना पड रहा है कि इस इर्षा डाकिन ने-8 सं. २००० दानसूरि ज्ञान मन्दिर प्रतिष्ठा के समय से ही धतूरे के बीज बोयेगुरु शिष्य मे वैमनश्य · बढाया २०२० का अपवादिक पट्टक बनवाया और न 8 जाने अपने तच्छ स्वार्थ (बदलोलुप्ता) के कारण क्या प्रपंच रचे! उस पर भी शान्ति । Page #217 -------------------------------------------------------------------------- ________________ स्मृति काव्यम् । - मुनि श्री प्रशमरतिविजयाः । य मृत्यु- मोहदलनी परमां गिर स्म या जीवितव्यसुषमां सुभगां तनोति ॥ माता गुरुर्भगवती शिवधाम्नि सेता नूनं विदार्य हृदयं विदयं मदीयम् ||१|| करूण्यपुण्य हृदयः भगवन् ! स्वमासी: T पापं हरत्यनुदिनं स्म शुभा तवाशी पापानि तावदनिशं वहरन्ति पुण्यं हा ! मामकीनमथ यास्मि भवान् सुद्रम् ॥ २ ॥ अचार्यवर्य गगनायक ! विश्ववंद्य ! स्वन्नाम संस्मरणमेव ममास्ति पुण्यम् । तीव्र निदाघतपने सति चातवस्त्र धाराधरस्मृति रहो ! ननु रहन्ति तर्षम् ॥३॥ आत्मोद्भवा हृदय कान्त लय सुरम्या गङ्गेव शैत्यजननी भवती त्वदीया । वाणी सदैव मधुरा विधुराऽघवृन्दैः नलिङ्कृताऽवि सरसा स्मृतिमेति नूनम् ।।४।। दग्ध दहत्य खिलविश्वमयं दिनेश: संक्षीयमाण विभव : राशमात्र रम्यः ॥ न होने से संगठन में फूट का साम्राज्य फैलाया और पीठ मे छूरा भोंक खुले तौर विरुध हो । सं. २०४२ के पट्टक मे हस्ताक्षर किये व अप्रत्यक्षरूप से सं. २०४४ के श्रमण संघ सम्मेलन के घडवैया बनकर बडिलो की परम्परा पर हडताल फेर दी । इसी का नाम एकता था । नामी पू. स्वर्गस्थ आत्मा तो पूण्यानूबंधी पूण्य के धणी थे । बिगड़ती बाजी सूधार स्वर्ग पधार गयें । 1 मेरी अन्तरात्मा तो यही कहती हैं कि इन महापुरुषनै महाविदेह क्षेत्र मे कहीं जन्म लेकर पलना मे झूल रहे होंगे । उन्हे कोटि कोटि वंदना । Page #218 -------------------------------------------------------------------------- ________________ २६० : : श्री जैन att (8418) १-५ ४ ४-५-६-७ ता. १५-६-६२ भानुन-मासि शशमान् वरबोधिदायिन् ! श्री रामचन्द्र ! तु परं त्वमसि त्वमेव ।।५।। ज्योत्स्ना प्रमोदित जनान्ननु तावयन्तः नृत्यन्तु ते खरकराः जगति प्रणुन्नाः । । इर्त्या महानलबलादिव दीप्त ! भानो ! अस्तं गतोऽस्ति तव तोषकृते हि चन्द्रः ॥६॥ पीयूषवर्षण समैर्मधुरै-रतीत्रैः गोभि-विनश्य तमसां परितः प्रचारः । .. तेजांसि येन तव वै निजकैर्महोभिविस्मारितानि स गतो भव सत्व रस्त्वम् ॥७॥ शैत्यं तदीयमनिशं भवतेच्छितं नो तीव्रस्वकीयजडतापमयेन लब्धम् । एते जनाऽपि भवदीयदशां विलोक्य क्रोधाग्निवेगकलितां भयभग्नचित्ताः ।।८।। धन्याः त्वदीयवचनासवमत्ताः । नैव स्मरन्ति भवदायिनीमन्यवार्ताम । मोक्षं स्मरन्त इह संस्थिति शालिनोऽपि चिन्ताज्वरेण वियुताऽऽत्मदशामवाप्ताः ॥९॥ संसार सागरगता बहुसंख्यलोकाः तीर्णाः श्रितास्त्वदीयपाववाणीनावम् । ..... तामेव नावमधुना किमु नाम सस्वं • लात्वा गतो वरगुरो! अकथां दिशं त्वम् ।।१०।। एकादश व्रबलहार्दमहाऽऽहतेषु लोकोत्तरां श्रितवतोऽनुवमां समाधिम् । .. .... साम्येन देव-'अरिहंत'-यड्रैरन्न-. ... . मभ्यचितस्वस्मरणस्य यतीश्वरस्य ।।११।। ... आराधना परिवृतात्म शुभ स्थिते स्ते ..। ब्रह्मक तानमनसः शिक्कामुकस्य । . ................ Page #219 -------------------------------------------------------------------------- ________________ ॥ गुरूणां गुणवैभवः ॥ --धर्मतिलकविजयः वासपूज्यं विभुनत्वा, वीरंगणधरं तथा । गुरोः श्री रामचन्द्रस्य कुर्वे गुण स्तुति मुदा ॥१॥ कर्म साहित्य वेत्तारं, मौनीन्द्रं ब्रह्मचारिणम् । योगीन्द्रं सार्वीयं वन्दे, सूरीन्द्रं प्रेमसूरिणम् ॥२॥ गन्धारे श्री महावीरं, नत्वोपमङ्गलगुरूम् । भवपाश विनाशिनी, जग्राह सर्वविरतिम् ।।३।। ऋकारेणर्षभः प्रोक्ता, माद्वीरान्तो जिनेश्वराः । आकारेणा जितादय स्तस्माद् राम इति कृतः ।।४।। मोक्ष मार्गोपदेष्टारं, प्रेमगच्छ दिवाकरम् । रामचन्द्रं नवं चन्द्र, भक्त्या वन्दे गणेश्वरं ।।५।। हायनार्घ शताधिकम् सूरि पर्यायधारकम् । .. गच्छाधीशं गुरूं वन्दे, दमिनं प्रेमसूरिणम् ॥६॥ हा! विस्मृतस्वकीय देह-जनस्य वार्तामद्य स्मरामि घर-दर्शन'-हर्म्यगस्य ॥१२।। (युग्मम्) यावद् भवन्तमुवकारिणमास्मरामि । तावन् मनः प्रलपति विरहेण तप्तम् । यावत्त निःप्रलपनाय च विस्मरेयं तावत्तु तद्विल पति स्मरणावरूद्धम् ॥१३॥ दृष्टो भवानयि ! भवद्वचनं श्रुतं च प्राप्तं शुभं च हितशिक्षणमात्मनीनम् । सेयं कथा जनयति परितोषमेक सोऽयं जनः स्मरणगोचरयिष्यति त्वाम् ।।१४॥ सम्यग्दर्शनशुद्धविच्चरणकाः श्रीरामचन्द्रा इशाः यस्योच्चैः गुरवः विनाशिततमोभारा महः शालिनः । स्नातं येन च 'रामचन्द्र'-करणामागीरथी वारिषु सोऽयं प्र-प्रथमः व्यधात् शमरतिः शब्दावलि भाविताम् ॥१५॥ Me Page #220 -------------------------------------------------------------------------- ________________ २८२ : Manih : श्री जैन शासन (वार्डिङ) -५ ४-५-६-७ ता. १५-८-८२ स्याद्वाद वेशनादक्षं वीर शासन रक्षकम् । रामचन्द्रं गुरुं वन्दे करुणा रस सागरम् ॥७॥ चैत्र रक्षणे भीमं, शासन रक्षणे वीरम् । जिन भक्तिषु तल्लीनं, रामचन्द्र नमामि तं ॥८॥ येन शास्त्रस्य बोधेन, प्रणष्टमान्तरन्तमः । ततोहं निर्मलीच, तस्मै श्री गुरवे नमः ।।९।। सूरिणे रामचन्द्राय शास्त्र मार्ग प्रदायिने । पारिणे श्रुतमन्थस्य, तम्मै श्री गुरवे नमः ॥ १० ॥ कदाचित्तु प्रचक्तेत् मेरुः कदाचित्तु सरिताम्पति। गुरूवरा रामचन्द्रास्तु नहि चलन्ति कदापि ते ।।११।। नेतारं भव्य जीवानाम्, मुक्ति सुखाभिलाषीणाम् । वन्द्यमानाभिमतदं, वन्दे चाहम् मुनीश्वरम् ||१२|| अहं पूज्योऽभवं लोके यस्य नामानु कीर्तनात् । तस्य श्री रामनाम्नस्तु कीर्तनं नित्यमुचितम् ॥१३॥ त्वमेव माता, त्वमेव पिता, त्वमेव भ्राता त्वमेव त्राता । त्वमेव दाता, त्वमेव ज्ञाता, त्वमेव कर्मोंधविदारकोऽसि | १४ | सिद्धान्ताब्धि प्रवाहेण प्लावितं सर्वमानसं । संसार वन्हिदग्धानां तस्मै श्री गुरवे नमः ।। १५ ।। आषाढस्य सिते पक्षे, धर्मतिलक मुनिना । वसुवेदाम्बर नेत्रे, संवतीयं स्तुतिः कुताः || १६।। मयादिमः प्रयासोऽयम्, स्खलनात्र भवेत्तत ! शोघना सज्जनैस्तत्र, महान्तो हि महाशयाः ।। १७ ।। [ युग्मम् ] " Page #221 -------------------------------------------------------------------------- ________________ १. भक्तत्रमस्य मुरुवर्गस्य सहायवर्गस्थ प्रतिबोधितवर्गस्याऽऽत्मीयतापोषित वर्ग-8 स्य वा सर्वतः पराङ्मुखीभवने संभाव्यमानेऽपि धीरीभूय शास्त्रविश्वासस्य सादर । भवधारकत्वेन. २. अनुशास्त्यादौ प्रवचने वा प्रतिवाख्यं वैराग्योब्दोधनस्य, हृदयद्रावकत्वस्य । नयनिक्षेपादि जटिल विषयसारभ्यस्य च निरर्गलं प्रवाहकत्वेन. ३ अन्तिमचतुर्मासीस्थले निणीयमाने श्राद्धवर्य श्री जयन्तिलालादिभिः साभ्र। मत्या अस्वीकरणाय संहत्य सविनयं निवेदिले, श्रावकैनिर्णायिते साध्ववस्थितनै भय-8 स्थानमुपदर्य प्रवेशानन्तरमेकशो तस्मै “अत्र साधूनां भिक्षाऽल्पदोषा लभ्यते” इति । । कथयित्वा स्वः श्रितादि निमित्तेन कैश्चित् संचाल्यमानां महानसानां मनोव्यथकत्वस्य व्यञ्जितवत्त्वेन... ४. अन्ति मचातुर्मासिक दिने मुम्बापुरीतः प्रातरायातानां त्रिचतुराणां चिकित्स। कोत्तंसादर्शनपुरःसरं नामवस्थित्यानुकूल्यादिसंभालने वैवा खिलं दिनं व्यतीतवतः, 0000000000000000000008 ____ इदानीमाधारो जगति 0 गुणसङ्घस्य गरिमा 0 -पू. मुनिराज श्री तपोरत्नविजयः । ¥ප පපපපපපපපපපඋපාපා । सायं गुरुगृह गमनायोपस्थितस्य, स्वापवरकान्त राहूय "अद्य किं जातम् ?" इति । F गुरु स्पृष्टस्य, “चातुर्मासिक चतुर्दशी" इत्युत्तरंदत्तवतः, घटिकाभिमुखमेवालोक्य । "युष्माभिः प्रतिकान्तव्यं न भविष्यति नु ! इति पुनर्गुरु पर्यनुयुक्तस्य, सतश्चोत्संगे। शिरोनामदृते प्रत्युत्तरमनर्पित बतः, "हा...भा...ग्य...व...न्...! युष्मान् पापं कथं स्पृ8 शेत् ?" इति मामिकेन वाक्येन गुर्वनुशासितस्य, “अत्रत्यगृहसन्निध्योरुपाश्रययोः । प्रतिक्रमणस्यारब्धत्वात् पठित दुहितुरप्युपाश्रयं गतत्वाच्च गृहान्तविधिसहित पञ्चप्र| तिक्मणपुस्तकं वाचयित्वाऽपि मुर्वनुशास्ति शक्यपालनालनानन्द मनुभवेयम्" इति । 8 प्रवृत्तवतः, क्रि यनीरसस्याऽपि श्री जयन्तिलालस्य सवात्सल्य माराधनायां विनियो8 जकत्वेन. ५. जगद्वितैषिणोऽप्यात्मनच्छिद्रान्वेषणेन समजितदौर्जन्यसारे मन्दशीलानामवलम्बनदानेन जगन्मातृसमात्मनः सुविख्यातसंयमित्वकीर्ती कदर्थयितरि पूर्ण-समर्पितभक्ततोऽप्यधिकस्य हितस्य चिकीर्षुत्वेन.. Page #222 -------------------------------------------------------------------------- ________________ है २८४ : : श्रीन शासन (18413) वर्ष-५ ४-४-५-६-७ ता १५-६-६२ ६. विरोध-संधि-कालक्षेप-सम्बन्धोच्छेद-तत्थ्यप्रकाशन-निर्भिर्सन-प्रशंसन-वृद्धादिसमाधापनदोषितदण्ड-निर्दोषरक्षादीनामनवसरकारितायां नियमतो जायमानेनानुशयेन | दुरतः परिहतत्वेन. ७. महीभृतां सश्चरितैश्वरैः क्रिया: स वेद निःशेषमशेषित क्रियः महोदयस्तस्य हितानुबन्धिभिः प्रतीयते धातुरिवेहितं फलैः (किरात १-२०) इतित्रदपरापर गच्छनायकादीना मन्याऽन्य प्ररूपणादि क्रियाणामवश्चकसाध्वादिद्वारा निःशेषवेदनेनाऽस्खल्यमान स्वप्रवृत्तिकत्वे सति प्रचण्डविस्तारवद्धितानुबन्धि परिणामैरेवाऽनुमीयमान प्रारम्भत्वेन. ८. स्तम्भनपुरेऽन्तिमाब्दारम्भदिन आशीर्याचनायोपस्थिते कुटुम्बे पुत्रद्वयं पति चाभ्यङ्गुलिं कुत्वा "एतेषु लोभः कस्य महान् ? इति पृष्टया गृहिण्याऽङ्गुलिदशिताय स्वोपासकत्व-श्रीमत्त्वाभ्यामग्रगण्यायाऽपि तत्पतये पुत्रद्वयात्मसुध रणाय लोभाल्पीकरणाय च वर्षिताभिः प्रेरणाब्भिः शासनरक्षामूलबीजस्य नैस्पृहास्य सुसिक्तक्वे न. है ९. गाभीर्दातृनपि मोक्षप्रति नेतुमिच्छायाः काषायिकपरिणतेश्च तान् रक्षि९ माकाङ्झाया अभ्यन्तरपर्षदि बहुशो व्यक्तो कुर्वाणत्वेन. १०. ज्योतिर्विदादिभिरस्या वैक्रमशताब्द्या षट्चत्वारिंशे वर्षे म घमास आयुभय रूपे निवेदिते परिचारकमुनिभिवैद्यादिसुविधाकं राजनगरमभि गतुं निर्णायिते सति "लोको मर्तुमिहाऽऽगच्छे जीवितुं निरियां कथम् ?” इति संदङ्कय तीर्थाधिराजसान्निध्य एव तन्मासावधि बसनेन मरणापदोऽपि निर्भयतायाः स्वायत्तीकर्तृत्वेन. ११. संस्तारके शयनानन्तरं नवस्मरणण्यामितरेण सरयं श्राव्य माणायां "किं मन्दराऽद्रिशिखरं चलितं कदाचित् ?" इत्यनु “निर्धूमवत्ति.." श्लोकात् पूर्वमेव 'ने' इति दत्तोत्तरत्वेन. १२. क्षीण जङ्घाबलत्वेऽपि प्रासादतलस्थजिनबिम्बदर्शनायारोहणसोपानपङ्कोः र संकुचिततया शिष्यैः स्वग्रन नयनाऽशक्यतायौतान कथयित्वा स्व्यमेवोतिष्ठाहै सुत्वेन. 8 १३. अनन्तजिनामालम्बनभूते गिरिराज आरोहणस्य प्राक् सायं जलपानस्य भृशं संकोचनेन, आरुह्यच त्रिभिः प्रहरैरवरोहणाऽवधि जलबिन्दोरप्यग्रहणेन, आरो-६ हाऽवरोहयोश्च. Page #223 -------------------------------------------------------------------------- ________________ 2. ५. मा. श्री विराभयन्द्र सू. म. श्रद्धirle विशेषis : मीर : २६५ ___"बाला क्रीडा च मन्दा च बला प्रज्ञा च हायिनी ईषत्प्रपञ्चा प्राग्भारा मन्मुखी शायिनी दशाः” ईत्यन्त्यायां कालाऽवस्थायामपि पादलम्बनद्वाराऽऽशातनाभयात् क्षणमपि शयनस्य दृढं निषेधनेन जिभक्त्यादर्शस्योन्नायकत्वेन. १४. चर्चादौ विजातीयानां विरहेऽविरहे वा वाचिक कायिक वृत्त्योरविषमत्वेन. १५. नैस्पृह्यानुविद्धाभिरप्रार्थितोपनत संपद्भिः शासनं प्रभाव्य नैकात्मसु दर्श8 नस्योत्यादकत्वेन. १६. बहुयोजनानि विहृत्य निर्धारितान् कार्यक्रमान्, आवासे वा क्रियमाणाणि है शेषाणि शासनकार्याणि, चतुर्मासीप्रवेशादि मुहूत्तं वा समुपेक्ष्य दिवा वा रात्रौ वा प्रवचनाद् वा त्यावश्यक मन्त्रणातो वा ग्लानानां समाधये, प्रसन्नतायै निर्यामणाय 8 ॥ च स कौशल्य मद्युक्तत्वेन. १७- "कुपितस्याऽपि मम चरणरजो मस्तकमारोप्य सादरनमस्ययोत्थानादते । न किमपि प्रत्युत्तरं दत्तं मह्यम्" इतीतरशिष्याग्रणीनामने गुरुभिः भूरिवारा । नभिज्ञायित्वेन. १८. प्रत्यनीकभीलुस्वाश्रितैर्वा पदे पदे सोसूच्यभानया भीषणयत्या घनघोर- 8 वातावरणे समन्ततो वहितीभूय निश्चित साफल्यस्यात्म विश्वास्य सधैर्य धारकत्वेन. १९. गुरुवर श्री प्रेमसूरीशचित्ते "पुस्तकेषु मुद्रितानां मुखेन वोच्चारितानां ६ एतस्यकेषाश्चनापि वाक्यानां शास्त्रसमतेरसंमीलनमसंभवितम्" इति दृढ विश्वासोत्पादन द्वारा मर्मघातितोत्सूत्राणां स्वप्रवचनेऽलब्धप्रवेशताया अवितथं ख्यापकत्वेन. २०. प्रतिसेवक दोषाणामालोचितत्वाऽनालोचितत्वयोरप्रकधनेनाऽपततां पाप-8 परित्रोषकत्वाद्यधिक्षेपणां प्रसन्नताप्रासादतो लेशतोऽप्यच्युत्वा सहिष्णुत्वेन. २१. पादपाष्णितोऽभिज्ञान शक्तिसंपन्नत्वात् संयमविचारैरप्यपावितेभ्यो भीम-8 तया प्रतिभासमानत्वेन. २२. प्रवज्याप्रथमाब्देऽपि विधवा विवाह निर्णय सभा प्रवेश पत्रिकायामष्टादशब्दतो न्यून वयसां प्रवेशनिषेधनिमित्तीभूतत्वे सति तन्निर्णयभूमिकाया अपि रचयितुमददिक्त्वेन. २३. "भस्त्याज्योग्राह्या विरतिरुपलभ्यं शिवपदम्" इति जिनाज्ञामुख्यभक्ष्यमनवधार्य देशनाद्यनधिकार चेष्टा महापापतः सुदूरं सावधनं स्थितत्वेन. Page #224 -------------------------------------------------------------------------- ________________ २८६ : श्री शासन (841 ) -५ म ४-५-६-७ ता १५-६-८२, २४. अर्धशताब्दीतोऽग्र उक्तेभ्यः पर सहस्रः भंशोध्यमानेभ्यो वाक्येभ्योलोशतोऽप्यनापतित सुधारणाकसांप्रत वाक्यत्वेन. २५. श्री वल्लभयमतखंडनाथिकायाः गुवांज्ञाया अपरशिष्येण स्वीकरणविलम्बे । ६ कृते "प्रतिकार्यस्य शिथिलाचारतामस्पृश्य सिद्धान्त मतभेदस्यैव सवितरमुपवर्णनेन । ६ जनमानसं निश्चितं परावर्तयिा यति' इत्यवधार्य गुरुभिः संस्मारितनागत्वेन. २६. प्रव्रज्या पर्याय दशब्द्यां व्यतीतमात्रायां बालदिक्षाढप्रतिबन्धस्य राज्य नियमस्याऽस्ताचलतां प्रति बलान्नयने पूज्यानंदसागरैः सह रणधीरतां विस्फार्य लब्धविजयत्वेन. - २७. पूर्वज-शासन-संघ-सामाचारी-सिद्धान्त-शास्त्रे वेव दीयमानां कलकानां सर्वस्थाम्ना प्रतिकारकत्वेन. २८. साधिकदशाब्दोनायां विश्यां वैक्रमशताब्द्या राजनगरमुनिस् मेलने सार्द्धशतद्वयानां मुनीनां पक्षकारतयकेनैव ध्वनिना महत्तरैनियुक्तत्वेन. २९. भद्रकालीमंदिरेलकाहूतिनिरुद्धत्वदौ सात्त्विकतयैव लब्धजगत्वेऽप्यात्मप्र६ ख्यातौ पराक्रमस्याऽयोजकत्वेन. ३०. परशुरामवैद्य मध्यस्थनिर्णाकतया निये न्य तिथिचर्चा समापनाय श्रद्धगण्या प्रयत्यमाने, उभयपक्षसाहसे, वीरांनिनां गुरूणामत्यर्थं निश्चितीकारक वेन. ३१, गुरुभिः श्रीमता भानुविजयादीनाम य; संस्कृतीचिकीर्षित तया बहुशः ६ संमानितानां प्रवचनानां प्रवचनीयत्वेन. ___३२. जिनाज्ञाप्रतिकूलं ततुमनोधनैः प्रतिचारयिषूणां सर्वस्थाम्ना व्यूहरचना । पूर्वक मन्मलकत्वेन. 8 ३३ स्कोक्त व्याख्यानयुस्तकतो बिन्द्रादि क्षतीनामपि संमार्जनायाऽन्तममासेऽपि सोत्साह प्रवृत्तत्वेन. . ३४. “कोवा तहा समत्थो जह तेहिं कयं तु धीरपुरिसेहिं जहसत्ती पुण! P कीरइ दढप्पइन्ना हवइ एवं" कालोचियजयणाए मच्छररहियाण उसमंताण . जणजत्तारहियाणं होइ जइत्तं जईण सया" "इत्यागमोक्तीनामशठ दृष्टान्तत्वेन. ३५. दृग्गोचरीभवतां शास्त्रार्थानामसमञ्जसता परिहारपुरःसरमवधा रकत्वेन. ३६. वाङ्गमयसागरे विलोऽयमाने सकृन्निभालितामप्यर्थानी तादृशाकारं चिर8 कालेऽपि निरूपयितुं क्षमत्वेन. Page #225 -------------------------------------------------------------------------- ________________ ५. मा. श्री वि. रामचन्द्र सू.म. श्रद्धirla विशेषांश-भीने: २७ ३७. बह्वोनामाराधिकानामन्तरस्य सम्यक् परावर्तनाय ' सफलप्रयत्नत्वेऽपि 8 वार्धक्यान्तिमदशायामपि तासां निकटवर्तित्वस्य प्रख्यापिताऽस्वारसिकत्वेन. . ३८. प्रथम व्याख्यानानन्तरमेव श्री कमलसूरिपादेरक्षोभताय दत्ताऽऽशीर्वादत्वेन. .. ३९. अहिंसया राष्ट्रायत्तीकरणे, बहुमतेन राज्यसंचालने नवजीवन पत्रेण वो बहुजनादेर्यादचार विनियोगे वा लीलया खण्डयमाने राजनियुक्तरसंसाधित राजापराधित्वाक्षेपत्वेन. . ४०. अधृष्यतः सुधारकैः पञ्च त्रिंशत्कृत्वो न्यायालयं प्रति बलाद् नतत्वे सती सकृदव्यपराभूतत्वेन. ____४१. प्रभात निकटतमकल्यानां श्री सागरादिबहुश्रुतमतक्षतीनामपि ज्ञान ज्योति वा संहारकत्वेन. ४२. शस्त्रनिरपेक्षमितस्तत उत्पप्लवमानानां कृत्रिमैक्यवादि संभेलन मुनि । मगाणां सर्वनो हताशाजनकत्वेन. ४३. छिद्रान्वेषणायाऽऽगतानामपि बहुषु मनोमन्दिरेषु सकृद् व्यार यानतः सबहुमानं प्रतिष्ठितत्वेन. ४४. मनोविह्वलं स्यान्न दृष्टेऽपि स्म्ये रहस्यक्षि सौन्दर्यलुब्धं भवेन्नो ।.. न सञ्च रदोषोऽपि यद् ध्यानतोऽसौ ममैकः शरण्यो गुरू रामचन्द्रः ।। इति बहुभिः संवेदितत्वेन. ४५. स्नैकट्ये विना यत्नमेव पवित्र मनोवृत्तीनां संजनकत्वेन. . ४६. आस्यालोकनादेव प्रशमिता निष्कामतयोरर्पकत्वेनः४७. प्रतिपक्षमन्ततोऽनवबुध्य तत्प्रतिकारस्याऽकुर्नत्त्वेन.:... . ४८ अलं चसूर्येत्यादिवचनमात्रेण वाकलहानां, मनोनुकूलसहायादि योजनेन च मनःसंघर्षाणामन्तकृत्त्वेन. ४९. कुशाग्रधींगम्यानां, न्यायपकीनां नाम स्मरणमात्रेण हस्तामलकवत् स्पष्टीकतृत्वोन. ५० तीर्थान्तरीयव्युद्ग्राहित पार्षधे प्रवचने, राष्ट्रमहामात्याभिः संलापे वा। शीघ्रं निष्पृष्ट व्याकरणत्वप्रदानायाऽतिसुभगमत्तिधनत्ोन. १. अचल शास्त्रनिष्ठता-हृदयंगमवाक्प्रवाहता २. सात्मीकृत पापभीरुता ३. आरा१धक जनवत्सलता ४. अपकारिहितैषिता ५. अवसरज्ञता ६. विशददूरदर्शिता ७. शासन-1 Page #226 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - २९८ : : श्री रेन शासन [98413] १५° ५ ४ ४-५-६-७ ता. १५-८-५२ संरक्षकता ८. विरोधिमात्सर्यशून्यता ९. आपत्सुसमाहितता १०. क्रियोपयोगसनाथता ११. चैत्यनमस्योत्सुकता १२. जिनभक्त्युत्कटता १३.निर्विकारनेत्रता १४. सम्यग्दर्शनोत्यादशौण्डता १५. ग्लानसमाधिदक्षता १६. गुरुहृदयप्रतिष्ठितता १७. अदी तमनस्कता। १८. उत्सुत्रमर्मवेधिता १९. अपरिस्राविता २०. संयतात्म सौम्यता २१. शास्त्रा-3 पिलापि सत्रासिता २२. जिनाज्ञारहस्य वेदिता २३ पूर्वापरसंबादिवचनता २४. देशनापद्धति विचक्षणता २५. शासनाक्रमण निरासविक्रान्तता २६ स्वाक्षेपर"हनधीरता। २७. सिद्धान्तनिरूपण कुशलता २८. उन्मार्गनिरोध पराक्रमिता २९. सामार्गतायन 8 वोरता ३०. विनम्रप्रकाण्डविद्वत्ता ३१. कुवादिभञ्जनोद्धतता ३२. स्वकर्तव्याप्रमतता ३३. वैषनिक संकुलसंविग्नता ३४. साम्प्रतशास्त्र गीतार्थता ३५. स्मृत्यवधारित बहुश्रुतता ३६. व्यवहारविमलसुविहितता ३७. अक्षोभ्य वक्तृता ३८. अधृष्यवाग्विलासिता ३९. कुतर्कग्रसनमहास्थामता ४०. अज्ञानतमो रविकलाता ४१.। कुवादिकुरङ्गसिंहनादिता ४२ असङ्ग्रहवामनधन्वन्तरिता ४३. अब्रह्मगोषण तीव्रातपता ४४. सुविचारकैरवशशिता ४५. दर्शन मात्र कुविकल्प संहारिता ४६. प्रतिवादितत्पर्ययथार्थवेदिता-सक्लेश शमन प्रचण्डप्रतापता-दुर्बोध बोधस्मरण विषयताअस्खलितप्रतिभतानां मूलाधारेषु श्रीमत्सु भगवत्सु विजयरामचन्द्रसूरिषु परमगुरुदेवेष्वितिहासालंकारतां गतेषु संभाव्यमान निराधात्वैरपि गुणसङ्घातैः परमगुरुनाम्ना सहैवोद्भूतं तदवस्थितं यावदजरामरतां गतं तदभिन्नं च गुरुत्वं स्वाधारो व्यधायीति निश्चीयते, परम गुरुभिः स्वकाकार्येष्ववतार्य साकारी क्रिर माणानाम 8 चलशास्त्रनिष्ठतादिनां परमगुरुनाममात्रेणापि सोकारी क्रियमाणत्वस्य सद्भक्तिमद् भिरनु भूयमानत्वात् । ___अत एव परमगुरुविरहदुःखाधिक्यं यथा तद्भक्तिमत्सु तथैवाऽविरह आप्यमानस्याध्यात्मानुलोम्यस्य, क्रमशस्तत्प्रथमानतायाश्च तादवस्थ्य सुखभूयस्त्वमपि तेष्वेव वरीवत्ति । शेषास्तु त्रिशङकुवद् दयनीयतयाऽऽत्मानमाश्वासयन्ति, अर्थाद् “न । किञ्चित्त्वया प्रापि, तथापि प्राप्त गुरुपादानां प्राकुत जानानामपि दयाहता त्वा-" प्येव" इति संतोषयन्ति तेषामात्मसंतोषन बालिशतात: सुदूरं जिगमिषवो वयं परमपदप्राप्तिपर्यन्तं प्रतिभवं तानेव परमगुरुदेवान् गुरुतयाऽऽप्तु प्रार्थयामो ६ देवाधिदेवाग्रे । covere Page #227 -------------------------------------------------------------------------- ________________ વત ૨૦૦૩ ના જામનગર પાઠશાળાના ચાતુર્માસ દરમ્યાન શેઠજી દહેરશિસ્માં ! ત્રણ પ્રતિમાજી પ્રતિષ્ઠા કર્યા વિના બીરાજમાન હતા. તેને ૭૦૭૫ વર્ષ થઈ ગયા હતા અને દરરોજ પુજા સેવા થતી હતી. પ્રતિમા એવી જગ્યાએ બીરાજમાન હતા કે ઉપરના છે ભાગમાં શ્રાવકોની હાલ ચાલ થતી હતી. જેથી પૂ.શ્રીએ આ બાબત ધ્યાન દોરતાં શેઠ શ્રી કુલચંદભાઈ તાલીએ શેઠજી દહેરાસરના પાછળના ફરતીના ભાગમાં એક મંદિર R ઊભું કરવાનું નકકી થતા અને પુશ્રીને પ્રતિષ્ઠા સુધી રોકાવાનું વિનંતિ થતાં રિકવાનું છે નકકી કર્યું. પ્રતિષ્ઠાનું મુહુર્ત ૨૦૦૪ માહ વદમાં હતું. તે દરમ્યાન તા. ૩૦ જાન્યુઆરીએ ગાંધીજીનું ખુન થયું સાંજે રેડી ઉપર સમાચાર આવ્યા. મે પૂશ્રીને સમાચાર ? આપ્યા. “Gandhiji shot dead” પૂશ્રીએ તરત છાતી ઉપર હાથ રાખી બેલ્યા, “આ એક જ વ્યકિત હતી જે ધમ ક્ષેત્રમાં હાથ ન નાખત પણ હવે પાછળના અનુયાયીઓ 8 ધર્મ ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરશે.” ૨૯ ૦૪-ક ૨૮-રધન્ય એમની ચાણકય બુદ્ધિને ! –મહેતા મગનલાલ ચત્રભુજ-જામનગર 8 પર જ હ હ હ હક -હ-જી -૯ આપણે પણ જોઈએ છીએ કે ત્યાર બાદ ચેરીટીના કાયદાઓ વિગેરે આવ્યા. પ્રતિછાને મહત્સવ શરૂ થયું. તે દરમ્યાન શેઠ અમરતલાલ કાલીદાસ દેશી વિગેરે ૭–૮ ભાઈઓનું ડેપ્યુટેશન પૂ શ્રીને મળવા આવ્યું. અને જે ત્રણ બિ ની પ્રતિષ્ઠા થવાની હતી તે અંજન વગરના છે. એમ જણાવાયું. પૂ શ્રીએ જવાબ આપ્યો “જે અંજન છે વગરના હશે તે હું અંજન કરી આપીશ. અને કુલચંદભાઈ કલ્યાણ કેને વરાડા કાઢશે, પણ કોઈ પૂર્વાચાર્યો અંજન કરેલા હશે, અને તમે મારી પાસે ફરીથી અંજન ૫ કરાવશે તે વિષનો ભાગીદાર હું નહિ પણ તમારો સંઘ રહેશે.” પછી તે બધા ચાલ્યા ગયા અને પ્રતિષ્ઠા પણ થઇ આ ચાણકય બુદ્ધિ. - ત્યાર બાદ તેઓશ્રીની માન્યતાવાળા અચાર્યો, મુનિવરોના ચાતુર્માસ થયા. ૨૦૨૬માં પૂશ્રીનું ચાતુર્માસ થયું, તે દરમ્યાન કે ઠારીના દહેરાસરે પૂ શ્રી પધારતાં હું આડો ઉભે હું રહ્યો. વિનંતિ કરી “ઘરે પધારે, પગલાં કરે” “તું શું અમને હવેલીના મહારાજ સમજી જ ગયે છું” તે પગલા કરવા વિનંતિ કરે છે.” “ના છે. એમ નથી.” “મારી દિકરીને રાત દરમ્યાન કેલેરનો ભારે ઉપદ્રવ થયે છે. માંગલિક સંભળાવવા પધારે. ગ્લાન માંદા તે માટે તૈયાર. પૂ. શ્રી પધાર્યા. માંગલિક સંભળાવ્યું. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષ–૨ અંક-૪-પ-૬-૭ તા. ૧૫-૯-૯૨ | બાદ ત્યપરિપાટી વખતે પૂશ્રી કે ઠારીના દહેરાસરે પધારવાના હતા. મેં આગલે ? માં દિવસે વિનંતિ કરી “સાહેબજી આવતી કાલે મારે ત્યાં પણ પધારવાનું રાખો. { “તારે ત્યાં ભગવાન છે” “ના છ પણ આવતી કાલે મારે ત્યાં સ્નાત્ર પૂજા રાખી છે.” 1 પૂ.શ્રી આદિ પધાર્યા, માંગલિક સંભળાવ્યું. છે ઉપરના દૃષ્ટાંતથી એમ લાગે છે કે આજના જમાનાવાદી સાધુઓ, આચાર્યો “માન ન 8 માન મેં તેરા મહેમાન થઈ” ઘરે ઘરે પગલા કરવા પધારે છે. આ પણ સમયની બલીહારી છે ને ? સં. ૨૦૩૧ માં છેલ્લે આ. શ્રી ભુવનભાનુ સૂ. મ. ના ચાતુર્માણ થયું. પુનમ બાબુ છે તરફથી ઉપધાન કરવાનું નકકી થયું. જેની જાહેરાત ૨-૩ મહીનાથી થતી હતી. પણ છે કોઈએ વિરોધ કર્યો ન હતો. છેલ્લે સમયે બહારની ચડાવણીથી અમુક ભાઇઓ એ તેફાન છે શરૂ કર્યા, અને આચાર્ય મ. તથા તેમના સાધુઓએ રતા રતા પાઠશાળા છોડી. પ્લેટમાં પધાર્યા. ' | એક આચાર્યની નિશ્રામાં પાઠશાળા ૨૦૦૩ થી ખુલ્લી થઈ જ્યારે એમના સમુદાયના છે બીજા આચાથે પાઠશાળાના દરવાજા બંધ થયા, આ પણ સમયની બલિહારી છે. * શ્રી આવશ્યક સૂત્રની રચના શ્રી ગણધરદેવાએ જ કરી દે, - હવે જે મહર્ષિએ શ્રી ગણપરદેથી રચાયેલ એક એક વચનને કંઠસ્થ રાખવામાં છે છે કલ્યાણ સમજે છે અને એ જ કારણે સંપૂર્ણ દ્વાદશાંગીને કંઠસ્થ કરવા અને સદાને માટે છે કંઠસ્થ રાખવાનું ભગીરથ પ્રયત્ન સતત-નિરંતર સેવ્યા કરે છે તે મહર્ષિએ શરૂઆતમાં છે આ જ રચાયેલા અને નિત્યના ઉપયોગી શ્રી આવશ્યક સૂત્રને કંઠસ્થ ન રાખે અથવા કઈ છે પણ સ્થવિર મહર્ષિ સાક્ષાત્ ગણધરદેવે રચેલા શ્રી આવશ્યક સૂત્રને ભૂલાવી દઈ-મૂકી છે દઈ પોતે જુદું આવશ્યક રચે એ કલ્પના જ શ્રી જિનશાસનમાં ન છાજે તેવી છે એટલે આ વિષયમાં અર્થ વિનાને ઉહાપોહ નહિ કરતાં સુખલાલજી પોતે “સંપૂર્ણ આવશ્યક સૂત્ર ગણધર કૃત છે.” એ સનાતન સત્યને સાબીત કરનારા એક નહિ પણ અનેક સ્પષ્ટ ઉલ્લેખે જે ઉપર મુકવામાં આવ્યા છે તેના ઉપર પ્રતિજ્ઞા મુજબ પૂર્વગ્રહને ત્યાગ કરી, શુદ્ધ બુદ્ધિથી વિચારણા ચલાવી, આ શુદ્ધ અને કેઇપણ જાતને વિરોધ વિનાના સત્યના સેવક બની, પોતે ઉભી કરેલી ભ્રમણના ભોગ બનેલા અન્યને પણ ઉદ્ધાર કરવાને સુવિશુદ્ધ પ્રયતન સેવી, સ્વ–પર ઉભયનું કલ્યાણ સાધે એજ એક મંગલ કામના વતે છે. – સનાતન સત્યનો સાક્ષાત્કાર પૂ. ૬૭ જવા Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧ પરમ પૂજ્ય પરમારાQપાદ આચાર્ય ભગવત પરમાપકારી મહાન પુણ્યવંત પિતા છેટાલાલને પામીને માતા સમરથએનનું સ્નેહભર્યુ. વાત્સલ્ય ઝીલીને પિતાની દાઢીમાં રતનબેન પાસેથી વિનય વિવેક આદિ અનેક ગુણા સાથે ધાર્મિક સંસ્કાર પ્રાપ્ત કરીને સંવત ૧૯૬૯ના પાષ સુદ ૧૩ના ગંધાર તીથૅ પ. પૂ. મુનિપ્રવર શ્રી મ`ગળ વિજયજી મહારાજના શુભ હસ્તે દીક્ષિત બન્યા એજ વખતે પૂ. મુનિપ્રવશ્રીએ જણાવ્યું કે તમારા સપમ જીવનમાં ઘણા ઘણા વાવાઝોડા આવશે છતાં તમા એ વાવાઝોડામાં વિચલ અડીખમ રહેશે। આ શુભ આશિષ પામી અને પ. પૂ. સકલાગમ રહસ્યવેદી આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મ. દ્વારા જેમનું છત્રન ઘડતર થયું છે અને પ. પૂ પરમ ગુરુ દેવ શ્રી ક ાહિત્ય સર્જક આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.નું વાત્સલ્ય અમૃત મેળવી પ. પૂ. આ. શ્ર કમલ સૂરીશ્વરજી મ., પ. પૂ. ઉપાધ્યાય શ્રી વીર વિજયજી મ., પ.પૂ. આ. શ્રી સિદ્ધિ સુરીશ્વરજી મ., (બાપજી મ.) પ. પૂ. આ. શ્રી કનક સૂરીશ્વરજી મ; પ. પૂ. આ. શ્રી સાગરાન’દસૂરીશ્વરજી મ., પ. પૂ. આ. શ્રી મેઘ સૂરીશ્વરજી મ. આદિ અનેક મહાપુરુષના આશીર્વાદ મેળવીને મહા શાસનરક્ષક શાસન પ્રભાવક બન્યા છે. મહાન શાસન પ્રભાવક પૂ. 6. શ્રી નરચંદ્રવિજયજી ગણિવર દીક્ષા લીધ તેજ વંમ પ. પૂ. ઉપાધ્યાય વીર વિજયજી ગણિ, પ. પૂ. ૫. શ્રી દાન વિજયજી ગણિ અને પોતાના ૫૨માપકારી પરમ ગુરૂદેવ મુનિરાજ શ્રી પ્રેમ વિજયજી મ. આદિની શુભ નિશ્રામાં એક રાત્રે પૂ. ઉપાધ્યાય શ્રી વીર વિ. ગ. શ્રીએ કહ્યુ` કે તેરે કલ વ્યાખ્યાન કરનેકા હૈ. પૂ. સુ. શ્રી રામ વિજયજીએ કહ્યુ સાહેબ હજી મને દીક્ષા લીધા એક વર્ષ પણ થયું નથી અને મારાથી બધા વડીલે છે. બીજે દિવસે વ્યાખ્યાનના સમય થયા ત્યારે શ્રાવકોએ આવીને પૂજ્ય ઉપાધ્યાયજી મ.ને વ્યાખ્યાનમાં પધારવા માટે વિનંતી કરી ત્યારે પૂ. ઉપાધ્યાયશ્રીએ કહ્યુ` કે જીએ એક બાજુ મુ. શ્રી રામ વિજયજી અભ્યાસ કરી રહ્યા છે. તેમને વ્યાખ્યાનમાં લઇ જાવ. શ્રાવકા મુ. શ્રી રામ વિજયજી મ. પાસે ગયા વિનતિ કરી કે સાહેબે આપને વ્યાખ્યાનમાં પધારવાનું' કહ્યું છે. આપનું આસન આપે! અને વ્યાખ્યાન આપવા પધારો. સુ. શ્રી રામ વિજયજી મ. આશ્ચય પામ્યા પૃ. ઉપાધ્યાય ભગવંત પાસે જઇને વિન`તિ કરી ; સાહેબ મારે જવાનુ છે ? પૂ. ઉપાધ્યાય ભગવંત શ્રીએ ગૃહ્યું કે મેને તુમકા લ કહા થા ને? સુ.શ્રીએ સાહેબજીની આજ્ઞા સ્વીકારી વ્યાખ્યાનમાં ગયા. Page #230 -------------------------------------------------------------------------- ________________ છે ૩૦૨ : ૧ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ 31 પિતે સંસારી અવસ્થામાં સમકિત સડસઠ બેલની સજઝાય ગોખી હતી બસ એ છે સજઝાયની કડી બેલતા ગયા અર્થ કરતાં ગયાં જરા પણ ગભરાયા વિના વ્યાખ્યાન કરી પ. ઉપાધ્યાય ભગવંત શ્રી પાસે આવ્યા ત્યારે પૂ. ઉપાધ્યાય ભગવતશ્રીએ કહ્યું છે. ભાગતે કયું થે? व्याख्यान बहोत अच्छा किया है । बडा शासन प्रभावक होगा। આ પ્રમાણે પૂજ્યના હદયના આશીર્વાદ પામીને વ્યાખ્યાન શરૂ થયું તે છેલ્લે B સુધી સમ્યકત્વ ઉપર વ્યાખ્યાન કર્યું અને સાંભળનારાઓને શ્રોતાજનોને જરા પણ છે કંટાળો ઉત્પન્ન થતે નહિ પરંતુ રૂચિકર થતું હતું જેથી સાંભળનારાઓ દૂર દૂરથી 8 વ્યાખ્યાન સાંભળવા માટે આવતા હતા. - જ્યારે પૂજયશ્રીની ઉંમર થઈ એટલે અવાજ ધીમે થયે. બધા સાંભળી શકે નહિ તે પણ પૂજય પાદશ્રીના દર્શન અને બેલતી વખતે પૂજ્યપાદશ્રીના હાવભાવ જોઈને આનંદ છે અનુભવતાં હતાં. 8 વડિલોની અસીમ કૃપાથી બાલદીકા, ભદ્રકાલી બેકડાને વધ, ૧૯૯ના સંમેલન છેઆદિ અનેક પ્રસંગોમાં સફળતા મેળવી છે. જયારે જ્યારે શાસન ઓળવાના પ્રસંગે ઉભા થયા ત્યારે ત્યારે સિદ્ધાંતમાં મકકમ છે રહીને શાસનના સિદ્ધાંતનું રક્ષણ કર્યું છે આથી પૂજ્યશ્રીને શાસન સંરક્ષક કહીને બોલા વવા લાગ્યા. ભાગીને દીક્ષા લેનારાઓના ઉપરે સગા સબંધીઓ એ તે ફાન કર્યા કેસે. કર્યા ત્યારે ? પણ એ કેસમાં જવલંત વિજય (પ્રાપ્ત કર્યો છે,) મેળવ્યો છે. છેલે દેવદ્રવ્યની ચળવળ ઉભી થઈ ત્યારે તેનો સખત વિરોધ કરી દેવદ્રવ્યનું સંરક્ષણ છે R કર્યું. આથી પૂજ્યશ્રી માટે દેવદ્રવ્ય સંરક્ષક વિશેષમાં લગાડવામાં આવ્યું છે. છે વિરોધીઓ પૂજયશ્રી માટે ગમે તેમ બેલે. ગાળો આપે. એનો પૂજયશ્રીએ કદિ 8 વિરોધ કર્યો નથી પણ ઉપેક્ષા કરી છે. તેમજ વિરોધીઓ પૂજ્યશ્રી પાસે આવે ત્યારે હસતા મુખે આવકારતા હતા બધી વાત સાંભળતા જવાબ આપવાનું હોય તે જવાબ આ આપતા એ વખતે તેને યાદ ન કરાવે કે તું મારા માટે આવુ આવુ કેમ બોલતે હતે. વિરોધીઓને પિતાની ભૂલ સમાય ત્યારે માફી માંગવા આવે ત્યારે તેને એક જ K કહેતા ભાગ્યશાળી! શાસન મળ્યું છે તેને બરાબર સમજે. આરાધો અને વહેલામાં છે છે. વહેલા મેણા સુખને પામે. છેલ્લે છેલ્લે પૂજયશ્રીની નિશ્રામાં આબુ-દેલવાડા મહાતીર્થમાં તિહાસીક ભવ્ય છે Page #231 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. શ્રી વિ રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો ૩૦૩ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયે. હસ્તગિરિ તીર્થમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયા અને છેલી જ શાલમાં દીક્ષાના દાનવીર પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજયશ્રીને સમર્પણ થનાર અતુલભાઈની દીક્ષા મહોત્સવે દેશવિદેશમાં દીક્ષાને ડંકે બજાવ્યા છે. પૂજ્યપાદશ્રીની પ્રભાવિકતાના પ્રસંગે તે અનેકાનેક છે. શ્રી જૈન શાસનના આધાર સ્થંભ શ્રી શાસનના શિરતાજ, ગમે તેવા વાવાઝોડામાં જ | સ્થિર મકકમ કહેનાર હજારેના તારણહાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર છે સૂરીશ્વરજી મહારાજા એકાએક સંવત ૨૦૪૭ના અ. વદ ૧૪ના સવારે આપણને સૌને રડતા મુકી. આ ધરતીને છોડીને સ્વર્ગને પંથે સંચરી ગયા. કાળધર્મ પામ્યા પછી પણ કે આશ્ચર્યકારક પ્રભાવ પડે. પાથીવ દેહને ત્યજી સ્વર્ગગમનના સમાચાર અમદાવાદ શહેરમાં ફેલાતા માનવ 8 આ સમુદાય દર્શન બંગલે પવિત્ર દેહના દર્શને ઉમટી પડયે. લગભગ ત્રિના ૧ વાગ્યા છે સુધી અને દેશદેશમાં સમાચાર ફેલાતા જે સાધન મલ્યુ તે સાધન લઈને અમદાવાદ દર્શન બંગલે રાત્રિના ૧ વાગ્યા પછી હાજર થવા લાગ્યા. પાલખી ઉપાડવાની બોલી પણ સારા પ્રમાણમાં થઈ સ્મશાન યાત્રામાં લાખ K માણસે હતાં. જ્યારે તીર્થકર ભગવંતે નિર્વાણ પામે ત્યારે ઈન્દ્રો અસુરે માનવોની પડાપડી છે € થાય. પાલખી (૩ પાડવા માટે પડાપડી થાય. પછી જયાં અગ્નિ સંસ્કાર કરવાનો હોય ત્યાં જ ચિત્તા ઉપર તીર્થકર ભગવંતના શરીરને પધરાવે અને અગ્નિકુમાર દેવ શોક સહિત છું છે. અગ્નિ પ્રગટાવે. વાયુકુમાર દેવ વાયુ વિકુવે છે અને મેઘકુમાર દેવ મેઘ વિક છે. 8 K એની જ ઘેડી ઝાંખી કરાવતું અહિંયા પણ થયું. જયારે પૂજયપાદ શ્રી કાળધર્મ પામ્યા ત્યારે ચારે બાજુથી માન જે વાહન મલ્યુ તે વાહન લઇને ઉમટી પડયા હતા. પાલખી ઉપાડવામાં પડાપડી થતી હતી. જ્યારે મેં કવર દેહને ચિનામાં પધરાવ્યો ત્યારે ભકતવગે શોક અશ્ર સાથે અગ્નિદાહ કર્યો. અને તે આ સમયે પવન વાવા લાગ્યા અને વરસાદ પણ ઝરમર ઝરમર વરસવા લાગ્યા હતા આ પૂજય પાદ આચાર્ય ભગવંત શ્રી મહાનથી મહાન શાસન પ્રભાવકતા હતા તે આપણે સોએ જાણ્યું. હવે પૂજય પાદશ્રીએ સર્વજ્ઞ ભગવંતે બતાવેલા માર્ગને આપણને સૌને સમજાવ્યું છે છે તે માર્ગને આપણે સૌ અપનાવી શાસનમાં સ્થિર બની. સમાધિ પામી વહેલામાં વહેલા # શિવ સુખને પામીએ એજ એક શુભાભિલાષા. Page #232 -------------------------------------------------------------------------- ________________ વાતિ નક્ષત્રમાં જે જલબિંદુ આકાશમાંથી કાલુ નામની માછલીના મુખમાં પડે છે. તે બિંદુ એના પેટમાં પાણીદાર મતિ બનીને પાકે છે. એવા પતનને પતન કેમ કહે છે વાય? અને સનસેન્ટ પિન્ટ પર અસ્ત થતે સૂર્ય પોતાના રંગ આભાળી ધરતી અને ૪ અનંત એવા આકાશને અજવાળી દે છે. એને પણ આથમવું શી રીતે કહેવાય ? સૂર્યની જેમ મહાપુરૂષોનાં પણ ઉદય અને અસ્ત એક સરખાં જ હોય છે. એ બન્ને વખતે ય રંગ છટાઓ પ્રગટાવવાનાં જ પણ વચે જે જિવાયેલું, જીવન એમાં કારણભૂત હોય છે. ઉંચા આભમાં તૂટતાં તારલાઓના લિસેટા આખાય વિવને અજવાળી જાય છે. ભલે શાયર ; ગાય કે : એક તારા ન જાને કહાં તુટ ગયાં ? દુનિયા વેહી, દુનિયા વલે વેહી, કેઈ કયાં જાને કિસકાં જહાં લુટ ગયા. ખરી પડનારાઓ આ કઈ વિચાર કરવા નથી રોકાતાં પણ એમનો સ્વાર્થ આટલે જ કે જતાં જતાં પણ વિશ્વને અજવાળા આપીને જવાં એ અજવાળાં છે એવા હોય કે દાના દુશ્મનો પણ નમી પડે. ઝુકી જાય. පපපපප්‍රපපපපපපුදපරපුරදපn: એક વ્યકિત-શકિત : જેની ભકિત કાજે ભારત નત છે. મોટા પુરૂષનાં દાના કહેવાતાં દુમને પણ એમની આંખે સામે તે જોઈ શકતાં જ નથી. એ લોકો જાણતાં હોય છે કે પોતાની ક્ષતિઓ કરતાં એ લેકેનાં ગુણો ઘણાં જ વધારે હોય છે. આમ પણ વ્યવહારમાં કહેવાય છે કે દેશનાં ફૂફાડાં અણીના સમયે કે મીન ગુણે સામે મૌન બની જાય છે. આવા એક વિરલ સંત વિશ્વને મળ્યા હતા ? જેનાં દુશ્મને પણ ઘણુ હતાં અને ભાવુક એવા ભકતોની વણજાર પણ ઘણી હતી છતાં પણ એ મહાન સંતની પાછળ બેલના વર્ગ એમની હાજરીમાં એમની સામુ પણ જોઈ શકતું ન હતું અને એ મહાન સંતના એક જ દશને પ્રવચન શ્રવણે એ દુશમને પણ અનન્ય ચાહક બની જતાં હતાં એ સંતનું નામ પ્રભાવક યુગ પુરૂષ ઠીક્ષાના દાનવિર હજારોના તારણહાર સુશુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી : મહારાજાવિશા. પૂજ્યશ્રીના પવિત્ર આત્માને વંદનાવલી શાહ બાલ વિનિતસેન. - મેહકલક્ષી સુવિશુદ્ધ દેશના દ્વારા ભવ્ય જીના હવામાં મિક્ષ જ ગુંજન } સંદેવ ગુંજતું રાખનારા શ્રી આચાર્ય ભગવંતને નમસ્કાર થાઓ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. | શ્રદ્ધાંજલી વિશેષાંક Page #233 -------------------------------------------------------------------------- ________________ ઉભાગનું ઉન્મેલન-સત્યનું સમર્થન. સંસાર ભૂંડો–મોક્ષ જ રૂડો. અનાદિકાલીન વિશ્વમાં સૌ જામે છે અને મરે છે. વિરલ વિભૂતિઓ શાશ્વત સત્યને છે છે પામે છે. પચાવે છે–પ્રચારે છે અને વિશ્વના ભવ્યાત્માઓને તારે છે. શાસનને પામેલા ઉત્તમ આત્માઓ સૂગ્ય આત્માઓનું સદા કલ્યાણ ઈ છે છે. ભવભ્રમણના ભરડામાંથી છુટી, સંસારની શૃંખલા-બેડીમાંથી સદાને માટે છુટી, અનંત અવ્યાબાધ મુકિતના સુખને પામે, આ નિર્મળ ભાવના એજ કલ્યાણ બુદ્ધિ છે. સર્વોચ્ચ છે પરોપકાર છે. આવી ભાવના ૧૭ વર્ષની ઉંમરે, જેના રોમરોમમાં વ્યાપક બની હતી, લેહીના બુંદ બુંદમાં જામી હતી, આત્માના અસંખ્ય પ્રદેશમાં ઘૂમતી હતી, તેવી એક વિરલ મહા વિભુતિને દર્શન ૧૯૮૮ની સાલમ આ લઘુ લેખકને થયા. યુવાનીને કેલેજીઅન છે ઘમંડ ઠારવાના, વાણીની શીતળતા, મુખારવિંદની પ્રસનતા પૂર્વકની હરકત શૈલી કમાલ કામ કરી ગઈ. પ્રશ્ન વ્યક્તિ પરત્વે ઘા કરનારા, ઉગ્ર ગરમી પેદા કરે તેવા, છતાં ઉત્તB ૨માં પપક રની બરફીલી હવાની જમાવટ હતી. R[[કી-હાણ ના નવા શાસન સ્તંભની દિવ્યવાણી –પૂ. મુ. શ્રી ભુવનચંદ્ર વિજયજી મ. Rા - દહી- - - - - - - - - - - - - - પરમ પવિત્ર આગમિક શાસ્ત્ર સંસ્મત બાળ દીક્ષાના અટકાવવાના બહાના નીચે સમગ્ર 8 છે ત્યાગના સિદ્ધાંત ઉપર કુઠારાઘાત કરવાના કેડ, અજ્ઞાત પાદિયે, જૈનકુળમાં જન્મેલાને, છે 8 એજ્યુકેશન અનિષ્ટમાંથી, જમ્યા હતા. ગણવેષ ધારીઓને સહારે મળી ગયે. ગાયક- 8 ૨ વાડી કાયદો, ગાયકવાડના આંતરિક દબાણથી, ન્યાયની શુદ્ધિને તિલાંજલી આપી, થવાને છે હતે. મહા વિભુતિના શબ્દો હતા, જરૂર પડે લાભ દેખાએ, વગર વિનંતિએ પણ વડો- છે * દરામાં ચાતુર્માસ કરતા અચકાશે નહિ શુદ્ધ શાસ્ત્રીય સિદ્ધાંતમાં બાંધછોડ કે 8 સમાધાન નહિ જ. એક રતિભાર પણ ઓછપ ખપે નહિ. | મુંબઈની અલબેલી આલમમાં, વ્યાખ્યાન બંધને પ્રસ્તાવ આવે. પરમાત્માની છે. પવિત્ર વાણી બંધ રખાય જ નહિ. ૧૯૮૫નું ઘેરું વાતાવરણ હતું બુટ-ચંપલ- 6 પથરો ફેંકાયા-મહાતમાઓની પાટ પર. અને વ્યાખ્યાન ચાલુ જ રહ્યા. વિરોધી ૮૦ ટકા છે યુવાનોમાંથી ૮૦ ટકા શાસનના શાનદાર ઉપાસક બન્યા. ત્યાગની મહત્તા જામી, મોહ- 6 મહાત થતે જ ગયે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષ-૫ અંક-૪-પ-૬-૭ તા. ૨૫-૯-૯૨ શ્રીમદ્દ એક અદ્ભુત સત્ય નિષ્ઠ એડવોકેટ હતા. બાઈ રતનના કેસમાં, દીક્ષાની મહત્તા અંગેનું સ્ટેટમેન્ટ, આગના નિચેટ સાથે, એક અનોખી શૈલીનું છે. (શાસન રક્ષક–સૂરિપુરંદર પેજ ૩૯ થી ૫૪) શ્રીમદની વાગૂધારા અંગે, એક હૂબહુ સ્પષ્ટ શબ્દ ચિત્ર :- “વ્યાખ્યાન શૈલી તે છે અજબ ગજબની જ. એક સૂત્ર, એકાદ ફકર વાંચ. પીઠિકા બાંધે. એકાદ મુદદ હાથ { લાગતા ખીલી ઉઠે. રજીદા મધુર સ્વર રણકી ઉઠે. મુખ ઉપર ભાવ અને આંગળી- હા ઓને વળાંક, કંઈક કંઈક કહી જાય. પછી તે મુદ્દા પર મુદ્દા અને એન શાસ્ત્રીય ? યુકિતબદ્ધ ઉકેલ. સભા એક તાન એક રસ. લહાય ઝરતે તાપ હોય કે, ઠારી નાખનારી છે ઠંડક હોય, સભા રસ તરબોળ. રાજ્યદ્વારી બાબતેને પુરતે ન્યાય મળે. ધર્મ છે વિરૂદ્ધ લે છે, ભાષણની ઝાટકણી થાય. સમાજ અને શ્રી સંઘ ઉધે રસ્તેથી સત્ય છે માગે આવે એક જ નેમ. સમાજને ખેટા રિવાજની પણ છણાવટ થાય જ. માર્ગા. 8 નુસારી ધર્મની સમજણ અપાય જ. પ્રશ્ન કરવાની છુટ. ઉત્તર હાજર અને યુ કિત યુકત. વિરોધી પણ આવે, સાંભળે, છે Vછે અને તેમના બની જાય. હજારો એમના બન્યા-તર્યા અને કેઈકને તાર્યા શ્રીમદની મીઠી શાસનિક તાકાત ખરેખર સંજીવીની ગુટિકા છે. પોતે ફરમાવે છે કે આ જે શાસન ધુરંધર હોય, મોટા વિદ્વાન શાસન સ્તભ ગણાતા હેય, તે જે શાસન છે. સંરક્ષણ અને શાસન પ્રભાવના માટે પોતાની શકિતનો ઉપગ ન કરે છે, કે વિદ્વત્તાનો ઉપગ ન કરે તે, એ વિરાધક કેટિના છે. આરાધક નહિ, શાસન સ્તંભ શ્રીમના જૈનેતર પ્રોફેસરો, વકીલ, એડકેટે અને સાહિત્યના પ્રખર 8 સાક્ષરે જમ્બર પ્રશંસકે વિપુલ પ્રમાણમાં હતા. પણ ન્યાયધીશો અને જજો બે, ચૂદા- છે એમાં જે ભુરિ ભુરિ પ્રશંસા કરી છે, તે આશ્ચર્ય પમાડનાર છે. એક યુપીઅન ન્યાયાધીશ જજમેન્ટમાં લખે છે : જૈન સાધુઓને આશ્રમ ઉંચી પંકિતનો છે. એ છે આશ્રમ બ્રહ્મચર્ય, સ્વાધ્યાય અને તપ માટે પ્રસિદ્ધ છે. ખરેખર સગીર જેવા બારી- 8 છે કે માંથી જ જૈન ધર્મના આગેવાન અનેક થયેલા છે. જે જીવન માટે તે છોકરાને અર્પણ કરવામાં આવ્યું છે અને જ્યાં આગળ સુખ 8 8 અને શાંતિ નિર્ભય છે, તે જીવનમાંથી પાછું લાવવાનું મને કઈ કારણ જણાતું નથી. હું 9 ચબરખી (એક ચિઠ્ઠી) એના ઉપરથી થએલ. દ્રષિાત્મક ફરીયાઢ તે વખતે કે ઈ 8 પણ પક્ષના વકીલને સાંભળ્યા વિના જ સીધે પ્રશ્ન શ્રીમદ્દ મહા વિભુતિને, અને તેને આ શુદ્ધ સત્ય અને ખુમારી ભર્યો શ્રીમદ્દ ઉત્તર, તેથી ટાંકણી પડે તે અવાજ સંભળાય એવી ખીચોખીચ શાંત કેટમાં, ડુસકા અને રૂદન અને તે કેસમાં, શ્રમ સૌમ્ય પણ Page #235 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે : : ૩૦૭ જાજરમાન ન્યાયાધીશે ત્યાં ને ત્યાં જ આપેલ નિર્દોષતાને ઠરાવ અને કરેલી છે પ્રશંસાએ સારી આમ જનતામાં પ્રસરાવેલ શ્રી જૈન શાસનને જયજયકાર અને શ્રીમદ્દ છે. પુણ્ય પ્રકર્ષ.. એક વખતના શાસનસ્થ વિદ્વાન આચાર્ય શ્રી ભુવનભાનુ સૂ. મ. દિવ્ય દર્શનમાં છે આલેખે છે : પૂ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના પ્રભાવક કાર્યોની કંઈક વાત નીકળી છે છે એ વખતે પૂ મેઘસૂરીશ્વરજી મ. કહે “ભાઈ ! એ તે રામ વિજયજી જ કરી શકે, તે અમારૂં કામ નહિ” કેમ આટલી બધી પ્રશંસા ? કારણ પિતે જાતે પાટણમાં પૂ. પં. 6. છે રામ વિજયજી મહારાજે શાસન વિરોધીઓની સામે કરેલી શાસનરક્ષા નજરે જોઈ હતી. આ છે વિ. સં. ૧૭૮માં મારી ઉંમર ૮ વર્ષની કાળુશીની પોળ બહાર જાહેર વ્યાખ્યાન. 8 મેદની તે રેડ પર લાંબે સુધી એટલી બધી ચિકકાર કે જાણે-માનવનું કીડિયારૂં ઉભરાયું. સેંકડો માણસોએ ચહાની બંધી લઈ લીધેલી. આ સંસ્કૃતિની રક્ષા જેમ ધર્મ. 8. રક્ષા જીવદયાનું એક. ભગીરથી કામ ભદ્રકાળીના મંદિરે નવરાત્રિમાં જીવતા બોકડાને 8 બલી અપાતે. પૂ. ગુરૂદેવ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજે રામ વિજયજી મહારાજને વાત છે કરી કે “આ ભોગ આપવાનું બંધ થવું જોઈએ શહેરમાં અને માણેક ચોક બજારમાં કે જીવદયા-અહિંસા પર સણસણતા જાહેર પ્રવચનો વરસવા માંડયા. જનતામાં દયાની 8 છે આગ સળગાવી દીધી ભેગ આપવાનું બંધ થઈ ગયું. વિ. સં. ૧૯૮૨-૮૩ અંબાલાલ સારાભાઈએ પિતાની કેલીક મીલના કંપાઉન્ડમાં 8 છે યુરેપિઅન પાસે ૬૦ કુતરા મરાવી નાખેલા. અને ગાંધીજી ‘નવજીવન” પેપરમાં એ છે 8 માર્યાનું સમર્થન કરતા, “કુતરા મારવામાં પા૫ છે, પણ એને પિષવામાં નહિ માર8 વામાં) મહાપાપ છે. ત્યારે વિદ્યાશાળાની પાટ પરથી પૂ. રામચંદ્ર સુરીશ્વરજીના એના જે ખંડનમાં સણસણતા વ્યાખ્યાન થતા. નવજીવન છાપાની પંકિતઓ વાંચી કહે :- “જુઓ આ મોહનદારા ગાંધી કહે છે એના અર્થ એ થાય કે માણસને હેરાન કરે એને મારી નાખવા એટલે હવે દિકરા બાપને હેરાન કરે તો દીકરાને મારી નાખવા...શ્રેતાઓના લેહી ગરમ થઈ જતા અને આ કુતરાની હિંસા અને ગાંધીજીના સમર્થન પ્રત્યે ભારે તિરસ્કાર વરતે. પછીથી ગાંધી આશ્રમમાં એક હદથી રીબાતા વાછરડાને મરાવી નાખી નવજીવનમાં મર્યાદિત અહિંસાનો સિદ્ધાંત સ્થાપી એનું સમર્થન કરેલું. ત્યારે પણ પૂ. રામચંદ્ર સૂરીAવરજી મહારાજે એ વાછરડાની હિંસાને મહાન અધમ અને એ હિંસાના સમર્થનને મહામૂઢતા બતાવતા જોરદાર વ્યાખ્યાને આપેલા, Page #236 -------------------------------------------------------------------------- ________________ ૩ ૩૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧-૯-૯૨ વિ. સં. ૧૯૮૫ મુંબઈમાં જમાનાવાદ અને સુધારાવાદ ચાલેલો. યુવક સંઘ સુધારકોને છે ભારે પ્રચાર હતું કે - “ઉપધાન ઉજમણું કરાવવા એ પૈસાને ધુમાડે છે. દેવદ્રવ્ય સમાજના કામમાં લગાડવું જોઈએ. નાની વિધવાઓને પુનર્વિવાહ કરવા હોય એને છુટ આપવી જોઈએ. સાધ્વીઓ નસીગનું કામ અને સાધુઓને સ્કુલમાં ટીચરનું કામ સાંપવું જોઈએ. પૂજ્યશ્રીએ લાલ બાગની પાટ પરથી જડવાદ સામે જેહાદ છે છે ઉપાડી. વિરોધીઓ સળગી ઉઠયા તેફાને ઉપડયા. આવા તે અનેક પ્રસંગે આલેખ્યા છે. તે વળી કઈ અવસરે જશું. પણ એક વખછે તના શાસનસ્થ તે આચાર્યશ્રીએ છેલ્લે એક પ્રસંગ આલેખ્યો છે. જેમાં આ. પૂ. મહાન છે વિભુતિની શાસ્ત્ર રમણતાનું લક્ષ્ય અને શાસન-ભકતના પણ હવા સ્વરૂપસ્થ રાખવાની છે તકેદારીના સ્પષ્ટ દર્શન થાય છે. એ કાળે એઓશ્રીની (શાસન તંભની) વૈરાગ્ય ધમધમતી લગાતાર વાણી વરસતી છે પછીથી સીમ્ય શૈલીએ પ્રવચને થવા માંડયા. ત્યારે એ પછી એકવાર મેં પૂ. રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાને પૂછ્યું કે “સાહેબ, આપની દેશના સંવેગ વૈરાગ્યથી ધમધમતી છે ધારાબદ્ધ ચાલતી. અમારા જેવા કેઈને વૈરાગ્ય-તરબોળ થઈ જવાતું. પરંતુ હવે કેમ ? છે દેશનાની શૈલી ફેરવી છે ? છે મને પૂજ્ય શ્રી કહે “તને ખબર નથી. પહેલા હું શાસ્ત્ર-વિરોધીઓ, સુધારકે અને તે નાસ્તિકોનું ખંડન કરતે, ત્યારે આ શ્રાવકે ખુશ ખુશ થઈ જતા. પણ જાતને જોવા છે તૈયાર નહિ. ત્યારે મેં જોયું કે એથી એમને પિતાનું આત્મ નિરિક્ષણ નથી થતું. અને તેથી ક્રિયા જડતા અને અભિમાન છે. એટલે આપણાવાળાની ક્રિયા જડતા અને ભાવ છે છે શૂન્યતાનું ખંડન કરવાનું રાખ્યું છે. જેથી આત્મ નિરિક્ષણ કરે, અને ભાવ તરફ નિશ્ચય તરફ એમની દૃષ્ટિ જાય.” પૂ, શાસન તંભ મહાવિરલ વિભૂતિના અનેકાનેક અદભુત આશ્ચર્યકારી પ્રસંગે, છે અવસરે આમ જનતા સમક્ષ મુકવાની ભાવના સાથે, તેઓશ્રીના અનંત અનંત ઉપકાછે રાની મીઠી છાયામાં રહેલ, આ ચરણ કિંકરની કેટિશ: વન્દના પૂ. મહાવિભુતિના છે | ચરણારવિંદમાં. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક Page #237 -------------------------------------------------------------------------- ________________ છે અને તે પકારી, અરિહંત પરમાત્મા ભવ્ય એવા લઘુકમી છ દુખમય સંસારથી 8 છે મૂક્ત બની, શાશ્વત સુખના ભક્તા બને તે માટે સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગૂ - 5 ચારિત્રનું સ્વરૂપ બતાવે છે. સુસાધુ ભગવંતે તે તારકની વાણી લેકેને સંભળાવે છે. તેના આધારે લેકે રત્નત્રયીનું સ્વરૂપ સમજી, સદહી, યથાશક્તિ આરાધી, પિતાને સંસાર કાપી નાખે છે અને આત્માના શુધ સ્વરૂપને પ્રગટ કરે છે. આપણે પણ આ છે સંસારથી મુકત બનવું હોય તે રત્નત્રયીનું સ્વરૂપ જાણી, સહી, તેની યથાશક્તિ આરાધના કરવી જોઈએ. - તેમાં પ્રથમ અને વિશેષ મહત્વ સમ્યગ્દર્શનનું છે. “સમ્યગ્દર્શન એટલે શ્રધ્ધા.” છે. છે તેને પ્રથમ નંબરે કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રદ્ધાના અભાવમાં જ્ઞાન અને ઉંચી કેટીના ચરિત્ર આત્મકલ્યાણકારી બની શકતા નથી. માટે જેઓ શ્રાવક હોય કે સાધુ, ચાહે તે જ્ઞ ના હોય કે તપસ્વી, પરંતુ સિધાંતની બાબતમાં મનસ્વી રીતે ફેરફાર કર8 નારા શાસ્ત્રથી વિરુદધ પ્રરૂપણ કરનારા હોય તે તે પોતાના ભવને નિષ્ફળ બનાવી જાન - કાજલબR સન્યના ખપ-સમડી –શ્રી કિશોર ખંભાતી-વિરાર 8 અ અ અ અ અ અ બહ - ૨ રહ્યા છે. સાથે સાથે પોતાની પાસે આવનારા જીવોને સન્માર્ગથી વંચિત કરી રહ્યા છે આ શ્રધ્ધા એટલે “અરિહંત પરમાત્માના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ.” આ એક વાક્ય છે બેલવા માત્રથી સમક્તિ આવી નથી જતું. પરંતુ જ્યારે જયારે સિધાંતની વાત આવે ત્યારે તે સિદ્ધાંતને સિદધાંત તરીકે જ માનો અને તેનાથી વિરુદધ કહેનારને ત્યાગ કર. આવી શ્રધા થશે ત્યારે જ આત્મા સમ્યક્ત્વની સન્મુખ થશે. સિધાંતનિષ્ઠ, શુધ પ્રરૂપક, વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી ૨ મહારાજાએ તેઓશ્રીના હયાતિ કાળ દરમિયાન આવી વાતો સમજાવી, ખાટું કહેનારની વાતનું ખંડન કરી, સત્યવાતનું પ્રરૂપણ કરી, લેકેને ઉન્માર્ગથી બચાવી, હજારો-લાખ લેકેને સન્માર્ગે સ્થીર કર્યા હતા. ત્યારે આપણા જેવા લોકોને સાચા ખોટાને ઓળખઆ વાની બહુ મુશ્કેલી ન હતી. પરંતુ હવે કઈ પણ એક સમુદાયના બધા જ યોગ્ય અને R માન્ય, તેવી માન્યતાના દિવસે રહ્યા નથી. પૂજયશ્રી પોતે પણ કહેતા હતા કે ભગવાન 8 નના વચન વિરુદ્ધ હું પણ કહું તો મને પણ છોડીને ચાલ્યા જજો.” આ કહેવા પાછળ છે તેઓશ્રીને આશય લેકેને પરમાત્માના વચનના રાણી અને સિધાંતોમાં નિષ્ઠાવાન Page #238 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ બનાવવાના જ હતા. માટે કેપણુ સાધુ શાસ્ત્ર વિરુધ્ધ એકપણ શબ્દ લે પછી ચાહે તે અન્ય સમુદાયના કે પોતાના સમુદાયના હાય તા પણ તેને ત્યાગ કરવા એ જ પૂજયશ્રી તરફની ભક્તિ છે અને અનતા અરિહંતાની આજ્ઞાનું પાલન છે. હમણાં એક મુનિભગવંતે ‘તિથિ ભેદ એ સામાચારીક છે' તેમ જણવ્યું પૂજયશ્રીજીએ ‘ક્ષયે પૂર્વાં:' ના આગમ વચનના લેાપ ન થાય માટે શાસ્ત્રાધારે લવાઈ નિમીને તે સિધ્ધાંત છે તે સિધ્ધ કરી બતાવ્યું. હવે માનીલે કે તેઓશ્રીની ગેરહાજરીમાં કાઇ આચાય ‘તિથિ ભેદને સિધ્ધાંત તરીકે ન સ્વીકારતા, સામાચારીક ગણાવે તા તે સિધ્ધાંતના લાપ કર્યો કહેવાય ? સુજ્ઞ વાચકે ! વિચાર કરો, જયાં આપણે વિશ્વાસથી ઝુકીએ છીએ ત્યાં હવે વિચારશીલ બનવાની જરૂર છે. ત્યાં પણ પ્રરૂપણા જણ્યા જ માનવાના દિવસેા આવી ગયા છે. પછી કાઇ એમ જણાવે કે તિથિ ભેદ એ તા સિધ્ધાંતીક ભેદ જ ગણાય’ પરંતુ તમારે આમાં ઉંડા ઉતરવું નહિ' જે શ્રાવક તત્ત્વ જાણવાની જિજ્ઞાસાવાળા છે તેને સત્ય સમજાવવુ' એ ચેાગ્ય છે કે ઉંડા નહિ ઉતારવાની સલાહ આપતા સત્ય જાણવાથી વંચિત રહી જાય અને ઉન્માગે ધકેલાઇ જાય તેવા જવાબ આપવા ચેાગ્ય કહેવાય ? પૂજયશ્રીજી દરેકને ઉપદેશતા કે તમે બધા શાસ્ત્ર વાંચા, જાણે! વાર વાર પૂછે અને તત્ત્વના એવા જ્ઞાતા બને કે સાધુપણુ જેમ ફાવે તેમ ખેલી ન શકે, અરે ! તત્વમાં ઉંડા નહિ ઉતરવાની સલાહ કે ઉપદેશ આપવા એ ઉમાગ દેશક દેશના કહેવાય કે નહિ અને પ્રરૂપણા એ તે ધનુ' મૂળ છે અને તેમાં જ અગ્નિ દેવાની શરૂઆત તે કેવુ ગણાય ? પૂજયશ્રીજીએ જીવનભર સંઘષ કરીને સન્મા નુ રક્ષણ કરેલ છે. સદ્દભાગ્યે આપણે તે મેળવી શકયા છીએ ત્યાં હવે આગળ વધવામાં માત્ર વિશ્વાસુ નહિ પરંતુ પરીક્ષક બનવાના દિવસે આવી ગયા છે. સૌ કેઈ વ્યક્તિના રાગી ન બનત, માના પરીક્ષક, સત્યનાં પક્ષપાતી અની યથાશિકત રત્નત્રયીના આરાધક બની શીઘ્રાણે મેક્ષપદને પામે એજ શુભાભિલાષા. માન્યતા • સુકૃતના અને દુષ્કૃતના વાસ્તવિક કોટિના સ્વરૂપનુ. સાચું જ્ઞાન થાય અને એમાં શ્રદ્દાભાવ પ્રગટે, એ માટે મેાક્ષના આશય પેદા થવા, એ સૌથી પહેલુ· આવશ્યક છે. મેાક્ષના આશયના અભાવે અમુક અમુક દુષ્કૃતા કરણીય લાગે, એ પણ શકય છે અને અમુક અમુક સુકૃત અકરણીય લાગે એ પણ શક્ય છે. ——પતન અને પુનરુસ્થાન ભાગ બીજો. Page #239 -------------------------------------------------------------------------- ________________ યે નિસ્પૃહા ત્યકત સમસ્ત રાગા, સ્તવૈક નિષ્ઠા ગલિતાભિમાના સંતેષ પેક વિલીન વાંછા તે રંજયતિ સ્વમને ન લેકમ છે આશ્ચર્ય... આશ્ચર્ય.. આશ્ચર્ય..... હૃદય પ્ર૮ ૫ ષટ્ ત્રિ શિકાના અમૃતની પ્યાલી સમા શ્લોકોને સ્વાધ્યાય કરતા મનમાં 8 પ્રગટેલી આશ્ચર્યની ઉમિએ પ્રસ્તુત છે... આ વાકમાં “અજ્ઞાત વેગી પુરુષ પોતાના અનુભવની સરવાણી લહેરવતા ફરમાવી ઇ રહ્યા છે કે, જેઓ નિ સ્પૃહ છે, ત્યજી દીધો છે સઘળાએ રાગ જેમણે, તત્ત્વમાં જ એક માત્ર ૬ નિષ્ઠાને ધારણ કરનારા, માન રૂપી અજગર પણ જેમની પાસે રાંકડા થઈને બેઠાં છે, હું સંતોષને જ આત્મધન માની, એ તે એને પુષ્ટ કર્યો કે, જેને અવલંબે તૃણા, વાંછા, છે વિલિન નષ્ટ કાયા થઈ ગઈ છે, એવા મહાપુરુષ, મહામાનવ, મહાદેવના અંશને ઘર8 નારા પોતાના આત્માને રંજીત, આનંદિત, સંતુષ્ટ કરે છે, નહિ કે કોને. ઉપરના લેકના ભાવાર્થના ચિંતન,મનનથી મને જે આશ્ચર્ય ઉત્પનન થયું તે જ અજબગજબનું છે અને તે આશ્ચર્યની ભૂમિકાનું પ્રધાન સ્થાન પૂજ્યપાદ્ધ પરમ તારક આશ્ચર્યની અટારીએથી સુનિશ્ચિતતાને શિખરે.... -પૂ. મુનિરાજશ્રી હિતરત્ન વિજયજી મ. સુરત. છે મારા પૂજ્ય ગુરૂદેવશ્રીનું અણુગારી આલમનું જીવન-કવન. જે પૂજ્યપાદ ગુરૂવશ્રીએ અમારા ઉપ૨ અમા ૫ કરૂણા કરી છે તેની કિંચિત્ કર, ઋણ “મુકિત' અર્થે ઉપાડેલી આ લેખિની થંભી જાય, મનમાં વિચારોનું વમળ વેગ પકડે અને અંતરમાંથી અવાજ ઊઠે ! છે આશ્ચર્ય.આઢય આશ્ચર્ય ! તે એમાં કંઈ આશ્ચર્ય ખરું! મને વિશ્વાસ છે કે, મારા છે 8 આશ્ચર્યને તમે સહુએ પણ ધારણ કર્યો હશે.. ' મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશ વિ. મ. પણ સમતા અધિકારમાં માતા મરૂદેવાની છે બનેલી એ આશ્ચર્ય કારક ઘટનાને પણ “મારી બુદ્ધિમાં બેસતું નથી એમ કહી છડી દેતા તે પૂજ્યપાદ ગુરૂદેવશ્રીના જીવન-કવનની વાત વામણી એવી આપણી બુદ્ધિ વિરા- છે ટના દર્શન ન કરવા દે તે એમાં શું આશ્ચર્ય છે? આશ્ચર્ય તે એ વાતનું છે કે 8 ? આપણે તેઓ શ્રીમદને ઓળખી ન શક્યા. હાવરા લોકની સંજ્ઞા કે નિંદાથી બિલકુલ પર થઈ “આત્મા સ્વરૂપ રમણતા'માં જેઓ સદેવ લીન બની રહેતા હતા એવા પુણ્યપુરુષની છાયા આત્મસુખને ઝંખનારાઓ છે :' , Page #240 -------------------------------------------------------------------------- ________________ હંમેશ ૩૧૨ : · શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ન ઈચ્છે તે આશ્ચય' શિલેાક તા ‘સજજન શિરામણી' પૂજ્યપાદશ્રીના હર પડખાં જ સેવતા રહ્યો એમાં કઇ આશ્ચય ખરું? આટલી વાત પછી હવે તમે સહુ વાચકા સમજી જ ગયા હશે।, આ લેાકના અ, ભાવા અને રહસ્યને, કેમ ખરું ને ? પૂજ્યપાદશ્રીના જીવનની એ જ એક અતિ અદ્દભુત વિશેષતા હતી કે એમણે કેાઈ દિવસ કાઇને પણ પેાતાના બનાવવાની મહેનત કરી જ નથી, મહેનત કરી છે એક માત્ર ભગવાન અને ભગવાનના શાસનના બનાવવાની.' એમના જીવનની એકાંતની પળમાં પણ એમના કાન્ત (પ્રિય) પ્રભુ જ રહ્યા છે માટે જ જે જ્ઞાની બન્યા અને જેમણે તેએશ્રીને નજીકથી જોયા તેમના બન્યા વગર રહ્યા નહિ અને જે ‘અજ્ઞાની' અને ‘અજ્ઞાત' રહ્યા તે તેમને પામી શકયા નહી અને પામીને પણુ હારી ગયા, તે શું આપણે નથી જાણતા ? જીવનનાં અંતિમ શ્વાસ સુધી વીર, એના મૂળમાં જીવનભર ઘુંટીઘુંટીને કરેલું શુ આપણને સમજાય તેમ નથી ? મહાવીરપુરુષને છાજે એવી મતા સમાધિ તત્ત્વજ્ઞાનનું અમૃતપાન જ કારણભૂત છે લેાકમાં હ્યુ કે આવા-આવા ગુણુનાધારક યેગીએ પેાતાના આત્માને ૨*જીત કરે છે પરંતુ લેાક રંજીત કરવાની તેમને મન જરા સરખી પણ ખેવના હેત, નથી પર`તુ લાકના રહસ્યાર્થીમાં જઇએ તે એ વાત પણ સુનિશ્ચિત છે કે, આવા નિસ્પૃહતાદિ ગુણાનાધારકાથી શિષ્ટ લાક રજીત થયા વગર રહેતા નથી અને તે વાત સમજ્યા વગર એની શ્રદ્ધા કર્યા વગર અને આચરણમાં મૂકયા વગર આપણને ચાલવાનું જ નથી, એ વાત પણ એટલી જ સુનિશ્ચિત છે. આશ્ચય'માંથી સુનિશ્ચિતતા ઉપર જવું છે ને ? હજુ બાજી હાથમાં છે આપણે સહુ નિર્ધાર કરીએ કે તે શ્રીમદ્રે જે ભગીરથ પુરુષાર્થ કરી પરમાત્માના માર્ગ આપણા સુધી તેની આરાધના, રક્ષા, પ્રભાવના કરવા દ્વારા પહે. ચાડયા છે તેને જીવનના 'તિમ શ્વાસ સુધી વળગી રહેવું છે. એવુ' જો બનશે તે જ આ વિશેષાંકમાં લેખ માકલ્યા અને વાંચ્યા તે સફળ થશે. આપણે સહુ એવુ સામર્થ્ય પામીએ એ જ ભાવના. ‘રત્નત્રીની રક્ષા કાજે, જીવન સમપ્યુ હિતને કાજે.” —: પ્રસગાના પમરાટ -: ૧. જામનગર, શાન્તીભુવન અમે ચાતુર્માસ હતા તે વખતની વાત છે. સુશ્રાવક જયતિભાઇ ખભાત પૂજ્યપાદશ્રી પાસે, સાહેબજી, અમારા જામનગરમાં ૧૫૦ લગભગ વર્ષીતપ ચાલે, છે. મારે એક પ્રશ્ન પૂછવા છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ છે પૂઆ. શ્રી વિ. રામચંદ્ર સ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે . ૩૧૩ સાહેબજી : પૂછાશે. જરૂર કેમ નહિ, બેલે શું પ્રશ્ન છે. , - જયંતિભાઈ : સાહેબ ! વષીતમાં ઉપવાસ-બેસણું તેમાં વરચે છ પણ આવે છે પરંતુ કેઈ દિવસ તબિયતાદિના કારણે બે બેસણુ ભેગા કરી શકાય કે નહિ? . સાહિબ : ના, ભાઈ વષીતવમાં બે ખાવના દિવસ ભેગા ને આવવા જોઈએ. ઈ. જયંતિભાઈ : સાહેબ, અમારે ત્યાં જેમની પ્રેરણાથી વષીતપ થઈ રહ્યા છે તેઓશ્રી 8 8 તે રજા આપે છે અને કહે છે કે, પાછળથી ઉપવાસ વાળી દેજે." સાહેબ) : જે ભાઈ એમનું કહેવું એ જાણે, પરંતુ હું તે એને તપ કહીશ પણ છે 8 વર્ષીતપ તે નહિ જ કહું. આવા હતા પૂજ્યપાદ ગુરુદેવશ્રી, ગીતાર્થતા આનું નામ. તપાદિમાં ધર્માનુષ્ઠાનમાં છે. આ પિલ ચલાવવી એના ઊંડાણમાં શું છે એ તપાસવા જતા માણસ શું ધમથી વિમુખ તે નથી થતું ને? આ વાત આપણે સૌએ વિચારવા જેવી છે. ! - ૨. પાલે તાણ, પન્ના રૂપ ધર્મશાળામાં ચાતુમસ. વ્યાખ્યાન પીઠ પર પૂજ્યપાદશ્રી. 5 સભામાં કોઈ પણ આવી શકે, પૂછી શકે એ તે એમની જુગ જુની પરંપરા. સમવસરણનો છે આ છે પાતળો અણસાર ત્યાં જોવા મળે. આ વ્યાખ્યાનમાં સાધુ જીવનની વાતે, એની આચાર સંહિતાનું પ્રતિપાદન, નજીકમાં છે બેઠેલા એક અન્ય સમુદાયના મહાત્માએ પ્રશ્ન. પ્રશ્ન. સાહેબ, સાધુથી ચૂલા ઉપરથી ઉતરતી રોટલી વહેરાય જ. ના ભાઈ, ન વહોય, એમાં પૂછવાનું શું હોય. (આક્ષેપ સાહેબજી, આપના સાધુઓ વહેરે છે. (સભામાં ખળભળાટ, હાથના ઈશારે સર્વને શાન્ત કરી) પૂજય પાદશ્રી : જે ભાઈ મારા તે જ, જે ભગવાનની આજ્ઞા પાળે, જે મારી પાસે જ છે. રહેલા તે મારા અને હૃર રહેલા મારા નહિ તેવું માનવાની ભૂલ મેં કયારેય કરી નથી. આ જે ભગવાનની આજ્ઞા પાળશે તે સદગતિ અને શ્રી સિદ્ધિગતિને પામશે અને જે છે છેભગવાનની આજ્ઞાને લેપ કરશે તે પછી મારા હોય કે તમારા એ બલ દુર્ગતિગામી જ છે 6 છે. તેમાં જરા પણ શંકા નથી. કરવાને આત્મ હિત, રત્નત્રયી આરાધુ નિત” આશિષ આપે ઉરથી ગુરુજી અનુમડું આપને બની વિનિત. Page #242 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના મહાન તિર્ધર ગચ્છાધિપતિ, સ્વ. ૫. પૂજ્ય પરમ શાસન પ્રભાવક આચાર્યદેવશ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. ને શ્ર દ્ધાં જ લિ (દોહા,તથા ગઝલના રાગમાં. ) પ્રેમ તણું કરૂણા ભરી, વાત્સલ્ય મૂર્તિ આપની, ચન્દ્ર જેવી શીતળ છાયા, આપના સહવાસથી; જેની મધુરી દેશના, સાંભળવા આવે હોંશથી, નર નારીના વૃંદ ઉભરાય, એવા હતા રામચંદ્રસૂરિ. ૧. જન્મભૂમિ પાદરા પાસે, દહેવાણ મોસાળમાં, પુર્વ પુણ્યથી જૈન કુળમાં, જમ્યા ફાગણ વદી થના;. પિતા છેટાલાલ સંમારથ માતના, હતા પુત્ર લાડકા, નામ રાખ્યું ત્રિભુવન, જશ ગવાયે જેને જગતમાં ૨ દીક્ષા સત્તર વર્ષની ઉંમરે, ઓગણીસોતેર સાલમાં; પિઉં વદી તેરસ દિને, કાળી પાસે ગંધાર તીર્થમાં; સંસારને સહુ મેહ છોડી, થયા સાચા અણગાર આ, જૈન શાસનમાં એક રત્ન પાકયું કમેકમે વધતા હતા. ૩ યુવાન વયમાં દિક્ષા લીધી, ગુરૂ રૂડા છે પ્રેમસૂરિ, દાનસૂરિ નિશ્રાયે અભ્યાસ કરી, મેળવી પદવી સૂરિ, મહારાષ્ટ્ર દેશ ઉદ્ધારક, શાસન પ્રભાવના ઘણી કરી, ઘણુ જ એ સૂરિવર, ઝંખના એ સહુની મન રહી. ૪ જન્મીને જિન શાસને, ઉપકાર કર્યા છે બહુ તમે, ગચ્છાધિપતિ પદ શેભાવિયું આચાર્ય રામચંદ્રસૂરિવર જ્ઞાન, ક્રિયાને ધ્યાનમાં, રહી આત્માને તારતા, કરી પર ઉપકાર સદાએ, વર્ષ જીતુ ધારતા. ૫ અજોડ એવી દેશનાની, શકિત વરી હતી આપને, આપશ્રી વ્યાખ્યાનમાં, કહેતા જેન સિદ્ધાંતને; પત્થર જેવા માનવીને, પળવારમાં પીગળાવતા, સંસાર ભુડે જાણુ, એમ ઘણીવાર સમજાવતા. ૬ કંઈ વર્ષોથી આપ તે, આપી રહ્યા હતા ધર્મદેશના, આપના વ્યાખ્યાનથી, ઘણુ જ ધર્મ પામતા; Page #243 -------------------------------------------------------------------------- ________________ જ જ જ જ - - - ૩૧૫ છે પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજે નિહુર હદયના માનવી માં, શ્રદ્ધા દીપ જલાવતાં, શેહ કે શરમ રાખ્યા વિના, સત્ય વસ્તુ સમજવતા. ૭ વ્યાખ્યાન વાચસ્પતિ કહેવાયા, જેની જેતા જેઠ નહી, અટપટા કેઈ પ્રશ્ન પૂછે, ઉત્તર મળતે તુરત સહીં; તર્ક અને સૂકમ દલીલથી, હદયમાં ઉતારતા, પ્રશ્ન પૂછનારને વળી, ઠંડે કરી બેસાડતા. ૮ શાસન માટે કષ્ટ વેઠવા, તે મુદ્રા લેખ છે, કરતા સવ પર ઉપકાર, ધર્યો સાચે વેશ છે, કંઈ જીને ઉદ્ધારતા, આપી સમ્યગજ્ઞાનને, લેઈ દીક્ષા સાધતા, દશન, જ્ઞાન, ચારિત્રને. હું અંજનશલાકા પ્રતિષ્ઠા ઘણી, આપના હાથે થઈ, ઉપધાન અને ઉજમણુમાં, લક્ષમી ખર્ચાઈ છે ઘણી; દીક્ષા તણ પ્રસંગે, જેની જોતા જોડ નહિ, સંઘે કઢાવ્યા મોટા ઘણા, સમૃતિ સદા જાગૃત રહી. ૧૦ જાણ્યું અને જે અનુભવ્યું, તે તે લખ્યું છે સહી, નથી પરિચય ઘણે છતાં, ગુણ ગાવા ઈચ્છા થઈ; નથી લખી મેં વાત કાંઈ, અતિશકિત ભરી, મા સરસ્વતીને ગુરૂકૃપાએ, રચના કરી છે પ્રેમથી. ૧૧ છેલ્લે છેલ્લે થયુ વિશિષ્ટ કાર્ય હસ્તગિરિ તીર્થમાં, નુતન જિનાલય અંજનશલાકા, પ્રતિષ્ઠા થઈ વૈશાખ સુદી છઠ્ઠના; મતભેદ હોય જરૂરથી, પણ મનભેદ ન રાખતા, સમાચારી હોય જુદી, કરવી નહિ નિંદા ટીકા. ૧૨ અતુલભાઈની દીક્ષા પતાવી, બે હજાર સુડતાલીસ સાલમાં, અમદાવાદથી ગયા સાબરમતી, ચાતુર્માસ ઉમંગે કરવા; તબીયત બગડતાં દર્શન બંગલે, લાવ્યા પાલડી મુકામમાં, તેએ તબીયત ના સુધરી, ઉપચાર વિધવિધ કર્યા. ૧૩ છનુ વરસે શાસન તણે, એક દીવો ઓલવાઈ ગયે, અષાડ વદી ચૌદશ દિને, શેક ભારતમાં ફેલાઈ ગયે; ચોવીસ કીલોમીટર લાંબી, બે લાખ માનવ મેદની, સાત કલાક સુધી ફરી, અંતિમ યાત્રા સાબરમતી. ૧૪ . . --~ Page #244 -------------------------------------------------------------------------- ________________ ( ૩૧૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા ૧૫-૯-૨ અગ્નિ સંસ્કારની ઉછામણી, એક કરોડ ઉપર ચાલી ગઈ, સુકૃતમાં બીજુ ઘણુ વપરાયુ, તેમના પુણ્ય પસાયથી; સ્મારક થશે ત્યાં રૂડું, આચાર્ય રામચંદ્ર સૂરીશ્વરનું, એકસેસર શિખ્ય આદિ હજારે, તે પરિવાર જીવનમાં વળી. ૧૫ ગાનુયોગ પણ કે બન્ય, રામનગર રામચન્દ્રસૂરિ, મનાય મહત્સવ દેવલોક ગમનને, જૈન શાસનમાં પ્રેમથી તિથિ ચર્ચાનો ફકત પ્રશ્નન, છેવટ સુધી ન ઉકલ્ય, ભાવિભાવ હશે તેવું, વાત કેવલી ગમ્ય જાણજો. ૧૬ આઠ પ્રભાવક પ્રવચનમાં કહ્યા, તેવા ગુણોને ધીરતા, શાસને ઉપર થાય પ્રહાર, ત્યારે સામી ઢાલને રાખતા; નિડર એવા સમર્થ આચાર્ય, કેટે ઘણી વખત ગયા, શાસન તણે ડંકે વગાડી, કામ કર્યા શાસન તણું. ૧૭ અગન્યાએંશી (૭૯) વર્ષ દીક્ષા પર્યાય, છપ્પન વર્ષ આચાર્ય છનું વર્ષ આયુ વળી, સંચર્યા સ્વગ વળી, એવા હતા એ સૂરિશ્વર, જ્યાં જાય ધર્મ કે વાગતે, સમુદાય શાસનને પેટ પડી, નિડર એવા વકતા તણે. ૧૮ ગુણીના ગુણ ગાતા સદા, પાર આવે નહીં કંઈ ભાવના પુપથી આ, હાર ગુયે છે સહી કીતિ જગે ચન્દ્ર જેવી સૂરિજીની પ્રશંસા રહી, તેઓ જરા અભિમાન મનમાં, લેશ તે આવ્યું નહી. ૧૯ ગુણના અનુરાગથી, વીશ કડીઓ પ્રેમે લખી, જે હોય તેમાં ભૂલ તે, વાંચજો સુધારી લઈ, બેહજાર સુડતાલીસ સાલે [સરત] કાતરગામ ચોમાસુ રહી, આદેશ્વર પ્રભુ પસાથે, રચના કરતા નકિતિ મુનિ. ૨૦ પ્રેરક : પૂ. મુ. શ્રી પુણ્યધન વિજયજી મ. કિર્તા : પૂ. મુ. શ્રી નયકીતિ વિજ્યજી મ. Page #245 -------------------------------------------------------------------------- ________________ Gીસણાહારે ફિકેલી | છે આર્ય ભુમિમાં અનેક પ્રકારના મનુષ્યના જન્મ મરણ થયા કરે છેખરેખર આર્ય = છે ભુમિને પ્રભાવ પણ ગજબને છે કે આ આર્ય ભુમિ ઉપર અનેક પ્રકારના છ જીવન ! છે જીવી ને સુવાસ પાથરી ને આર્ય દેશમાંથી વિદાય લે છે ડા સમય પહેલા જ આ ૧ 8 આય ભુમિ ૯ પર એક મહાન વિભુતિ જેનું નામ વિશ્વમાં ન જાણતુ હશે એવા ભાગ્યે . છે જ છ હશે ખરેખર એ મહાપુરૂષ માટે જેટલી ઉપમા આપીએ એટલી ઓછી છે ? છે અને મારા જેવા પામર અને સવહીન એવા આત્મા ને પણ આ મહાપુરૂષને વેગ થયે છે જેનું વર્ણન કરવુ અશકય છે. છે પૂજય પાદ શ્રીજી બાલ્ય કાળથી જ ગુણ સમ્યત અને વિનયવંત હતા માતા છે. પિતાના વિશે તેવા છતા એમની દાદીમા રતનબાના વાત્સલ્ય અને અંતરની લાગણીથી જે ધર્મના સંસ્કારોનું સીંચન કરવામાં આવ્યુ હતુ એ પણ ગજબનું હતું અને દાદી માની એક જ ભાવના કે બેટા આ સંસારમાં રહેવા જેવું નથી પરંતુ મોહના કારણે દાદીમાની હયાતી હોય ત્યા સુધી દીક્ષા લેવા નહિ દઉ એવી ભાવના પરંતુ નામ એવુ કામ હતું અને આ ત્રિભુવનકુમારે જીવનમાં એટલું છે -પૂ.મુ.શ્રી ધર્મભૂષણ વિજયજી મહારાજ બધું મેળવી લીધેલ કે ગ્રામના ઉપાશ્રયમાં ગમે તેવા સાધુએ આવી ન શકે એટલી સમજણ હતી ૧ અને ધર્મ ગ્રંથોનું વાંચન અને શ્રાવક જીવનના કર્તવ્ય ગુણે જીવનમાં કેળવી લીધા છે છે અને સંસારમાં ન રહેવું દીક્ષા વહેલી તકે લેવાની ભાવના જાણીને મામાએ કહ્યું કે છે જે કપડા છે એ ફાટી જાએ એટલે સંયમ લેજે તરત એરડીમાં જાઈને કપડા ફાડવા બેઠા અને મામા કે આ શું કરે છે આપે જે કહ્યું એ જ કરવા બેઠો છું અને સત્યછે તેનો જવાબ સાંભળી મામા પણ સમજી ગયો એ રીતે જીવનમાં અનેક પ્રકારના સંકટ૪ માંથી પસાર થઇને જયારે ગંધાર તીર્થમાં જે રીતે સંયમ ગ્રહણ કર્યું એજ વખતે પૂ. છે મુનિરાજ શ્રી મંગલવિજયજી સાગરમાં હચમચેલા તોફાને જોઈને ભાવિમાં આ મહાછે ત્માના જીવનમાં અનેક પ્રકારના ઝંઝાવાતેના આક્રમણની અંદર પણ અડીખમ રહેશે છે અને સંયમ લીધા પછી થોડા જ વર્ષો બાદ જે રીતે શાસનમાં આક્રમણે આવવા માંડ્યા. એ આ કમને શાસનની ખાતર શાસ્ત્ર અને સિદધાંતની રક્ષા ખાતે પૂજ્યપાદશ્રીએ આક્રમણોનો સામનો કર્યો કેઈની પરવાહ કર્યા વિના ખરેખર પૂજ્યપાદશ્રીજીના જીવનમાં જે રીતે આક્રમણે આવ્યા છે એ બધાનું વર્ણન કરવુ અતિ મુશ્કેલ છે અને છે મારા જેવા ભેગ વિલાસના પાપ કાર્યમાં ફસાઈ ગયેલાને ભવસાગરથી પાર કરવા છે માટે પૂજય પાદ શ્રીજીને ભેટે થયો અને મુંબઈથી પૂના બાજુ આવવાનુ પેગ બન્યા. છે અને મારા મનમાં એક કલ્પના કે બધા સાધુ સરખા એમાં ભેદભાવ ન હોય પરંતુ Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૧૮: : શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ જ્યારે સંવત ૨૦૩૧માં ભવાની પેઠમાં શ્રી મનમોહન પાર્શ્વનાથ જીનાલયની અંજન છે શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પૂજ્યપાદ શ્રીજીની પધરામણી થઈ અને પૂના કેમ્પમાં છે. પૂજયશ્રીના જીવનમાં અહોભાગ્યની ક્ષણ કે મારા જીવનમાં નવો પ્રકાશ ખીલ્યો અને છે એમના દર્શન કરતા અને પ્રવચન સાંભળતા મનમાં નકકી કર્યું કે મારે સંસારમાં રહેવું છે નથી અને પૂ.પાદશ્રીજીની અસીમ કૃપાથી સંસારમાંથી છુટકારે થયે પરંતુ આ મહા- છે. પુરૂષના જીવનમાં જયારે જયારે નજરમાં આવું ત્યારે વિહાર, મકાનમાં સ્વાધ્યાય જોવા જ મળે અને મને સંયમ માર્ગમાં સ્થિર કરવામાં જે વાતસલ્યનું ઝરણુ આવતા અને ભૂલેને છે સુધારવા માટે અનેક પ્રકારને વાત્સલ્ય વરસાવતા યાદ આવે કે આ મહાપુરુષ જે જીવ- નમાં ન મલ્યા હતા તે ભવાટવીમાં કયારે ભટકતે હેત અને પૂજયપાદ શ્રીજીના જીવ-૪ નમાં શાસન અને સિધાંતની ખાતર જે તન મનને ભોગ આપીને નિર્ભય તરીકે રહ્યા છે છે ખરેખર આ મહાપુરૂષના જીવનમાં જે શાસનની અને સિદ્ધાંતોની વફાદારી માટે સર્વસ્વ આપવા તૈયાર હતા અને પૂજયશ્રી અનેક પ્રકારના ઝંઝાવાતમાંથી સિદ્ધાંત અને છે શાસ્ત્રજ્ઞાથી જૈન શાસનને જળ હળતે દીપક અડીખમ પ્રકાશ આપતે રહ્યો છે. 6 પૂજયપાદ શ્રીજી જ્યારે અમદાવાદમાં હતા એ અમદાવાદ જૈનપુરી ગણાતી હતી અને હું ગાંધીજીની સામે અને હિંસાને બંધ કરવા માટે જે ભેગ આપે છે જેનાથી પ્રસિદ્ધ છે ગણાતી હેટેલે પણ બંધ થવામાં આવી ગઈ હતી અને એ રીતે બાલ દીક્ષા, સુધા - વાદને પ્રતિકાર શાસ્ત્રીય સત્યની રક્ષા માટે અનેક પ્રશ્નો ઉપસ્થિત હોવા છતા બધાનું શાસ્ત્ર જ્ઞાથી ખંડન કરી ને જે ભારત દેશમાં દીક્ષાને માર્ગ ખુલ્લે કર્યો છે ખરેખર { આ મહાપુરૂષના જેટલા ગુણે ગાઈએ એટલા આપણા જેવા પામર આત્મા માટે છે. ઓછા છે. આ મહાપુરૂષે જીવનમાં જિનાજ્ઞા દ્વારા અનેકના હૈયામાં પરમાત્માને ધ જે ધર્મ છે ભવસાગરથી છુટવા માટે અને મોક્ષને પામવા માટેનો નાદ જગાવ્યું છે, પરમાત્માની છે. સ્વદ્રવ્યથી ભકિત, ધર્માનુષ્ઠાને શાસ્ત્રીય વિધિ મુજબનું જે જીવે ઉપર વર્મદેશનાનુ છે અમૃતપાન કરાવ્યું છે જેનાથી રામ રામના નામે પત્થર પણ પીગળી જાય તરી જાય ખરેખર છે છે આ મહાપુરૂષ જે ન હોત તે શાસનની અંદર જે ઘુસણખોરી અને જિનાજ્ઞા મુજબનું છે વહીવટી તંત્ર જોવા ન મળતા અને જે વડીલેની કૃપા, શુભાશિર્વાદ જે અંતરની લાગ- 8 ના અને જે વડીલોની અંતરની લાગણી અને હયાંના ઉદ્દગારો હતા અને પાદશ્રીજી છે છે જીવનમાં ઝળહળતી દીપક જયેતને સદા માટે પ્રકાશ પ્રગટાવીને ગયા છે અને પૂ.પાદ જ છે શ્રીજી જયારે મહારાષ્ટ્રમાં પધાર્યા ત્યારે અહમદનગરમાં સ્થાનકવાસી સંપ્રદાયના મોટા Page #247 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. વિ. રામચન્દ્ર સૂ. મ. સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ૩ : ૩૧૯ 8 આચાર્ય ભગવંત પણ ત્યાં જ બીરાજમાન હતા અને પૂજયશ્રીની વાણીને જે પ્રભાવ છે કે ચમત્કાર કે સ્થાનકવાસી લોકો પણ વિચાર મગ્ન બનીને રાતોરાત નકકી કર્યું કે તે ૧ બન્ને આચાર્યો ભગવંતોનુ જિનવાણી સાથે રાખવાને કાર્યક્રમ નકકી થયે પરંતુ થોડા ? છે જ વખતમાં ધના ભાઈઓ જે કાર્યકર્તાઓ આવીને પૂજ્યશ્રીને માઈક આપવા માટે છે 8 વિનંતી કરી તો પૂ શ્રીએ ના પાડી કે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ મારાથી કાર્ય ન થાય છે છે પછી પાછા આવીને વાત કરી કે આપશ્રી ન આપો પરંતુ સ્થાનકવાસીના આચાર્ય 9 આવે છતા ના પાડી ખરેખર પૂ.શ્રીની જે શાસ્ત્રાજ્ઞા જોઈ ને ફરી વિનંતિ કરવા પણ ન 8 આવ્યા અને ૫ શ્રી તે નામની પ્રતિષ્ઠા કે કીર્તિ માટે જિન આજ્ઞા વિરુદધનું કાર્ય છે કરવામાં રાજીપો ન માનતા અને પૂ. શ્રી તે શ્રીમંત, રાજકારણીઓ વગેરેને જોઈને છે { લેભાયા નહી પરંતુ સત્યનું સમર્થન સામાના દિલમાં જચી જાય એ રીતે રજુઆત છે કરતા હતા અને છેલ્લે છેલવે જયારે અમદાવાદમાં ટેળા શાહી ભેગી થઈ. આ પૂ શ્રી તો નિર્ભય હતા સંઘમાં ખળભળાટ મચી ગયો પરંતુ પૂ. શ્રી સિદ્ધાંત અને R શાસનની ખાતા જે લાલબત્તીને પ્રકાશ ફેલાવ્યો એનાથી અનેક છ ઉન્માર્ગે જતા બચી ગયા સંઘે માં પણ સત્યને સભાગ મળી ગયે જેના પ્રતાપે આજે દેવદ્રવ્ય ગુરૂ: 8 તે દ્રવ્ય જે સાત ક્ષેત્રો (સિદ્ધાંત મુજબનો વહીવટ જોવા મળે છે. ખરેખર | પાદશ્રીજી છે માટે તે જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે જેમ સાગરમાં રહેલું પાણી માપી ન 8 શકાય. માથામાં રહેલા વાળ ગણી ન શકાય આકાશમાં રહેલા તારા ગણી ન શકાય છે એટલા તે પૂ શ્રીના ગુણે એમના જીવનમાં ચાર પ્રકારની ભાવના અને ચતુર્વિધ . સંઘમાં જે નિર્માણ કરાવી છે ખરેખર વર્ણન થાય એવું નથી. અને આ મહાપુરૂષે છે જયારે સહુ પ્રથમ જિનવાણીની શરૂઆત સમકિતના સડસઠ બેલ ઉપરથી કરેલ જેનાથી હું પ્રભુભકિત જીવનભર પૂ.શ્રીના જીવનમાં જોવા મળતી અને મહાપુરૂષના જીવનના પ્રસંગે માટે કલમ તથા પાનાઓ ઓછા પડે. આ મહાપુરૂષે ભારતભરમાં અનેક તીર્થ સ્થાને અને ૪ રાજ્યની અંદર જે શાસન અને સિદ્ધાંતેની વફાદારીથી સંઘમાં જાગૃતિ લાવી છે એ સુવર્ણક્ષરેથી ઇતિહાસમાં અંકાઈ રહેવાની અને પાદરાના નેતા પુત્ર જેમને અંતિમ આ સમય અમદાવાદ ૫ લડીમાં જેને નગર દર્શન બંગલામાં પૂર્ણ થયાં. ખરેખર એ સમય છે. જીવનમાં ભુલાય નહી એમજ લાગે કે પૂ શ્રી પક્ષ પરંતુ પ્રત્યક્ષ છે. ૫ શ્રીના જે. & વચને અને જે હિતશિકાઓ એ તે જીવનમાંથી ભુલાશે નહીં. ગત વર્ષે અષાઢ વદ 8 { ૧૪ના સ્વર્ગે પહોંચી ગયા પૂ. ગુરૂદેવને વિરહ જીવનમાંથી ભુલાસે નથી બસ એક જ છે પ્રાર્થના કે જીવનમાં મહામાર્ગની અને જિનાજ્ઞા મુજબ જીવન જીવવાની શકિત જીવ નમાં અવે એજ એક અંતરના બળથી ભાવભરી વંદના... વંદના.. વંદના.. Page #248 -------------------------------------------------------------------------- ________________ આમ જ - ગુણ ગીત ( રાગ-દિલ એક મંદિર છે. ). કેમ કરી વિસરાય.... કેમ કરી ભૂલાય. જિનશાસનના એ જ્યોતિર્ધર, કદી નહી ભૂલાય. પાદરા ગામે જન્મ પામી, માત તાતનું ફૂલ દીપાવી (૨) સૂરિ દાન ને પ્રેમના ચરણે, જીવન નાવ સપાય. સંયમ ને ગુરુકૃપા પામી, જ્ઞાન ધ્યાનની ધૂણી ધખાવી (૨) રામ વિજયના નામે જેની, પ્રતિભા જગે પંકાય. સુરિ પ્રેમના પદ્યવિભૂષક, જિન શાસનના આ પથદર્શક (૨) વ્યાખ્યાને વાચસ્પતિ સૂરિ, રામચંદ્ર સેહવાય. કેમ. ૪ સંસાર ભૂંડો મેક્ષ જ રૂડો, લેવા જેવું એક જ સંયમ (૨) કરુણા ભરપૂર દેશનાનું હવે, અમૃત કયાં રેલાય. કેમ. ૫ ૌરાગ્ય ભીની દેશના આપી, સેંકડે આત્માને સંયમ આપી (૨) સંયમ કેરા દાની સૂરિવર, કેમ કરી ભૂલાય. સંઘ-શાસનના સફલ સુકાની. મોક્ષ મારગના ઓ હીતકામી (૨) સંઘના યોગને ક્ષેમની વાતે, કરશે કેણ સૂરિરાય. કેમ. ૭ પ્રસન્નવદને સહુ સાધુને, સંયમ માર્ગની શિક્ષા દેતા (૨) પ્રચંડ પૂણ્યના સ્વામી આપની, યાદ નહીં ભૂલાય. ભકત હૃદય આજ રડી રહ્યા છે, વિરહ વેદનાથી તડપી રહ્યા છે (૨) એકાએક આમ સહુને આપથી, છેટી શું જવાય. કેમ. ૯ બે હજાર સુડતાલીશ સાલે, અષાઢ વદી ચૌદસની સવારે (૨) ઝગમગત જીવનદીપ સૂરિ, રામ તણે બુઝાય. કેમ ૧૦ આપજે દરિશન સાથે સંયમ-ધમતણ નવલી હિત શિક્ષા (૨) ધમકીતિ ગુણ ગાયે પ્રેમે, અમર રહે સૂરિરાય. કેમ. ૧૧ પૂ. મુનિરાજ શ્રી કલારત્ન વિજયજી વિજયવાડા પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક Page #249 -------------------------------------------------------------------------- ________________ તેઓશ્રીના શરીરની કાંતિ ત્થા ચામડી રેશમ જેવી જતાં આપને જરૂર થાય જ કે છે આ કઈ મહાન વ્યકિત તુરત ક્ષગામી જીવ છે. જેઓશ્રીની આંખ શાસ્ત્ર હતી એમ કહી શકાય શ્રી કસ્તુરભાઈને પણ કહેવું પડયું 8. હતું કે પ.પૂ. આચાર્યદેવ વિજય રામચન્દ્રસૂરિ બોલે તે શાસ્ત્ર જ કહી શકાય. એટલે કે છે તેઓશ્રીનું આમા શાસ્ત્ર વાસિત હતું જેમાં શ્રી વ્યાખ્યાનમાં શાસ્ત્ર સિવાયની વાત છે કરતા જ નહીં એટલે તે તેઓશ્રી વ્યાખ્યાનની પાટ ઉપર એક જ વાત કરતા કે છોડવા છે જેવો સંસાર, લેવા જેવું સંયમ, માંગવા જેવો મોક્ષ. સુખ ભુંડું, દુઃખ રૂડ, એજ ૨ વાત દરરોજ તેઓશ્રી તેમના શ્રીમુખે વ્યાખ્યાનની પાટ ઉપર જુદી જુદી શૈલીમાં સમ- છે. જાવતા છતાં એ વ્યાખ ન એવું રૂડું લાગતું કે હજારની મેદની તેઓશ્રીનું વ્યાખ્યાન છે. સાંભળવા સમયથી ઘણું વહેલું આવવા માટે તલસતું. વ્યાખ્યાનમાં દરરોજ સંયમનું પ્રતિક છે. ઘાનું બે-ચાર વખત સભાને દર્શન કરાવવાનું ચુકતા નહીં. જેઓશ્રીની કરૂણા-દર્શન વંદન કરવા આવનાર ઉપર ખૂબ હતી જેથી દરેકને 3. કે વાસક્ષેપથી આશીષ આપતા દરરેજ અને કેની સંખ્યાને વાસક્ષેપ નાખવાથી હાથ દુખશે છે. કે કેમ તેની પરવા પણ ન કરતા. -- ---- - ----- - -C8નાહ88 અ જેઓશ્રીની શાસનમાં ખેટ પુરાય તેમ નથી. –શાહ છગનલાલ ઉમેદચંદ-રાજકોટ Bદ- ---------- 389 3 9 છે તેઓશ્રીએ દીક્ષા ગ્ય આત્માઓને આપી તે પણ તેઓશ્રીના શિખે : { ૧૧૭, થયા જેથી જેએ ૧૦૮ શિષ્ય બનાવવાની ખેવના છે. એમ બોલતા તેઓ તો ઇ. જોઈ જ રહ્યા. આજે શિયા પ્રશિખે મલીને ૨૫૦ જેવી સાધુ ભગવંતોની સંખ્યા છે. હું અને પ. પૂ. સાધ્વીજી મહારાજની સંખ્યા ૫૦૦ લગભગ આજ્ઞાવતની મુકીને ગયા છે. 5 પૂ. સાધુ ભગવંતો થા પૂ. સાધ્વીજી મહારાજ જેઓને શાસન ચલાવવાની જવાબ{ દારી સેંપવાની છે તેઓશ્રીને સારી રીતે ભણાવવાનુ ત્થા દિવસમાં બે-ત્રણ વખત પણ 4 વાંચના આપીને સારા તૈયાર કર્યા છે જેથી દરેકમાં વિવેક વિનય આદિ ગુણે જોઈએ તે આપણને આનંદ આવે અને સંયમી કઈ પણ તેઓશ્રીની નિશ્રા સ્વીકારવા આવે તે યોગ્ય હોય તો જરૂર નિશ્રા આપી તેમના મોક્ષ માર્ગમાં જરૂર સહાયક થયા વગર 8 રહેતા નહીં.. - તેઓશ્રીની લીઘ દ્રષ્ટી એવી સુંદર હતી કે કોઈ પણ ગામના સંઘ આવે તેમને શાન્તિથી સાંભળી સાચો રાહ આપતા. Page #250 -------------------------------------------------------------------------- ________________ છે. ૩૨૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪–૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ | અમારી ઇચ્છા ઘર દહેરાસર કરવાની થતાં પૂજ્યશ્રીએ બધી પરિસ્થિતી જાણ બાદ છે છે ઘર દહેરાસર જેમાં ધાતુના જ પ્રતિમા સ્થાપીત કરાય તે સુંદર રીતે સમજાવીને ઘર ? દહેરાસર કરવાની સંમતિ આપી અમારા ઉપર અનહદ ઉપકાર કર્યો છે. છે તેઓશ્રીની મારા ઉપર કૃપાદ્રષ્ટિ ખૂબ જ હતી જેથી ઘણી વખત વંદન કરવા જતે છે છે જયારે તેઓશ્રી વાસક્ષેપ ઉપરાંત વાંસા ઉપર શાબાશી આપતા અને હાથ લઈને ખૂબ જ છે { આશીષ અર્પતા માથા ઉપર હાથ મૂકીને પણ આશીષ આપતા. મહાપુરૂષ ક્યારે કૈધને વશ ન થતા એનું કારણ કે તેઓશ્રીએ શાસ્ત્રોનું રટન ચાલુ છે જ રાખેલું જેઓશ્રી કહેતાં ખાવાનું ઓછું લેવાથી ઉંઘ નામને પ્રમાદ ન આવે જેથી ? ટટ્ટાર બેસીને શાસ્ત્રનું વાંચન થઈ શકે છે. તેઓશ્રીનું પુન્ય જમ્બર હતું જેથી દાન દેનારા-વરઘેડા કાઢનારા કે જુદા જુદા એત્સવ મહોત્સવ કરનાર ઘણાં પુ-યવાન આમાએ લાભ લેતા પણ એ મહાપુરૂષે કયારે ? પણ તેમની સેહમાં દબાયા વગર એજ સમયે વ્યાખ્યાનમાં ચોખવટ કરી છે કે મેક્ષ સિવાયના આશયથી તમે આ કર્યું હશે તે આને લાભ કંઈ નહીં થાય એ મહાપુરૂષ ૨ દાન આપવાને ઉપદેશ જરૂર આપતા પણ આદેશ કયારે કેઈને ન કરતા જેથી જ્યારે ! જ્યારે તેઓશ્રી દાનની વાત મુકતા ત્યારે જેટલી જરૂર હોય તેટલી તુરત શ્રાવકે આપી છે આનંદીત થતા. આપણે સહુએ જોયું જાણ્યું છે તેમ દુકાળ સમયે લાખની રકમ તેઓ- ૨ શ્રીના વ્યાખ્યાનની સભામાં થઈ જતી તેમ દહેરાસરમાં દેવદ્રવ્યથી પગાર વગેરે અપાતા છે જે વિષે પાલીતાણુ સંવત ૨૦૪પના તેઓશ્રી ચાતુર્માસમાં સભાને એ મહાપુરૂ વીગતથી વાત સમજાવી જેથી તેથી તે જ સમયે રોડને ફળો એટલે કે સિદ્ધગિરિ દહેરાસરો છે છે માટે દહેરાસર સાધારણમાં જેટલી જરૂર હતી તેટલી રકમ થઈ જવા પામી જે આણંદજી 8 કલ્યાજીની પેઢીના વહીદટદારે એ તે રકમ આપનારના નામ સીદ્ધગીરી ઉપર આરસની છે છે તખતીમાં લખવાનું કહ્યું છે. સં. ૨૦૪૮માં આબુ તીર્થમાં પણ દહેરાસર સાધારણની છે રકમ માટે મોટી રકમ એ મહાપુરૂષની ઈચછા હતી જેથી એકઠી કરવામાં આવ્યો છે. સારૂં અને સાચું સારા કાર્યકરોને સમજ આપતાં જરૂર અપનાવે છે સાથે એ મહાપુરૂષનું ૨ પુન્ય કામ કરતું હતું. એ મહાપુરૂષ હસ્તે મોટી રકમ દાનમાં અપાય છતાં તેઓશ્રીએ કયારે નથી કહ્યું 5 છે કે મારા ઉપદેશથી તેમણે આ રકમ આપી છે એ તેઓશ્રી કેવી ઉદાર વૃત્તિ હતી. 1 જેઓશ્રીના છેલ્લા ૧૧૭મા શિષ્યરત્ન ભાઈ શ્રી અતુલભાઈ (પૂ. હિતરુચિ વિજયજી છે મ. સા.) થયા. જેઓ સારા બુદ્ધિશાળી અને કરોડપતિના પુત્ર હતા જેમને ઘણા સાધુ ! ભગવતે સાથે સારે પરીચય હતું અને છેલે આશીષ લેવા માટે લગભગ સાધુ છે જ ભગવંતે સાદવજી મ. સા. પાસે તેઓ વંદન કરવા પણ ગયા હતા પણ તેમને જે ! Page #251 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજો : વર્ષના આ મહાસાધવુ' છે તે આ મહાત્મા પાસે જ સધાશે એમ જાહેર કરી ૯૬ પુરૂષના શિષ્યરત્ન થયા. જેમણે દીક્ષા ધર્મના જગતમાં ડડકા વગાડયા. કરોડપતિના એ નબીરા ભાઈ શ્રી અતુલભઇએ દીક્ષા પહેલાં દેશ પરદેશમાં કેટલાએ ગામે જઇ ધર્મની જાગૃતિ કરવા સભાએ નુ` વરઘેાડા વગેરેથી સુદર આયેાજન કરેલું અને મુંબઇ-સુરત–પાલનપુર વગેરે વસીદ્યાનના બ જ સુંદર વરઘેાડા યંત્ર સામગ્રી વગરના કાઢી છેલ્લે અમદા” વાદમાં ૭-હાથી સાથે અખાડી ઉપરથી છૂટે હાથે લાખનું દાન આપ્યુ. અઠ્ઠાઇ મહાત્સવ વગેરેમાં તે પુછવાનું શુ? છેલ્લે શ્રાવકોને બે દિવસ દરરોજ દોઢ લાખને બેસીને જમાડી બહુ જ સારામાં સારી વાનગીઓથી ભક્તિ કરી. કરાડ જેવી રકમના સદ્વ્યય કરી, દીક્ષાના અ'ગીકાર એ મહાપુરૂષના શિષ્યરત્ન પૂ. હિતરૂચિ વિજયજી નામથી કર્યાં. આથી જૈન શાસનની જગતમાં એવી પ્રભાવના કરી કે આ મહાપુરૂષની નિશ્રામાં એક અચ્છેરૂ બની ગયું જે યાઢગીરી ચીર'જીવ રહેશે. રાજા-મહારાજાઓની દીક્ષાનું વર્ણન સાંભળવા મળતુ' પણ આ તે આપણે સહુએ નજરે નીહાળ્યું. આ મહાપુરૂષ માટે લખવા મેસીએ એટલે કેટલુ એ લખી શકાય પણ તે શકિત મારી તે નથી. : ૩૨૩ જગતે જોયું કે આ મહાપુરૂષે જીવનમાં પેાતાના શરીરની પરવા કર્યા કગર શાસન માટે કેટલે મેગ આપ્યા છે. જેએશ્રી હંમેશાં કહેતા કે સહુ་સાચું સુખ પામે જેઓશ્રી પાતાનુ જીવન સફળ કરી ગયા આ મહાપુરૂષ જીવી પણ જાણ્યુ' અને મરી પણ જાણુ એ મહાપુરૂષની અંતિમ યાત્રાની પાલખી આઠ કલાક સુધી ઉડાડીને લાખાની માનવ મેદનીએ લાભ લીધેા હતેા. જે પાલખીની ઉછામણીમાં કરોડોની બોલી બોલાઇ હતી અને જીવદયા થા સાધારણમાં પણ કરાડ જેવી આવક થવા પામેલ જે જૈન શાસનમાં એક અછેરૂ થયું. તેઓશ્રી સાચી સમજણુ સહુને થાય તે રીતે સુંદર સ્થિતિમાં શાસન આપણને સેાંપીને ગયા છે તથા શાસ્ત્ર મુજબ જીવન જીવીને મહાપુરૂષને શૈલે તે રીતે કાળધર્મ પામી લેાકેાના હૃદયમાં સ્થાન પામીને ગયા છે જે શાસનના જળહળતા સૂર્ય અસ્ત પામ્યા છે. જેએથી મેક્ષ નજદિકના વર્તુલમાં બીરાજે છે. જયાં તેઓશ્રીને અમારી વક્રતા સાથે ભાભવ એ મહાપુરૂષનુ" શરણું ચાહું છું એજ અભ્યર્થના. 卐 ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ઘાંજલી વિશેષાંક Page #252 -------------------------------------------------------------------------- ________________ ગિરૂઆરે ગુણ તુમ તણા.... —શ્રી જયંતીલાલ એમ. શાહ-પાલીતાણા. ** *** ***GXXXXXX સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરી૨જીમનું ૨૦૪૫માં ચાતુ માંસ પાલીતાણા ખાતે યશસ્વી તેજસ્વી પ્રભાવક રહ્યું. લગભગ હમેશાં તેમના વંદન કરવાના નિયમ મે' લગભગ જાળવી રાખેલેા કાઇ દિવસ બહારગામ હાઇ ન જવાય તેા બેચેની લાગતી પૂજયશ્રી પણ બન્ને હાથે અપાર વ્હાલ દર્શાવતાને આશિર્વાદ આપતા. આ ક્ ઉંમરે પણ ટટ્ટાર બેસી સતત અધ્યયન કરતા અને તે રીતે અયયન મુદ્રામાં પૂજયશ્રીને જોવા એ પણ એક મારા માટે હાવા હતા. ચાતુર્માસમાં પણ ગામમાં ષધારવા અમારી સતત વન'તીના ચાતુર્માસ પછી અમલ થયા. પૂ. શ્રી ચૈત્ય પરિપાટીમાં સવારે ૭ વાગ્યે ગોડીજી જિનાલય પધાર્યા બાદ અમારા માટી ટાલી નૂતન ઉપાશ્રયે પધાર્યા. સવારે ૭– વાગ્યે રસ્તા ઉપર ભરચક માનવ મહેરામણ ઉમટયા હતા જાણે વડાપ્રધાનની શાહી સવારી આવતી હોય તેવે અદમ્ય અપૂર્વ ઉત્સાહ શહેરમાં દેખાતા હતા પૂજયશ્રી જયનાદ સાથે ઉપાશ્રય પધાર્યા. કાર્યકર શ્રી જય'તીલાલ એમ. શાહે પૂ. બુટેરાયજી મ., પૂ. આત્મારામજી મ, પૂ. દાન સૂરીજી પૂ. પ્રેમસૂરીજી અને પૂ. રામચ'દ્રસૂરીજીના આ સઘ સાથેના અનેક પ્રસ`ગાનુ' ત્રĆન કરી સ્વાગત કરેલ. ૧૦ વરસ પૂ.શ્રીએ સતત ના કલાક પ્રવચન મુદ્દા માં લાક્ષણિક શૈલીથી સ*સારની વિચિત્રતા અને સંયમની લાક્ષણિકતાનું જે અદ્ભુત વર્ણન કર્યું. તે ખરેખર તેમને પહેલા અને બાદમાં સાંભળેલા તે વાતનું તાદૃશ્ય ચિત્ર ખડું થયુ અને મારા મુખમાંથી પકિત સરી પડી “ગિરૂ આરે ગુણ તુમ તણા” “શ્રી રામચંદ્ર સૂરિ રાયા ” ઉપાશ્રય ભરચક હતા દરવાજા સુધી માણસા હતા પણ પુરી શાંતિ હતી અને અક્ષરે અક્ષર સૌએ ભાવપૂવ ક સાંભળ્યે. અમારા સંઘમાં આ દિવસ આ પળ અને આ પ્રસ'ગ સુવણુ અક્ષરે લખાઈ ગયા. કાને ખબર હતી કે પુ. શ્રીની અમારા સધમાં આ છેલી જ મુલાકાત હતી. અગણિત વદન હૈ શાસન શિરતાજ ગચ્છાધિપતિ આચાર્ય દેવને ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક Page #253 -------------------------------------------------------------------------- ________________ પૂ. પાદ જૈન શાસનનાં મહાન જયાતિર કલિકાલ કલ્પતરૂ પરમ શાસન પ્રભા વક સુવિહિત શિરેમણી જિન શાસન ભાસન ભાસ્કર વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યં ભગવ'ત શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના પુણ્ય નામથી... જૈન કે જૈનેત્તર જગતમાં પ્રાયઃ જ કોઈક અજાણ હશે....! સૂરિ પ્રેમના આ પનેાતા પટ્ટ પ્રભાવક યુગમહર્ષિના ગુણાનુવાદ ખાલવા કે લખવા એ મારા જેવા અલ્પજ્ઞ માટે અતિ કઠિન કાર્યાં છે છતાં પણ જિન ઉત્તમ ગુણ ગાવ તા ગુણ આવે નિજ અંગ’ ઉત્તમ પુરૂષોના ગુણુ... ગાતા ગાતાં આપણા જીવનમાં પણ ગુણૅ આવે... એ હેતુથી જ આ મહામહિમ મહાપુરૂષ વિશે બે શબ્દ લખવા પ્રેરાયા છુ.... હું પણ અનેક ભાગ્યશાલીએની જેમ આ મહાપુરૂષની પ્રવચન સુધાનુ... પાન કરવા માટે અનેક વર્ષો સુધી સદ્ભાગી બન્યા છું. જેમ ગણધર ભગવંતેાએ ત્રિપદીની રચના દ્વારા સમસ્ત દ્વાદશાંગીની રચના કરી. એમ આ મહાપુરૂષે પણ ...' છેાડવા જેવા સ`સોર, લેવા જેવુ' સયમ મેળવવા જેવા oppopogoodoope અન તેપકારી પૂ. ગુરૂદેવશ્રીજી —જે. વી. શાહ, અમદાવાદ 00000000000÷0000000000 મેક્ષ' આ ત્રિપદી દ્વારા.... અનેકાનેક આત્માઓને મુકિત માના વાહક બનાવી દીધા! પૂ.શ્રીની પ્રવચન ધારાનું કેન્દ્ર બિંદુ આજ હતું છતાં પણ રાજ આપણેં સાંભળીએ ત્યારે કંઇ નવુ` હણવા સાંભળવા સમજવા મળે ! ૭૯-૭૯ વર્ષ ના સ યમ પર્યાય વિક્રમ સર્જક ૫૬ વર્ષના આચાર્ય પદ પર્યાય ૨૩-૨૩ વર્ષી સુધી સુવિશાલ ગચ્છના ગચ્છાધિપતિ પદે ૧૧૭ શિષ્યાનુ... ગુરૂપદ એથી પણ કઇ ગણા અધિકા પ્રશિષ્ય, આજ્ઞાવતી એનું પરમગુરૂપદ હજારા આત્માઓના સભ્યદર્શન દાતા પૂ.પાદશ્રીજીના જીવનમાં એક એકથી અનેડ વિશેષતાઓ હાવા છતાં પણ આ મહાપુરૂષની પાસે કયારે પણ કાઇ પણ નાના બાળક કે માટે અખજો પતિ આવે તે પણુ આ મહાપુરૂષની દિષ્ટ બને ઉપર સમાન જ હતી ! ભલભલા ભકતને પણ પૂ.પાદશ્રીજી સાચી વાત કરતા અચકાયા નથી. કયારે ય પણ કેાઈની શેહ શરમ-ાખી નથી. પેાતાના ઉપર ગમે તેટલા આક્રમણેા આવ્યા એની પરવા કરી નથી, પણ શાસન ઉપર જયારે જયારે આક્રમણે। આવ્યા ત્યારે આ મહાપુરૂષની સિંહ ગર્જનાના નાદ સાંભળીને જ શિયાળીયાએ પાછા અહી થી તડી.... ભાગી જતા ! Page #254 -------------------------------------------------------------------------- ________________ 1 ૩૨૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫--૯૨ ૪. જયારે જયારે કેઈએ પણ શાસ્ત્ર વિરૂધ કાર્યો કર્યા હોય ત્યરે દેશના ગમે તે ખૂણે B બિરાજતા આ મહાપુરૂષ ચૂપ રહ્યા નથી. તે સત્વ શૌર્ય શાસ્ત્ર સિધાંત સત્ય આ તે મહાપુરૂષનાં રોમેરેામમાં વસી ગયેલા ! . 4 જગતના જીવો ઉપર મહાન ઉપકાર કરીને આ મહાપુરૂષ આપણા કમભાગે ગત છે - વર્ષે વિ. સં. ૨૦૪૭ અષાડ વદ ૧૪ના દિને આપણા સહુને છેડી.. “અરેહત અરિહંત' છે છે ના બુલંદ નાદ સાથે સ્વર્ગે સિધાવી ગયા....! પૂ પાદશ્રીજીના પવિત્ર આત્માને એટલી જ વિનંતિ કરવાની કે “હે મહાપુરૂષ! આ 6 ભવમાં તે આપે અમને સત્ય પંથ બતાડશે? અમારા રાહબર બન્યા? હવે હવેના છે ભવમાં આ૫ તીર્થંકર થઈ મુકિતએ પધારો ત્યારે અમને પણ સાથે લઈ જજો ! આપ - અમને ભુલતા નહી..! = શાસન સામેના આક્રમણ પ્રસંગે પણ–પિતાની શકિતને પવનારાઓ 8 મૌન રહી માનપાનને સાચવ્યા કરનારાઓ અને પોતાની શિથીલ દશાને છે. 8 છુપાવવા મથનારાઓ, એમ કહેતા પણ સંભળાય છે કે- “ભગવાન કહી છે. { ગયા છે કે- પાખંડી થવાના છે તે થાય અને શાસન તે એકવીશ હજાર છે. 1 વર્ષ રહેવાનું છે માટે ધાંધલ શી? નાહકનાં ટીકા-ટીપ્પણુ વાં? આક્ષેપ છે શા? બસ, નવકારવાળી ગણવી. આવું આજે કેટલાક સાધુઓ અને છે શ્રાવકો પણ કહે છે. એમને પૂછો કે- શ્રી આગમ ગ્રન્થમાં શું છે? પર. છે | મેપકારી પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથમાં શું છે ? ઉમાગનું ઉમૂલન કેટલું કરાયું છે? સાચાને સાચું અને ખોટાને ખોટું જણાવ્યું છે કે નહિ? ઉન્મા છે ના ખંડનને માટે તો લાખ શ્લોકે પરમે૨કારિઓએ લખ્યા છે. મિથ્યા- 8 4 વાદનું શ્રી ગણધર દેએ ભારોભાર ખંડન કર્યું છે. સાચી સ્થિતિ આ છે પ્રમાણેની હોવા છતાં પણ, આજે રક્ષણના પ્રયત્ન કરવાને બદલે શાતિ રાખી નવકારવાલી ગણવાનું બોવનારા મૂર્ખાએ શાન્તિના ઉપાસકમાં ખપે, છે { એ દુઃખની બીના છે. આક્રમણ પ્રસંગે બેટી શાન્તિની વાતો કરનાર શ્રી છે જૈન શાસનના ઘાતકે છેબેટાને બેટા તરીકે જણાવી, સાચાને સેવવું, છે સાચાના સેવકને મકકમ બનાવવા અને સત્ય ઉપરના હલાઓને નિષ્ફળ બનાવવા, એ જ સાચી શાન્તિને માગે છે અને સાચી શાતિના એ માને છે કલ્યાણ કામિઓએ સેવા જરૂરી છે. શ્રી જૈન રામાયણ-ચે થે ભાગ Page #255 -------------------------------------------------------------------------- ________________ લખ્યા નહીં રે લખાય... – સ્વપ્નાયત્રી ૨ ) ર R જેના વચનમાં ભવ્ય રણહાકે સદા ઉલસી હતી. અંતરમહીં ઉસાહ કેઈ અનન્ત એ ભરતી હતી... છે કે “સત્યશૂન્ય વિચાર પણ ન હોય તે આચાર શું ? છે તે.. રામચન્દ્ર સૂરીન્દ્ર ચરણે નમન શત શત હું કરું... છે એક દિવસ સવા રે હું ઉઠ.. અને મને લાગ્યું કે મારા ગુરુદેવ મારા મસ્તકે વાત્સલ્યભને હાથ પ્રસારી રહ્યાં છે. હું ઝબકીને ચારે તરફ જવા માંડ... છે ઉપાશ્રયની બારી વાટેથી મેં સામે દેખાતા આકાશ તરફ મીટ માંડી. 8 અરે ! આ શું? ત્યાં પણ મને મારા ગુરૂદેવ દેખાયું. છે ઉપાશ્રયના બારણું વાટેથી મેં સામે દેખાતાં એક ફલેટ તરફ દ્રષ્ટિપાત કર્યો તે ત્યાં પણ મને મારા ગુરૂદેવ દેખાણાં.. $ એક વાર સામે દેખાતી અને સદાની સાથી એવી ભીત તરફ જોયું તે મને જે લાગ્યું કે મારા ગુરૂદેવ મને સાદ પાડી રહ્યાં છે... રાત્રે હું ઉંઘતો ત્યારે ઉપરની છત ઉપર પણ મને મારા ગુરૂદેવ દેખાતાં... પછી તરત જ મને થયું.. જે ગુરૂદેવ મને મારા મસ્તક ઉપર હાથ A ફરવીને કેટલા વાત્સલ્યથી કહેતાં હતાં કે તારે મહાન શાસન રક્ષક પ્રભાવક થવાનું છે. ભગવાને કહેલાં શાસ્ત્ર ભણી-ગણી વિદ્વાન થજે એ ગુરૂદેવ માને 8 દેવલોકમાંથી દર્શન ન આપે એ કેવી રીતે બની શકે? | દર્શન દેજો રાજ.. દર્શન દેજે રાજ. છે દિલાવર દિલની દેવી ભેટ જેને મળી હોય તે પિતાના પેટનું પુરૂં કરવા કયારેય તત્પર હોતા નથી. 8 કેઈના દુ:ખને જોયા પછી જાણ્યા પછી દિલ દ્રવી ને ઉઠે તે તેને માનવ ૨ કહેવામાં પણ જોખમ હોય છે. કરૂણાભીનું કાળજુ હોય તે માત્ર કેઈના દુખની દાસ્તાન માત્ર સરવા કરી સાંભળે નહીં પરંતુ એના દુ:ખને દુર કરવા પ્રયત્ન કરે. ' આવી સામાન્ય કરૂણા તે સજજનને પણ વરેલી હોય છે... પણ.. Page #256 -------------------------------------------------------------------------- ________________ છે ૩૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૨ ભવસાગરમાં અથડાતાં કુટાતાં મારા જેવા પર ઉપકાર કરનારી 8 કરૂણાનો મજાનો ખજાને તે મહાપુને જ વરેલું હોય છે... છે આવી કરૂણાનાં સ્વામી એવા મારા ગુરૂદેવને અનંતશ: વંદનાવલિ... 8 હે કરૂણાના કરનારા, તારી કરૂણાને કેઈ પાર નથી... સેવા :- સંતનો ધમ... આ દિલની દિલાવરીમાંથી જયારે સેવાની સરવાણી ફુટે છે.” છે ત્યારે નાના-મોટાને ભેદ ભુલી જવાય છે. 8 સેવાની હેવા જેને પડી હોય તેને મેવા મેળવવાની આકાંક્ષા પણ હતી નથી છે “ભતૃહરી”ના શબ્દોમાં કહીએ તે કહી શકાય છે. છે “ઘર્ષ વાહનો, યોજનાનgra:',... સેવા ધર્મ અતિ ગહન છે. ગીઓ પણ સેવાધર્મ મને પામી શક્તા નથી. છે સેવા તનથી જ થાય એવું નથી.... મનની શુભ ભાવનાથી. આશ્વાસનમાં મધુરાં બેલથી... દેહથી-સુશ્રુષા કરવા દ્વારા સેવા કરે છે. તે જ સાચી સેવા કરી શકે છે....... મારા ગુરૂદેવના અંતરમાં એક ભાવના કાયમ માટે કંડારેલી હતી કે.. કેઈ પણ મહાત્મા પોતાના સમુદાયના અથવા પારકા સમુદાયના હોય છે પણ ખબર પડી જાય કે એ મહાત્માને ભકિતની જરૂર છે તે કઈ પણ ૨ મહાત્માને મોકલ્યા વિના રહેતા નહીં. આવા મારા ગુરુદેવ હતા. (૪) ગુણી જનના ગુણ ગાવતાં... ગુણ આવે નિજ અંગ... મહાપુરૂષે જન્મે છે. જીવે છે... અને જીવનને કૃતાર્થ કરી પરલોકની પગદંડીએ ચાલવા માંડે છે. જે મહાપુરૂષના જીવનમાં પુન્યને પરમાણુ પુંજ સદા વિલસી રહ્યો હતો. આરાધનાના અમી કયારેય ખુટતાં ન હતાં... જેઓ સમતા સાગર હતા, એવા પૂજ્ય ગુરૂદેવ સુવિશાલ તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા જેએની આભા-પ્રભા અને પ્રતિભા જૈન-જૈન જગત પર Page #257 -------------------------------------------------------------------------- ________________ પૂ.અ.. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક: બીજો : છવાયેલી હતી... જે મ ગલમય જીવન જીવી ગયા.... માંગલ મ્રુત્યુને ભેટી ગયા.... મૃત્યુનુ મહત્વ સમજાવી ગયા... જવાનુ` તા સહુના માટે નીયત છે... અચાનક ચાલ્યા ગયા ગુરૂદેવ ? અમે નાંધારા બની ગયા... હવે અમે અંતર કાની પાસે ખાલી કર..... મને રડતા જોઇને મારી સામે જોઈ રહેલી ભી'તા રડી ઉઠે છે... અને... ગુરૂદેવ છેલ્લે છેલ્લે એટલુ' જ માંગી લઉ. કે... હું આપની કૃપા આપના આશિર્વાદના પ્રભાવે આપના જેવા બની શકું.,. - इति શાસન કોહીનુર પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને હાર્દિક શ્રદ્ધાંજલી . વિષયને વિરાગ એ ધરૂપ પ્રાસાદને પાયેા છે. વિષય વિરાગ વિના ધરૂપ મહેલ ટકતા નથી, દાન પણ તેા જ દેવાય, શીલ પણુ તાજ પળે, તપ પણ તેા જ થાય, અને ઉત્તમ ભાવના પણ તે જ આવે. વીતરાગના ભતથી વૈરાગ્યના વૈરી અનાય ? વીતરાગના ભક્ત રાગી અને કે વિરાગી ? વિરાગીને વીતરાગ ઉપર પ્રેમ થાય કે રાગીને ? જે વિષયને વિરાગી, તે જ વીતરાગના રાગી થાય. જે આત્મામાં વિષયના ત્યાગની ભાવના નથી, વિષય પ્રત્યે અરૂચિ નથી તે આત્મામ ધમ ટકે ક્યાંથી? પહેલાં તા ધમ આવે નહિ તે આવે તે ટકે તેા નહિ જ. આત્માને પૂછજો કે તું વિષયના પૂજારી છે કે પરમાત્માના ? વૈરાગ્ય, જે જીવનના સાથી જોઇએ, જે જૈન જીવનના મંત્ર છે, જે જૈન જીવનને ટકાવનાર અને પાષનાર છે તેના પ્રત્યે ઢલી બધી અરૂચિ કેમ! કારણ વિષય વાસના સળગ્યા કરે છે માટે, આથી જ જ્ઞાની પુરૂષાએ કહ્યું કે, જેમાં વિષયને વિરાગ કષાયના ત્યાગ, ગુણાનુરાગ અને ક્રિયામાં અપ્રમાદ હોય તે જ ધમ શિવસુખના ઉપાય છે. —શ્રી જૈન પ્રવચન-પુસ્તક Page #258 -------------------------------------------------------------------------- ________________ 卐 ગુરુ દિપક ગુરુ ચંદ્રમા ગુરુ વિષ્ણુ ઘાર અંધાર. રામચંદ્ર સૂરિ ગુરુ નહિ વિસરુ ગુરૂ દીપક ગુરુ ચંદ્રમા 卐 ગુરુ મુજ પ્રાણ આધાર. આ જગતમાં અનેક આત્માએ જન્મે છે. અને મૃત્યુ પામે છે. તેમાં પૂવ ભામાં કરેલા ધર્મોના કારણે આત્માએ જન્મથી વૈરાગ્યના કારણે મહાપુરુષોના યાગ થતા અસાર સૌંસારના ત્યાગ કરી સવ વિરતિને સ્વીકાર કરતાં જ જ્ઞાન દર્શીન વૈરાગ્ય વૈયાવચ્ચ કરી જીવનને અતિશય ધન્ય બનાવે છે. તેમાં નજીકમાં થયેલા કલિકાલ કલ્પતરૂ સ્વ. પૂ. આ. વિ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનેા નંબર છે. તે મહાપુરુષે વૈરાગ્ય વાડીની દેશના દ્વારા અનેક આત્માઓને સર્વ વિરતિ તથા સમ્યકત્વનું દાન કરી ઘણુા ઉપકાર કરેલ છે તેમાં મને પણ ધ'મામાં શ્રદ્ધાળુ અને સ્થિર બનાવનાર તેમના ઉપકાર દિ પણ ન વિસરી શકાય તેવા છે. ભવેભત્ર તે મહાપુરુષનું સાનિધ્ય પ્રાપ્ત કરી મારા આત્માને મેક્ષ સુધી પહેોંચાડુ એજ ભાવના. —પ્રફુલ બાબુલાલ શાહ, માલેગામ ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ઘાંજલી વિશેષાંક ૧૦૦ રૂ।. ભરનાર પાંચમા વર્ષના શુભેચ્છકેને 'ને' વિશેષાંકા પ. પૂ. પરમ શાસન પ્રભાવક પૂજ્યપાદ આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના શ્રદ્ધાંજલિ વિશેષાંકા અને પ્રગટ થાય છે. આ વિશેષાંક રૂા. ૧૦૦ ભરી શુભેચ્છક બનનાર ગ્રાહકને જ અપાશે ચાલુ લવાજમ ભરનારને અંક ૮ થી અકે અપાશે. માત્ર બંને વિશેષાંકે જેમને જોઇતા હશે તેમને રૂા. ૬૦ માકલવાથી વિશેષાંકા અને મલી શકશે. જૈન શાસન કાર્યાલય C/o, શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર (સૌરાષ્ટ્ર) Page #259 -------------------------------------------------------------------------- ________________ છે મુંબઇના અતિ સમૃદ્ધ વિસ્તારમાં આવેલા એક ઉપાશ્રયમાં વિશ્વની સર્વોચ્ચ સંસ્થા છે * જિન શાસનના સર્વોચ્ચ સ્થાનને શેભાવી રહેલા ૯૪ વર્ષના વયેવૃદ્ધ જૈનાચાર્ય પૂ.પાદન શ્રીમદ્દ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાધિરાજ વિશ્વના સમસ્ત જીવનું કલ્યાણ છે કરવાની ભાવના સાથે પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત છે અને અચાનક મા વિશ્વભરમાં જેની પ્રખર માંત્રિક તાંત્રિક તરીકેની નામના છે. વિશ્વમાં ટોચના છે. રાજનેતાઓ અને અભિનેતાઓ જેની મુલાકાત લેવા તલપાપડ હોય છે. હિન્દુસ્તાનના ઘણા રાજકરણીઓ જેમની આસપાસ સતત આંટાફેરા મારતા હોય છે. અરે ! કેટલાક ધર્મગુરુઓ સુદ્ધાં જેમના પડખા સેવવામાં ગૌરવ અનુભવે છે. એવા એક આંતરરાષ્ટ્રીય છે મત્રત–વેત્તા કે જેના નામથી હિદુસ્તાનમાં ભાગ્યે જ કેઈ અપરિચિત હશે તે છે “ચદ્રા સ્વામી સવયં એક ફિલ્મ અભિનેતાને સાથે લઈ પૂજ્યશ્રીને મળવા માટે છે સામેથી આ જ ઉપાશ્રયે એકાએક આવીને બહાર રહેલા સાધુઓને કહે છે કે, “આચાર્ય મહારાજ કહાં હૈ ? મુઝે ઉસસે મિલના હ.” “ગુરુ મહારાજ કે સાથ એકાંતમેં બૈઠકર અખિલ ભારતીય સંસ્કૃતિ અભિયાન નામકે મુખપત્રકે વિષયમેં ઉનસે કુછ ! માર્ગદર્શન પાના ચાહતા હું. ” ગુણુ સમૃદ્ધ બને, ધન સમૃદ્ધ નહિ? –પૂ. મુનિરાજ શ્રી તવદર્શન વિજય મ. 8 પૂજ્યશ્રી પાસે વાત પહોંચતી કરવામાં આવી અને તકાલ મુલાકાત ગોઠવાઈ પણ છે ઈ ગઈ. “મત્ર ગુરુ” તરીકેની ઈન્ટરનેશનલ પ્રસિદ્ધિ ધરાવનાર આ મહાનુભાવે થેડી ઘણું # ઓપચારિક વાતે પછી જ્યારે ભગવાન બુદ્ધની કરુણા–શ્રી કૃષ્ણને કર્મયોગ અને હે મહાવીર સ્વામીની વીતરાગતા આ ત્રણ મારા જીવનના આદર્શો છે એમ કહ્યું ત્યારે હું ગમે તેવા રાજનેતાઓ આદિથી જે કઈ દિ' અંજાયા નથી એવા આ જૈનાચાર્યશ્રીએ હે કરુણા અને મગ શી વસ્તુ છે ? તેના સ્વરૂપનું નિર્ભકપણે સવિસ્તાર વર્ણન છે શું કર્યું. જે સાંભળીને ખુદ ચન્દ્રાસ્વામીને પણ ભારે અચંબો થયો. | મુલાકાતની છેલ્લી ક્ષણોમાં તેણે પ્રભુસેવા રૂપે જનસેવાના પિતાના મિશનમાં છે. 8 આશીર્વાદ માંગ્યા ત્યારે “સવિ જીવ કરું શાસન રસી'ની ભાવના જીવનભર હૃદયમાં છે છે ઘંટનારા આ મહાપુરૂષે તેને જનસેવાનું રહસ્ય સમજાવતાં કહ્યું કે- ' છે “પાપના રસ્તે આંખ મીંચીને દેડનારા અજ્ઞાની લોકોને સન્માર્ગે વાળવા-પ્રભુએ છે બતાવેલા માર્ગે નિપાપ માર્ગે જોડવા એ જ સાચી જસેવા-પ્રભુસેવાને ખરે છે: N પરમાર્થ છે.' Page #260 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ : તા ૧૫--૯૨ | છે. જવાબમાં ચદ્રાસવામીએ આછું સ્મિત રેલાવી પૂજ્યશ્રીને કહ્યું કે “મારી જીંદગી માં ! છે આજે મને સાચા ધર્મગુરુના દર્શન થયા. વિશ્વના રાજકરણના ટોચના અગ્રણીઓ મારી છે 8 મુલાકાતના દિવસે ગણતાં હોવા છતાં, આપશ્રી પાસે હું સામેથી આવ્યો છું છતાં ! છે. આપશ્રીએ તે મારા આત્મહિતની જ વાત કરી અને સત્ય માર્ગદર્શન અપાયું છેહું જ્યાં તે છે જ્યાં જાઉં છું ત્યાં ત્યાં લોકો જાતજાતની સમસ્યાઓ મારી પાસે રજુ કરી દે છે. સંસારી છે માણસે તે મારા મન્નતત્વને ઉપયોગ કરવા આતુર હોય એ સ્વાભાવિક છે પણ છે કેટલાય ધર્મગુરુઓને પણ હું મળે છું જેમણે મારી એપોઈન્ટમેન્ટ માંર્ગને મેળવેલી છે અને એમણે પણ પિતાના અંગત સ્વાર્થને નડતરને દૂર કરવાના ઉપાય જ મારી પાસે માંગેલાં, સૌ પોતપોતાની મૂંઝવણના ઉકેલ માટે મારી પાસે જતર – મંતરની 1 માંગણી કરતા રહેતા.. કયારેય કોઈ ધર્મગુરુએ અરે ! આપના ધર્મના જ ધર્મગુરુછે એએ પણ કયારેય મને મારા આત્મકલ્યાણની આવી વાત કરી નથી કે જે આપશ્રીએ છે અને કરુણાભાવે બેધડક કહી સંભળાવી. હવે વિદાય લેતા પૂર્વ મારી આપને એક વિનંતિ છે કે આપશ્રી મને કઈ પણ 8 કાર્ય અવશ્ય બતાવી કૃતાર્થ કરે. આજે આપશ્રીને મેં સમય લીધો છે તેમાં આપશ્રીએ છે મારા આત્મ કલ્યાણની જ વાતે છે એના પ્રતિભાવરૂપે પણ મારે આપશ્રીનું કેઈપણ કામ કરી આપવું છે.” જેમને મોક્ષે પહોંચી જવાની ઉતાવળ હોય એવા નિસ્પૃહ શિરોમણિ પૂ શ્રીને ! વળી શું કામ હોય ? જેમણે પિતાના નિકટમાં નિકટ શ્રીમંત ભક્તવર્ગને પણ કંઈ 8 કામ કદી પણ નથી બતાવ્યું તેઓ આ મન્નતવેત્તાને વળી કયું કામ બતાવે વારું? 1 આ જિનવણીના પ્રતિભાવરૂપે પણ પૂ. શ્રીએ એ જ વાત કરી કે “સાચું સમજવાની છે તમારી શકિત છે, જગતને સાચું સમજાવી શકે તેવી શકિત પણ છે સમજી જાઓ તે છે. ૧ સારું” ચન્દ્રાસ્વામીનું મસ્તક અહોભાવથી પૂ. શ્રીના ચરણોમાં ઝુકી પડયું. ભારે અહો- 3 ૨ ભાવ વ્યકત કરી વિદાય લીધી. આ અને આવા તે અગણિત પ્રસંગે પૂ.શ્રીની વિશાળ જીવનયાત્રામાં આવી ગયા છે છે છે કે જયારે મસમોટા પ્રલોભનમાં પણ તેઓ જ રાય અંજયા નથી. આજે જયારે લકમીની અને લક્ષમીદાસેની બોલબાલા વધતી જાય છે, અને “ધર્મગુરુ તરીકેનું સ્થાન A ધરાવનાર પણ આ માયામાં મુઝાવા લાગ્યા છે ત્યારે અપાર સમૃદ્ધિમાં આળોટતા R અસંખ્યા ભકતજનેની વચ્ચે પણ ઝળકતી રહેતી- પૂ. શ્રીની નિસ્પૃહતા અને નિલે. પતા આપણા હૃદયને આશ્ચર્ય અને આનન્દથી ભરી દે છે. પિતાના આશ્રિતને પણ તેઓશ્રી અવાર-નવાર હિતશિક્ષા આપતા રહેતા કે “લક્ષમી અને લક્ષ્મીવાનેથી ? Page #261 -------------------------------------------------------------------------- ________________ આ પૂ આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો: : ૩૩૩ સદાય દૂર જ રહેજે. તમારા સંયમને સળગાવીને ખાખ કરી મૂકનાર ધન લાલસા કે શિષ્ય સંપ્રદાયને વધારવાની લાલસાથી લાખે જોજન દૂર જ રહેજે. યાદ રાખો કે મુનિ તે સવરૂપદશાને પ્રગટાવવા નિકળેલું એક સંસાર ત્યાગી છે. એને ને લકમીને વળી શી લેવા દેવા હોય ? એ તે પોતાના આત્માને અને પોતાના પરિચયમાં આવ નાર સૌ કોઈને એક જ શિખામણ આ પતે રહેતું હોય કે.” ગુણુ સમૃદ્ધ બનો, ધન સમૃદ્ધ નહિ !” | ૦ શ્રી જૈન શાસને સુગરના સ્વરૂપનું નિરૂપણ કરતાં જેમ એ કરમાવ્યું છે કે- “તેઓ મહાવ્રતોને ધરનારા હોય છે, પોતે સ્વીકારેલા તે “મહાતેના પાલનમાં ધીર હોય છે, ભિક્ષા માત્રથી આજીવિકા કરનારા હોય છે અને સામાયિકમાં એટલે કે સમભાવમાં અગર તો કહો કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર રૂપ રત્નત્રયીની આરાધનામાં રહેનારા હે ય છે? તેમ એ પણ ફરમાવ્યું છે કે-“તેઓ ધમને જ ઉપદેશ દેનારા હોય છે. આથી, સ્વ-પરના કલ્યાણના અભિલાષી મહાત્માઓ જેમ પોતે સ્વીકારેલાં મહાનતાની કે પ્રતિજ્ઞાઓના પરિપાલનને માટે સુસજજ બન્યા રહે છે અને સમભાવમાં રહેવાનો પરિશ્રમ સેવ્યા કરે છે, તેમ જ્યારે જ્યારે ઉપદેશ આપવાનો પ્રસંગ 8 આવી લાગે છે, ત્યારે ત્યારે સ્વ-પરના અધિકારને ખ્યાલ રાખીને, એક માત્ર મુકિતસાધક ધમને જ ઉપદેશ આપવામાં પ્રવૃત્ત થાય છે. આ કારણે જ છે સાચા જેને પણ મુક્તિ-સાધક ધમની આરાધનાદિ સિવાયને ઉપદે ? આપનારાઓને સાધુ તરીકે માનતા નથી, પણ તેઓને માત્ર વેષધારી તરીકે જ માને છે, એવા વેષ ધારિઓ જેમ પિતાના આત્માનું અકલ્યાણ કરનારા બને છે, તેમ તેવાઓના સંસર્ગમાં આવતા બીજા પણ ભદ્રિક અને અજ્ઞાન આત્માઓનું અકલ્યાણ કરનારા બને છે. આ કારણે, એવા વેષ ધારિઓની અકલ્યાણ કારકતાને જાહેર કરવી, એ પણ એક પ્રકારનો કલ્યાણકારી જ પ્રયત્ન છે, જે એમ શ્રી જૈન શાસનને વફાદાર રહેવાને ઇચ્છતા સાધુઓ અને શ્રાવકે માને ? છે. આ કલ્યાણકારી પ્રયત્ન કરનારાઓ પણ જેઓને “કજીયાખર' અને કંકાસી ભાસે છે, તેઓ પણ ભવ્યાત્માઓના કલ્યાણના વિષયમાં ભયંકર કેટિના શત્રુની જ ગરજને સારનારા બને છે. આથી સ્પષ્ટ છે કે–તેવી ? દાંભિક શાનિતના નામે જેઓ કલ્યાણ માગથી સ્વયં ભ્રષ્ટ બની. બીજાઓને કે પણ કલ્યાણ માર્ગથી ભ્રષ્ટ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય તેવા અદષ્ટ છે કલ્યાણુકર વેધારિએ આદિથી પણ કલ્યાણકામિઓએ સાવ બન્યા રહેવાની છે –શ્રી ધર્મરત્ન પ્રકરણ ભાગ-પહેલે . S Page #262 -------------------------------------------------------------------------- ________________ ગુરૂ બેઠા ગુણવંત પૂ. મુનિરાજ શ્રી ધ્રુવસેનવિજયજી મ. ગુરૂ બેઠા ગુણવંત ત્યાં (ત્યાં એટલે દેવલોકમાં) સુખ કર સંયમ ધાર. નિત્ય આપે ઉપદેશને કરતાં જગ ઉપકાર, જયવંતા જિનરાયને, ધરતાં નિત્યે ધ્યાન, પંચ મહાવ્રતને પામે, નહિ રાખે અભિમાન. વંદે અમારા ગુરૂદેવને, સંભારી ઉપકાર, ગુણગાતાં ગુરૂદેવના પામો ભવ પાર. જ્યારે આપણે ગુરૂદેવ સાથે રૂબરૂ વાત કરીએ ત્યારે એક જ વાત, જીવન એવું જીવવું છે કે જલદી સાધુપણું પામીને વહેલામાં વહેલા મોક્ષે જવાય. મારા સિવાયની બીજી વાત છે નથી. જન્મ પાપના ઉદયથી થાય છે. પાપને ઉદય ટળી ગયે તે બધા મે ક્ષે ગયા. છે કે ભગવાન જિનેવર દેએ કહેલેમેશા માર્ગ ચાર પ્રકારના ધર્મમાં સંપૂર્ણ પણે આવી ? જાય છે. દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારનો ધમ. તપ માટે અને કહેતા તું છે 8 એકાસણું કરે છે તે અપેક્ષા વગરનું હોવું જોઈએ. ખરે તપ મજાથી આવી પડેલ દુઃખને 6. ને વેઠવું અને સુખને છોડવુ. આ પણ તપ છે. આપણે જેટલા ગુણે તેમના ભાઈએ તેટલા છે ઓછા છે. - વિજય દાનસૂરિ શિષ્ય વિજય પ્રેમસૂરિ, તાસ શિષ્ય વિજય રામચંદ્રસૂરિ. 2 અધમ મુઢ અને કુધર્મથી ઉગારી, જીવન દીપક તત્વમથી રનના દાતારી. આ મહાપુરૂષનું દીલ કેટલી કરુણાથી “ભરેલું હતું” ગુરૂદેવ સાથે એક વખત શાંતિનગર ચાતુર્માસ હતું. મને વાત કરી તારે આ જગતદર્શન વિ ની સાથે મેઘાણીનગર જવાનું છે. મેં કીધું મને કયાં મોકલે, મને કાંઈ આવડે નહી. જા તને આવડશે હું " કહું છું તારે જવાનું છે. ત્યારથી પાટ ઉપર બેસવાનું થયું. મને કાંઈ શાસને અભ્યાસ જ 8 નહીં હું ગયે. પાટ ઉપર ગુરૂ દેવનું નામ લઈને બેસીએ, ગુરૂ કૃપાથી બધુ ચાલે. આજે આ 8 ગુરૂદેવ પ્રત્યક્ષ નથી જે કાંઈ પાટ ઉપરથી બેલી શકીએ છીએ તે એમની કૃપા છે. કે એમના આશીર્વાદ છે ગુરૂદેવની કૃપાથી મહારાષ્ટ્ર ભુવનમાં સાથે ચાતુર્માસ થયું. બધા છે જોગ તેમની નિશ્રામાં કર્યા મેં રુબરુ વાત કરી આપની નિશ્રામાં બધા જોગ થઈ ગયા છે હવે મારી એક ઈચ્છા છે સંવત્સરી પ્રતીક્રમણ આપની સાથે થાય છે, મારુ સદભાગ્ય છે ભણાવવાને આદેશ આપશે. તુરત જ આપે. તેમનું વચન બેયા પછી ફરે નહી. બીજા સાધુ ભગવંતે જય સાહેબજી બે હજાર માણસ છે. અવાજ મેટે જોઈએ. સાહેબજી કહે છે તેને આદેશ આપી દીધું છે તે ભણવશે. વચન આપ્યા પછી ફરે નહી છે આવા મહાપુરુષ હતા એજ. Page #263 -------------------------------------------------------------------------- ________________ અમે નથી કહેતા, તેઓ કહે છે.... ( મહાત્સવની પત્રિકાઓમાંથી કૃતજ્ઞતા) ૧. શ્રી મહાવીર દેવના ૨૫૦૦ વર્ષના શાસન દરમ્યાન ૯૬ વર્ષીની સુદીર્ઘ જીવન યાત્રામાં ૭૯ વર્ષીની સુનિ`ળ સ`યમ પર્યાય અને એજસ્વી-તેજસ્વી ૫૬ વર્ષીના આચાર્ય પ૪ પર્યાયના જેએશ્રી ધારક હતા. રામ ત્યાં અયાયા' એ લેાકેાક્તિને સાર્થક બનાવતા પુણ્યના દન કરાવતા હતા. તેમજ આરાધના-પ્રભાવના-શાસનરક્ષાની ધગશના સદા દન કરાવતા હતા, —પૂના, શ્રી આદિનાથ સાસાયટી, ૨, ‘સૂર્ય‘શા’ પુણ્ય પ્રતાપી, ચન્દ્રશા' શીતલ, પૃથ્વીશા' ધીર, મેરૂશા' સ્થિર, સાગર શા' ગંભીર અને વીરામાં વીર તરીકે શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિનવર, સમ ભાખ્યા આ શાસ્રવચનને ચરિતાર્થ કરતા. —અચ્છારી ગામ ૩. આ નાર્થિવ દેહના ત્યાગ કરી અરિહત'ના ધ્યાન સ્મરણપૂવ ક જવલંત સમાધિથી મૃત્યુને મહામહેાત્સવ રૂપ બનાવ્યુ છે. –રયા રાઠ રાજકેટ ૪. ભાગતી સરસ્વતીની જેમના ઉપર આજીવન અપાર કૃપા દૃષ્ટિ રહી હતી જેમના સુખ કમલમાંથી નીકળતી જિનવાણીને લાખા લેાકેાએ ઝીલી હતી. જેમના પુણ્ય સિતા રો સમસ્ત જીવનકાલ દરમ્યાન તે સ`કલાએ ખીલેલેા ચમકતા જ રહ્યો હતા પણ જેમના દેહ વિલય છાદ પણ જેમના પુણ્ય સિતારા સવાયા તેજથી ચમકારા વેરી ગયા. -લક્ષ્મીપુરી, કાલ્હાપુર ૫. જેએશ્રીજીના શ્વાસેાશ્વાસમાંથી જિનાજ્ઞાની સૌરભ રેલાતી હતી, જેઓશ્રીજીના સુખકમલમાંથ. સદાય મેાક્ષની જ વાત સાંભળવા મળતી હતી, જેશ્રી અગણિત ગુણાના સ્વામી હોવા છતાંય સદા નિરભિમાની હતા. જેએાશ્રીનું બાહ્ય સૌંદર્યાં. પશુ અદ્દભુત કાટિનું હતું, જેઓશ્રીએ અનેક મહાપુરૂષોના આશીર્વાદ મેળવી પ્રભુશાસનની અનુપમ કેટની સેવા કરી હતી. –શાંતિનગર, અમદાવાદ. ૬. આ મહાપુરૂષના જીવનમાં દેવાંશી તત્ત્વ હતું,એમનાં ચરણેામાં લક્ષ્મીના, સુખમાં સરસ્વતીને, હૃદયમાં અરિહંતના, કરકમળમાં શાસ્ત્રને અને મસ્તકમાં જિનાજ્ઞાના વાસ હતા, એમની આંખેામાં કરૂણાનુ અમૃત હતું, તે શાસ્ત્ર રક્ષા માટેની અચલતાનું નિષ્ક‘પ તેજ પણ હતુ', એમના પ્રવચનામાં આત્માના ઉદ્ધારની વાર્તા સાથે કહેવાતા બૌદ્ધિકા તરફ્ અનુક'પાની વાતો પણ આવતી. વિ જીવ કરુ` શાસનરસી’ આજના Page #264 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ જેવી ભાવના એમના અંતરમાં અવિરત રમતી. અ + અ શેઠ શ્રી મોતીશા લાલબાગ જૈન ચેરીટીઝ ટ્રસ્ટ તથા રે શેઠશ્રી મોતીશા લાલબાગ જૈન સ ઘ, મુંબઈ. ( ૭. પૂજયશ્રી કેવા હતા? પૂજ્યશ્રી તે પૂજ્યશ્રી જ હતા. એમને કોઈ ઉપમા આપવી છે છે એ તે એમના જીવનને અન્યાય કરવા બરાબર ગણાય. પૂજ્યશ્રીએ પોતાનું મન જિન છે. { મતમાં સ્થાપિત કર્યું હતું, વચનને જિનના શાસ્ત્ર સાથે સંકલિત કર્યું હતું. કાયાને જિનના યુગમાં જોડી હતી, અને જીવનને શાસનને સમર્પિત કર્યું હતું જેના ફળ છે સ્વરૂપે પૂજ્યશ્રીએ સમાધિના સર્વોચ્ચ શિખર સ્વરૂપ પંડિત મરણને પ્રાપ્ત કર્યું. –શાહપુર દરવાજાને ખાંચે, શાહપુર, અમદાવાદ છે 8 ૮. ૭૯ વર્ષના સંયમ જીવન દમ્યાન અજોડ ઈતિહાસ સર્જક કાર્યો વડે વિ848 2 ઉપર મહાન ઉપકાર કર્યો છે. –વૈશાલીનગર, રાજકોટ. ૨ ૯. પરમાત્માના શાસનની અત્યજજવલ આરાધના સર્વોત્તમ સાધના પુણ્યપનેતી | પ્રભાવના, શાસ્ત્રાનુસારી અણિશુદ્ધ પ્રરૂપણ, વગરગમાં તગતગતી શાસન રક્ષાની તમન્ના ખુમારી શાસનના સનાતન સત્યના પ્રકાશનમાં સિંહગર્જના વગેરે અગણિત વિરલ5 તાઓ-વિશેષતાઓ દ્વારા એ મહાપુરૂષે ભારતભરના જૈનસંઘે ઉપર ઉપકારને અનરાધાર છે કે મેઘ વરસાવ્યો છે. જે વિચારવંત વ્યક્તિની નજરે તરવર્યા વગર ન રહે. –જિતેન્દ્ર રોડ, મલાડ-ઇસ્ટ. ૧૦. અમદાવાદમાં ભદ્રકાલી મંદિરકી બકરેકી હિંસા બંધ કરાઈ. સુધાર કવાદી ઓર છે રાજકારણીએ કે સામને જવલંત વિજયી બને. બાલદીક્ષા એવ દીક્ષા માર્ગ કા રસ્તા સુલભ બનાયા... . * –દાંતરાઈ (રાજસ્થાન) છે ૧૧. અસ્ત પામેલો સૂરજ પ્રકાશનું એકે કિરણ કયાંય ફેલાવી શકતા નથી ત્યારે જૈન શાસનના આકાશે ઉગેલા “વિજય રામચંદ્રસૂરીશ્વરજી નામના ઝળહળતા સૂર્ય 8 અસ્ત પામ્યા પછી ય પિતાના પુણ્યના પ્રકાશના કિરણેથી જગતને ચારે બાજુથી ભરી દઈ આશ્ચર્ય ચકિત બનાવી દીધું. ' –શુક્રવાર પેઠે, પૂના. ૨ ૧૨. જેઓનાં શુભાશીર્વાદથી ભારતભરમાં અનેક સંધિ શુદધ શાસ્ત્રીય સિદ્ધાંત છે - માર્ગની આરાધના કરી રહ્યા છે, તે પુણ્યશાલી સંઘમાં અમારે યેરવડાને સંઘપણ છે પૂશ્રીના જ આશીર્વાદથી સ્થાન-માન પામી ચૂક્યો છે. –ચેરવડા, પૂના ! ૧ ૧૩. જેઓશ્રીજીની સંઘર્ષમય છતાંય સવ-પરું હિત પૂર્ણ જીવનયાત્રા “રામ ત્યાં છે. = Page #265 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ.શ્રી વિ. રામચન્દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : અયાયા' એ જુગ જુની ઉક્તિને ચરિતાર્થ કરતી હતી, સયમયાત્રા જીવમાત્રને અભયનુ અમીપાન કરાવતી હતી, વિહારયાત્રા શાસ્ર સિદ્ધાંતના સ’રક્ષણની આલખેલ પાકારતી હતી, અને અંતિમયાત્રાએ બાહ્ય-અભ્ય તર દિવ્ય પ્રભાવનું દર્શન કરાવ્યું". —અજિતનગર, વાપી ૧૪. (આ મહાપુરૂષના) જીવનને જોઇએ તે સત્ય ખાતરનાં સંઘર્યાંના સરવાળા દેખાય અને એમાં પણ પરમ સમતાના ગુણાકારા ઉમેરાતાં દેખાય, જે શાસ્ત્રીય સત્યાને સમજ઼વામાં ભલભલા વિદ્વાનેાના વાળ ધોળા થઈ જાય છે તે શાસ્ત્રીય સત્યને સાચા અર્થમાં સમજીને એ શાસ્ત્રીય સત્યના સંરક્ષણમાં પેાતાના પ્રચ'ડ પુણ્યના ઉપયોગ કરવા દ્વારા આ મહાપુરૂષે જે મહાપુણ્યનું ઉપાર્જન કર્યું હતું તે તેમના જીવનનાં અંતિમ શ્વાસ સુધી સમાધિ પ્રદાન કરવા દ્વારા અજોડ પુણ્યાનુ બંધ કરાવતુ જ રહ્યું,સુખ ભૂંડું અને દુઃખ રૂડું' કહીને જે સમાધિના એમણે જીવનના છેલ્લાં સાડા ગ્રાત દશકાથી ઉપ દેશ આપ્યા હતા એજ સમાધિને જીવનના સાડા નવ દશકાથી પણ વધુ સમય સુધી આત્મા સાથે એકરૂપ રાખીને આ મહાપુરૂષે છેલ્લે મૃત્યુને પણ મૃત્યુંજય મૃત્યુ રૂપે ઉજવ્યુ' છે, અને જીવનની જેમ આ મહામૃત્યુ દ્વારા પણ સમાધિના મહાસ દેશ એમણે આપ્યા છે. આ મહાપુરૂષે ભારત પર જે ઉપકાર વરસાવ્યા જૈન શાસનમાં જે ઇતિહાસાની વણઝાર સર્જી છે તેને યાદ કરતાં કાઈ ગાઈ ઊઠે કે ‘જયાં સુધી સાગરમાં ભરતી ને આ છે. છે. ૨મચંદ્ર ગુરુનું નામ ત્યાં સુધી અજોડ છે, : 330 --નવરંગપુરા, અમદાવાદ ૧૫. અનેકાના સમિકત દાતા, અનેકાના દીક્ષા દાતા જૈન શાસનના કાહીનૂર સમાન સત્યના એક સૂર્ય સમાન એવા જૈન શાસનના મહાન ચૈાતિ ર –શાહપુર દરવાજાને ખાંચા, અમદાવાદ. ૧૬. જાતે ‘માં’માં કાળિયા મૂકવા જેટલી ય સ્વાશ્રયિતા પ્રાપ્ત ન થઇ હોય ત્યાં જ થયેલ માતા પિતાના વિરહવાળા બાળક કરતાં ય કાંઇક ઘણી અનાથતા આપણા સૌ ઉપર સવાર થઈ ચૂકી છે. છતાંય આશ્વાસન લેવાય એટલુ' એ પડખુ છે કે, માતાપિતાની પવિત્ર પ્રતિષ્ઠા બાળકને નિરાબાધ રીતે ઉછેરે છે. તેમ પૂજયપાદશ્રીજીની પવિત્ર યÀાગાથા પણ આપણા વાળ વાંકા થવા નહિ દે.-લક્ષ્મીવધ ક જૈનસંઘ પાલડી, અમદાવાદ. ૧૭. જે મહાપુરૂષ પેાતાના મનને મેક્ષમાં સ્થાપિત કર્યુ હતુ, વચનને સવજ્ઞપ્રણિત શાસ્ત્રોમાં સ્થાપિત કર્યુ હતું, તનને શાસનની આરાધનામાં સ્થાપિત કર્યું હતું, જીવનને ભગવાનના શાસનમાં સ્થાપિત કર્યું... હતુ. વાપી 2 Page #266 -------------------------------------------------------------------------- ________________ છે ૩૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ છે ૧૮. શાસ્ત્ર ! સિદ્ધાંતના બળે જીવી શાસનને જીવાડવામાં પોતાના પૂર્ણ બળને છે જેચ્છાવર કરનાર પૂજયશ્રીની વિદાય....એ આપણા સૌભાગ્યની વિદાય છે ! આપણા આનંદને અસ્ત છે ! –વિકોલી (વેસ્ટ) હજારીબાગ, મુંબઇ, - ૧૯ જેનોને મન જેઓ “જિન શાસન-નાયક હતા, અને મન જે એ “સંસ્કૃતિ સંરક્ષક હતા, સામાન્ય માનવીને મન જેઓ “દેવાંશી મહામાનવ હતા, સિદ્ધાત પ્રિય વ્યકિતએને મન જેઓ “સત્વશીલ અને સત્યનિષ્ઠ' હતા, વડીલને મન જે “વિનય મૂતિ હતા, ગુરુદેવ અને પ્રગુરૂદેવને મન જેએ “મહાપ્રભાવક યુગ પ્રધાન સમાન અતિશય છે શાલી' હતા, શિષ્ય સમુદાયને મન જેઓ “કરૂણ સાગર હતા, સર્વપરિચિતને મન છે જેઓ નીડરતા નિસ્પૃહતા અને નિરભિમાનતાના અવતાર હતા અને ભકતાને મન જેઓ “ભગવાન” હતા. તે બહુમુખી વ્યકિતત્વ અને સતે મુખી પ્રતિભાના સ્વામી પૂજ્યપાદ આચાર્યદેવ 8 શ્રીમદ્દ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા અમારે મન તે “પરમ આધા હતા, હદયને ધ મકાર હતા. સ્વૈરવને સાર હતા. – રમણલાલ છગનલાલ શાહ આરાધના ભવન, નવસારી, ૨૦. “રામવિજયજી પાછા જાઓ” આ એક ભૂતકાળ હતે. રામરસૂરીશ્વરજી પ્રેમ 8 પધારો” આ એક વર્તમાનકાળ હતે. આવી જ બને ઘટના અમારા પાટણ શહેરમાં છે બની છે. પણ આ મહાપુરુષે નિશ્ચલ મેરૂની જેમ અડગ રહી માન-અપમાનની પરવા છે કર્યા વગર પ્રભુશાસનના માર્ગને ૮-૮ દાયકાથી જલવત વિજયવંત બનાવે છે. આ જ પાટણમાં એક વખતના ચેમાસામાં “રામવિજય પાછા જાઓ” ને વિરોધમાં ૨ R કાળા વાવટા ફરકાવાયેલા. એક સ્ત્રી હાથમાં કાળા વાવટે લઈ ઉભી હતી. ચાલુ સામ- ૨ યામાં પૂજય શ્રીને જ પૂછી રહેલ કે “રામવિજય કેણુ છે?” પૂજ્યશ્રીએ કહ્યું કેમ બહેન! R. મારે એમને આ (કાળે વાવ) દેખાડે છે. પૂજ્યશ્રીએ તરત કહ્યું કે મેં જોઈ લીધો. –નગીનભાઈ મંડપ, પાટણ ? ૨૧. જેમના શબ્દ શબ્દ શાસ્ત્રીય સત્યને ટંકાર હતે, વાકયે વાગ્યે વિરાગ અને ૪ છે વીરતાની વાત હતી. સુખને સ્નેહ છેડે અને દુઃખને દ્વેષ તેડે આવી સત્યવાણીને ૨ વહાવી અનેક ગર્ભ શ્રીમ તેને સુખમય સંસારથી છોડાવી સંયમી બનાવ્યા. બાલદીક્ષાના છે વિરોધને અટકાવી ઘર ઘરમાં દીક્ષાને નાદ ગુંજત કરવાને કારણે દીક્ષા યુગ સર્જક યુગ પુરુષ તરીકે પ્રસિદ્ધ થયા. વિરોધીઓના અપમાન વચ્ચે સમત્વભાવ અને બાદશાહી બહુમાન વરચો પણ અલિપ્ત ભાવ રાખનાર સૂરીશ્વર અલૌકિક પુરુષ હતા. –તપગચ્છ અમર જેન શાળા-ખંભાત Page #267 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચ'દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : ખીએ : ૨૨. જેમના નામ અને કામને જૈન સંઘ કદી ય ન ભૂલી શકશે. —શ્રી સીમંધર સ્વામી શ્વે. મૂ. જૈન સંઘ, અંકુર રોડ, નારણપુરા, અમદાવાદ ૨૩. તેઓશ્રીના સુદીધ ૭૯ વર્ષીય સયમપર્યાય તથા વિરાટ શાસન પ્રભાવના અને અનેક ગુણાની અનુમોદનાથે ... —નિઝામપુરા શ્રી વે. આદિનાથ જૈન તપગચ્છ સ`ઘ, વડેદરા ૨૫.... ૫૬ વર્ષના આચાય પદ્મ પર્યાય ૭૯ વ ને સંયમ પર્યાય પાળીને ૯૬ વર્ષની ઉંમરે જૈન શાસનની અનુપમ આરાધના-પ્રભાવના અને રક્ષાપૂર્વકના શ્રેષ્ઠતમ જીવી જૈન શાસનને ઉજાળીને (ગયા) : જીવન * ૩૩૯ -ઓસવાલ કલાની, જામનગર ૨૬. ...પરમ શાસન પ્રભાવક શાસન સમુદાય ભવ્યાત્માઓના છત્રાધાર, શાસ્ત્રસિદ્ધાંત-આરાધના-પ્રભાવના-રક્ષાથી ઝગમગતા જીવનના સ્વામિ વિષમકાળમાં એકલવીર બનીને વીરહાક કરી પ્રભાવક આચાર્યાંની પર`પરામાં આગવું' સ્થાન-માન–ગૌરવ પામનારા' —શ્રમજીવી સેાસાયટી, રાજકોટ ૨૭ ...અત્યંત સમાધિ સાથે....કાળધમ પામ્યા છે. તેઓના જૈન શાસન ઉપર અમાપ ઉપકાર છે. અમારી ઉપર પણ અમાપ ઉપકાર છે. શા. લખમશી લાધાભાઇ ગુઢકા, કામદાર કાલાની, જામનગર ૨૮. જેઓએ ૧૭ વષઁની કિશારવયે સયમ સ્વીકારી પોતાના વડીલ ગુર્વાતિ પૂજ્યેાના કૃપાપાત્ર બની તેઓશ્રીના શુભાશિર્વાદથી આગમાના તલસ્પશી અજોડ જ્ઞાતા બની અનેક આત્માએના હૈયામાં મિથ્યઃવ વિષને દૂર કરી સમ્યક્ત્વના દાન કર્યા, —વીસ નગર ૨૯. ...નિમ`લ સયમ જીવનનુ પાલન કરી, પરમાત્માના ધ્યાનમાં લીન બની. જગતના જીવાને રત્નત્રયીની આરાધના કરી વહેલા મુકિત પહેાંચા' આવા દિવ્ય ભવ્ય સદેશ આપતા...આપતા...' —સિહાર. - ૩૦. આધ શાસનકે જન્મ્યાતિધર સિદ્ધાત રક્ષક થે! -શ્રી શિવગ’જ નગર (રાજસ્થાન) ૩૧ ...જિન શાસન કા અદ્વિતીય મહાપુરુષકી કમી હુઇ, પૂજ્યશ્રીને આપને ૯૬ વર્ષ કે જીવનકાલમે... એવ' ૫૬ વર્ષ કે આચાર્ય પર્યાય મે જે શાસન પ્રભાવના કી અકથનીય હો, દિવ્ય પ્રતાપી પુરૂષ કા અસ્ત હુઆ' —ચીકપેટ-એગ્લાર. Page #268 -------------------------------------------------------------------------- ________________ 2 : જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૩૪૦ : ૩૨. જૈન શાસનમાં મહાન જāાતિર, શાસન આધાર સ્તંભ, શાસનના પિ་હુ શાસનના સફલ સુકાની જેએશ્રીના શદે શદે પ્રભુ આજ્ઞાને ટકાર સભળાતા હતા. —સંગમનેર ૩૩. ‘સમાધિકે સાથ કાલધર્મ એવ' ચારિત્ર રત્ન કી અનુમાન થે..’ -કન્નૂલ (આંધ્ર પ્રદેશ) ૩૪. વડીલેાના આદેશે સયમ જીવનના પ્રથમ વર્ષ થી સમકિતની ૬૭ ખેલની સજ્ઝાય પર પ્રાર ભરાયેલ દેશના અનેક ભવ્યાત્માઓને સમ્યક્ત્વ, દેશ વિરતિ અને સર્વ વિરતિના માગે પ્રયાણ કરાવનારી બની. શાસ્ત્રાના ઊંડા અભ્યસ અને સયમની શુદ્ધતાના મળે પ્રગટેલી શાસન-સિધ્ધાંત રક્ષાની વિશિષ્ટ શકિતના કારણે શાસન સમે ઉભા થયેલા બાહ્ય કે આંતરિક આક્રમણેાના સમયે વડલે પૂજ્યશ્રીજીને આગળ પ્રતિકાર કરાવતા અને તેઓશ્રીજી પણ વિડલાના અંતરના આશીર્વાદથી હર‘મેશ સફળતાને જ પ્રાપ્ત કરતાં પૂજયશ્રીજીના નિર્ભિકતા-કરૂણા વિ. અનેકગુજ઼ા જીવંત ઉદાહરણ હતા. કહેતા કયારેય ગભરાયા નથી અને તે સત્યેાને નહિ સમજનારા પ્રત્યે સદા અનુકપા જ દર્શાવતા. --આરાધના ભવન પાછીયાની પાળ, અમદાવાદ ૩૫. તેઓશ્રી એક વિરલ વિભૂતિ હતા. જીવનના અંત સુધી સિધ્ધાંતની રક્ષા કરી. —છાપરીયા શેરી, સુરત. ૩૬. છેલ્લા આઠ આઠ દાયકાથી જિન શાસન નૈયાના સફળ સુકાની બની શાસનની અજોડ રક્ષા-પ્રભાવના કરતા... -સગરામપુરા, સુરત. સત્ય ૩૭. ઈન મહાપુરુષ અપના સૌંપૂર્ણ જીવન શાસન તથા સિદ્ધાન્તા કી રક્ષા સધ મે’ ખિતા હૈ. અનેક સમસ્યા કે પ્રસંગ પર ભી જિનાજ્ઞા તથા ગુર્વાના એવં શાશ્ત્રાજ્ઞા કે પાલનમે' કટિબદ્ધ રહને સે હર એક પ્રસČગ પર વિજયી બને હું । સત્યનિષ્ઠ હાને કે નાતે ઉનકે કઈ વિરાધી ભી થે। લેકિન જો જો વિરોધી સપર્ક મેં આયે જે ઉનકે ભકત ભી બન ગયે । ધર્મ કે મમ કે દિલ તક પહુ'ચાને કે લિએ વે અત્યંત ટુ થૈ । —દાંતરાઈ (રાજસ્થાન) ૩૮ જેઓશ્રીજીના શરીરના સાડા ત્રણ કરોડ રોમરોમમાં કેવળ મુકિતનું જ પ્રણિધાન હતુ. તેઓશ્રીજીનું જીવન જિનાજ્ઞા પ્રતિબંધ, આચાર શુદ્ધ, ભાવવિશુધ્ધ અનેકાનેક ગુણૈાથી સમૃદ્ધ હતુ. જેએ શ્રીજીના જીવનમાં અહિ'સા, સંયમ અને તપના ત્રિર’ગી ધ્વજ ફરી રહ્યો હતા. જેઓશ્રીજીના અંતરમાં પરમાત્મપ્રીત શાસનસેવાનું' સુરીલુ‘ સંગીત, જિનાજ્ઞાનું મ"ગલ ગીત સદાય ગુંજયા કરતું હતુ. જેઓશ્રીજીના મન રૂપી Page #269 -------------------------------------------------------------------------- ________________ છે પૂ.અ, શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો: : ૩૪૧ ૧ નિકુંજમાં ભગવાનની આજ્ઞારૂપી કેસરી સિંહ જાણે ધર્મદેશનારૂપે ગર્જના કરી રહ્યો છે હતા. જેઓશ્રીજીની ત્રિપદી મેળવવા જે મોક્ષ, લેવા જેવું સંયમ, છેડવા જે 8. સંસાર” જેના દ્વારા કેટલાયે આત્માઓએ કલ્યાણની કેડીએ કદમ ભર્યા જેઓશ્રીજી જ્યાં જ જયાં વિચરતા ત્યાં ત્યાં આરાધના અને પ્રભાવના-રક્ષા એમની આજુબાજુ પ્રદક્ષિણા ૬ દેતી હતી. જેને શ્રીજીના રગરગમાં-રોમ, રોમમાં શાસન તેમજ સિદ્ધાંત રક્ષાની તીવ્ર તમન્ના અને તાલાવેલી હતી. જીવનમાં જયણની જાગૃતિ, ક્રિયામાં સ્કૃતિ, સાધનામાં સાવધાની આદિથી ફલશ્રુતિ રૂપે જેઓશ્રી સુંદર સમાધિભાવને વર્યા. –ભાવનગર ૩૯. અહમદાબાદમેં ભદ્રકાળી મંદિરમેં હેનેવાલી હિંસા કે સમક્ષ લાલબત્તી કર પૂરે અહમદાબાઢ કે નિહાલ કર દિયા, હિંસા કા તાંડવ નૃત્ય બન્દ કરવાયા. મહા વિધાન સભામેં બાલદીક્ષા વિરોધ કા કાનૂન આયા તબ પૂજ્ય ગુરુદેવ કે સાથ સહકાર વિરોધ કિયા ૦ વિરાધિયોં કે સામને ધર્મયુદ્ધ કરકે સુધારકે કે દિમાગ ભી સુધાર દિયે દીક્ષા કે બારે મેં તો પ્રવચન આદિ કે માધ્યમ સે આપને એક અલખ જગાઈથી, જિસકા પ્રતિફલ હ કિ આજ સભી જેન સમ્પ્રદાય વ સભી ગૃપમેં સાધુપાવીજી મ. સા. કી સંખ્યા બઢી હ ! આપકે એક–દો બાર ખાનગી દીક્ષા આદિ કે હું બારે મેં ન્યાયાલય મેં ભી ઉપસ્થિત હોના પડા વ ડંકેકી ચેટ સે વિજય પ્રાપ્ત કર આયે છે –પિંડવાડા (રાજસ્થાન) ૪૦. ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિ મેં અત્યન્ત સમાધિમય અવસ્થામેં કાલછે ધર્મ કે પ્રાપ્ત હુએ. -શ્રી વાંકેલી નગર (રાજસ્થાન) ૪૧. સંયમ જીવનના ત્રીજા વરસથી મોટા દાદા ગુરૂદેવ પૂ. ઉપાધ્યાયજી શ્રી વીરવિજયજી મહારાજ, દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ, ગુરુદેવ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના આશીર્વાદથી પ્રવચનની શરૂઆત કરી તે 8 જીવન પર્યંત રુધી ચાલુ રહી એ આ યુગ માટે એક અખેરારૂપ હતું. જેમનું નામ છે સાંભળતા જ લ ખો લોકે પરમશાંતિ અનુભવતા. બાલદીક્ષા અને દીક્ષાઓને માર્ગ સુલભ બનાવી સેંકડે દીક્ષાઓ આપી. –નંદુરબાર જૈન સંઘ . ૪૨. સૂરિદેવ આઠ આઠ દાયકા સુધી પોતાના પૂજ્ય ગુરુભગવંતની શાસ્ત્રીય પર. 8 છે પરાને અનુસરનારા હોવાથી સર્વ પૂજ્ય મહાપુરુષ હતા. મેક્ષ, સંયમ, સમ્યકત્વને છે ઉપદેશ આપવા દ્વારા લાખોના ઉપા ગુરૂભગવંત હતા. શાસ્ત્રીય સત્યની રક્ષા કાજે 8. છે. પ્રાણની પણ પરવા કરતા નહોતા માટે જ ધર્મમય ઇતિહાસના સર્જક હતા. હું -પ્રાણલાલ દેવશીભાઈ ત્રીજી માસિક તિથિના છે. મહોત્સવ પ્રસંગેની પત્રિકામાંથી. Page #270 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૪૩. શ્રમણત્વના શૈશવકાળથી માંડીને અંતિમ કાળ સુધી જેઓશ્રીના પુણ્યભાનુ મધ્યાકાશે જ ચમકતે રહ્યો. નવરંગપુરા, અમદાવાદ. (૪૪) શાસન અને સંઘમાં કોઈપણ પ્રકને ઉઠે ત્યારે સૌની નજર આ મહાપુરૂષ ઉપર મંડાતી. અને આ મહાપુરુષના વચને શસ્ત્રસિદ્ધ હોવાથી સૌ સ્વીકાતા, કારણ કે છે આ પુણ્ય પુરૂષના શાસ્ત્રજ્ઞાન–શ અનિષ્ઠા અને શાસ્ત્રપ્રરૂપણુ પર ઓવારી ગયેલ. પૂર્વજો આ પાવનીય સંતપુરુષ ઉપર અંતરના ઉમળકાથી શીલ અને પ્રશંસાના પુઠ મુક્તમને છે વરસાવતા હતા અને વિવાદાસ્પદ વિષયના નિર્ણયને લગતી નાની-મોટી સઘળીય ચર્ચા. | એનું સુકાન પૂજ્યશ્રીને જ તે પૂર્વપુરુષે સેપતા હતા. -વડનગર, (૪૫) તેઓશ્રીજીના સુદીર્ઘ ચારિત્ર પર્યાય તથા વિરાટ પ્રભાવના અને અનેક ગુણોની... -વાસણા, અમદાવાદ છે (૪૬) પ્રતિભાશાળી વ્યક્તિત્વના માલીક હતા, અનેક આત્માઓને દીક્ષાનું દાન દેનારા હતા. જિનાજ્ઞાને પ્રાણથી પણ અધિક માનનારા હતા. -સુરત છે (૪૭) તેમના થયેલ અનેકવિધ શાસન પ્રભાવનાના કાર્યો... -વલસાડ છે (૪૮) જેઓશ્રીના જીવનનું એક એક કાર્ય તે શાસન ઈતિહાસનું સુવર્ણ પૃષ્ઠ હતું, આ જેઓશ્રીની શાસન પ્રત્યેની વફાદારી અને વીરતા એ શાસન સંરક્ષક ઢાલ હતી, જેઓ છે શ્રીની વાણીને જાદુ આ સદીને સંયમને અભ્યદય કાળ હતા, જેઓશ્રીની પ્રચંડ પ્રતિભા જ અને પ્રકૃષ્ટ પુયાઈએ શાસનને સેળે કળાએ ખીલવ્યું હતું. -શ્રીનગર સોસાયટી, ગેરેગાંવ, મુંબઈ. 8 (૪૯) પરમાત્માના શાસનના પ્રાણવાયુ સમાન પ્રત્રજ્યાના પંથ પ્રત્યે જાયેલા ભયંકર 4 અવરોધ-વિરોધનો નિરોધ કરી તેઓશ્રીએ સંયમને એવું સરળ-સુગમ અને સુલભ છે બનાવ્યું હતું કે જેના પરિણામે તેઓશ્રીને “દીક્ષાના દાનવીર” તરીકેની વિર વ્યાપિની છે વિખ્ય તિ મળી હતી. ગજબ મનીષા અને સચેટ–નિભ ક–પારદર્શી પ્રજ્ઞા દ્વારા ભલભલા રાજકારણીઓના છે છે દિલને 3 લાવનારે પૂજયશ્રીએ શાસનમાં જાગતાં કોઈપણ અશાસ્ત્રીય વિપ્લવેની સામે આ સર્ચલાઈટ ફેંકીને અણનમ વીરતા-ધીરતા-ગંભીરતા દ્વારા તેનું સંરક્ષણ કરીને પરમેષ્ઠિ છે. 8 તૃતીય પદના ગૌરવને ચાર-ચાર ચાંદ લગાવ્યા હતા. શાસન-સત્ય-સિદ્ધાંત-સમાગને છે શુદ્ધ સ્વરૂપે જાળવી રાખવા માટે પ્રાણની પણ પરવા કર્યા વગર પૂજયશ્રી સદા ઝઝુમતા ! 1 રહેતા હતા. શાસ્ત્રને બીજો પર્યાય એટલે જ “રામવિજય આવી છાપ જનમાનસમાં છે ઉપસી હતી. – મલાડ (રતનપુરી, મુંબઈ- ૪ Page #271 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : (૫૦) લગભગ શતાબ્દિ જેવા વિશાળ જીવન લક દ્વારા જેઓશ્રીજી સમગ્ર જૈન સમાજ ઉપર છવાઇ ગયા હતા. ગમે તેવી સળગતી સમસ્યાના સૂઝાવમાં જેઓશ્રીજીનુ સમાધાન આખરી નિણૅય સમાન ગણાતું હતું, ગમે તેવા શાસનના અટપટા પ્રશ્નનેમાં જેઓશ્રીજીના શાસ્ત્રપૂત વિચારો તરફ સમગ્ર સમાજ મીટ માંડતા હતા. અને સ‘સારના વિષમ તાપથી સંતપ્ત હૃદયે પણ જેઓશ્રીજીના ચરણસ્પર્શ કરતાં જ અમૃત છંટકાવ જેવા આહ્લાદ અનુભવતા હતા એવા પરમશ્રધ્યેય પૂ. આચાર્ય ભગવંતશ્રીજીના જીવનમાં અનુપમ આરાધના એજ તેઓશ્રીજીના આત્મા હતા, પરમાચ્ચ પ્રભાવના એજ તેઓશ્રીજીના પર્યાય હતા, શાસનની સુરક્ષા એજ તેએશ્રીજીના સ્વભાવ હતા ભાદશ સાધના એજ તેએશ્રીજીની જીવન સૌરભ હતી, ગજબ શાસ્ત્રનિષ્ઠા એજ તેઓશ્રીજીના શ્વાસ હતા. ટુ'કમાં તેએ શ્રીજીનુ' સમગ્ર જીવન જૈન શાસનની ઝળહળતી જ્યેાત સમાન હતુ! --આબુ દેલવાડા મહાતીર્થની પત્રિકામાંથી ૫૧ પ્રેમામાઇ હાલમાં ચાલેલી ‘રામાયણમાં સંસ્કૃતિના આદ' જેવી પ્રવચનમાળાએ બેશક ! રાજનગરનું અણુમેલ સ ́ભારણુ' બની ગઈ છે. આશા હતી કે આવા અનેક ઉપકારો હજી પણ રાજનગર પર વરસતાં રહે. પણ કરૂણ હું સ્વીકારવુ પડે છે કે, । મહાપુરૂષના પરમેાચ્ચ સમાધિમય સ્વર્ગવાસ આજ રાજનગરમાં થયે અને તેએશ્રીજીનાં દ્રવ્યનિક્ષેપે પૂયતમ દેહની અંતિમયાત્રા પણ છેલ્લા સેકડા વરસેામાં ન થઈ હોય તેવી અદભૂત રીતે આ જ રાજનગરના મહામાર્ગો પરથી પસાર થઈ અને રાજનગરના પાદરે આવેલાં સાબરમતીમાં તેઓશ્રીજીનાં સંયમપૂત પાર્થિવદેહને બેથી ત્રણ લાખ માનવાની ભીની આંખેા સમક્ષ અગ્નિદાહ અપાયા. પૂજ્યપાદશ્રીજીનુ' જીવન જેમ સખ્યાબદ્ધ ઇતિહાસા, સમાધિ અને સમતા વિગેરે વિશિષ્ટતાઓ દ્વારા આદરૂપ બન્યું, તેમ તેએશ્રીને સ્વર્ગવાસ પણ સમાધિનાં પરમેન્ચ પિક દ્વારા આદરૂપ બન્યા —શ્રી રાજનગર રથયાત્રા આયાજન સામિતિ-અમદાવાદ. : ૩૪૩ પર. જે જૈન શાસન જેમના પ્રભાવથી જયવતુ છે તે મુનિવરાને શાસ્ત્રકારાએ ધન ધન શાસન મંડન મુનિવર' કહીને બિરદાવ્યા છે. વર્તમાનકાલમાં સકલ શ્રી જૈન શાસનના સર્વશ્રેષ્ઠ ઉપકારી અને વિષમકાલમાં જૈન સિદ્ધાંત પતાકાને ફરકતી રાખનાર વર્તમાનના શ્રેષ્ઠ જયેઽતિધર અને વિશ્વના પરમ કરૂણાલુ. ઉચ્ચતમ જીવન જીવીને ઉચ્ચતમ અતિમ સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યા છે. તેઓશ્રીજીના કાળધથી આખાય શાસન ઉપર વજા ઘાત થયા હાય તેવા આંચકા લાગ્યા. તેએશ્રીના અન ત ઉપકારાથી એ વિચેગ કદી વિસરી શકાશે નહિ. સદીઓ પછી પાકેલા અને સદીઓ સુધી આવા મહાપુરુષના દર્શન Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક)વર્ષ-૫ અંક-૪-૫-૬-૭ તા ૧૫-૯-૯૨ ન થાય એમ પણ બને. તેવા શાસનના સિંહપુરૂષની વિદાયથી “ચંદ્ર” વિનાની રાત્રિ સમાન શાસન બન્યું છે. .. .. –શાંતિભવન, જામનગર, ૫૩. પૂજ્ય પાક આચાર્ય દેવેશશ્રીનું જીવન વર્ણવવું એટલે સાગરના મેજ ગણવાં છે. Rયા સરિતની સીકતા ગણવી. એ જેમ અશકય તેમ પૂજયશ્રીના જીવનગતિનું ગાન પણ છે. કે અશકય જ ! તેય બાળ કેમ અવરોધાય ? - પૂજ્યશ્રીનું જન્મ સ્થળ દહેવાણ. તે લાડકું નામ હતું “ત્રિભુવન. જાણે કે 8 ત્રિભુવનનું મોહનન કરતા હોય ! બાય વયથી જ પરિકમિત બુદ્ધિવાન તથા સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળા... કંઈ કષ્ટ અને આપત્તિઓ વેઠી ગંધાર તીર્થમાં સંસારી મટી સંન્યાસી બન્યા. “રામવિજય” નામે અંકિત થયા. અવસ્થંભાવી મરણને શરણ એકદા સહુને થવું જ પડે છે. કરમને કોઈનીય શરમ 6 એ નથી જ. આથી આ આઘાતને સહન કરીને ય પૂજયશ્રીના ગુણદેહને એઓની કાર્ય શ્રેણિને સદેવ દષ્ટિપથમાં રાખી જિનાજ્ઞા પૂર્વકનું સત્ત્વશાળી જીવન જીવી શું એ સ્વતે પર કલ્યાણા ગણાશે. –નવાડીસા છે. * ૫૪. પરમાત્મા મહાવીર દેવની ૭૭ મી પાટને સુશોભિત કરનાર, જૈન શાસન ગગનાંગણ ભાસ્કર, જેન શારાનની અમોઘ દેશના પદ્ધતિ દ્વારા આબાલ વૃદધાદિ અનેક છે પુણ્યાત્માઓને રામ્યગ્દર્શન, દેશવિરતિ-સર્વવિરતિનું પ્રદાન કરનારા પોતાની બુદ્ધિપ્રતિભા, S. તેમજ પુણ્યપ્રસાદ દ્વારા જેન શારાનના દતિહાસમાં દિધાંત રક્ષા અને પ્રભ વિનાના અનેક સુવર્ણપૃષ્ઠોને ઉમેરે કરનારા, સુદીર્ઘ સંયમ પર્યાય અને આચાર્યપદ પર્યાયનું અંત સમય સુધી અપ્રમત્તપણે પાલન કરનારા, શાસન રત્ન, પરમ વાત્સલ્યમૂતિ, પરમોપકારી પૂજયપાદ આચાર્યદેવેશ શ્રીમવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને ભારતભરના અનેક 3 ગામે નગરના અનેક સંઘ ઉપર અગણિત ઉપકાર રહે છે તેમ અમારા શ્રી જ્ઞાન- ૪ મંદિર ઉપર પણ સૂરિશ્રેઠ પૂજય પાદશ્રીજીનો વિશેષ ઉપકાર રહેલે છે. | મુનિ જીવનમાં “પૂ. રામવિજયજીના હુલામણા નામથી જગમશહુર બનેલા પૂજયશ્રીના આજ સુધી અમારા જ્ઞાનમંદિરને આંગણે અનેક ચાતુર્માસે થયેલા છે. આ રીતે પૂજય તપાગચ્છાધિરાજ સૂરિદેવશ્રીના અનુપમ ઉપકારે અમા પર રહેલા છે છે તેની સ્મૃતિ નિમિત્તે તથા પરમાત્મ શાસનની આરાધના, રક્ષા, સુપ્રભાવનામય અને આ ઈતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત થનાર તેઓશ્રીના સુનિલ સુદીઘતમ ચરિત્ર છે પર્યાયની અનુમોદનાથે તેમજ વિ. સં. ૨૦૪૭ ના અષાઢ વદ-૧૪ શુક્રવારે પાલડી છે કે “દર્શન” બંગલામાં અનેક આચાર્યાદિ મુનિર્વાદ સહિત ઉપસ્થિત શ્રી ચતુર્વિધ સંઘના | Page #273 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો : : ૩૪૫ 8 શ્રીમુખે અહંતપદનું શ્રવણ કરતાં કરતાં, અરિહંત પદનું જ સ્વમુખે રટણ કરતાં કરતાં હ અરિહંતમય બની જનાર પૂજનીય પરમાણપાદશ્રીજી સાધિક ૭૮ વર્ષના સંયમપર્યાયનું ૧ પાલન કરી સાધિક ૫ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી પ્રાતઃ ૧૦ ના ટકે રે આદર્શરૂપ છે સમાધિમય કાળધર્મને પામ્યા. –શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા છે જીજી છે ૫૫ ૫રમાત્માના શાસનના પ્રાણવાયુ સમા પ્રત્રજ્યા ૫૧ પ્રત્યે જાગેલા ભયંકર છે છે અવરોધ-વિધાને નિરોધ કરી તેઓશ્રીએ સંયમને એવું સરળ સુગમ અને સુલભ છે 8 બનાવ્યું હતું કે જેના પરિણામે તેઓશ્રીને “દીક્ષાના દાનવીર” તરીકેની વિશ્વવ્યાપિની છે વિખ્યાતિ મહી હતી. -વઢવાણુ જેન વે. મૂ. તપાગચ્છ સંઘ છે ૫૬. તેઓશ્રીના અગણિત આશીર્વાદથી શ્રી સંઘ રત્નત્રયીની સુંદર આરાધના કરી છે { રહ્યો છે. તેઓશ્રી ઉપર પૂ. બાપજી મ., પૂ. આ. ભ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મ., હું પૂ આ. શ્રી વિ. લધિસૂરીશ્વરજી મ. આદિ પણ ઘણા મહાપુરુષોની કૃપા વરસતી રહી હતી. છે " -શ્રી શ્રીપાલનગર જેન . મૂ. દેરાસર ઉપાશ્રય દ્રસ્ટ પહ વિ સં. ૧૫૨ ના . વ. ૪ ના પુય જન્મથી આરંભીને બે વર્ષના છે સુદીર્ઘ પરમ પવિત્ર જીવનકાલમાં પૂ. શ્રીએ ૭૮ વર્ષથી અધિક કાલ શ્રી રત્નત્રયીની છે અનુપમ સાધનામાં વિતા હતે. ખૂબ જ પ્રતિકુળ સંયોગોમાં કપરા કાળમાં વિ. સં. મેં હું ૧૯૬૯ના પો. સુ ૧૩ ના પરમ કલ્યાણકર દિવસે નિષ્પા૫ સંયમ યાત્રાને મંગલ છે * પ્રારંભ કરી અનેકાનેક લઘુકમી આત્માઓને સંયમ યાત્રાના યાત્રિક બનવાનું સદ્ભાગ્ય છે પૂ. શ્રીએ પ્રાપ્ત કરાવ્યું એ વખતન કાળની અપેક્ષાએ ખૂબ જ ખરાબ કાળમાં પણ છે આજે મુમુક્ષુજને ખૂબ જ સરળતાથી પામેશ્વરી પ્રત્રજ્યા પ્રાપ્ત કરી આરાધી રહ્યા છે– ૨ * એ પુણ્યપ્રભાવ નિઃસંદેહ પૂ. શ્રી જ છે. શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસ- છે 8 નની અવિરત આરાધનાના કારણે પ્રાપ્ત થયેલી વિશદપ્રજ્ઞા અનન્ય સાધારણ પ્રતિભા છે અને ઉત્તમ પુણ્યપ્રકષની પુણયાનુબંધિતા વગેરે સામગ્રીએ કેટલા ય મુમુક્ષુઓને | રત્નત્રયીની સામગ્રી પ્રાપ્ત કરાવી છે. મેક્ષના લક્ષ્યને લગભગ ભૂલાવી દે એવા આ ખરાબ કાળમાં પણ શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનની આરાધના–પ્રભાવના કરવાનું. આપણને રહીને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂજ્ય પરમારાથપાઇશ્રીએ આપણી ઉ૫૨ કરેલે કહપનાતીત અનુગ્રહ જ કારણ છે. જેમાં શ્રીનાથ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ : : શ્રી જેને શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૨૫-૯-૯૨ અંગે અંગમાં દીક્ષા વ્યાપી હતી. શ્વાસે શ્વાસે મે કાનું રટણ હતું અને આત્માના પ્રદેશ પ્રદેશે પરમતારક શ્રી જિન શાસનને અવિહડ રાગ હતે-તે પૂ બીનું સમગ્ર જ જીવન કેઈ પણ રીતે વર્ણવી શકાય એવું નથી. પ્રખર દાર્શનિક વિદ્વાનની પ્રતિભાને છે પણ કુંઠીત કરનારી અદ્દભુત પ્રતિભા, સમર્થ ચિતકને પણ વિચાર કરતા કરી દેનારું સૂક્ષમ ચિંતન અને પત્થર જેવા કઠોર હયાને પણ પલ્લવિત કરનારી સરલ-શીતલ વાણીને પવિત્ર નિર્મલ પ્રવાહ આજે માત્ર સ્મૃતિને વિષય બની ગયેલ છે. ભૂતકાળના એ અનુઆ ભવ આજે પણ લઘુકમી ભવ્યાત્માઓને આત્મલક્ષી બનાવવા સમર્થ છે. સામાન્ય પુણ્ય (? ના પ્રવાહમાં શ્રદ્ધા, માર્ગ પ્રત્યેની પ્રીતિ અને નિસ્પૃહતા તUતી જેમાં 8 છે જોવા મળે છે એવા આ કાળમાં ઉત્તરોત્તર વધતા પ્રચંડ પુણ્ય પ્રવાહમાં પણ જેઓશ્રીની છે ૧ શ્રદ્ધા, પ્રીતિ અને નિસ્પૃહતા સ્પષ્ટપણે તરતી રહી. –છે. મૂ. પૂ શ્રી જૈન સંઘ-માલેગામ. (નાસિક) 3 ૫૮. અમરનામ ગુરુ રામચન્દ્રસૂરિ, કભી ન મીટને પાયેગા.. વિક્રમની ૨૦૪૭ની શતાબ્દિની આષાઢ કૃષ્ણ ચતુર્દશીને સૂર્ય મધ્યાહુને આવે છે એના અઢી કલાક પહેલાં જ, છેલલા ૭૮-૭૮ વર્ષથી એક ધારો જિન શાસનના ગગ- 8 નાંગણે મધ્યાહુન. તે જ વેરતે પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સુરીશ્વરજી મહારાજા' આ નામને સૂર્ય એકાએક અસ્તાચલની એથે પાઈ ગયા. મન-મગજ જે ઘટનાને અસ્વીકાર કરવા મરણ પ્રયાસ કરે છે એવી આ ઘટનાની છે વાસ્તવિકતાને સ્વીકાર કર જ પડશે. આ પુણ્યપુરુષ જાણે શાસન રક્ષા કરવા માટે છે જ અવતર્યા હતા! ગુરુ-પરંપરાના પૂર્ણ આશીર્વાદ સાથે શ્રમ જીવનના શૈશવકાળથી જ { શરૂ થયેલી તેઓશ્રીની શાસન રક્ષાની વિજય યાત્રા છેક અંતિમ શ્વાસ સુધી વણથંભી ૨ ચાલુ રહી હતી. છેલ્લી કેટલીય સદીઓમાં તેઓશ્રી જેવી પ્રવૃષ્ટ પુસ્થાઈ, સર્વતે મુખી | { પ્રતિભા, ૭૮ વર્ષને સંયમ પર્યાય, ૫૬ વર્ષ જેટલે આચાર્ય પદ પર્યાય, ગત સંખ્યા જ છે વટાવતે શિષ્ય પરીવાર, શાસન માટે પ્રાણાન્ત કષ્ટ વેઠવાની તૈયારી વગેરેનો સરવાળો છે { ધરાવતી વિભૂતિએ દેખા દીધી નથી. આ પુણ્ય પુરુષની ચિર વિદાય બાદ તેઓ શ્રીને છે નિકટને પરિચય ન ધરાવનારાઓ પણ સ્પષ્ટપણે તેઓશ્રીને બિરદાવતા કહે છે કે, આ : “તેઓશ્રીનું સમગ્ર જીવન સંઘર્ષમય વીત્યું છે, પણ તેઓશ્રીના અંતરમાં છે છે કયારેય સંઘર્ષ પેદા થયો ન હત” આવા સવ પરિસ્થિતિમાં નિર્લેપ અંતરે જીવ- નારા તેઓશ્રી અલોકિક ગીપુરુષ હતા. તે બીજી બાજુ ઘરેઘર અને જન-મન સુધી છે 4 દીક્ષાનો નાદ ગુંજતો કરવાના કારણે દીક્ષા યુગસર્જક યુગપુરુષ તરીકે પણ પ્રખ્યાત થયા હતા. તેઓશ્રી પોતાની સાથે પુણ્યાઈ, પ્રતિભા, વિદ્વત્તા વગેરે બધું લઈ ગયા છે. પરંતુ છે Page #275 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજે : : ૩૪૭ ૧ તેઓશ્રી પિતાની પાછળ દુનિયાને દાયકાઓના સંઘર્ષ બાદ સુરક્ષિત રાખેલ 1 છેશાસ્ત્રીય-સત્યની ભેટ આપતા ગયા છે. આ ભેટને ગૌરવભેર જાળવી શકે તેવા છે છે સમર્થ શિષ્ય અને શ્રાવક–વર્ગને પણ તેઓશ્રી પિતાની પાછળ મૂકતા ગયા છે. –શેઠ શ્રી લે. ક. કોઠારી રીલીજીયસ ટ્રસ્ટ, ચંદનબાળા પહ “પરમેશ્ય પુણ્યનો પ્રભાવ કે હઈ શકે ? પ્રકૃષ્ટ પુણ્યમાં પણ નિસ્પૃહતા છે કેવી રીતે રહી શકતી હોય છે ? તીર્થની પવિત્રતા માનવદેહમાં કઈ રીતે રહી શકે છે ? તે દશન માત્રથી આત્મશનિત આપી શકે તેવી તેજસ્વિતા, એક જ વ્યકિતમાં રહીને તમામ અનિષ્ટ કઈ રીતે રેકી શકે છે. આવી પ્રશ્ન પરંપરાને ઉત્તર આપણને તે જેમના દર્શન માત્રથી મળી જતે-તે સંઘ સ્થવિર, પૂ પાદ આચાર્ય દેવ શ્રીમદ વિજય ! રામચન્દ્ર સુરીશ્વરજી મહારાજાનાં જીવન પ્રસંગને જોઈએ તે એક બળવાન પ્રભાવ આપણું અંતર પર થઈરાઈ જય આ પ્રભાવ હેઠળ આપણે નિરાંતને જ અનુ ભવ કરીએ કે “આ છે ત્યાં સુધી શાસન માટે ચિંતા કરવાની જરૂર નથી. આ એક જ ( મહાવ્યકિત શાસ્ત્રીય સનું સમર્થન અને સંરક્ષણ કરવા સમર્થ છે.” આજથી સાડા નવ દશક પૂર્વ વિ. સં. ૧૫૨માં ફાગણ વદ ચોથના દિવસને પવિ. { ત્રતા આપીને પૃથ્વી પર પગ માંડનારા આ મહા પુરુષના માતાનું નામ સમરથ બેન હતું. પિતાનું નામ શ્રી છોટાલાલ હતું. દાદીમા રતનબાની છત્રછાયામાં ધર્મ સંસ્કારો પામીને ત્રિભુવન તરીકે સત્તર વરસ કે ગૃહસ્થ જીવન જીવીને વિ. સં. ૧૯૬૯ના પોષ સુદ તેરસના દિવસે સાગર કાંઠે આવેલા ૪ ગંધાર તીર્થે દીક્ષા લઈને આ મહાપુરુષ “પૂજય મુનિરાજ શ્રી રામ વિજયજી મહા- ૧ રાજ બન્યાં. દીક્ષા પછીના બે ચાર વરસમાં તે શાસ્ત્રીય પદાર્થોનું એમનું ચિંતન એટલી ? છે અદભૂત કક્ષાએ પહોંચ્યું હતું કે જ્યારે એમણે દૈનિક પ્રવચને આપવાં શરૂ કર્યા { ત્યારે તેઓશ્રીના ગુરુદેવ સિદ્ધાન્ત મહોદધિ પૂ. પાઇ આચાર્યદેવ શ્રીમદ વિજ પ્રેમ સૂરીસ કવરજી મહારાજા (તે વખતે પૂ મુનિરાજ શ્રી પ્રેમવિજયજી) એ કહ્યું હતું કે “આ સુનિશ્રીના પ્રવચનાનું સંસ્કૃત ભાષાનતર થઈ જાય છે તે આગળ જતા. એ ભાષાતર • પણ શાસ્ત્રની ગરજ સારશે... આ મહાપુરુષ માટે ત્યારે કહેવાતું કે એમના હેઠપર 8 સરસ્વતી બિરાજે છે. એ પ્રવચનો આપતા ત્યારે શ્રોતાઓ અદ૨ય પ્રવાહમાં તણાઈ છે 4 જતાં, આ પ્રવાહ હેઠળ એનેકના અતરમાં ઘર મૂળથી પરિવર્તને થઈ જતાં. એમની પ્રખર પ્રવચન શકિતએ ત્યારે ચાલી રહેલે ભદ્રકાળીમાં થતો બોકડા વધ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ : : શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ બધ કરાવ્યા તા વાછરડા વધ અને શ્વાન હિંસાને સમર્થન આપતા શ્રીમાન ગધીનાં અનેક અપૂર્ણ વિધાનોને જાહેરમાં ખાટા જાહેર કર્યાં દેવદ્રવ્ય, બાલદીક્ષા ત્રિ, જૈન સઘને સ્પર્શતાં પ્રનેામાં એમણે જૈન સમાજને સાચી દિશા બતાવી હતી. ‘જન સેવામાં પ્રભુ સેવા' જેવા અશાસ્ત્રીય અને તમામ સમાજૂને સ્પર્શતા પ્રશ્નને પણ અ મહાપુરૂષે જે હિંમતથી સાચી વાતના બચાવ અને રક્ષણ સમન કર્યા છે. તે ઇતિઙાસના પાને સુવર્ણાક્ષરે લખાશે અને હીરા માતીથી પૂજાશે. વચન સિદ્ધ, મહાગીતા પૂ. મહાપાધ્યાયશ્રી વીર વિજયજી મહારાજા, સકલાગમ રહસ્ય વેદી પરમ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય દાનસૂરીશ્વરજી મહારાજા, સિદ્ધાન્ત મહાદધિ પરમ પૂ. આચાર્યદેવ શ્રીમિદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની પૂજ્યતમ પટ્ટ-પરંપરામાં મુખ્ય સ્થાનને શૈાભાવીને વિ. સ. ૧૯૯૨માં આ યા પદ પર આરૂઢ થઇને પૂ.પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે આ મહાપુરુષે મહાન વટવૃક્ષની જેમ છેલ્લા કેટલાય વર્ષોથી જૈન સાંઘને ગયા હેઠળ રાખ્યા. અને અશાસ્ત્રીયતા ધરાવતા મોટાભાગના પરિબળાથી જૈન સઘને સાવચેત રાખ્યા હતા. એમના જીવનમાં સત્યની સુરક્ષા માટેના સ`ઘઉં આવ્યા છે. આવેલા તમામ સઘર્ષોને એકલવીર બનીને એમણે એકલે હાથે બાજુ પર ખસેડયા. અને શાસ્ત્રીય સત્યને જીવનના છેલ્લા શ્વાસ સુધી એમણે જાળવી રાખ્યું. આથી જ એમના નામે અનેક ઇતિહાસે સજા ર્યા છે, એમની પાછળ હજારા નહિ પણ લાખા લેાકેા દોડમાં આવતા. છેલ્લે વિ. સં. ૨૦૪૭ અષાઢ વદ ચૌદશે પૂજયપાઇશ્રીજીએ જ્યારે મહાસમાધિમાં લીન બની આ નશ્વર દેહ છેાડયા. એ પૂર્વેના ચાવીશ કલાક જ હજારો લેાકે પૂ.પાઇશ્રીજીના દર્શન-વંદન માટે દેશ-પરદેશથી આવી પહોંચ્યા અને સ્વર્ગવાસ પછી લાખે। લોકો આ શાસન શિરતાજ મહાપુરુષનાં અંતિમ દર્શન માટે અમદાવાદમાં ઉમટી પડયા પૃ. પાઇશ્રીજીને જૈન સંઘ અને ધર્મપ્રેમી જૈનેતર સમાજ રીકાઓ સુધી યાદ કરશે. અને હમેશ માટે પૂ. પાદશ્રીજીના આદર્શો નજર સમક્ષ રાખશે. હતા, —શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આર ધક ટ્રસ્ટ પુખરાજ રાયચંદ આરાધના ભવન, સાબરમતી. ૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી હર્ષ પુષ્યામૃત જે ગ્રંથમાળા-લાખાબાવળ દ્વારા પ્રગટ થનાર.. શ્રી વેતાંબર જેનોનાં ભારતભરના એતિહાસિક તથા બેનમુન ભવ્ય તીર્થો આદિના દર્શન માટે મંદિરે, તથા જિનબિંબોની પ્રતિકૃતિઓ અને ભવ્ય ઇતિહાસને રજુ કરતા | વેતાંબર જૈને માટે અદ્વિતીય ગ્રંથ છે શ્વેતાંબર જૈન તીર્થ દર્શન (ભાગ ૧-૨ ) મૂલ્ય રૂા. એક હજાર : શુભેચ્છક રૂા. ત્રણ હજાર ! આ મહાન ગ્રંથની તપોભૂતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયકપૂર સૂરીશ્વરજી - મહારાજના દૃઘર હાલાર દેશે દ્ધારક પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય અમૃતસૂરીછે. શ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસુરીશ્વરજી મહા. ૫ રાજના સદુપદેશથી અને તેઓશ્રીના માગદર્શન મુજબ તૈયારીઓ થઈ રહી છે. આ ગ્રંથનું છે હું સંપાદન અને તર્થ પરિચય વિગેરે એતિહાસિક આલેખન તેઓશ્રી કરી રહ્યા છે. વેતાંબર તીર્થોના ફેટા માહિતી મેળવવાનું કાર્ય ભાવિકેનું પ્રતિનિધિ મંડળ કરી છે રહેલ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, રાજસ્થાન, બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, ઓરીસાનું ! R કામ પૂર્ણ થયું છે તે ઉપરાંત બાકીના ભારતનાં રાજ્યનું તેમજ ભારત સિવાયના છે દેશમાંથી પણ આ કાર્ય થશે. આ રીતે શ્રી શ્વેતાંબર જૈન તીર્થોનું દર્શન પરિચય 8 તે ઘેર બેઠા પ્રાપ્ત થશે. અને જેમણે આ તારક તીર્થોની યાત્રાદિ માટે જવું હશે. તેમને જે આ ગ્રંથ ભોમીયાની જેમ સહાયક બનશે. દરેક રાજ્યના જૈન તીર્થો અને જેને નગરોના જ માર્ગ માટેના રસ્તાઓના નકશા પણ તેમને ઉપયોગી બનશે. . અત્યારથી તેનું મૂલ્ય નક્કી કરવું કઠીન છે. પરંતુ બને તેટલું ઓછું મુલ્ય હી 8 છે શકે તે માટે તથા તેની ભૂમિકાના ખર્ચને પહોંચી વળવા માટે એક પેજના શુભેચ્છક છે તરીકે લાભ લઇ શકાય તેવી યોજના નકી કરી છે.' ? ૧. આ થ આર્ટ પેપરમાં બે ભાગમાં પ્રગટ થશે. મૂલ્ય રૂ. એક છે હજાર છે. { ૨. ગુજરાતીમાં પ્રગટ થશે પછી બીજી ભાષાઓમાં પ્રગટ કરવા ભાવના છે. 8 Page #278 -------------------------------------------------------------------------- ________________ ૩. હાલ ગુજરાતીમાં પ્રગટ થાય છે. તેના એક પેજના શુભેચ્છકના રૂા. ૩૦૦૦ છે. અને થ્રુભેચ્છકનુ નામ એક પેજમાં નીચે એક લીટીમાં છપાશે ને તેમને એક નકલ ભેટ અપાશે. આ પેપરમાં આ ગ્રંથની ત્રણ હજાર નકલે ગુજરાતીમાં છપાશે. એક પેજ શુભેચ્છકના બે ભાવિકા સાથે મળીને પણ લઇ શકશે. સુખી ઉદાર ભાવિકા ૫–૧૦ પેજનાં શુભેચ્છક મની લાભ લે તે ઉત્તમ પ્રેરણા રૂપ ગણાશે. જ્ઞાનખાતાી ગ્રાહક થઇ શકાશે. પરંતુ શુભેચ્છક બની શકાશે નહિ. ૪. અમારી ભાવના ૨૦૪૮ દિવાળી સુધીમાં પ્રથમ ભાગ પ્રગટ કરવાની છે. ૧. આપ તથા આપના વર્તુલમાં શુભેચ્છક નાંધાવી તથા ગ્રાહક બની અનાવી સહકાર આપશે એવી નમ્ર વિનતિ છે. શુભેચ્છક તથા ગ્રાહકના નામ નોંધાવવાના તથા રકમ મોકલવાના સરનામાં શ્રી હષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) ઇન્ડિયા, એ નામના ડ્રાફ ચેક વિગેરે અગર રોકડા રૂબરૂ નીચેના સરનામે આપ શકાશે. ૧. મહેતા મગનલાલ ચત્રભૂજ શાક મારર્કેટ સામે, જામનગર ૨. શાહ કાનજી હીરજીની કાં, પ બ્રેન મારકેટ, જામનગર ૩. શાહ પ્રેમચ'દ ભારમલ દોઢીયા ધર્મેશ્વર બિલ્ડીંગ ૯૫/૯૯ માટુંગા મી. મી. સુબઇ—૧૬ ૪. શ્રી ગુલાબચંદ પુનમચંદ શાહ ૫. શાહ મેઘજી વીરજી ૬. શાહ રતિલાલ દેવ દ ગુઢકા ૭. શ્રી મેાતીચંદ એસ. શાહ ૮. ૯. ફેશન ૭૮૭૯૬ ટી ખેંચ કે મા ફેશન : ૪૩૦૪૫૮૫ શરે સલામ નાદરી લંડન "" ,, જયુભાઇ એમ. વીરીઆ દિલિપભાઇ એચ. શાહ ૨૫ ૬ ચાંદાવાડી સેાનારીકા ત્રીજે માળ, સી. પી. ટ ́ક મુંબઇ-૪ ફ્રેશન : ૩૩૬૮૨૨ ૧૦ શ્રી પ્રેમચ’દ મેઘજી ગુઢકા ૩-૩૮/૩૯ શેઠે બિલ્ડીંગ ન્યુ પુનાવાલા રાક્ષ જે. બી. રોડ પરેલ સુબઈ-૧૨ ફાન ૪૧૨૨૮૨૯ 17 Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૧. શ્રી પ્રવિણચંદ્ર ગંભીરદાસ શેઠ ૧૨ મતીભાઈ ચાલ મામલતદાર વાડી ૨ મલાડ-વેસ્ટ cio. ભારતી ટ્રેડર્સ ૨૦૯ દાદી શેઠી અગ્યારી લેન , મુંબઈ-ર હું ૧૨. શાહ મગનલાલ લક્ષમણ મારૂ નવાપાડા મહાત્મા ગાંધી રોડ પારસમણિ થાણા (મહારાષ્ટ્ર) કેન : ૨૦૧૪૨૪ રેસી. ૫૦ ૧૪૧૩ . છે૧૩. શ્રી ભરતભાઈ ગેલેકસી પિન્ટસ હેબર રોડ, રાજકેટ ફેન : ર૭૩૩૪ $ ૧૪, , મુકુંદભાઇ રમણલાલ શાહ C/o. ધરતી ટેક્ષ ટાઈલસ ! ' છે ૨ વૃંદાવન સોપીંગ સેન્ટર પાનકોર નાકા અમદાવાદ-૧ ફેન : ૩૫૭૯૬૯ રેસી. : ૪૧૪ર૪ર૪ ૧૫. મહાવીર સ્ટેસ હા જયંતિલાલભાઈ . ગાંધી રાઠ કુવારા બજાર, અમદાવાદ [ !! . ફેન : એ. ૩૪૦૨૯૧ ૬ ૧૬. શાહ. લાલજી પદમશી ગુઢકા ૬૧૯ K. Second Block Rajaj Nagar 8 36Goos બેંગલોર-૧૦ ? 8 ૧૭. શાહ મનસુખલાલ વિઠલજી પ૭–૧૯ વ્યાસ ભવન, ગુલાબ વાડી, મુંબઈ-૪ ફ્રેન : ૩૦૫૮૭ '૧૮. શ્રી છોટાલાલ દેવચંદ મહેતા વૈકુંઠ ૪૩-મદન મોહન માલસી જ છે ભવાનીપુર કલકા -૨૦R છે. ૧૯. શ્રી પ્રકાશ કુમાર અમૃતલાલ દોશી ૧૧૩ જયરાજ પ્લેટ રાજકોટ. છે 8 ૨૦. શાહ ડાયાલાલ મુલચંદ ૧૪/૧૬-8 મી ખેતવાડી લીમી પનાલાલ બિલ્ડીંગ છે ' ત્રીજે માળે ફલેટ નં. ૮ મુંબઈ-૪ ફેન : ૩૬૩૭૭૧ ૫. છે. ૨૧. છનાલાલ બી. શાહ રીટા મેટલ ઇન્ડસ્ટ્રીઝ ૨-૧૪ અનંત વાડી ભાસકર લેન છે R. ! રતનજી જીવરાજ બિલડી ગ ગોડાઉન ૧૯ મુંબઇ-૨ ' R ' , ' , ' ' ' . . ફેન : F.; ૩૧૩૨૮ R. ૬ ૫૪૮૧૮૦ 8 તા. ૧૫-૮-૨ 5 શ્રુત જ્ઞાન ભવન છે ૪૫, દિગ્વિજય પ્લેટ, ન જામનગર (સૌરાષ્ટ્ર) INDIA મહેતા મગનલાલ ચત્રભુજ શાહે કાનજી હીરજી શેહિ દેવચંદ ચર્મશી ગુઢકા છે Page #280 -------------------------------------------------------------------------- ________________ - શ્રી શ્વેતાંબર જૈન તીર્થ દર્શન ભાગ ૧ લામાં આવનારા તીર્થો આદિની યાદી. - (૧) ભાવનગર જીલ્લે-૧ શત્રુંજય મહાતીર્થ, ૨ કમ્બગિરિતી, કે તાલવજગિરિ તીર્થ, ૪ હસ્તગિરિ તીર્થ, ૫ શત્રુજ્ય ડેમ તીર્થ, ૬ ભાવનગર, 6 ઘોઘા તીર્થ, ૮ & | દાઠા તીર્થ, ૯ વરતેજ, ૧૦ મહુવા, ૧૧ સાવરકુંડલા, ૧૨ કીતિધામ-પીપરલા તીર્થ, ણે 9 ૧૩ શિહોર, ૧૪ ધોળા જંકશન, ૧૫ વલભીપુર, ૧૬ કારીયાણી, ૧૭ બેટાદ. 6 (૨) જુનાગઢ જીલે-૧૮ શ્રી ગીરનાર તીર્થ, ૧૯ સોરઠ વંથલો, ૨૦ આદ્રી, . * ૨૧ ચેરવાંડ, ૨૨ માંગરોળ, ૨૩ વેરાવળ, ૨૪ પ્રભાસ પાટણ તીર્થ, ૨૫ દીવ, ૨૬ 8 આ અજાહરા તીર્થ, ર૭ દેલવાડા તીર્થ, ૨૮ ઉના. . (૩) અમરેલી જીલ્લો-૨૯ અમરેલી, ૩૦ બાબરા, ૩૧ લાઠી, છે (૪) રાજેકેટ જીલ્લો-૩ર રાજકેટ, ૩૩ જેતપુર, ૩૪ ધોરાજી, ૩૫ જામ-કંડેરણ, છે 8 ૩૬ વીંછીયા, ૩૭ પડધરી, ૩૮ વાંકાનેર, ૩૯ મોરબી, ૪૦ બેલા. છે (૫) જામનગર જીલ્લો-૪૧ જામનગર, ૪ર ધુવાંવ, ૪૩ અલીયાબાડા, ૪૪ જામ છે 8 વંથલી, ૪૫ ધોળ, ૪૬ જેડીયા, ૪૭ આમરણ, ૪૮ મેટા વડાલા, ૪૯ કાલાવડ, ૫૦ મેટી ભલસાણ તીર્થ, ૫૧ ચેલા, પર ડબાસંગ, ૫૩ શેતાલુશ, ૫૪ લાલપુર, પપ છે જ જામ-ભાણવડ, ૫૬ પોરબંદર, ૫૭ બારેજા તીર્થ, ૫૮ જામ-ખંભાલીઆ, ૨૯ નવું ! હરિપર, ૬૦ ગઈ જ, ૬૧ નાના માંઢા, ૬૨ મોટા માંઢા, ૬૩ દાંતા, ૬૪ આરાધના છે ધામ-હાલાર તીથ, ૬૫ વડાલી આ સિંહણ, ૬૬ કાકાભાઈ સિંહણ, ૬૭ સંગપુર, ૬૮ { છે. મેડપર તીર્થ, ૬૯ પડાણા, ૭૦ ગાગવા, ૭૧ મુંગણી, ૭૨ સીકા, ૭૩ મેટી ખાવડી, છે ૭૪ નવ ગામ-જૈનપુરી, ૭૫ વસઈ, ૭૬ રાવલસર, ૭૭ લાખાબાવળ-શાંતિપુરી, ૭૮ નાઘેડી. ' (૬) સુરેન્દ્રનગર જિલ્લો-૮૩ સુરેન્દ્રનગર, ૮૪ વઢવાણ શહેર, ૮૫ શિયાણ તીથ, ૮૬ લીંબડી, ૮૭ ચુડા, ૮૮ ડોળીયા-ને મીશ્વર તીર્થ, ૮૯ થાન, ૯૦ ઇંગધ્રા ૯૧ હળવદ, ૯૨ બજાણા ૯૩ ઉપરીયાળા તીર્થ, ૯૪ પાટડી, ૫ જેનાબાદ, ૯૬ દશાડા, ૯૭ વડગામ | (૭) કચ્છ જિલ્લો-૯૮ ભદ્રધર તીર્થ, ૯૯ મુંદ્રા, ૧૦૦ ભુજપુર, ૧૦૧ મટી ખાખર, ૧૦૨ નાની ખાખરે; ૧૦૩ માંડવી, ૧૦૪ સાંધણુ, ૧૦૫ સુથરી, ૧૦૬ કોઠારા ક ૧૦૭ તેલ, ૧૦૮ નલીયા, ૧૦૯ જખૌ, ૧૧૦ ભુજ, ૧૧૧ વડાલા, ૧૧૨ અંજાર, આ ૧૧૩ ભચાઉ, ૧૧૪ કટારીયા તીર્થ, ૧૧૫ લાકડીયા, ૧૧૬ પલાંસવા. 8 (૮) બનાસકાંઠા જિલ્લો-૧૧૭ સાંતલપુર, ૧૧૮ રાધનપુર, ૧૧૯ ભીલડીયાજી છે તીથ, ૧૨૦ ડીસા, ૧૨૧ ત્રણ તીથ, ૧૨૨ પાલણપુર, ૧૨૨ દાંતા, ૧૨૩ ભાભર, ૧૨૪ વાવ, ૧૨૫ થરા, ૧૨૬ ખીમત, ૧૨૭ પાંથાવાડા, ૧૨૮ ધાનેરા, ૧૨૯ ડુવા, ૩૦ થરાદ, જ ૪ ૧૩૧ ઢીમા, ૧૩૨ ભોરોલ તીર્થ, ૧૩૩ કુંભારીયાજી. Page #281 -------------------------------------------------------------------------- ________________ ૯. મહેસાણા જિલ્લા : ૧૩૪ કમાઇ તી, ૧૩૫ હારીજ, ૧૩૬ વિજાપુર, ૧૩૭ આગલોડ, ૬.૩૮ મે ઢેરા, ૧૩૯ મહેસાણા સીમંધર તીથ, ૧૪૦ ગાંભુ તીથ, ૧૪૧ ઘીણેાજ, ૧૪૨ ચાઇસ્મા, રૂપપુર તીથ, ૧૪૩ પાટણ પંચાસરા તી, ૧૪૪ ચારૂપ તી, ૧૪૫ મેત્રાણા તી, ૧૪૬ સિદ્ધપુર, ૧૪૭ તાર’ગાતીથ, ૧૪૮ વડનગર, ૧૪૯ વીસનગર, ૧૫૦ ઉંઝા, ૧૫૧ વાલમ તી, ૧૫૨ શંખલપુર, ૧૫૩ કડી, ૧૫૪ કલાલ, ૧૫૫ લાલાડા, ૧૨૬ મુંજપુર, ૧૫૭ શ'ખેશ્વર તીથ, ૧૫૮ ૫'ચાસર, ૧૫૯ રાંતેજ તી, ૧૬૦ ભેાંયણી તીર્થ, ૧૬૧ વામજ તીથ, ૧૬૨ શેરીશા તીથ, ૧૬૩ પાનસર તી, ૧૬૪ નંદાસણ તી. ૧૦, સાબસ્ક્રાંઠા જિલ્લા: ૧૬૫ હિં‘મતનંગર. ૧૬૬ ટીટાઇ, ૧૬૭ પેશીના તી. ૧૬૮ ઇડર તીથ. ૧૬૯ વડાલી. ૧૭૦ એક બ્રહ્મા ૧૧, માંધીનગર જિલ્લા : ૧૭૧ ગાંધીનગર. ૧૭૨ કાબા, ૧૨. અમદાવાદ જિલ્લા : ૧૭૩ અમદાવાદ હઠી'સી'ગાદિ. ૧૭૪ થલતેજ તીથ ૧૭૫ સરખેજ તી. ૧૭૬ બાવળા. ૧૭૭ બાવળા સાવસ્થિ તીર્થ. ૧૭૮ ધોળકા કલિકુ‘ડ તી. ૧૭૯ બારેજા ૧૮૦ બરવાળા, ૧૮૧ રાણપુર, ૧૯૧ અલા. ૧૮૨ ધંધુકા. ૧૮૩ વીરમગામ, ૧૮૪ માંડલ, 1. 13 ૧૩. 'મેડા જિલ્લા : ૧૮૫ ખેડા. ૧૮૬, માતર તીથી ૧૮૭ સેજીત્રા. ૧૯ તારાપુર, ૧૮૯ નાર. ૧૯૦ ખ'ભાત સ્થભન તીથ, ૧૯૧ મેરસદ, ૧૯૨ ઉમેટા, આંત્રાલી. ૧૬૪ આણુ ૪. ૧૯૫ નડીયાદ, ૧૯૫ કપડવ’જ. ૧૯૩ ૧૯૭ ગોધરા. ૧૯૮ પાલી તી. ૧૯૯ પાવાગઢ ૧૪, ૫ચમહાલ જિલ્લા તીર્થ. ૨૦૦ દાહાક. ૧૫. વડાદરા જિલ્લા ૨૦૧ વાદરા. ૨૦૨ છાણી, ૨૦૩ પાદરા. ૨૦૪ કરજણ ૨૦૫ મિયાં ગામ. ૨૦૬. ખેડેલી. ૨૦૭ ડભોઇ, ૧૬, ભરૂચ જિલ્લા : ૨૦૮ કાવી તી. ૨૦૯ 'બૂસર તીર્થ. ૨૧૦ ગાંધાર ૨૧૧ વણછરા તી ૨૧૨ દહેજ તી. ૨૧૩ વેજલપુર. ૨૧૪ ભરુચ સમળી વિહાર ૨૧૫ અકલેશ્વર. ૨૧૬ ઝઘડીયાજી તી. ૨૧૭ નીકેારા તીથ. ૨૧૮ રાજપીપળા, ૨૧૮ શુકલ તી. ૨૨૧ માંગરાળ, ૨૨૨ ૧૮. વલસાડ જિલ્લા ૩ ૨૨૪ નવસારી, ૨૨૫ તપાવન. ૨૨૬ ખીલીમારા. ૨૨૭ વલસાડ. ૨૨૮ ઉદવાડા. ૨૨૯ બગવાડા. ૨૩૦ વાપી, ૨૦૧ મારી. ૨૩૨ ઇમણુ, ૧૭, સુરત જિલ્લા : ૨૧૯ સુરત, ૨૨૦ રાંદેરતી. માંડવી. ૨૨: બારડોલી, Page #282 -------------------------------------------------------------------------- ________________ - - રાજસ્થાન રાજય છે ૧ જીરાવાલા તીર્થ, ૨ મુંગંથલા તીથ, ૩ રેવદર, ૪ વરમાણ તીર્થ, ૫ ગુલાબઆ ગંજ, ૬ સિરેડી, ૭ મીરપુર તીર્થ, ૮ સિરે.હી, ૯ બામણવાડાજી તીર્થ, ૧૦ વીરવાડા , છે તીર્થ, ૧૧ નાંઢીયા તીર્થ, ૧૨ કે જરા તીર્થ, ૧૩ પેસવા તીર્થ, ૧૪ અભરી તીર્થ, X ૧૫ નાણા, ૧૬ બેડા, ૧૭ જુના બેડા, ૧૮ બીજાપુર, ૧૯ હથુંડી તીર્થ, ૨. સેવાડી, છે - ૨૧ લુણવા, રર સેસલી, ૨૩ બેથા, ૨૪ બાલી, ૨૫ મુંડારા તીર્થ, * ૨૬ સાદડી, ૨૭ મુછાળા મહાવીર, ૨૮ ઘારાવ, ૨૯ રાજજુર, ૩૦ રાણકપુર, ૩૧ } સાપરા, ૩૨ મજાવડી, ૩૩ ગુંદા, ૩૪ ઈસરાલ, ૩૫ ઉદયપુર, ૩૬ અ યડ, ૩૭ છે. ૪ પાલસાગર, ૪૧ કરેડા ૪ર કેશરીયા. ૪૩ ચિતોડ ઢ. ૪ પલાના, ૫ ૪૫ દેલવાડા (ઉદયપુર), ૪૬ એકલીંગજી, ૪૭ ખમૌર, ૪૮ કાંકોલી, ૪૯ કેલ્વા, ૫૦દેસરે છે ૫૧ નાડલાઈ, પ૨ નાડોલ, પ૩ વરાણા, ૫ વિજેવા, ૫૫ રાણી, ૫૬ ખીમેલ છે આ પ૭ ફાલના, ૫૮ ખૂડાલા, ૫૯ સાંડેરાવ, ૬૦ તખતગઢ, ૬૧ ઉમેદપુર, ૬૨ આહીર, ૨ છે ૬૪ જાલેર, ૬૫ શિવાના, ૬૬ બાલોતરા, ૬૭ જસેલ, ૬૮ બાડમેર, ૬૯ જેર લમેર, 8 R ૭૦ બ્રહ્મસર, ૭૧ લેંદ્રપુર ૭૨ અમરસર ૭૩ પિકરણ ૭૪ ફલોધી ૭૫ બીકાનેર ( ૭૬ ગેલાવ, ૭૭ મેડતા સીટી, ૭૮ મેડતા રોડ, ૭૯ ભાવડી, ૮૧ એલીયા, ૮૧ ૬ ગાગાણું, ૮૨ જોધપુર, ૮૩ મંડોર, ૮૪ કામરડા, ૮૫ પાલી, ૮૬ દત્તાણી, ૮૭ ધવલી, 8 S:૮૮ દબાણ, ૮૯ મુંગથલા, ૯૦ ઓર, ૯ ભારજા, હર દેલંજર, ૯૩ ભીમાના, ૯૪રેહિડા, છે લ્પ ભાવરિ, ૯૬ નિતેડા, ૯૭ દિયાણા, ૯૮ લેટ, ૯ લાજ, ૧૦૦ ધનાણી. ૧૦ બાલદા, ૧૦૨ ઉથમણું, ૧૦૩, ગાહિલી, ૧૦૪ કેરટાજી, ૧૦૫ મેગનારવી, ક ૧૦૬ જાકેડા, ૧૦૭ ખીવાદી, ૧૦૮ પાવર, ૧૦૯ અજમેર, ૧૧૦ જયપુર, ૧૧૧ છે અલવટ, ૧૧૨ આમેટ, ૧૧૩ ભાંડવપુર, ૧૧૪ ભીલમાળ, ૧૧૫ સાર, ૧૧૬ વર્ડગામ, ૧૭ મઠાર, પરદેશ – ૧૧૮ નાઈરેબી, (કેન્યા) ૧૧૯ માંબાસા, (કેન્યા) ૧૨ થીકા, જ ૦ ૧૨૧ કેબા (જાપાન) પરદેશના ફોટા હજી આવશે તે મુજબ લેવાશે. છે ગુજરાત, રાજસ્થાનના તીર્થોને આ પ્રથમ ભાગ છે. છે. બીજા ભાગમાં ૧. ઉત્તર પ્રદેશ ૨. બિહાર ૩. પશ્ચિમ બંગાળ ૪. ઓરિસ્સા ૫. R રે પંજાબ ૬. હરિયાણા ૭, કાશ્મીર ૮. દિલ્હી ૯ મધ્યપ્રદેશ ૧૦. મહારાષ્ટ્ર ૧૦. કર્ણાટક છે ૧૨. આંધ્ર ૧૩. તામીલનાડું ૧૪. કેરાળાના તીર્થો આવશે તેમાં દક્ષિણના રાજ્યના છે. છે તેની માહિતી માટે ૨૦૪૮ પજુસણ પછી જશે. 8 બીજા ભાગ અંગેની જાહેરાત તેની પૂર્વ તૈયારી થયેથી થશે. } } } . શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા છે €6: શ્રુત જ્ઞાન ભવને ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌ.) Page #283 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. ગચ્છાધિપતિશ્રી પૂજયપાદ આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાના ચરણ કમલનાં કેતુર્કાટિ વંદના ! પૂ. સાહેબજીના પ્રત્યક્ષ અનુભવની વાત જ્યારે લખવાની આવે છે ત્યારે અનેર આનદ થાય છે. તે પુશ્રીના અનેકાનેક ગુણામાં શાસ્ત્ર અને સિદ્ધાંતની વાત તા ખૂબ જાણીતી છે. પણ મારે જે અનુભવ સિદ્ધ વાત કરવી છે તે પૂ. સાહેબજીની ધીરતા, ગંભીરતા અને દીર્ઘ દ્રષ્ટિપણાની. સં. ૨૦૪૧ ની સાલમાં પૂજય આચાર્ય ભગવંતશ્રીજીનું અમદાવાદ લક્ષ્મી વકના ઉપાશ્રયમાં ધામાસું થયું. એ જ સમય ગાળામાં શાસનના જ કહેવાતાએ, ‘સ‘ઘએકતા'ના નામે પૂ. ગચ્છાધિપતિશ્રીજીને એકલા પાડવા માટેના દાવપેચ ખેલવાના શરૂ કર્યાં. માત્ર પેાતાની મેટાઇ ખાતર શાસ્ત્ર અને સિદ્ધાંતને નાશ કરનારા પ્રચ'ડ વાળાના ગડગડાટ થવા લાગ્યા. (દુનિયામાં શુ કહેવાય છે કે ગાજયા મેઘ વરસે નહિ') સંધની એકતા અને શાંતિના દર્દી ઈ. દર્શાર્શ ના શા, મનુભાઇ નગીનદાસ અમદાવાદ—૧ નામે, શાસ્ત્રીય સિદ્ધાંતને નેવે મૂકીને જુદા જુદા ઠવા લઇને પૂજ્યશ્રીજી પાસે વચ્ચેટિયાએ આવવા લાગ્યા. સાથે સાથે ગી ત ધમકી પણ આપવા લાગ્યા કે આપ જો આમાં સહુમત નહિ થાવ તા આપ એકલા પડી જશે.' એકલા પડી જવાની વાત સાંભળીને સાહેબજીની સદા સાથે રહેનારા (માત્ર રહેનારા પણ...) સાધુએ અને શ્રાવક પણ ગભરાઈ ગયા અને સાહેબજીને સમજાવવા ગયા કે–સાહેબજી ! જો આપણે અ બધાની સાથે સહમત નહિ થઇએ તે આપણે એકલા પડી જઇશું. શાસનસિકાને તા દુઃખ થાય જ પણ સાહેબજીના મનમાં ય શું હશે તે જ્ઞાની જાણે ! અને જ્યારે જયારે પૂજયશ્રીજીને સમજાવવાની કેશિશ કરવા માંડયા ત્યારે પૂજ્યશ્રીજીએ જે ખુમારીથી કહેલુ‘ તે દૃશ્ય આજે પણ આંખ સામે આવતા અશ્રુનયને નત મસ્તક બની જવાય છે. કહ્યુ કે-“તમારે બધાને મહેાદયને પણ-જવુ હાય તા જઇ શકો છે.” પછી વધુમાં દાંડા અને તાપણી તરફ ર ગૂ" નિર્દેશ કરતાં ?ઘુ કે-મારી પાસે આ દાંડા અને તપીણુ છે. હજી પણ હું મારી રીતે ગાયરી-પાણી લાવી શકું છું.' આ સાંભળીને અમને જે માંચ થયેલા તેનું વન થાય તેમ નથી ! સિ...હું આખરે સિંહ Page #284 -------------------------------------------------------------------------- ________________ છે ૩૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૨૫-૯-૯૨ ન હોય છે. તે મરી જાય પણ કદી ઘાસ ન ખાય, આવા સંગોમાં તે પૂજયશ્રીજીને સાથ 8 આપવાની વાત તે બાજુમાં રહી પણ સાહેબજીને નબળા પાડવાની વાત થતી તેથી છે હરિયામાં સખત વેદના થતી કે, ખરેખર ! શું થશે? પણ શાસ્ત્રીય સત્ય સિદ્ધાંતને હું છે નેવે મૂકે તે રામ બીજા, આ નહિ જ ! પછી તે સાહેબજીએ પણ સંઘ શાંતિ એકતા માટે જે મુસદ્દો ઘડો આપ્યો તે છે જેતે જ મફતલાલ પંડિત ધુવાંકુવાં થઈ ગયા અને ગુસેથી નીચે નાખો દીધો. તે 8 પૂજયશ્રીનું નહિ પણ અનંતા શ્રી અરિહંત પરમાત્માની તારક આજ્ઞાનું અપમાન હતું ? પણ “શાંતિદૂતને આ બધી વાત સમજાય ખરી! કદાચ સમજતા હોય તો પણ... 8 તે ચોમાસા પછી પૂજ્યશ્રીએ મુંબઈ તરફ વિહાર કર્યા અને ૨૪૨ ની પિષ છે. આ સુદિ-૧૩ ની પૂજયશ્રીજીની દીક્ષા તિથિની ઉજવણી પાદરામાં જ ઉજવવાની નકકી કરાઈ. છે અને સમાધાનવાદીઓએ આ સાત્તિવક :શિરોમણિની જાણે પરીક્ષા ન કરતા હોય તે છે તે જ દિવસે પો. સુ. ૧૨ ના ઘડેલે પટ્ટક જે ૨૦૪૨ ના પટ્ટક તરીકે પ્રખ્યાત થયેલો છે તેની દૈનિક પેપરમાં જાહેરાત કરી. તે પટ્ટકમાં બીજ બીજા સમુદાયના ઘ| આચાર્ય ભગવંતે ઉપરાંત પૂ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પણ આચાર્ય આ ભગવંતે તથા આજ સુધી સાચી તિથિની આચરણું આરાધના કરનારા આ ચાર્ય ભગવંતે એ પણ સહી કરી. ખરેખર વિચારીએ તે સત્યમાર્ગના જે જે આરાધકેએ તે ૨૦૪૨ ના પટ્ટકમાં સહી કરી તેમને પોતાના કાંડા પોતાના હાથે જ કાપી નાખ્યા અર્થાત્ સમુદાય સાથે છેડે જાતે જ ફાડી નાખે. આ તે સાહેબજીની ઉદાર તે માટે દેઢ વર્ષ રાહ જોઈ. ૨૦૪ર ના પટ્ટકની દૈનિક પેપરમાંની જાહેરાત જોતા પાદરામાં દીક્ષા તિથિની ઉજ છે નિમિત્ત ભેગા થયેલા શ્રાવકે ધું એ કુંઆ થઈ ગયા. બધા અંદરોઅંદર ચર્ચા વિચારણા કરવા લાગ્યા. પણ જ્યાં પૂજ્યશ્રીજી મંડપમાં પ્રવેશ્યા અને બધાએ જોયું કે–એ જ છે સ્વસ્થતા-પ્રસન્નતા મુખ ઉપર ઝગમગતી હતી. મંગલાચરણ ફરમાવ્યા બાદ સાહેબજીએ જે કહ્યું કે-“આ પટ્ટક અંગે કેઈએ કાંઈ બોલવું નહિ કે લખવું નહિ. કેઈએ અકળાવવાની આ જરૂર નથી, જરૂર પડે બધું જ કરીશું.' છે જાણે કે આ પટ્ટકની સાહેબજીના મન ઉપર જ અસર જણાતી ન હતી. સમસ્ત 8 સભા સાહેબજીની આ સ્વસ્થતા અને ધીરતા જોઈને આશ્ચર્ય ચકિત બની ગઈ. 8 બપોરના સમયે હું મારા બે-ત્રણ સાથીદાર સાથે પૂજ્યશ્રીને મળવા ગયે. વંદ. 8 છે નાદિ કરી અમોએ પટ્ટક અંગેની વાતચીત કરી ત્યારે પણ સાહેબજીએ કહ્યું કે - Page #285 -------------------------------------------------------------------------- ________________ ૪ પૂ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો: * ૩૫૭ “તમો કોઈ અકળામણ કરશે નહિ. આ પટ્ટકમાં સહી કરનારા મૂખ ૧ કરશે અને કેટલાકને તો તેમાંથી સહી પાછી ખેંચવી પડશે.” સ હેબ ના ચા વચને કેટલાં સત્ય પૂરવાર થયા તે આપણે સહુએ થોડા જ વખ* તમાં અન મળ્યું. આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે સાહેબજી કેટલા બધા ? છે ઈ ઘર દુષ્ટ અને વચન સિદ્ધ પુરુષ હતા. છે આ વાત ચીત દરમ્યાન અમે એ સાહેબજીને કહ્યું કે-સાહેબજી જ્યારે પૂ આ. શ્રી ? જ પ્રેમસૂરીશ્વરજી મહારાજાના એટલે કે આપના ગુરુભાઈએ એ પણ આમાં સહી કરીને છે સ્વયં રીતે પં. ૨૦૨૦ ના પટ્ટકનો ભંગ કરેલ છે. તે હવે આપણે શા માટે ચૌદશની ? છે માચી આરાધનાના માર્ગે ન આવવું ?” ત્યારે સાહેબજીએ કહેલું કે-“આ વાત પણ છે. ૪ મા ખ્યાલમાં છે અને અવસરે આપણે તેની જાહેરાત પણ કરીશું.' અને 8. છે પૂજ્યશ્રીએ તેની જાહેરાત ૨૦૪૬ માં કરી અને અમલ ૨૦૪૭ થી શરૂ પણ કર્યો અને 8 આ પણને સહુને માટે સાચો તિથિને માર્ગ ખૂલે મૂકતા ગયા અને સ્વયં પણ સાચી આરાધના કતા ગયા. આપણે સહુ શાસન દેવને પ્રાર્થના કરીએ કે-પૂજ્યશ્રીજી જ્યાં હોય ત્યાંથી ચતુર્વિધ ? શ્રી સંઘ ઉપર એવા આશીર્વાદ વરસાવે કે સહુ શાસન અને સિદ્ધાન્તમાં વફાદાર છે બની રહે. ૦ લેકના હૈયામાં આજે ભેગની અને પરિગ્રહની ભૂખ એટલી બધી જ વધી જવા પામી છે કે-- ગરદમ વાતો શાન્તિની ચાલે છે ને નેબતે : જ યુદ્ધની સંભળાય છે, સારામાં સારા ગણુતા દેશની હાલત પણ ભૂઠી થઇ છે છે પડી છે. પણ એમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી. જેમ જેમ ભેગની ને ? 8 પરિગ્રહની ભૂખ વધે, તેમ તેમ શાંતિ ભાગે. એના વેગમાં જ સુખ માનો, 8 છે એટલે એની ભુખ જાગે અને પછી શાંતિ મળે એ બને નહિ. તમે એમ R ધારો છો કે-ઘણું ભેગ સામગ્રીમાં, મોટી મોટી મહેલાતેમાં, ફેશનેબલ ! છે ફરનીચરથી લદાયેલા બંગલાઓમાં શાંતિ છે? નહિ જ. ત્યારે શાનિત કયાં ? છે છે? સાચી શાતિ તો અહી જ છે. ભેગની અને પરિગ્રહની ભુખ જાય તે છે કાંઇક શાંતિ મળે અને એની ભુખ જવા સાથે એનો સંગ પણ જાય તે છે ઘણી શાંતિ મળે. –રામાયણમાં સંસ્કૃતિનો આદશ–પહેલે ભાગ Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધાંજલિ પૂજય આચાર્ય ભગવંત નાં ગુણુ ગાતાં એક્ ઇતર કવિએ કહ્યું છે કે, ગંગા નદીમાં માણસા પેાતાનાં પાપ ધાવા સ્નાન કરે છે, તેમાં માણસાનાં પાપ એમના ધર્મનાં સિધ્ધાંત મુજબ નાશ પામતા હશે! પણ ગંગા નદી કહે છે કે; આટલા મનુષ્યએ સ્નાન કરી કરીને ભલે પોતાનાં પાપ ધાયાં પરંતુ હું તેા મેલી થઇ ગઇ છુ, મને કાણુ પવિત્ર બનાવે ? જવાબમાં આ કવિ કહે છે કે; જો એનાં ચરણકમળને ગંગા નદીની પાણીની આ મહાન યોગી ગ`ગાકીનારે ઉભા રહે અને છોડ ઉડે તે ગંગા નદી પવિત્ર થઈ જાય. ત્યારે શુદ્ધ સિધ્ધાંત સમર્પીત સ`ત શીરે મણી આ કવિને કંઇ કહેતા નથી પરંતુ મનામન વિચારે છે કે, પરમાત્માના સિદ્ધાંત મૂકીને એટલે કે અમારે આધાર મુકીને અમે બીજાનું ભલુ કરવા જઇએ તે અમે પાપથી દોષિત છી એ. દ્રઢ પૂ. સ`તમાં રગેરગમાં વ્યાપ્ત હતી. માન્યતા આ કવિની આ કલ્પનાથી આ ચેગીની કેટલી મહાનતા જો સિદ્ધાંત છેાડીને મળતી હાય ધર્મમય સિદ્ધાંત–નિષ્ઠા કેટલી જોરદાર છે એ મહાનતા છે એકપે, અને છતાં એ ન જોઇએ એ પૂ. આચાર્ય ભગવ ́તની કલ્પે. જબ તક સુરજ ચાંદ રહેગા તખતક રામ તેરા નામ રહેગા’ નોંધ :- પૂ. આચાર્ય ભગવત તેનાં મુંબઇમાં છેલ્લા વિહારમાં ૨નપૂરી મલાડ મધ્યે પધારતાં સામૈયુ મારા તરફથી થયેલ ત્યારે ઉપરોકત રણાનુવાદ આ જ શબ્દોથી શ્રી મનુભાઇ ગઢવીએ કહેલ, —પ્રાણલાલ છગનલાલ શેઠે મલાડ જૈન શાસનને અભિનદન પાંચમાં વર્ષમાં પ્રવેશ વખતે અભિનદન. પ. પૂ. આચાર્ય દેવેશશ્રીન મોક્ષ પ્રધાન લેખા પ્રવચના, નીડર લેખક શ્રી પ.પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્ર, સૂરીશ્વરજી મ. સા. ના લેખે ખરેખર અદ્ભૂત હાય છે. સમજ આપી માર્ગોમાં સ્થિ કરવા આ કાળમાં અમૃતનુ કામ કરે છે, જૈન શાસન શાસ્ત્ર સિદ્ધાંતને વરેલુ અઠવાડીક છે તેને અભિનદન આપીએ તેટલા ઓછા છે. યાવત્ચંદ્ર દિવા કરા’ આ અઠવાડીક શાસ્ત્ર સિદ્ધાંત માટે જ ઝઝુમે એ અંતરેચ્છા. એજ લી. પ્રવિણુ ગંભીરદાસ શેઠ (રાધનપુરી) TAX Page #287 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિ રામચન્દ્ર સૂરીશ્વરજી મ. સા. ના જીવન વિશે લખે છે તેટલું ઓછું છે. તથા મારી નાની કલમ વડે લખવા પ્રયત્ન કરૂ છું. સાગરનું પાણી ગાગરમાં છે ન સમાય, આકાશના તારા ગયા ન ગણાય. તેમ ગુરૂજીના ગુણ લખ્યા ન લખાય. વિ. સં૧૫ર ની ફાગણ વદ ૪ ના દહેવાણની ધરતી પર આ મહાન આત્માને ! છે જન્મ થયે. જેને ત્રિભુવન નામ મળ્યું. પિતા છોટાલાલ અને માતા સમરથની છત્રછાયા આ ન પામનારા, ત્રિભુવનને પિતાના દાદી મા રતનબાને સહારો મળવાથી ધર્મનાં સંસ્કાર છે નાનપણથી જ મળ્યા. દાદીમા રતનબા સંયંમ લઈ શકે એમ ન હતા. છતાં પિતાના છે છે આ લાડલા સંતાનને સંયમમાર્ગે વાળવાનું સંસ્કાર સિંચન સારી રીતે કરતા તેઓ રે જ સમજાવતા “બેટા, આ જન્મમાં લેવા જેવું તે સંયમ જ છે. પરંતુ છે મેહને કારણે એટલું ઉમેરતા કે- “તારે સંયમ જ સ્વીકારવાનું છે. પણ મારા જીવતા છે નહિ. ૪થા વર્ષથી જ ઉકાળેલું પાણી પીવાની ટેવ રાખનારા ત્રિભુવનને ૧૫ વર્ષની આ ઉંમરે તે પાંચ પ્રતિક્રમણ; ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, સમકિતના ૬૭ બેલની સજજાય વગેરે છે કંઠસ્થ થઈ ગયું હતું. 8 පලතුපපපපපපපපපපපපපපපපපප ઉપકારોની યાદ -શ્રી કિરણ કાંતિલાલ શાહ-વસઈ (થાણા) B ૧૫ વર્ષની વય ધરાવતે ત્રિભુવન પાદરાના ઉપાશ્રયનું કામકાજ અને વિહારમાં ન છે જતા-આવત પૂ. મુનિરાજની તમામ કાર્ય–સેવા અદા કરતો. એનામાં વિવેક શક્તિ પણ છે 6 એવી જ અદભુત હતી. જેથી આવતા-જતા પૂ. મુનિવરોની સેવા ભક્તિ કરવા છતાં છે છે વંદન તે છે ત્યારે જ કરતે, જ્યારે “સુ-સાધુ તરીકેની પ્રતિતિ થતી.' * પુત્રના બાવા લક્ષણ પારણામાંથી પરખી ચૂકેલા સગા વહાલાઓ ત્રિભુવનને સંસા- છે ૨માં જકડી રાખવા અનેક દાવ નાખતા, પણ એનો જવાબ તો એક જ રહે કે આ માનવભવ પમ્યા પછી જ જે મળી શકે એમ છે. એને મેળવવા હું માંગતે હઉ તે ઉપરથી તમારે બધાએ રાજી થવું જોઈએ. એના બદલે આવી વીપરીત વાત કરો છો.' - ત્રિભુવનના કાકા-મામાની વાતમાં ન ભેળવાતા, વકીલે જજ પાસે ત્રિભુવનને સમજાવવા કહ્યું કે “આ દિવસ આ છોકરે દીક્ષાની જ વાતો કરે છે જજે ત્રિભુવનને પૂછયું કે “હું ઘરમાં રહીને ધર્મ ન થઈ શકે કે- તું દીક્ષા લેવાની વાતોમાં ફસાયે છે ? હાજર જવાબી ત્રિભુવને તરત જવાબ વાળે કે બિટું ન લગાડતા સાહેબ, હું આપની પાસે એ જાણવા માંગુ છું કે આપ ઘરમાં રહીને અત્યારે કેટલો ઘમ કરે છે Page #288 -------------------------------------------------------------------------- ________________ છે ! જજે વકીલને કહ્યું કે આ તે સાધુ થવા જ સર્જાયેલું છે. મુક્ત ગગનમાં મેજ છે માણવાના સ્વતંત્રતા ધરાવતા આ પંખીને તમે પાંજરે નહી પૂરી શકે. સગાવહાલાઓએ 3 દૈનિકમાં એવી જાહેરાત આપી કે કેઇએ ત્રિભુવનને દીક્ષા આપવી નહી. આપનારની ! પ સામે પગલાં લેવાશે. મુક્તિના રંગમાં રંગાયેલ આ પુણ્યાત્માને પૂ. ૫, શ્રી દાન વિજય ગણ તથા પુ. | 8 મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મ.સા. ને ભેટે થઈ ગ. મ.સા. પાસે પોતાની મનની વાત છે છે જણાવી સાથે એ પણ જણાવ્યું કે દાદીમાં પિતાની હયાતીમાં દીક્ષા નહી લેવા દે | મુ શ્રી { પ્રેમવિજયજી મ. સા. એ કહ્યું કે “ત્રિભુવન, કેને ખબર તું પહેલા જઈશ '' દાદીમા : # દીવા ને એકમાત્ર ચિંગારીની જરૂરત હતી. તેમને મુહૂર્ત આ પવાની વિનંતી કરી. ૧ છે ઘરેથી ભાગી જઈને, અનેક કષ્ટો વેઠીને સંવત ૧૯૬૯ ના પિષ સુદ ૧૩ ના જ ગંધાર તીર્થે પહોંચ્યા. પૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી મ. સા. ના આશિર્વાદથી ૧૭ | 1 વર્ષની વયે અમૂલ્ય એ એ ઘે પ્રાપ્ત થતા મન નાચી ઉઠયું. એ સમયે ૧૦ માણસે છે પણ હાજર નહોતા. આજે જે ઠાઠ-માઠ જોવા મળે છે. સહેલાઈથી દીક્ષા પ્રાપ્ત કરી 4 શકાય છે. તે એમના જ પ્રતાપે (દીક્ષાને માગ ખેલનાર-બાલ-દીક્ષા અપાવનાર દેવ- ૨ ૨ દ્રવ્યના રક્ષક-સંઘના નાયક-મોક્ષ માગ પ્રરૂપક બલિ રેકનાર-સમાગના ચિંધનાર8 કલિકાલ કલ્પતરૂ-મિથ્યાત્વને કાપનાર–સમકિતને આપનાર-વ્યાખ્યાન વાચસ્પતિ શાસન છે પ્રભાવક-શાસ્ત્ર સિદ્ધાંતી સમભાવ રાખનારા-મેક્ષના ચાહક પૂ. ગચ્છાધિપતિ આ.ગુ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના ચરણોમાં કટિ કેટિ વંદના. તેઓ જ્યાં પણ હોય * ત્યાંથી આપણને આશીષ આપે કે “જેથી ભગવાનના બતાવેલ માગે આપણે આગળ છે વધીએ અને જૈન શાસનનું નામ રોશન કરીએ. સાહેબજીએ મને આશિર્વાદ આ તા કહ્યું કે–“ભાગ્યશાળી છે, અને ખરેખર હું ભાગ્યશાળી છું કે મને આવા ગુરુદવ મળ્યા. જેથી મારા આત્મામાં જૈન શાસન સુદેવ સુગુરૂ-સુધર્મ પ્રત્યે પ્રેમ જાગ્ય અને સાચે ધમ સમ જાણે. { પાલીતાણામાં તેમની નિશ્રામાં કરેલ ઉપધાન દરમિયાન તથા તેમના પ્રવચને, ૧ જિનવાણી-જેનશાસન દ્વારા ઘણું શીખવા મળ્યું કે જેથી મારે આમે પાપમાગે જતાં 8 પાછો વળ્યો. રાત્રિ ભોજન બંધ-કંદમૂળ ત્યાગ– અભય-અનંતકાય-અપેચ વગેરેને છે ત્યાગ, નવકારશી, પૂજ, સામાયિક, પ્રતિક્રમણ, ચૌઢ નિયમ ધારવા, સંક્ષેપવા, વગેરે R અનેક ધર્મ ક્રિયામાં રસ ધરાવનાર કેઈ હોય તે તે ગુરૂદેવની મધુર વાણી અને એમના આશીર્વાદ. એમના પ્રવચનને એક જ સાર રહેતે “છોડવા જે સંસાર, લેવા જેવું સંયમ, મેળ વવા જે વે મોક્ષ.” પૂજ્ય ગુરૂદેવનો ઉપકાર કયારેય વીસરાય નહિ. એમને છેલ્લે કાગળ અને લખ્યો છે જાણી ઘણો જ આનંદ થયે. વહેલામાં વહેલા સાધુપણું પ્રાપ્ત કરી માની પ્રાપ્તિ છે ન થાય. એવી રીતે વધારેમાં વધારે ધર્મ માગે આત્માને જોડવાનું અને પાપથ. બચવાની ? ( કોશીશ કરવી અને સૌ કે ઈ મેક્ષને પ્રાપ્ત કરે એવી શુભાભિલાષા. [ પૂ. ગુરૂવના આશયથી વિરૂદ્ધ લખાયું હોય તે મિચ્છામિ દુકકડમ ] } Page #289 -------------------------------------------------------------------------- ________________ ગુરુગુણ-ગંગોત્ર –શ્રી સનાતક 6. કલિકાલના કહપતરૂ સમા અને કુમારૂપી-શિયાળીયાઓને ત્રાસ પમાડવામાં સિંહ છે છે સમા શૂરવીર એટલે જ તપગચ્છના તાજ પરમ ગુરુરાજ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા. કે જેઓશ્રીનું જીવન, મૃત્યુષણ અને અંતિમયાત્રા એક અનુપમ ઇતિહાસ બની 3 ગયું. તે ગુરુદેવશ્રીની વસમી વિદાયને ૧ વર્ષ પૂર્ણ થશે. છતાંય જાણે હમણાં આપણી વરચે જ હોય એવું લાગ્યા કરે છે. એનું શું કારણ? વિચારતાં લાગે છે કે, એમાં એ યુગ પુરુષના ગુણે જ કારણભૂત હતા. ખરેખર એ મહાપુરુષના ગુણે જે ગાવા બેસીએ તે તે કયારે પણ પાર આવે એમ નથી. જેમ મનને આહલાદક, વિકસવર, ભ્રમર-ભ્રમરીઓના સમુદાયથી વ્યાસ. અને અતિ આ મનહર પુષ્પવાળા ઉદાનમાં અતિ મનોહર ,પોને ચુટવા માટે આવનારે માળી શું મનહર પુછપને ચુટયા વિના રહે ? અર્થાત્ કે ન જ રહે ! તો કરુણાના સાગર સમા ! 8 ગુરુરાજના ગુણ ગાયા વિના કેમ રહેવાય. ગુણનિધિ પૂજ્યશ્રીમાં નિસ્પૃહતા નામને ગુણ અદભુત હતો. કે જેનું વર્ણન ન થાય ? અરે ! ઉદાર દિલ ભક્તવમાં જે લાખો રૂપીયાને વ્યય કરે તો પણ માત્ર વખાણ કરે છે વાની વાત નહિ, પણ અમૃત જેવી વાણીથી એમ જ કહેતા કે “જો ઘરમાં રાખેલ પૈસો પાપ રૂપ ન લાગે તે ખર્ચેલા પૈસાની ફુટી કેડી જેટલી પણ કિંમત નથી. અને જે છે પરિગ્રહ પાપ છે. તેમ સમજાય તે બધુ જ સફળ છે.” અને એ કૃપામતિ કયારે પણ કેદને આદેશ કરીને કહેતા નહી કે, “તું આ કર.” તેઓશ્રીની નિસ્પૃહતાથી અને મર્મસ્પશી ઉપદેશથી લોકો યથાશક્તિ ધર્મધ્યાન કરતા રહી તે નિસ્પૃહમૂતીની કૃપા ઈચ્છતા રહેતા હતા. તે જ રીતે તે ગુણસાગર ગુરુદેવશ્રીમાં ગુણાનુરાગીપણું સહજભાવે સિદ્ધ હતું. જે છે તેઓશ્રી તપગચ્છના શિરમોર હોવા છતાં પણ નાનામાં નાના સાધુ-શ્રાવક કે બાળકના નાનામાં નાના ગુણને ખ્યાલ રાખીને અવસરે તેનામાં રહેલા તે ગુણની પ્રશંસા કરી છે ને તેને પ્રોત્સાહીત કર્યા વિના રહેતા નહિ. વળી તે શાસન પ્રભાવક પુણય પુરુષના પુણ્ય પ્રભાવને જગતમાં કોણ નથી જાણતું? 5 છે અર્થાત્ કે બધા જ જાણે છે. લેકમાં કહેવાતું કે “રામ ત્યાં અધ્યા ” અને “પડે જ્યાં છે રામના પગલા થાય ત્યાં પુણ્યના ઢગલા.” એ યુક્તિઓ તેઓશ્રીના જીવનમાં ચરિતાર્થ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૬૨ { હતી. એ યુગપુરુષની અંતિમ યાત્રાએ તે પુણ્ય પ્રભાવને અનેરે પર બતાવી એક ઈતિહાસ સજર્યો છે. છે અને એ યુગપુરુષના જીવનમાં સિદ્ધાંતની રક્ષા તો તાણ-વાણાની જેમ વણાયેલી હતી. અને તેથી જ શાસન રક્ષાનું કામ આવે ત્યારે આગેવાની તે એમની જે હોય. તે વેળા તેઓશ્રી પોતાના માન-અપમાનની ચિંતા કર્યા વિના અગ્રેસર બનો સિદ્ધાંતની રક્ષા કરતા હતા. * આજે એ દીક્ષાના દાનવીર મહાપુરૂષની પ્રત્યક્ષ છત્રછાયા આપણા ઉપર નથી. તેઓશ્રીની ગેરહાજરી સમગ્ર જૈન સંઘને વાઘાતથી પણ અધિક વેદના આપી રહી છે. એ દિક્ષાની દુભિ બજાવનારની ચિર વિદાય કયારે પણ ભૂલી શકાય તેવી નથી. જો કે હવે એ સ્વર્ગવાસી ગુરૂ ફરીથી આપણને મળવાના નથી. તે તે નીકટના મેલગામી ગુરૂના ગુણગંગોત્રીશા ગુણોને નજર સમક્ષ રાખી તેઓશ્રીના ચીંધેલા માર્ગે ચાલવાનું બળ તેઓશ્રીની કૃપાને પામી તેઓશ્રીના સેવક તરીકેનું નામ દીપાવી એ શાસન દેવને પ્રાર્થના. 8 સરળતાનિધિ પૂ. મુનિરાજ શ્રી ચરણપ્રવિજયજી મ. પરમારા ધ્યપાદ પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબમાં કેટલાક અલૌકિક ગુણે હતા તેમાં મને છે એક ગુણ તેમનો ખુબ જ ગમ્યો છે. પિતાની વિરૂદ્ધ લખનાર જે શાસનના રાગથી લખતો ! હોય તો તેને જાહેરમાં પ્રતિકાર નહિ. પોતાને બચાવ નહિ. જે મહાપુરૂષ શાસ્ત્ર વિરૂદ્ધ છે { પ્રતિપાદનને જડબેસલાક પ્રતિકાર કરે. જાહેરમાં આહવાન આપે તે પોતાની સાપેક્ષ ! દૃષ્ટિથી ભૂલ લાગે તે પ્રતિકાર ન કરે. બચાવ ન કરે. એ જે તે ગુણ નથી. પ્રવ- 8 ચનમાં કોઈ કથા પ્રસંગમાં ભૂલ થઈ ગયેલી. તે વખતના પરમ પૂજય તપસ્વી મુનિરાજ શ્રી કાંતિવિજય મહારાજે ધ્યાન દોર્યું તરત જ પ્રવચનમાં ખુલાસો છપાયો. એક શ્રાવકે પ્રવચનમાં સામાવિક ૪૮ મિનિટ પુરી થાય એટલે પારવી જ જોઈએ અથવા બીજી હોવી K જોઈએ નહિ તો દેષ લાગે એવી પૂજ્યશ્રીની પ્રરૂપણાથી કેઈએ એકાંતમાં જણાવ્યું કે છે ધમસંગ્રહમાં જણાવ્યું છે કે ઉપયોગ સાથે રહે તો દેવું નથી. પૂજ્યશ્રી કહે બા બ૨ છે. ભકતો તરફથી વહેરા વાત ઉપકરણે વિગેરે પ્રચૂર પ્રમાણમાં જોઇ કેઈ શ્રાવકે પૂછયું આને પરિગ્રહ ન કહેવાય. પૂજયશ્રી કહે “કહેવાય” જ પગ દબાવનારને કહે કે “જ્યાં સુધી આ સુખશીલતા છે ત્યાં સુધી ઉદ્ધાર નહીં થાય.” નાના માણસ પાસે પણ પોતાની લઘુતા જણાવતા પૂર્જયશ્રી કેવા સરળ હતા ! એટલે જ નાને માણસ પણ તેમનું સાનિધ્ય પામી ધન્ય બનતે. Page #291 -------------------------------------------------------------------------- ________________ [ જૈન શાસનમાં ભયંકર ધરતીકંપ સર્જનારા ૨૦૪૨ ના પદક પ્રસંગે પણ જરા વિચલિત થયા વિના જે અપૂવ મર્દાનગી, ધીરતા-વીરતાથી પૂછાયેલા પ્રશ્નનો જે સાત્વિક ઉત્તર સ્વર્ગ સ્થ રિપૂરંદરે આપ્યો હતો તે વાચકોની જાણ માટે અને આપેલ છે અપૂરું છે ખમીરી-ખુમારીનું પાન કરાવનાર સ્વામીને કટિશ વનાવલી સહુ વિરમીએ છીએ. [ સં. ૨૦૪૨, પોષ સુદિ–૧૩ ને ગુરૂવાર તા. ૨૩-૧-૮૬ના રોજ પૂજયશ્રીજીના છે. ૭૪ મા દીક્ષા દિવસની ઉજવણીના પ્રસંગે; પાદરા મુકામે આપેલા પ્રવચનમાંથી ] જૂઓ આજે જે પ્રકારની ધાંધલ ચાલે છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. ધર્મ છે કરે હોય તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન પર શ્રદ્ધા રાખવી જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન-આગમ પવતિથિની ક્ષય-વૃદ્ધિ નથી ! માનતું એમ કઈ પૂરવાર કરે તે કાલે હું તેને ગુલામ થાઉ જતિઓના ! કાળમાં ઘણી પોલ ચાલી તેને આધીન કેમ થવાય? પર્વતિથિની સ્થવૃદ્ધિ થાય છે એમ પૂ. શ્રી આત્મારામજી મલખી ગયા છે. તમે લોકે ધ્યાન રાખીને અભ્યાસ પણ જ નથી કરતા કે કશું યાદ પણ નથી રાખતા. ' એકતિથિ પક્ષના મોટા આગેવાન પૂ. સાગરજી મહારાજની સાથે અમારે બાપ-દિકરા જેવો સંબંધ હતે. ૧૫રમાં તેમણે જે ગરબડ કરી તે ખ્યાલ બહાર કરી, ૧૯૬૧માં છે ભેગા રહ્યા, ૧૯૮૯ માં પાછા અલગ પડયા. ૧૯૧ માં મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. નું “તત્ત્વતરંગિણું” પુસ્તક વાંચ્યા પછી “સિદ્ધચક્રમાં લખ્યું કે- “શ્રી જૈન શાસનને સમજનારો, આગમને જાણનાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન જ આવે છે 8 તેમ બોલી શકે નહિ.' ગયા વ' (સં. ૨૦૪૧ માં) તેર (૧૩) મહિના (બે શ્રાવણ) હતા. તે સંવત્સરી ૧ છે ખામણામાં શું બોલ્યા કે-“બાર માસાણું, ચઉવીસ પકખાણું, ત્રણસોને સાઠ રાઈહિ. છે થાણું..” મહિના તેર પણ છવીસ, દિવસ ૩૮૪ છતાં ય અધિક મહિને ગણાય નહિ. છે જે અધિક મહિને ન ગણાય તે તિથિમાં શું વાંધે નડે છે તે સમજી શકાતું નથી ! છે તમે લોકે ય અભણ છે, કાળજી વગરના છે કે સમજી શકતા નથી તેની ય ખબર ? B પડતી નથી. ' પડકાર અવસર આવે કરીશું. અવસર ભાસિતાવાણ પડઘા શું પડે છે તે જુઓ. Page #292 -------------------------------------------------------------------------- ________________ | ૩૬૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ : તે ૧૫-૯-૯૨૧ સહીઓ વાંચી. એક માટે પક્ષ નીકળી ગયો. તેને તે બોલવા દે. આ બધું ગાંડપણ છે. ગમે તે માણસ ગમે તેવી જાહેરાત કરે તેથી ગભરાવાનું નહિ. આપણે જે સાચા * માગે ઊભા છીએ તે માર્ગે ચાલવું જરાય ઢીલા પડવાનું નહિ. જે કર્યું છે તે બધું 1 શાસ્ત્ર વિરુદ્ધ છે. ન પક્ષ શું કરે છે તે જૂએ. આપણે વાત છેડવી નથી. - શ્રી સાગરજી મ ને મેં કહેલ કે, આપે ૧૯૯૧માં જે લખેલ છે તે જાહેર કરી છે છે તેની નીચે આપણે બંનેની સહી કરીએ. તેઓ મને કહે કે–તારે મારા હાથ કાપી ૧ નાંખવા છે. મેં કહ્યું કે-આપના હાથ તે કપાઈ ગયા છે. આવી બધી ઘણી વાતો છે. ! તેઓ ઘણા બહાદૂર હતા. જે વાત પકડાઈ જાય તે ન છૂટે તે વાત જુદી. પરંતુ તીર્થની અને શાસનની રક્ષા માટે ઘણો પુરુષાર્થ કર્યો છે. તેમને જે પેટ પકડ ન ! થઈ હતી તે સારું થાત, સંઘ સુધર્યો હોત. પણ ભવિતવ્યતા તેવી. તેમના માટે મને ? છે કદિ દુર્ભાવ થયા નથી. મેં તે વખતે પણ કહેલ કે બે-પાંચ આગેવાનો ભેગા થઈ બધા જ આચાર્યો પાસે જાય અને કહે કે-આપની માન્યતા શું છે તે લખી આપે. આવી રીતે પાંચ { આંટા ખાય તે સાચું શું તે નકકી થઈ જાય. પણ ગરજ કોને છે.......! ચિંતા કેને છે...! આવા નિવેદન, ૫ટ્ટકો બહાર આવે ગભરાતા નહિ. અમે ઊંઘતા નથી. જાગતા ? એ છીએ. બોલવાની જરૂર ઊભી થશે તે નહિ બોલીએ તેમ માનતા નહિ. 1 મારૂં ખાટું પૂરવાર થાય તો કાલે ફેંકી દેવા તૈયાર છું. જાહેરમાં માફી ? માગવા તૈયાર છું. ભગવાનના શાસનને જ વળગી રહેવું છે. તમે સે આકળા ન થાવ. જે થાય તે જોયા કરો. વિશેષ અવસરે. ૦ નાસ્તિક બની ગયેલા પાપમાઓને મન આપત્તિ આણનાર તરીકે એક ધર્મ જ ! ગણાય છે અને એથી તેઓની પ્રવૃત્તિ, ધર્મ પ્રચારક ધર્મગુરુઓ અને ધર્મ પ્રમશ ૧ ધર્મ શાસ્ત્રની અવહેલના કરવામાં જ પર્યાપ્ત થાય છે. એક એક ધર્મપ્રવૃત્તિને નાબુદ 8 કરવામાં જ તેઓ વિશ્વનું કલ્યાણ સમજે છે. ગમે તેવી ધર્મ પ્રવૃત્તિ ઉપર, તેઓ કેબને છે કોઈ જાતિનું કરિપત કલંક કપીને, તેને હલકી પાડવાની કાયમી પ્રવૃત્તિ કર્યા વિના ! છવી પણ ન શકે, એવી જાતિને કારણે ઉન્માદ તેઓને થાય છે. એ ઉન્માદના યેગે તેઓ એવા તે લેખકો અને વકતાઓ બની જાય છે કે- “કુદર્શન વાદીઓની કલપના- ૧ જાળ પણ તેઓની ક૯૫નાજાળ આગળ હારી જાય! –શ્રી જૈન રામાયણ--બીજો ભાગ. Page #293 -------------------------------------------------------------------------- ________________ રલિયાપણી ઉષા પ્રગટે અને ચેમેર પ્રભા ફેલાય પૂર્વ ક્ષિતિજને પ્રફુલ્લિત કરતાં સૂર્યના ઉદ્ મ થાય અને ચેમેર પ્રકાશ ફેલાય, અંધારામાં ડુબેલુ' જગત પ્રકાશ પુંજથી પ્રકાશિત બને, દૈનિક કાર્ય ચાલુ થાય. પ્રકાશ આપતા સૂર્ય સર્વાંમાં સાક્ષી બની રહે. આવી જ એક વિરલ અને ભવ્ય વિભૂતિ વામન દેહે પણ જે વિરાટ, સુવર્ણ ઇતિહાસનું સર્જન કરનાર, કલિકાલ-કલ્પતરૂ સરખા, દુર્લભ દીક્ષાને સુલભ બનાવનાર દીક્ષાયુગ પ્રવર્તીક, મહાસમાધિસાધક, પુણ્યનામધેય, પૂર્વજોના ગુણૈાના સમુદાયે થી અલ. કૃત એવા લેાકેાત્તર મહાપુરૂષ એટલે જ પૂજયપાદ આચાર્ય ભગવત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂર શ્વરજી મહારાજા, આજથી ૯૬ વર્ષ પૂર્વે ૧૯૫૨ માં પિતાશ્રી છેટાલાલભાઈ અને માતાશ્રી સમરીએનની કુક્ષિએ સમથ પુત્ર તરીકે ત્રિભુવનકુમારના જન્મ થયા. બાલ્યવયમાં મ તાપિતાની છત્રછાયા ગુમાવનાર ત્રિભુવનને દાદીમાં રતન ખાની હૈતાલ હુક્માં રહેવ નું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મા રતનબા પાસે ભણતર કરતાં ગણતર કઇ ગણું. ઊંચું હતું. જૈના કારણે ત્રિભુવનકુમારમાં સ`સ્કાર સિ'ચન દ્વારા ધાર્મિ`કતા દ્રઢ કરી હતી. જેથી ૯ માં વર્ષોંથી જ ઉપાશ્રયને ઘર માનનાર ત્રિભુવનના દિવસના મેટા ભાગ ઉપાશ્રયમાં જ વીતતે હતા જેના કારણે વિહારમાં જતાં આવતાં પૂ. મુનિરાજેની સેવા કરતા હતા. સેવા ભિકત કરવા છતાં વંદન તા ત્યારે જ કરતાં કે જયારે સુસાધુની પૂરી પ્રતીતિ 安平娄:辛愛費安變:費 સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીજીની જીવનરેખા —પૂ. આ. શ્રી વિજય સુદર્શનસૂરીશ્વરજી મ. : થાય. ૧૭ વર્લ્ડની ઉમ્મરે દીક્ષા ગ્રહણ કરી ગુરૂ પ્રેમવિજયજી મ. ના શિષ્ય રામવિજય બન્યા. દીક્ષા લીધા પછી ૨૪ ચાતુર્માસ વડિલેાની નિશ્રામાં જ કરેલ. વડીલેાની કૃપા ખૂબ જ મેળવેલી જેના કારણે પૂ. કમલસૂરીશ્વરજી મહારાજ સાહેબ કહેતાં કે રામવિજય તા ચિંથરે ખાંધેલુ રત્ન છે. પૂજયશ્રીમાં અપ્રમત્તભાવ તા એટલેા બધા હતા કે દિવસમાં કયારેય સથારા કરતાં જ નહીં, નાદુરુસ્ત તબિયત હાય અને સ થારે કરેલ હોય તે પૂ. આ. ભ. દાનસૂરીશ્વરજી મ. સા. દરેક સાધુ મહાત્માને કહેતાં કે અવાજ નહી' કરતાં. રામવિજયને સારૂ" નથી માટે સથારા કરેલ છે. પૂજયશ્રીનાં અપ્રમત્તભાવની સાથે વિનયગુણુ એવા જોરદાર હતા કે જેના કારણે દરેક ડિલેાની કૃપા એમને વરેલી. દીક્ષાદાતા પૂ. મગલવિજયજી મહારાજ મુનિ હતાં અને પૂજયશ્રી આચાર્ય પદે હૈ।વા છતાં પૂ. મ‘ગલવિજયજી મહારાજ સાહેબને જયારે પણ બહારથી આવતાં જુએ કે તરત જ ઉભા થઈ જતાં, વિહારમાં હોય કે ઉપાશ્રયમાં પૂ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ : શ્રી જૈન શાસન ( અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૨૫-૯-૯૨ મંગલવિજયજી મ. સા. કરતાં ઉંચી પાટ પર પણ હતાં બેસતાં. આ અદભુત પૂજયશ્રીમાં વિનય ગુણ હતે. પૂજયશ્રીને ગમે તેટલા ઝંઝાવાત આવ્યાં છતાં પિતે મેરૂની જેમ અડગ રહીને દરેક ઝંઝાવાતને સામને કર્યો છે. પૂજયશ્રી કહેતાં કે સાધુને શાસ્ત્ર એ જ આંખ છે અને સ્વાધ્યાય એ પ્રાણ છે જેના કારણે ૯૬ વર્ષની બુઝર્ગ વયે પણ કાયમ નવી ? ૨ ગાથા કરતા હતા. હાલ માં બેઠા હેય તે પણ પૂજયશ્રીના હાથમાં પ્રત હોય જ આવા | પૂજયશ્રી સ્વાધ્યાયના પ્રેમી હતા. - પૂજ્યશ્રી કાયમ કહેતાં કે સુખમાં લીન ન થવું અને દુઃખમાં દીન ન બનવું. જેના છે 8 કારણે એમના ભવ્યાતિભવ્ય બાદશાહી સામૈયા થાય છતાં ક્યારેય લીન ન બનતા અને છે - સામૈયાની સાથે કઈ કાલાવાવટા કાઢે તે દીન ન બનતા. 5 દીક્ષાના દાનવીર પૂજ્યશ્રીની દેશનામાં આ ત્રિપદી હંમેશા સાંભલવ મલતી કે ? છે છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેલવવા જે મે આ ત્રિપદી સુણીને મેં પણ છે નાની ઉમરમાં પૂજયશ્રી પાસે પૂજયશ્રીના પ્રથમ પટ્ટધર . ( વનવિજયજી છે મહારાજ અને મારા સંસારી વડિલખધુ તેમના શિષ્ય તરીકે સંયમ ગ્રહણ કરેલ. 1 છે આ પુણ્યપુરૂષ જાણે શાસન રક્ષા માટે જ જમેલા વડિલોની કૃપાના કારણે શ્રમણ જ જીવનન શૈષવ કાલથી જ શરૂ થયેલી. શાસન હાની વિજયયાત્રા છેક અંતિમ શ્વાસ 8 સુધી ચાલુ રહી. તેઓશ્રીનું સમગ્ર જીવન સંઘર્ષમય વીત્યું છે પણ તેઓશ્રી ના અંતરમાં છે કયારેય સંઘષ પેદા થયો ન હતો. દરેક પરિસ્થિતિમાં નિલેપ પણે જીવના તેઓશ્રી અલૌકિક યોગી પુરૂષ હતા, તેઓશ્રી પોતાની સાથે પુણ્યાઈ, પ્રતિભા, વિદ્વતા બધું લઈ છે ગયાં છે. પરંતુ તેઓશ્રી પોતાની પાછળ દુનિયાને દાયકાઓના સંઘર્ષ બાદ સુરક્ષિત છે રાખેલ શાસ્ત્રીય સત્યની ભેટ આપતા ગયા છે. સંવત ૨૦૪૭ માં અષાઢ વદ ૧૪ ના સવારે ૧૦ કલાકે ૭૮-૭૮ વર્ષથી જિન# શાસનના આકાશમાં મધ્યાહ્નને પ્રકાશ ફેલાવતા પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા નામને સૂર્ય એકાએક આથમી ગયે. નાની ઉંમરમાં છે પૂજ્યશ્રી પાસે દીક્ષા ગ્રહણ કરી તેઓ શ્રી એ પરમ વાત્સલ્ય અને કૃપા પ્રદાન કરેલ. છે તે એ શ્રીના પટટધર પ. પૂ આ. શ્રી વિજય ભુવનસૂરીશ્વરજી મ. સા. નો શિષ્ય કેવા ? છે છતાં પણ આપે રિય કરતાં પણ અધિકાર સંયમસાધનામાં જ્ઞાનાદિની પ્રાપ્તિને માટે છે 8 સપૂર્ણરીતિએ મારા પર અનહદ ઉપકાર કરેલ છે. તેના પ્રતાપે આજે પણ વર્ગ લેક છે R માંથી કૃપા વરસાવી રહ્યા છે. આ કૃપા દ્વારા શાસ્ત્ર અને ગુર્વાજ્ઞાને મારું જીવન અંતિમ છે છે શ્વાસ સુધી વફાદાર રહે અને આપની જેમ મને પણ સમાધિમય મરણ મલે એજ ૪ ( એક શુભકામના છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ વીસમી સદીનું મહાન આશ્ચર્ય !!! શ્રીમદ્વિજ્ય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા અષાઢી કૃષ્ણ ચતુર્દશીને એ દિવસ ! ૯૬-૯૬ વર્ષ સુધી યમરાજાની સામે જ વાં. મર્દની જેમ ઝઝુમનાર ભડવીરે સવારે ૧૦-૦૩ મીનીટે અમૃત (!) ચોઘડિયામાં જયારે પિતાની જીવનલીલા સંકેલી કાળનાં ધર્મને સ્વીકાર્યો એ કમનસીબ પળની સ્મૃતિ થતાં હજુ પણ કે જારી છૂટે છે. લાગે છે સદીને પ્રાયઃ શ્રેષ્ઠ શિકાર જમડાને તે દિવસે મળે. ખેર ! કર્મનો સિદ્ધાંતને માનનારા આપણે એ સત્ય સ્વીકારવું જ રહ્યું કે સહુના લાલા = પૂજયશ્રી આ પણી વચ્ચે હયાત નથી ! તપાગચ્છના ગગનાંગણમાં પ્રચંડ રીતે ઝળહળતાં છે કે સૂર્યને એ એક અસ્ત થઈ ગયો છે. તાજુ સુંદર મઘમઘાયમાન પુ૫ કઈક કુર આઇ- છે મીના હાથે રહેંસાઈ ગયું છે ! પૂજ્યશ્રીનું સદેહે અસ્તિત્વ નથી છતાંય તેઓશ્રીનો આ અમાપ ગુવૈભવ નજર સમક્ષ તરવરે છે. છે તે ગુણ વૈભવ કેવી રીતે વર્ણવવો એ જ સમજ પડતી નથી. પૂજ્ય શ્રી તે પૂજ્ય શ્રી 5 જ હતા. અસાધારણ વ્યકિતત્વના ધારક એ પરમપુરુષના તેજસ્વિતા-ધીરતા-શીતલતાછે શુરવીરતા-ગંભીરતાદિ ગુણોને જોતાં કઈક ઉપમાંથી નવાજવાનું મન થયું. છે તેજસ્વિતા ગુણ માટે સૂર્યની તરફ દષ્ટિ ગઈ પરંતુ થયું સૂર્યમાં તેજસ્વિતા તે છે છે પણ તેની સામે આંખ માંડીને કેઈ જઈ શકતું નથી. જયારે પૂજયશ્રીમાં સિદ્ધાંત રક્ષાની ખુમારી રૂપ તેજસ્વિતા એવી મુખારવિંદ ઉપર ઝળહળતી હતી કે જેને અનિમેષ નયને 8. ને જોયાં જ કરવાનું મન થાય ! શીતલા ગુણ માટે ચંદ્રની સામે જોયું પણ તે કલંકથી યુકત તેમજ રાહુથી ૫ R રસ્તા નજરે પડશે. જયારે પરમારાધ્ય પાદુ શ્રીજી કેઈ શાસન દ્રોહી ગુસાથી ધમધમતે આ ગાળ દેવા આવે તે તેની સામે હિમ બરફ જેવા શીતલ હતા અને તેઓશ્રીજીને જમા છે નાવાદ-સુધારકવાદને રાહુ કયારેય ગ્રસિત બનાવી શક્યા ન હતે. ધીરતા માટે પર્વતની ઉપમા યાદ આવી પણ તેની કઠણતા યાદ આવતાં મન સાથે સમાધાન કરવું પડયું કે નાના પૂજયશ્રી જેમ આવતાં સંકટ-ઉપસર્ગોમાં ધીરતા કેળવવાવાળા હતા તેમ જાત માટે વજથી કઠોર હોવા છતાં અન્ય માટે પુપથી કે મળ હતા. માખણથી મુલાયમ હતા. ગંભીરતા ગુણની ઉપમા માટે લોચનને તસ્દી આપતાં સમુદ્ર દેખાય..કેવા અગાધ જળવાળ! તેનો પાર કોણ પામી શકે? પરંતુ વળતી પળે તેમાં આવતાં ભરતી-ઓટ દેખાતાં હું મન પાછું પડયું કે ના,ના, પૂજ્યશ્રીએ સદાય અનુકૂળતાને પ્રતિકુળતાને પચાવી છે. તેઓશ્રી શહીરાજા-મહારાજાને શરમાવે એવા મળતાં સન્માનમાં જરાં પણ લેપાયા નથી. તેમજ છે Page #296 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૭૨ : : શ્રી જૈન શાસન(અઠવાડિક). વર્ષ-૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ 4 રસ્તા પર વેરાયેલા કાચના ટુકડા પર ચાલવામાં જરાક પણ પ્રસન્નતા ગુમાતી નથી. મ પૂજયશ્રીનું મુખારવિંદ કદીય સુખ મળતાં હસતું નહિ તેમજ દુઃખ વેઠતાં પડી જતું નહિ. સદાબહાર જેવા કાયમને માટે પ્રફુલિત-પ્રસન્ન વદનવાળા પરમ તારકને તેણે છે નહિ નિહાળ્યા હોય ! છે નિઃસ્વાર્થતા ગુણ માટે ભેદ્રભાવ વગર પૃથ્વી પર સમાન વરસનારે મેઘ યાદ ? છે આ પરંતુ તેનું તેફાની સ્વરૂપ, ભયંકર તાંડવ, હોનારત વિ. સ્મૃતિમાં આવતાં થયુ કે ના-ના પરમતારક શ્રી ના હાથે નિઃસ્વાર્થ ભાવે પોપકાર કરતાં કરતાં કયારેય કોઈનું ? 4 અકલ્યાણ થાય તેવી પ્રવૃત્તિ થઈ નથી. આમ પૂજ્યશ્રીમાં રહેલ એક એક ગુણ માટે એક એકની ઉપમા પણ ઘટી નહિ તે * સર્વગુણના ધારક પૂજ્યશ્રીને કોની સાથે સરખાવી શકાય ? આવા સર્વગુણેને સમનવય એક જ વ્યકિતમાં હોવો તે વીસમી સદીનું મહાન આશ્ચર્ય નથી લાગતું? પૂજ્યશ્રીની ઘટનાથી મુહૂ–ચોઘડિયા વિષે અમારો વિશ્વાસ ઊઠી ગયે. કહે છે કે પૂજ્યશ્રી કાળ પામ્યા ત્યારે અમૃત ચોઘડીયું હતું પરંતુ તે ચોઘડીયું અમારા માટે કાળ ચોઘડીયું બન્યું. ચડતે પહોર અમારા માટે ચડતીના સમાચાર આપનારે ન નીવડ. અમે કેટલા હતભાગી કે પરમ પાવનીય પુરૂષના છેલલાં કશનથી પણ વંચિત જ રહ્યા, વીર પરમાતમાએ અંતિમ ક્ષણને વિરહ કરવી પિતાના સુવિનીત શિષ્ય ગૌતમ 8 મહારાજાને પોતાની પાસે ૧૨ વર્ષમાં બેલાવી લીધા તેમ આપને પણ અમને અંતિમ 4 વિરહ પડે. હવે આપ જ્યાં પણ હોય ત્યાંથી જલદીમાં જકી બેલાવી આ પના શિષ્ય ન બનાવે એવી અમારી અંતિમ પ્રાર્થના તે સ્વીકાર્ય બનશેને? –વાગડવાળા સા. પુન્યપ્રભાશ્રી ૨ શ્રી જિનેશ્વરદેવના સાધુની ભકિત પણ સંસારથી છૂટવાને માટે જ કરવાની છે. શ્રી જિનેટવરદેવના સાધુના સ્વાગતમાં પણ શ્રી જૈન શાસનનું સ્વાગત છે. જે સાધુ સંસા- જ રથી છોડાવવાને બદલે સંસારમાં જોડાવાને ઉપદેશ આપે અને શ્રી જિનેશ્વરદેવના ન શાસનનાં સત્યોને ગોપવી, જમાનાની પાછળ ઘસડાય તથા ઘસડાવાને ઉપદેશ આપે, છે તેને આ શાસનને પામેલે આત્મા સાધુ ન માને. તમને જે તમારી ભકિત આદિની ! ? કિંમત હય, તે સુસાધુને અને વેષધારીને તમારે પારખતાં શીખવું પડશે. એમને એમ છે 1 વિના વિવેકે તરી નહિ જવાય. –શ્રી જૈન રામાયણ-ત્રીજો ભાગ Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનેચરદેવ રૂપી સૂર્ય ષને શ્રી કેવલીભગવંત રૂપી ચન્દ્રે અ'ધકારમાં દીપકની જેમ જગતના સવ પદાર્થોને જેઓ પ્રકાશિત આચાર્ય ભગવંતને હું ભાવથી નમસ્કાર કરુ છું. અનેક ઉપકારી શ્રી અરિહ'ત પરમાત્માએ એ ભવ્ય જીવાના કલ્યાણને માટે સ્થા પેલ મેક્ષ માને, એ પરમ તારકાની વિદ્યમાનતામાં જગતમાં વહેતા રાખવાનુ ભીષ્મ કાર્ય શ્રી આચાર્ય ભગત્રતા કરે છે. મટે જ શાસનની ધુરાને અખડિત વહેતી રાખનાર અને વહન કરનાર તેને શ્રી જૈન શાસનના રાજા' પણ કહેવાય છે. અસ્ત થયે છતે, કરે છે તેવા શ્રી આવા આજ સુધીમાં થઇ ગયેલા અનેકાનેક પૂ. આચાય ભગવ`તાની શ્રણમાં બિરાજમાન અને વમાનમાં અગ્રેસરતાનું સ્થાન ભોગવનારા પૂજયશ્રીજીનુ નામ યાદ આવતા જ મસ્તક નમી પડે છે. આચાય પદની પૂજામાં જે છત્રીશ છત્રીશ ગુણેાને છત્રીશ પ્રકારે વર્ણવ્યાનુ વન આવે છૅ તેમાં એક શુષુ છે ‘શુદ્ધપ્રરૂપકતા! તે જેઓશ્રીજીમાં રમેરામમાં પિરણત થયેલા જોવા મળતા હતા. જગત સુખની પાછળ ગડુ બન્યુ છે. અને જે દુ:ખથી ભાગા ભાગ કરે છે તે જ સાંસારના સુખને રાજ ભ્રૂ'ડુ' કહેવુ', છેડવા જેવુ કહેવુ' અને પેાતાના જ આવા સદ્ગુરુનો સુયોગ ભવોભવ હોજો - શ્રી અશ્વિન એચ. વકીલ - અમદાવાદ-૧ પાપથી આવતાં દુ:ખને મજેથી વેઠવા જેવુ' કહેવુ' તે કપરું કામ પણ તેઓશ્રીજી એ જે રીતના કર્યું' તેા શ્રોતાજનને રાજ નવી જ વાત જેવુ' લાગતું હતુ. જે વ્યાખ્યાન વાચસ્પતિ'ની ઉપાધિને યથાર્થાંમાં ઠેરવે છે. પ્રભાવના કરી શકે. જે જાતને ભૂલે તે જ શાસનની સાચી રક્ષા-આરાધના અને આ વાત તેમન જીવનમાં જ જોવા મલી છે. શાસ્ત્રીય સિદ્ધાન્તનુ છડે. ચાક ખૂન થયું... હાય, શાસ્ત્રીય સયૈાના અપલાપ કરાતા હાય, મેક્ષની મશ્કરી કરાઈ રહી હોય, જે ધમ મેાક્ષને જ માટે જ કરવાના તે સ`સાર માટે પશુ કરાય તેવી વાર્તાને અગ્રે સરતા અપાતી ડાય ત્યારે માનાપમાનની ચિંતા કર્યા વિના, પાસેના પણ ખસી જશે તેની દરકાર રાખ્યા વિના સન્માની સલાઇટ ધરનારા આ જ પુણ્ય પુરુષ હતા. આ મહાપુરુષને ભેટો ન થયા હોત, ભેટો થવાં છતાં પણ આળખાયા ન હોતતા અમારા જેવા તે ભ્રામિત થયેલા આજે ઉન્મામાં ચાલ્યા ગયા હાત. પણ આ મહાપુરુષે અમને જે રીતના પ્રાત્સાહિત કર્યા હતા તે ઉપકાર ભૂલાય તેવા જ નથી. Page #298 -------------------------------------------------------------------------- ________________ | ૩૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪–૫-૬-૭ તા. ૧૫-૬-૯૨ છે આત્માને સમ્યજ્ઞાનની જતિથી પ્રકાશિત કરે અને અંધકાર જે અજ્ઞાનનો છે તેનાથી બચાવે તે સદગુરુ કહેવાય. આવા સદગુરુને આ કલિકાલમાં ભેટે ન થયું હોત તો શી દશા થઇ હતી તે વિચારતા જ આંખે અંધારા આવે છે. શ્રી જયવીયરાયમાં { જ “સુહગુરુ જોગે માગીએ છીએ. ભલે તેઓ અવિદ્યમાન છે પણ તેમના માર્ગે છે બરાબર ચાલીયે, વફાદાર થઈએ તે હરહમેશ સાથે જ છે. તેવું જ બળ અમને છે મળે અને શાસન સેવાના કાર્યોમાં મળેલી શકિતનો સદુપગ કરી આત્મ કલ્યાણ સાધીએ તેજ કામના. વાચન-શ્રવણના હેતુ છે (જેન કથા) ગ્રાના વાચકેએ અને શ્રોતાઓએ એ વાત કદી પણ ભૂલવી જોઈએ છે 8 નહિ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જે જે ધર્મ કથાઓ લખાઈ છે, તે તે છે ધર્મકથાઓને લખવાને ઈરાદે પણ સંસારના જીવોને રાસારથી વિમુખ અને ભગવાન 8 શ્રી જિનેશ્વસ્ટેએ ફરમાવેલા એકના એક સાચા મુકિતમાર્ગની સન્મુખ બનાવવાનું જ છે જ હતે. સંસારથી છોડાવવાના ઈરાદા સિવાય, એથી વિપરીત એવા કેઈ પણ પ્રકારના R { ઈરાદાથી આ શાસનના મર્મને પામેલા પુણ્ય ત્માઓએ કઈ પણ કથા લખી નથી. કથામાં વન પ્રસંગે પ્રસંગે દરેક બાબતનું આવે, પણ એને ઈરાદો સંસારથી મુક્ત બનવા-બનાવવા જ સવાયનો નહિ જ. સંસારના જીવની સંસાની વાસના પુષ્ટ બને, એ માટે શ્રી ૧ જૈન શાસનમાં કેઇ પણ કથા છે પણ નહિ. અને હેય પણ નહિ. તત્ત્વનું 8 નિરૂપણ હોય કે કથાનું નિરૂપણ હોય, પણ તેને ઉદ્દેશ એક જ કે-પતાના અને છે પરના આત્માને સંસાર છૂટે. આમ હે વા છતાં પણ, શ્રોતાઓના અંતરમાં મેહ પેદા થાય એવા પ્રકારથી ધર્મકથાને વાંચનારે જે ધર્મકથાને વાંચે, આ છે તો તે ધર્મદેશક નહિ પણ પાપદેશક જ કહેવાય. એવી જ રીનિએ જે શ્રોતા ? ધર્મકથાને સાંભળીને પોતાના અન્તરમાં મેહને જ પુષ્ટ બનાવ્યા કરે, તે શ્રોતા પણ એ 4 ધર્મકથાને પિતાને માટે તે પાપકથા બનાવનારે જ કહેવાય. છે સંસારની વિષમતાના સ્વરૂપને ખ્યાલ આવે, સંસારની વાસના ઉપર ફટકા પડે અને છે # વૈરાગ્યની ભાવના પેદા થાય, એવા ઈરાદાથી અને એવી પદ્ધતિથી ધર્મદેશ કે ધર્મકથાને છે વાંચવી જોઈએ અને શ્રોતાઓએ પણ એવા જ ઇરાદાથી અને એવી જ ૫ ધતિથી ધમ. છે કથાને સાંભળવી જોઈએ. દુનિયામાં કેટલાક મુર્ખાઓ એવા પણ છે. છે કે-ઘીને તે * ઝેર રૂપ બનાવીને ખાય, ધર્મકથાના વાચન અને શ્રવણમાં એવું કાંઈ થવા પામે છે નહિ, તેની પણ દરેકે કાળજી રાખવી જોઈએ. (સિરિમઈ સમરાઈગ્ન કહા પહેલે ભાગ–ભૂમિકામાંથી) Page #299 -------------------------------------------------------------------------- ________________ યશોગાથા ગાવી છે પણ એવી જીભ નથી ! ગુણ આલેખવા છે પણ એવી કલમ નથી ! વ્યકિતત્વને ઓળખવું છે પણ એ બુદ્ધિ નથી ! જીવનની દિવ્યતા નિહાળવી છે પણ દિવ્ય નયન નથી ! છતાં...ઋણી બનેલે હું એક વિરાટ વ્યકિતના ગુણોનું આલેખન કરવાનો અલ્પ છે હું પ્રયત્ન કરીશ! મને મળેલી ટુંકી જીભને, વામણુ કલમને, અલપ બુદ્ધિને અને ઝાંખી 8 ઝાંખી દષ્ટિને માધ્યમ બનાવી ગુણગરિમાને કહેવાની બાળ ચેષ્ટા કરીશ ! ગુણરત્નાકરના અનેક ગુણેમાંથી કયા અને કેટલા ગુણોનું વર્ણન કરૂં? એક ગુણનું જ છે સંપૂર્ણ વર્ણન પણ મારા ગજા બહારની વાત છે, આભના તારા ગણવા જેવું દુ:શકય છે છે કે અશકય છે ! છે આ શબદચિત્ર દોરવાનો પ્રયાસ માત્ર દૃષ્ટિરાગી બનીને નથી કર્યો! મારા હૃદયમાં છે. જ ગુણાનુરાગ જરૂર છે. છતાં દૂધમાંથી પોરા શોધવાની જેમ મેં આ રત્નાકરને દેવગ્રાહી છે 9 દૃષ્ટિથી પણ જે. અલબત્ત દોષ શોધવા ઘણાં ઘણાં પ્રયત્ન કર્યા. પરિણામ શું છે ලිපපපපපපපපපපපපපපපපපපපපපා સાગરસભા સાવ –પૂ. મુનિરાજશ્રી ભવ્યદર્શન વિજય મ. છેરહાર કરવામાં 6 આવ્યું ? જેમ જેમ દે તે ગમે તેમ તેમ વધુને વધુ સોંદર્યતાના એજવિતાના છે છે અને ગુણ સમૃદ્ધિના દર્શન થતા ગયા ! છે રત્નાકર (સમુદ્ર)માં રહેલાં લાખે, કરડે રત્નોને શોધવા માટે તે મારે મરજીવા છે બનવું પડે પણ મરજીવા બનવાનું સત્વ કે કૌવત મારામાં નથી તેમ નાં દર્શન 8 8 કરવાની લાલસા, ઉત્કંઠા રોકી શકતો નથી. છે આ રત્નાકરને તાગ પામવા તે માટે સમુદ્રના પેટાળમાં ઉતરવું પડે...પણ.... જ્યાં છે છે સમુદ્રની સપાટી ઉપર તરવાની બાવડામાં તાકાત નથી ત્યાં અંદર પહોંચવાની હિંમત જ છે કયાંથી આવે? એટલે હતાશ બનેલે હું સમુદ્રના કિનારે ઉભા રહીને સમુદ્રની બાહ્ય છે A શભા (બહારનું સૌદર્ય) નિહાળી લેવા મજબૂર બની ગયે, એ રીતે પણ ઘણું ઘણું જ છે મળે રહેવાની આશાએ ! એ રત્નાકર એટલે જ આંતરબાહ્ય સમૃદિધના ધારક, સોહામણું અને હુલામણું છે Page #300 -------------------------------------------------------------------------- ________________ આ ૩૭૬ : : શ્રી જૈન શાસન(અઠવાડિક)વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ રામવિજયજી'ના નામથી અનેકના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન સ્વ. પૂજય પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! • શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીએ દર્શાવેલા સિધાંતો અને સામાચારીનું પ્રાણના ભેગે વફાદારી પૂર્વક રક્ષણ કરનાર અનેક તોફાની આક્રમણને પર્વતની જેમ અડેલ બનીને ખાળનાર શ્રી વીરવિભુની ૭૬-૭૬ પાટના વીર વારસદાર ૭૭–મી પાટના ધારક, માત્ર ધારક જ નહીં. ચિંતામણિરત્નની જેમ સતે મુખી પ્રતિભાથી દીપાવબાર મહાપુરુષ એટલે જ તપગચ્છાધિપતિ વ્યા. વા. પૂજયપાદ આશા દેવેશ શ્રીમદ્દ ? વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! આ વિરાટ વ્યક્તિના નામથી તે જૈનમાત્ર પરિચિત છે...પણ...એટલું તે ચોકકસ & છે કહી શકીશ કે-તેઓશ્રીના વ્યકિતત્વ અને કૃતિત્વથી ઘણાં ઘણ અજાણ હશે! વ્યકિત- R. છે ત્ત્વ અને કૃતિત્વ આ બેમાંથી માત્ર વ્યકિતત્વને પરિચય સમુદ્રને નિહાળતા જઈને ન કરાવીશ ! સાગરના કિનારે ઉભેલો હું સાગરને જે બાહ્યવૈભવ જોઈ શકું છું કે વૈભવને આ મહાપુરુષની સાથે સરખાવવાને અ૫ પ્રયાસ કરીશ. બાળક પાસે શબ્દ ભલે ન હોય પણ ભાવ હોય છે... હું મારા ભાવને શબ્દમાં 8 8 ઢાળી રહ્યો છું. મારી ભાષા ઉપર નહીં, ભાવ ઉપર ધ્યાન આપશે. (૧) સૌથી પહેલી નજરે મને સમુદ્રની વિશાળતાની પ્રતીતિ થઈ! એવી જ દષ્ટિથી મેં આ મહામાનવને જોયા. ત્યારે મને એમ લાગ્યું કે-ઓહ! સમુદ્રની વિશા- 8 ળતા તે મર્યાદિત છે. સમુદ્ર રત્નોને આશ્રય આપી શકે છે... પણ મડદાંઓને કદી પિતાના પેટ ળમાં સમાવી શકતું નથી ત્યાં એની વિશાળતા વામણી બની જાય છે. ત્યારે આશ્ચ- { યની વાત એ છે કે–આ વાત્સલ્યવારિધિ તે મડદાંને પણ પિતાનામાં સમાવાની વિરાટ વિશાળતા ધરાવતું હતું ! અહીં પ્રશ્ન થશે કે–એ મડદાં કયાં ! સિદધાંતની નિષ્ઠાવિહેણ છે ભવચક્રમાં ભૂલા પડેલા જ આ કલિકાલમાં ઘણાં છે. એવા ભાવપ્રાણવિહેણા જીવોને છે પણ પિતાનામાં સમાવી લઈ એમાં પ્રાણ પૂરીને જીવંત બનાવનાર આ સમુદ્ર સરિખા વિરાટ વ્યકિતત્વના ધારક હતા ! અર્થાત સિદ્ધાંત વિરોધી, સિધાંત નિરપેક્ષ 8 આત્માઓને અને સુધારકેને ય વાત્સલ્યના મહાદાન કરીને સિદધાંત નિણ ના પ્રાણ પૂરીને છે છે સિધાંતપ્રેમી-જીવંત બનાવવાનું કષ્ટસાધ્ય કાર્યકરનાર પૂજ્યપાદ શ્રીમાં સમુદ્રને ય ટપી છે ૨ જાય એવી વિશાળતાના દર્શન મેં કર્યા ! આ વિશાળતા કેવી વિરાટ ! (૨) સમુદ્રમાં ઉછળતાં “મટાં મોટાં મોજાંઓ” જોયા.....એને વેગ આપનાર પવનના કે Page #301 -------------------------------------------------------------------------- ________________ R : પૂ આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે *'" : ૩૭૭ છે ઝંઝાવાત અનુભવ્યા અને મને પૂજ્યશ્રી યાદ આવી ગયા. સમુદ્રમાં ઉછળતાં મોજાઓ જ એ સમુદ્રની શોભા છે. ઘણાં માન એ મેજાંઓને કિનારે ઉભા રહી એકી ટસે જોતા $ હોય છે, કેટલાક એ દનું કેમેરામાં ઝીલી લેતા હોય છે. દશ્યનું દર્શન પણ આનંદ{ દાયક હોય છે. છે પૂજ્યશ્રીના જીવન સાગરમાં પણ એવા જ કઈ અલૌકિક મોજાઓના આનંદદાયક છે દર્શન થતાં હતાં. એ મોજાઓને વેગ આપનાર ઝંઝાવાતી પવન પણ જોવા મળતું હો. એ પવન કરો? શાસ્ત્રના પાને પાને લખાયેલી દીક્ષા, બાળરીક્ષાને વિરોધ, પાવન છે દેવદ્રવ્યનો વિરોધ, શાસ્ત્રસિદ્ધ નવાંગી ગુરુપૂજનનૈ વિરોધ, સત્ય તિથિ વિરોધ.વગેરે.... છે છતાં આ બદ ની વચ્ચે એટલા જ ધીર, વીર, અડેલ અને અડીખમ પૂજ્યશ્રીને નિહા- છે. = ળો ત્યારે હું આ જ બની જતો ! ક રણ એ ઝંઝાવાતી પવનો અને ઊંચા ઉછ. ૧ છે ળતાં મોજાંએ એ મહાપુરુષની શોભામાં શતશ: વૃદિધ કરનારાં બની ગયા હતાં ! 8. (૩) “સાગર તે ગંભીર હોય છે' એમાં શંકા નથી. એનાથી ય વધુ ગભીરતા આ છે કરૂણાસિંધુમાં જોવા મળતી હતી ! જેમ એક એકથી ચઢીયાતા બાદશાહી સ્વાગત અને ૨ ૬ સામે યાઓ પચાવવાની ગંભીરતા-તાકાત તેઓમાં હતી. તેમ, જીવોનાં નાનાં મે ટાં છે અનેક દેને પચાવવાની પણ તાકાત-ગંભીરતા પૂજય પાદશ્રીજીમાં અજબ ગજબની હતી, વિશ્વમાં અનડ હતી ! ઘણુ વખત ઘણુ આત્માઓ, પૂજ્યશ્રીના અંતરમાં રહેલી ગંભીર છે છે વાતને જાણવા અનેક રીતે પ્રયત્ન કરતા પણ એ “સાગરવા ગંભીર પુરુષ પાસે છે નિષ્ફળ જતા. (૪) “સમુદ્ર શીતલ હોય છે? આ તારક ગુરુદેવ પણ શીતલતાને પારાવાર હતા ! છે તેઓશ્રી પાસે જનાર પુણ્યાત્માઓ પરમશાંતિનો અનુભવ કરતા હતા.કોધથી ધમધમતે, 8 લાલચળ અંબારા જેવા બનેલે પણ માણસ પૂજયશ્રીના સાનિધ્યમાં ઠંડા પડી જ... ૨ આ સમુદ્ર જેવી જ પૂજ્યશ્રીની આ એક અસાધારણ સિદ્ધિ હતી ! # શાસનના વિરોધીઓને પણ, એમના પ્રત્યે અંતરમાં ભરેલું, વાત્સલ્યનું જ અમોઘછે દાન કરતા તેઓશ્રીને નિહાળવા એ પણ જીવનને એક લહાવો હતો ! બાળ-યુવાન{ વૃધ્ધ સહુની ઉપર તેઓશ્રીની હંમેશ કરૂણ દષ્ટિ રહેતી. તેથી તે સૌ, તેઓશ્રી પાસે 8 દેડયા દેડયા જતા જેણે જેણે આ વાત્સલ્યને સ્વાદ માણે છે તે સહુ કદી એને ? છે ભૂલી શકશે નહીં. ! છે (૫) મચ્છ-કચ્છપાદિના તોફાનો-આક્રમણ સમુદ્રમાં ચાલુ જ હોય છે. તે પણ { સમુદ્ર કદી ખળભળતું નથી. આ દેવાંશી મહામાનવના જીવનમાં પણ મરછ-કરછપાદિના છે Page #302 -------------------------------------------------------------------------- ________________ III ટ ૩૭૮ : : જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ જેવા તાકાના આક્રમણેા ઘણા ઘણા આવ્યાં! ફાની તત્ત્વએ ક્ષેાભ પમ ડવા અથાગ પ્રયત્નો કર્યા, ખે.ટા આક્ષેપા મૂકયા પણ એ બધા જ દાવ નિષ્ફળ ગયા તેએશ્રીને ક્ષેાભ પમાડવા, ઉશ્કેરવા પ્રવચનામાં પ્રશ્નોની ઝડીએ વરસતી, આડાઅવળા, સભ્ય-અસભ્ય, છાજતા-અણુછાજતા પ્રશ્ના પણ પૂછાતા તે છતાં સહેજ પણ ડઘાયા વગર, ઉશ્કેરાયા વગર, અકળાયા વગર ઠંડે કલે જે શાસ્રસાપેક્ષ અપાયેલા મચેટ પ્રત્યુત્તર સાંભળી શ્રોતાઓ અને પ્રશ્નકર્તા પણ મેાંમાં આંગળા નાખી જત, વિધીએ પણુ ભક્ત બની જતા ! (૬) રાજ બરાજ મહાનદીએના લાખા ટન પાણી સમુદ્રમાં ઠલવાયા જ કરે છે તા ય સમુદ્ર ઉછળતા નથી. મર્યાદા મુકતા નથી ! માન-પાન આ મહાપુરુષને સેકડો શિષ્યા હતા...હજારા લાખ્ખા ભકતા હતા, સત્કાર-સન્માનને કાર્ય કમીના ન હતી...પણુ ..આત્મલક્ષ ધરાવતા એક માત્ર શાસનને જ સમર્પિત આ મહાપુરુષમાં કયારેય અભિમાનના ઉછાળા જોવા મળ્યે પૂજા, વડીલે। પ્રત્યેના ઉચિત વિનયમાં 'શમાત્ર કસર જોવા નથી મળી ! થી. પેાતાના માન—પાનાદિના પ્રસંગે તેઓશ્રીની વધુ સજાગતા નિહાળવા જેવી હતી...ઘણી વ પ્રવચનમાં પૂજ્યશ્રીના મુખે સાંભળવા મળતું કે—“તમારા માન-પાનમાં અમે જો લેવાઈ જઈએ તે અમારી દુગૉંતિ થઈ જાય !” (૭) સમુદ્ર જેમ ગંભીર હાય છે, વિશાળ હાય છે, તેમ છતાં મર્યાદાનું કદી કહેવાય છે કે સમુદ્ર કયારેય મર્યાદાનુ" ઉલ્લઘન કરતા નથી ! હોય છે, શીતલ ઉલ ધન કરતા • હાય છે, અક્ષુબ્ધ નથા.” માટે જ સિદ્ધાંતની બેજોડ નિષ્ઠા અને શાસનરક્ષાની ખમીરવ ́તી ખુમારી સૂરિપુર દરે સમુદ્રની આ સમાનતાને સાંગોપાંગ ચિરતા કરી બતાવી હતી ! ધાવનારા આ વખતા વખત અનેક પ્રકારના આવેલા આક્રમણેામાં, પેાતાના ઉપર જુનાં કે છત્રીના ઘા થયા ત્યારે અને છેલ્લે ઇંલ્લે તન એકલા પાડી દેવાની વિધીઓની પૂરતી તૈયારી હાવા છતાં એનાથી ગભરાઈને ધૃજયશ્રી કયારેય શ્રી વીતરાગ-પરમાત્માની આજ્ઞાનું ઉલ્લ ઘન કરવા તૈયાર થયા ન હતા! ધન્ય છે સત્યની, સિદ્ધાંતની રક્ષા કરના એકલવીર આ ધર્મધુર ધર આચાય ભગવંતશ્રીને ! એક વાત અહીં ચાકકસ કહી શકાય કે-આ એકલવીર, અણુનમવીર આચાર્ય દેવશ્રીએ જો સિધ્ધાંતની સત્યાની રક્ષા ન કરી હાત, એવા સમયે મૌન રહ્યા હાત, સહનાદ ન ગજવ્યેા હૈાત કે ચલતા પૂરજામાં તણાઇ ગયા હ।ત તે આપણે સત્યને જીવતું ન જોઇ Page #303 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક ખીએ... શકયા હોત, સત્યમાગની આરાધના ન કરી શકયા હોત..! (૮) સમુદ્ર એ દેશ વચ્ચે સબોંધ જોડી ધનના ઉપાર્જનમાં સહાયક-માધ્યમ બને છે.' દરિયાઇ મુસાફરી કરીને ૧પ દિવસે, મહિને.૬ મહિને ..વેપારી વહાણ દ્વારા ઈષ્ટ. દેશમાં પહેાંચી ત્યાં ધન કમાય છે અને ધનવાન બને છે. 8 * ૩૭૯ આ દિવ્યવિભૂતિનું જીવન, મા`દન અને ઉપદેશ પણ સમુદ્રના માધ્યમની જેમ સિધ્ધાનાં પ્રદેશમાં પહોંચવા માટે સેતુ સમાન હતા. અર્થાત્ તેઓશ્રી સસાર અને માક્ષ વસ્ત્રોનુ` માધ્યમ હતા. તેઓશ્રીના માર્ગદર્શન પ્રમાણે આરાધના કરનારા આરાધકામાં મે ક્ષનું સુગમ સુરમ્યસંગીત આજે પણ સંભળાય છે... (૯) ‘સમુદ્રમાં અકસ્માતનું નિવારણ કરનાર દીવાદાંડી છે' કહેવુ જ પડશે કે-જો પૂજ્યશ્રીને સમુદ્ર સાથે સરખાવીએ તે તેએાશ્રીની અમેઘવાણી (દેશના) આપણા માટે દીવાદાંડી હતી. છે. કયાંય પાપાચરણના અકસ્માત ન થાય, જીવ અટવાઈ ન જાય, ઊં'ધા માર્ગે ન ચઢી જાય એ માટે પૂજ્યશ્રીની ઉપદેશધારા સચોટ માર્ગદર્શીકા હતી ! અતે એક વાત કરીને આ લેખને પૂર્ણ કરીશ. આજે આરાઘ્યપાદ પૂજયશ્રી પાર્થિવટ્રુડે ચાલ્યા ગયા છે. પણ...અક્ષરદેહે શબ્દદેહે આપણી પાસે છે. એની પણ આરાધના કરીશું (એ વાણીને વાગાળીશ.) તા પૂજ્યશ્રીની હયાતિ જેટલેા ધમય જીવન જીવવાના લાભ આજે ય આપણું અચૂક મેળવી શકીશું! જ્ય શ્રી પાળનગર, મુંબઇ-૬. પર્યાયને ભાગવતા મન ૦ કષાયા અને ઇન્દ્રિયૈાથી જીતાયેલે જે આત્મા, તે સંસાર છે. અને એના એ જ આત્મા, જયારે કષાયા અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવીને એનાથી સર્વથા રહિત બને છે, ત્યારે તે માસ્વરૂપ બને છે. આવાસ, સંસાર પર્યાયમાં રહેલા આા એએ માટે જણાવવામાં આવી છે કે- સંસાર આત્માઓને, પાતપેાતાના માક્ષ પર્યાયને પ્રગટાવવાનુ થાય; અને જેએને સંસારપર્યાયથી છૂટવાનુ તથા પેાતાના મેાક્ષપર્યાયને પ્રગટાવવાનુ મન થાય, એ આત્માએ સંસારપર્યાયથી છુટવાને માટે તથા પેાતાના મક્ષપર્યાયને પ્રગટાવવાને માટે કષાયે ઉપર અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાને માટે પ્રયત્નશીલ બને, એટલે, પેાતાના કલ્યાણને ચાહતા જીવમાત્રે જો ઇચ્છા કરવા લાયક કાઇપણ વસ્તુ હોય, તા તે મેાક્ષપર્યાય જ છે; અને એથી, જીવ માત્ર જો કોઈપણ વસ્તુને માટે પ્રયત્નશીલ મનવા જેવુ' હાય, તા તે પણ કષાયા ઉપર અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવાના ને માટે જ પ્રયત્નશીલ નવા જેવુ' છે. આ વાત તમારા હૈયે જચે છે ખરી ? —ચારગતિનાં કારણેા ભાગ ખીજો Page #304 -------------------------------------------------------------------------- ________________ હસ્તલિખિત તૈયાર' આગમની યાદી * ૭૫૦ ४५० ૧૩ નિશીથ, 9 ૦. 0 ૧ આચારાંગ સૂત્ર : ૧૩૦૦ અધમ પરીક્ષા કથા ૯૦૦ ૨ સૂત્રકૃતાંગ સૂત્ર ૫ કુમારપાળ પ્રબંધ ૨૦૦૦ ૩ પ્રજ્ઞાપના ૪૦૦૦ મુળ આગમ બાકી રહે તે લખાવી છે ૪ સમવાયાંગ છે : શકાશે તેની રકમ પણ પછીથી જે થશે તે છે ૫ ઔપ પતિક , ટીકા ૭૫૦ જણાવાશે. * ૬ વ્યવહાર ,, ( ૭ પિંડનિર્યુક્તિ - પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂ. મ.ના ! L૪૫૦, માર્ગદર્શન મુજબ ૧૮ લહીયાઓ શાસ્ત્ર છે ૮ પંચક૫ભાષ્ય, ૧૨૫૦ લખવાનું કામ કરે છે. ગ્રંથ લખાયા પછી ૯ દશાશ્રુતસ્કંધ ४५० ૧૦ ઉપાસકદશા , ' વાંચી સુધારીને આપવામાં આવે છે. ૪૫૦ ઈ ૧૧ મહાનિશીથ , ૨૩૦૦ - એલ્યુમીનીયમ આમ રે ૧૨ ચંદ્રપ્રજ્ઞપ્તિ , 2." ૧૧૦૦ ૪૫ આગમ મુળ તથા કેટલીક ટીકાઓ ૪૫૦ વિ. એલ્યુમીનીયમ ઉપર તૈયાર થયા હતા. B ૧૪ દશવૈકાલિક ૪૦૦ હવે આ સેટ તે તેમાં મળી શકે તેમ B ૧૫ નિરયા વલિકા , ६०० નથી પરંતુ થોડા ગ્રંથો છે તે જોઈએ તે ૧૬ નદિ ૪૦૦ મંગાવી શકશે. છે ૧૭ અનુગદ્વાર , ૧૦૦૦ | ૧ આચારાંગ સૂત્ર ટીકા ભાગ ૧ ૧૮૫૦ .૨ ૧૮ પ્રશ્ન વ્યાકરણ ૭૫૦ | ભાગ ૨ જ ૧૯ વિપાક | ૭૫૦ ૨૦ કલપસૂત્ર (બારસ) ७५० ૪ ઉપાસકદશા સૂત્ર ટીકા ૨૧ રાજ પ્રનીય સૂત્ર ટીકા ૩ ૦ ૦ ૦ ! ૫ અંતકૃતદશા છે કે ૨૨ જીવાભિગમ સૂત્ર ૨૭૦૦ ૬ ક૯પસૂત્ર (બારસા સચિત્ર) ૨૦૦૦ ૨૩ એજ નિયુક્તિા ६५० ૭ જીતક૯પ સૂત્ર ૧૦૦ ૨૪ આવશ્યક ૧૦૦૦ ૮ બૃહત્ક૯પ ક ૧૫૦ ૨૫ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ , - ૨૨૫૦ ૯ ૨ાજપ્રનીય છે ૨૬ સૂર્ય પ્રજ્ઞપ્તિ ૧૨૦૦ ૧૦ ઓપપાતિક , ૩૦૦ ૨૭ ૨ાજ પ્રનીય , મુળ ૧૨૫૦ ૧૧ વિપાક ૨૮ ઠાણુગ २००० ૧૨ દશાશ્રુતસ્કંધ 6 ૨૯ અંતકૃત અનુઅ પ પાતિક સૂત્ર ૪૫૦ ૧૩ જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર A ૩૦ દશ વયના સૂત્ર ૧૨૫૦ ૧૪ મહાનિશીથ , ૩૧ ભાગવતી - ૮૦૦૦ | ૧૫ નિશીથ ' રૂર ઉત્તરાધ્યયન ૧૦૦૦ ૧૬ ઉપાસેકદશાડ ગ, ૨૦૦ ૩૩ જ્ઞાતાધમ કથા , ૨૭૫૦ ૧૭ નવસ્મરણ અને ગૌતમસ્વામી રસ ૩૦૦ આશ્ચત્તર ગ્રંથે શ્રી હર્ષ પુષ્પામૃત જેન ગ્રંથમાલા ૧ સપ્ત વ્યસન કથા ૧૨૫૦ | C/o. શ્રુત જ્ઞાન ભવન ૨ વિચારામૃત સંગ્રહ ૧૭૦૦, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર ૩ દ્રાવિંશતિ પરિષહ કથા ૧૦૦૦ ' ( સૌરાષ્ટ્ર) INDIA તા ૨૧-૮-૯૨ ) 0 ૦ ૪૦૦ ઇ o ૦. ૮ o ૧ o ૦ ૧ o ૦ ૦ 2 ૦ Page #305 -------------------------------------------------------------------------- ________________ R - પ્રભાવક ચાતુર્માસ અને વિશિષ્ટ નોંધે, –પર્યાયવયસ્થવિર ૫. મૂ. મુનિરાજ શ્રી મંગલવિજયજી મહારાજા તથા પર્યાય વિર પૂ. આ. શ્રી વિજય મેરૂરીશ્વરજી મહારાજા (સકલાગ મલ્હસ્યવેદી, પરંમ ગીતાર્થ પૂ. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજાના શિવ રત્નો અને પોતાના દીક્ષા દાતા પૂ. મુનિરાજ શ્રી મંગલ વિજયજી મહારાજા (૨૦૨૫ સુધીની) તથા પૂ. આ. શ્રી વિ. મેરૂ સૂરીશ્વરજી મહારાજાએ ૨૦૩૨ સુધીની) અ નોંધ તૈયાર કરેલ છે અને તે પૂ. ગણિવર્ય શ્રી નરવહન વિજયજી મહારાજ પાસેથી પ્રાપ્ત થયેલ છે તેથી તેઓનો પણ આભાર માનીએ છીએ યેગ ગ જ કહે કે પૂ. મુનિરાજ શ્રી મંગલ વિજયજી મહારાજા ૨૦૨૬માં અને પૂ. આ. શ્રી વિ. મેસૂરીશ્વરજી મહારાજા ૨૦૨૨માં સમાધિ પૂર્વક પૂજ્યશ્રીજીના શ્રી મુખેથી જ શ્રી નવકાર મહા મંત્રાદિના શ્રવણ પૂર્વક કાળધર્મને પામ્યા. પૂજયશ્રીજીને તેઓ બને ઉપર જે વિનય-અભાવ હતા તે આજે વિરલ જ જોવા મળે. બને પૂજને અંતિમ નિર્ધામણા પણ કરાવી. . =સંપા.), અમદાવાદ ચાતુર્માસ ૧૫ પૂર્ણ ૧૬મા માં વાસ અમદાવાદ-૧૬, મુંબઈ-૧૫, ખંભાત-પ, પાલિતાણા-૫, સુરત-૩, સિનેર–૨, 8 છે. ભાવનગર-૨, જામનગર-૩, પાટણ-૩, પૂના-૨, કલકત્તા-૨, રાજકોટ-૨, મહેસાણ–૧, # ડભેઈ–૧, પિંડવાડા-૧, પાડીવ-૧, મહીદપુર-૧, વઢવાણ–૧, રાધનપુર-૧, કરાડ-, છે કે લહાપુર-૧ હુંબલી-૧, માંગરોલ-1, જુનાગઢ-૧, માંડવી-, દિહી-૧, પાવાપુરી–૧, રાજગૃહી, કાનપુર-૧, સાદડી-૧, નવાડીસા-૧=કુલ ૭૯. છે પ. પૂ. પર પકારી પરમ શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્દ વિજય રામચન્દ્ર ૧ સૂરીશ્વરજી મહારાજા સાહેબના દીક્ષા સમયથી ચાતુર્માસની યારી. ૧ ૧૯૬૯ શિર ” . ૧૦ હ૮ પાડીવા વડવા ૧૧ ૭૯ મહીદપુર ભાવનગર ૧૨ ૮૦ અમદાવાદ - ૭૨ શિનોર ૭૩ અમદાવાદ મહેસાણું ૧૫ ખંભાત ૧૬ ૮૪ સુરત અમદાવાદ ૧૭ ૮૫ મુંબઈ પિંડવાડા ૧૮ ૮૬ - ) 5 0 ७४ X ૭૫ ડેઈ Page #306 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૮૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૮-૯૨ ૧૯૮૭ પાટણ વઢવાણ ખંભાત અમદાવાદ, રાધનપુર ૫૭ ૨૦૧૮ ૫૧ ૧૯ ૫૨ ૨૦૨૦ ખંભાત અમદાવાદ મુંબઈ (માટુંગા) લાલબાગ ૮૯ ૧ ૨૨ મુંબઈ ૨૩. ૨૪ ૨૫ ૨૬ ૯૮ ખ ભાત પાલિતાણા જામનગર અમદાવાદ પાન મંદિર મુંબઈ-લાલબાગ. છે શાલકુઝ - છ શ્રીપાલનગર , લાલબાગ પૂના કેમ્પ પી.ટી. સુરત છાપરીયા શેરી અમદા, દશાપોરવાડ સે. ૯ ૩૨ ૨૦૦૦ ૩૩ ૧ ૬૨ ૨૦૩૦ ૬૩ ૩૧ ૩૨ ૩૪. ૩૫ પાટણ પુના (કે) કરાડ કહાપુર હુબલી મુંબઈ પાલીતાણા માંગરોળ અમદાવાદ જામનગર જુનાગઢ જામનગર માંડવી (કચ્છ) સુરત પાલીતાણા અમદાવાદ . દિ૯હી वत्ता પાવાપુરી કલકત્તા રાજગૃહી કાનપુર અમદાવાદ સાદડી અમદાવાદ રાજકોટ ૮ ૩૭ 6 5 ૨ ૨૦૧૦ ૩૮ ૭૧ ૩૯ ૭૨ ૨૦૪૦ ૭૩ ૪૧ ૪૨ ૪૩ રાજકેટ નવાડીસા પાટણ અમદાવાદ શાં તનગર પાલિતાણા અ'વાદ લીમી વર્ધક મુંબઈ-લાલબાગ , શ્રી પાલનગરચંદનબાલા છે 95 લા લબાગ પાલિતાણું ખંભાત અમદાવાદ સાબરમતી અષાઢ વદ ૧૪ના કાળધર્મ ૧૨ ४४ ૧૩ ૧૪ ૧૫ ૪૫ ૭૯ ૪૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ છે પૂ. આ.શ્રી વિ. રામચન્દ્ર સૂમ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ૪ ૩૮૩ સંવત ૧૯૬૯ના પોષ શુદ ૧૩ના રોજ ગંધાર મુકામે દીક્ષા ૧૯૬૯થી ૧૯૭૬ સુધી શાસ્ત્રાભ્યાસ ગુરુસેવા તથા ગુનિશ્રા સંવત ૧૯૬૯ થી ૧૨ સુધી દાદાગુરૂ તથા ગુરૂદેવની નિશાએ જ ચાતુ8 માંસ કર્યા. સંવત ૧૯૭૬ અમદાવાદ ચાતું માસ પરમ ગુરૂદેવ તથા ગુરૂદેવે સાથે મળીને અભય છે ચલાવાતી હોટલને વિરોધ કરતી ઝુંબેશ શરૂ કરી. ભદ્રાળીના બોકડાને વધને વિરેાધ છે છે કર્યો અને ગુરુ શિષ્ય મંદીરે ગયા. પૂજારીને સમજાવ્યું. ઘણા પૈસા પૂજારીએ માંગ્યા. છે પરંતુ આ ખ ખી ગુરુ શિષ્ય તેની વાતને ન માનતાં ઝુંબેશ શરૂ કરી. માણેક ચોકમાં 8 રે વ્યાખ્યાને થયા. અને છેવટે વધ બંધ કરાવી શાસનને જય જયકાર કરાવ્યું. છે સંવત ૧૯૮૦ અમદાવાદ ચાતુર્માસ બાલદીક્ષા પ્રતિબંધક બીલ સામે ઝુંબેશને | આરંભ કર્યો. આ વરસે તેઓશ્રીના પ્રથમ શિષ્ય ભુવનસુરજી થયા. છે સંવત ૧૯૮૨ આ વરસમાં પૂ. ગુરૂદેવના યશોદેવસૂરીજી ઉપા. ચારિત્ર વિ. લલિત છે 8 વિ. આદિ શિવે થયા. છે સંવત ૧૯૮૩ તિલક વિજયજી મ ની દીક્ષા અને તેમના સારી ધર્મપત્નીનું છે દીક્ષા સંબંધી તેફાન કોર્ટમાં થયેલો કેસ “બાઈ રતન કેસ” તરીકેનો આ પ્રસંગ અંતે છે પૂ. ગુરૂદેવને વિજય. સંવત ૧૯૮૪ પૂ. પં. કાતિ વિજયજી મ. સા.ની દીક્ષા અને તેમના સંસારી ! ધમપત્નિ લીલાવતી બેનનું તીક્ષા સંબંધી ખંભાતમાં ઉગ્ર તેફાના પોલીસની રાણથી ? તોફાની તત્વોને વિખેરી નાંખી તેફાન શાંત થયું. અને ગુરૂદેવને વિજય થયા. આ 5 ૨ પ્રસંગ “બાઈ લીલાવતી કેસ” તરીકે જાણીતા બન્યા. સંવત ૧૯૮૫ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વલભ સૂરિજી રમે મુંબઈમાં હું ( બાલદિક્ષા સંબંધી ઝુંબેશ આરંવ્યું. સંવત ૧૯૮૭ મુંબઈ (અંધેરી)માં ઉપધાન મહાસુદમાં ઉગ્ર વિહાર કરી વઢવાણ શહેરમાં રૌત્રી ઓળી પ્રસંગે પધાર્યા. આ સમયે દીક્ષા વિધિના લિંબડી, વઢવાણ, ભાવ| નગર વિગેરે સ્થળોએ સખત તોફાન થયા હતા. | સંવત ૧૯૮૮ વઢવાણ શહેરમાં ચાર્તુમાસ પ્રવેશ તે વખતે ચાતુર્માસ ન થવા દેવા છે છે માટે સખત તેફાન. | સંવત ૧૯૮૯ બાલદીક્ષાના કાયદા સામે વડોદરામાં લડત આવી. Page #308 -------------------------------------------------------------------------- ________________ { "૩૮૪: " - શ્રી જૈન શાસને (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯૯૨ - - સંવત ૧૯૯૦ અમદાવાદમાં મુનિ સંમેલન ભરાયું જેમાં ૧૦૮ શાસ્ત્રીય પ્રકની ચર્ચા કરવાની:હી છેવટે ચાર પ્રશ્નનો માંહેના મહત્વના આઠ પ્રશ્નો ચર્ચવા તેમ નકકી થયું. છે અને અમદાવાદમાં સંમેલન ભરાયું. આ સંમેલનમાં ચર્ચા માટે આપણા સમુદાયના તે ૨ વખતના લગભગ ૩૦, સાધુઓ એ તથા પૂ. દાનસૂરીજી મ. પૂ. બાપજી મહારાજ ૫. પૂ હૈ પ્રેમસૂરિજી આદિ ગુરુ ભગવંતે એ બધાએ ભેગા થઈ આ સંમેલનના શાસ્ત્રીય પ્રશ્નની ચર્ચા કરવા માટે સમુદાયવતી પ. પૂ. ગુરૂદેવને જ (એક જ વ્યકિતને) નિયુકત કર્યા હતા અને ચર્ચા કરવાની આજ્ઞા આપી હતી. આ વખતે પ. પુ. ગુરૂદેવ પન્યાસ હતા ૧ પ. પૂ. નિતિસૂરીજી પ. પુ. નેમિસીજી તથા પ. પૂ. સાગરજી મહારાજ આદિ ગુરૂ 8 અને ધુરંધર સાધુ મહારાજાઓ સાથે સુંદર ચર્ચા કરી હતી. આ ચર્ચામાં સામેથી દરેક કે જણા ચર્ચામાં ભાગ લેતા હતા. જ્યારે તે બધાના. પ્રશ્નોની ચર્ચા અને ઉત્તરે શિસ્ત ૨ અને વિનયતા પૂર્વક પૂ. ગુરૂદેવ એકલા જ આપતા. - સંવત ૧૯૯૨ પૂ. ગુરૂદેવને આચાર્ય પદ માટે મુંબઈ, ખંભાત અને અમદાવાદના [ સંઘાની જોરદાર વિનંતીઓ થઈ. અને પિતાને ત્યાં આ પદવી થાય તેવી માંગણી થઈ છે છેવટે પરમ ગુરૂદેવેએ લાભ લાભના કારણે મુંબઈમાં આ પ્રસંગ માટે સ્વીકાર કર્યો અને { ૧૯૯૦માં આચાર્ય પદવી થઈ. શાસનના શિરતાજ બન્યા. અહીંયા પણ ગુરૂદેવે “બાલકે રક્ષા” સંબંધી સખત વિરોધ અને શું શ કરી અને સુધારકે સામે વ્યાખ્યાને કર્યા. . સંવત ૧૯૯૩ આ વરસથી પૂ. ગુરૂદેવે સ્વતંત્ર માસા કરવાની શરૂઆત કરી આ કે સાલે ચાતુર્માસ પૂના (કેમ્પ)માં કર્યું. ઉપધાન થતા તિથિ ચર્ચાના સમાધાન માટે પૂ . સાગરજી મહારાજ સામે જામનગર અને પૂના વચ્ચે તાર ટપાલ વિગેરે દ્વારા જોરદાર છે પત્ર વ્યવહાર થયો. { } સંવત ૧૯૯૪ કરોડથી કુંભે જ ગિરીને તીર્થયાત્રાને સંઘ કરાડમાં યાદગાર ચોમાસુ છે આ ઉપધાન થયા તથા શાસન પ્રભાવનાના કાર્યો થયા. પૂ. આ. ગુરૂદેવને ૩૫ દિવસની ટાઈ છે - ફેડની ભયંકર માંદગી આવી.. પૂનામાં મુનિની પન્યાસ પદવીઓ થઈ. સંવત ૧૯૯૫ દક્ષિણ તરફ વિહાર કે૯હાપુરમાં ઉપધાન થયા તથા શાસન પ્રભા- છે વનાના કાર્યો થયા. નૂતન જિનાલય માટે ખાતમુહુર્ત થયું.. 5 સંવત ૧૯૯૬ હુબલીમાં ચોમાસુ એળી ગદગમાં થઈ. * સંવત ૧૯૭ નિપાણીમાં દડુભાઈ તરફથી અંજનશલાકા, પ્રતિષ્ઠા ઉત્સવ. તે ? 8 પછી કેલ્હાપુરની પ્રતિષ્ઠા નિમિત્ત કેલ્હાપુર આગમન ત્યાં નુતન મંદીરની ભવ્ય અંજન R શલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ તે પછી મુંબઈ તરફ વિહાર અને ચોમાસુ મુંબઈમાં થયું. 1 અને ત્યાં ભવ્ય શાસન પ્રભાવનાના કાર્યો થયા. . Page #309 -------------------------------------------------------------------------- ________________ R છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે છે ૩૮૫ - 8 સંવત ૧૯૯૮ મુંબઈ (ઈર્લા)માં શેઠ માણેકલાલ ચુનીલાલ તરફથી ઉપધાન તે પછી 8 શૈત્રી ઓળી માટે પાલિતાણું તરફ વિહાર પાલિતાણામાં ભવ્ય પ્રવેશ મહોત્સવ તે વખતે છે પાલિતાણામ. પૂ. સાગરજી મહારાજ સાહેબના તિથિ ચર્ચા સંબંધી કહેવા અનુસાર પણ, 6 પૂ. ગુરુદેવ મુંબઈથી પાલિતાણુ આવ્યા પાલિતાણામાં ભવ્ય સામૈયામાંથી પૂ. સાગરજી મહારાજને વચમાં પૂ. ગુરુદેવ મળ્યા. અને તિથિ સંબંધી ચર્ચા કરી. તે પછી તળેટી ૧ પાસે બાંધેલ મંડપમાં આવ્યા. રૌત્રી એળી કરાવી પૂ. ગુરૂદેવે એકાસણાથી નવાણું યાત્રા કે કરી. તિથિ ચર્ચા માટે લવાદીને સ્વીકાર થયે. સંવત ૧૯ પાલિતાણામાં કંકુબાઈની ધર્મશાળામાં ગઢશીવાણુવાળા આશુરામજી $ તરફથી ઉપધાન થયા. રૌત્રી એળી માટે હળવદ પ્રયાણ. માંગરોળમાં ચોમાસું તથા તિથિ ચર્ચાની લવાદી અંગે મળેલો વિજય. સંવત ર૦૦૦ શેઠ છોટાલાલ હેમચંદ તરફથી રાજકેટમાં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ. ચાતુર્માસ અમદાવાદ ચાતુર્માસ પ્રવેશ વખતે પાંચ હાથી સહીત પૂ. ગુરૂદેવ આદિ સાથે ભવ્ય પ્રવેશ શહેર યાત્રા થઈ. સંવત ર૦૦૧ જામનગર ચાર્તુમાસ. સંવત ૨૦૦૨ જામનગર શાંતિભુવન ઉપાશ્રયમાં અંજન શલાકા પ્રતિષ્ઠા ઉત્સવ. છે છે તે પછી ત્યાંથી વિહાર. પાલિતાણામાં નવ્વાણું યાત્રા કરી અને ચોમાસું જુનાગઢમાં થયું. 8 સંવત ૨૦૦૩ મૈત્રી એળી તથા ચાતું માસ જામનગર તથા જામનગરના શેઠના કે દેરાસરની કુલચંદ તંબોલી તરફથી પૂગુરૂદેવના વરદ હસ્તે પ્રતિષ્ઠા થઈ. હું સંવત ૨૦૦૪ કરછ તરફ વિહાર થયે. ચૈત્રી ઓળી ભદ્રો ધર તીર્થમાં, ચાતુર્માસ માંડવી. સંવત ૨૦૦૫ રૌત્રી ઓળી ભદ્ર ધર ચાતુર્માસ સુરત. સંવત ૨૦૦૬ મુંબઈ તરફ નવસારીથી પૂ. ગુરૂદેવના તબીયતના કારણે પાલિતાણું { તરફ વિહાર અને પાલિતાણ ચાતુર્માસ અહીં કલકત્તાથી પ્રતિષ્ઠા નિમિતે કલકત્તા સંઘનું 8 ડેપ્યુટેશન અ વ્યું. અને કલકત્તામાં કેનીંગ સ્ટ્રીટમાં નૂતન મંદીરની પ્રતિષ્ઠા કરાવવા છે માટે પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાને વિનંતી કરાઈ. અને પૂ. આચાર્ય દેવ આ પ્રતિષ્ઠા } કરાવવા સારૂં કલકત્તા જવા સારૂં પ. પૂ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાને આદેશ { અપાયે અને કલકત્તા પ્રતિષ્ઠા કરાવવાનું નકકી થયું. સંવત ર૦૦૭ પાલિતાણાથી ભાવનગર આવી એક માસની સ્થિરતા કરી. તે પછી છું Page #310 -------------------------------------------------------------------------- ________________ છે ૩૮૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪–૫-૬-૭ તા ૧૫-૯-૯ર. રૌત્ર માસમાં અમદાવાદ આવ્યા અને પ. પૂ. બાપજી મહારાજની નિશ્રામાં માતરમાં સાચાદેવ સુમતિનાથ ભગવાનના દેરાસરની પ્રતિષ્ઠા થઈ અને ચાતુર્માસ અમદાવાદ થયું. સંવત ૨૦૦૮ પ. પૂ. બાપજી મહારાજની નિશ્રામાં રાજનગર અરૂણ સોસાયટીમાં નુતન દેરાસરની અંજન શલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ થશે. તે પછી દિલહી તરફ વિહાર ફ ગણ માસમાં ગઢસિવાણામાં ઉદ્યાપન મહત્સવ તે પછી પાદરલીધી સુ. ભબુતમલ આઈ દાનમલ તરફથી રાણકપુરને સંઘ રૌત્રી એળી વીસલપુરવાલા સાકલચંદ તરફથી રાણકપુરજી. તે પછી દિલ્હી તરફ વિહાર. રસ્તામાં સાંડેરાવ, પાલી, બિયાવર, અજમેર, જયપુર વિગેરે દરેક સ્થળે એ ભવ્ય સ્વાગત, અષાઢ સુદ ૧૦ને રોજ ભવ્ય છે પ્રવેશ સહીત દિલ્હીમાં ચાતુર્માસ પ્રવેશ થયે. આ વખતે પંડીત નહેરૂ અને રાષ્ટ્રપતિ 8 { શ્રી રાજેન્દ્રપ્રસાદ સાથે પૂ. ગુરૂદેવની મુલાકાત થઈ. | સંવત ર૦૦૯-દિલ્હીથી કારતક વદ ૧ ના રોજ કલકત્તા તરફ વિહાર રસ્તામાં 8 કાનપુર, બનારસ, શીખરજી, ઝરીયા વિગેરે દરેક સ્થળે એ ભવ્ય સ્વાગત શીખરજીની છે યાત્રા કરી ફાગણ સુદ ૫ ના રોજ કલકત્તામાં ભવ્ય પ્રવેશ મહોત્સવ અને વૈશાખ વદ ૪ ૧૧ થી જેઠ સુઢ ૧૧ સુધી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયે જેઠ સુદ ૧૦ ના છે છે રેજ પ્રતિષ્ઠા થઈ અને જેઠ સુદ ૧૨ ને પુનાવાલા મણીભાઈની દીક્ષા થઈ. નામ મુ. છે છે હરિશ્ચંદ્ર વિ. રાખ્યું અને કલકત્તામાં ચાતુર્માસ થયું. સંવત ૨૦૧૦-કલકત્તાથી વિહાર કરી પાવાપુરી, રાજગૃહી, ભાગલપુર, ક્ષત્રિયકુંડ, છે 8 ગુણીયાજી વિગેરે કલ્યાણ ભુમિઓની યાત્રા કરી પાવાપુરીમાં ચાતુર્માસ રહ્યા. આ વખતે 8 છે ૩૫ કુટુંબે અમદાવાદ, કલકત્તા, મુંબઈ વિગેરેથી આવી ચાતુર્માસ રહ્યા હતા. ચાતુર્માસ A દરમ્યાન શ્રી મહાવીર પ્રભુના અંતિમ દેશના ભૂમિના ઉદ્ધાર કરાવવાનો નિર્ણય. આ તે માટે માત્ર અડધા જ કલાકમાં રૂા. ૪૦૦૦૦ની ટીપ થઈ. સંવત ૨૦૧૧-પાવાપુરીના ચાતુર્માસ બાદ ગુજરાત તરફ વિહાર. ૫. ના પહોંચતા 2 કલકત્તાથી છોટમલજી સુરાણ આદિ સુશ્રાવકેનું ડેપ્યુટેશન આવી આગામી ચાતુર્માસ છે 8 કલકત્તા કરવા વિનંતિ કરી. વિનંતિને સ્વીકાર થયે. પટનાથી પાછા ફરતાં પાવાપુરીમાં છે. 5 અંતિમ દેશના ભુમિ પર સમોસરણ માટે શિલા સ્થાપન થયું. ત્યાં થી રાજગૃહી છે { શી ખરજી આદિ થઈ કલકત્તા તરફ વિહાર, અને કલકત્તામાં ચાતુર્માસ અથે ભવ્ય પ્રવેશ છે આ ચાતુર્માસ દરમ્યાન ઉપધાન તપ તથા મુ. અનંતવીયવિજયજીની દીક્ષા પછી જેઠ સુદ 8 છે ૫ ના (મારવાડ) ખીવાન્ટીવાલા ચંદનમલ (બાપ-દીકરા) મુ. ચંપકવિજય કનકધ્વજ છે & વિજયજી દિક્ષા થઈ. | સંવત ર૦૧ર-કલકત્તાથી વિહાર. શિખરજી આદિ થઈ ચૈત્રી એળી પાવાપુરી અને છે Page #311 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ. શ્રી વિ. રામચન્દ્ર સૂમ, શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજો : * : ૩૮૭ વૈશાખમાં ઝીયાની પ્રતિષ્ઠા કરી, અને બેરમેામાં નુતન મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો રાજગૃહીમાં ચાતુર્માસ બહારગામના ૨૫-૩૦ કુટુંબે રાજગૃહીમાં ચાતુર્માસ કરવા આવી રહ્યા. ત્યાં તે વખતે જનાનું એક જ ઘર હતું. દીવાળી પાવાપુરી કરી અને ત્યારબાદ રાજગૃહી આ યા. સવત ર૦૧૩-રાજગૃહીથી વિહાર કરી પાવાપુરી ત્યાં તૈયાર થયેલા સમેાસરણ મંદિરમાં પેખ માસમાં અ`જનશલાકા પ્રતિષ્ઠા મહેોત્સવ થયા. ત્યારબાદ વિહાર કરી પટના બનારસ તથા કલ્યાણક ભુમિએની યાત્રા કરી કાનપુરમાં ચાતુર્માસ અથે આગમન ભવ્ય પ્રવેશ મહેાત્સવ અને ત્યાંના (કાનપુરના) જૈનેતર ભાઇઓએ ખત્રી ધમ શાળા આરાધના માટે આપી હતી. સંવત ૨૦૧૪-કાનપુરથી વિહાર કરી ઝાંસી આળ્યા. ઝાંસીમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહાત્સવ કર્યું. તે પછી અમદાવાદ તરફ વિહાર કર્યા. અને બે માસમાં ૬૫૦ માઇલના વિહાર કરી મુનિ સમેલન ઉપર અમદાવાદ આગમન, મુનિ સ`મેલનમાં ભાગ લીધે, અને પ. પૂ. આ શ્રી લબ્ધિસૂરીજી પ. પૂ. આ. પ્રેમસૂરીજી મહારાજાની નિશ્રામાં જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ તિથિ નિ ય થયા. પવ તથા તિથિ નિ ય માટે ચંડાશુચંડુ પંચાંગ બદલી જન્મભુમિ પઉંચાંગ સ્વીકારવાના શ્રી ચતુર્વિધ સંઘના મુનિ સમેલન દ્વારા નિણૅય લેવાયે.. અને આ નિર્ણયને સકલ સૌંઘે સ્વીકાર કર્યા. સંવત ૧૫-અમદાવાદથી વિહાર કરી સિદ્ધપુરમાં પ્રતિષ્ઠા કરી રાધનપુરમાં દીક્ષા પ્રસંગે પધાય. અને ધર્મકિત્તિવિજયજીની દીક્ષા થઈ. તે પછી સાદડીમાં ચાતુર્માસ અથે પધાર્યાં. ભવ્ય પ્રવેશ મહેાત્સવ ચૈામાસા દરમ્યાન ભા. વદ ૧૪ના રાજ પ. પૂ. બાપજી મહારાજના સ્વર્ગવાસ થયે સવત ૦૧૬-ચાતુર્માસ બાદ શેઠ ગેાવીઇજી જેવત ખેાના તરફથી સાદડીથી મેટી પંચતીર્થના સંઘ નીકળ્યા. રાણકપુરમાં સંધ માળારોપણ થયુ. પ. પૂ. બાપજી મહા રાજની મૂર્તિ પ્રતિષ્ટા મહેાત્સવ પ્રસંગે અમદાવાદ તરફ વિહાર રસ્તામાં કરજણમાં દીક્ષા મહાત્સવ. અમદાવાદ ચાતુર્માસ અથે આગમન. ભવ્ય પ્રવેશ મહે।ત્સવ. શ્રાવણ મહિનામાં પ. પૂ. બાપજી મહારાજની વિદ્યશાળામાં મૂનિ પ્રતિષ્ઠા થઈ. આ પ્રતિષ્ઠા રેસિ ગભાઈ ભાજકે રૂા. ૧૧૧૧૧ ખેલી લાભ લીધા અને પરસાતમદાસ ઘેલાભાઈવાળા ચીમનભાઈ તરફથી શહેરયાત્રા થઇ, સંવત ૨૦૧૭-અમદાવાદથી રાણપુર તરફ વિહાર. રાણપુરમાં નરોત્તમભાઇ છગનતલ મેદી તરફથી નૂતન મંદિરના અંજનશલાકા પ્રતિષ્ટા મહોત્સવ હારમાદ Page #312 -------------------------------------------------------------------------- ________________ A ૩૮૮ ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ છે છે કલકત્તાવાલા તારાબેન કાંકરીયા તરફથી રાણપુરથી પાલિતાણાને છરી પાળતો સંઘ ? નીકળે. શેઠ ગોવીંદભાઈ તરફથી ત્રિી ઓળી પાલિતાણામાં થઈ. પાલિતાણામાં સંધી છે માળારે પણ. પાલિતાણાથી વિહાર કરી ગાંડલમાં દીક્ષા મહોત્સવ ઉજવાયે. ત્યાંથી છે. જામનગ૨ થઈને રાજ કેટ ચાતુર્માસ અને ભય પ્રવેશ થયે. 5 સંવત ર૦૧૮-રાજકોટથી જુનાગઢને શેઠ દામોદરદાસ ઝીણાભાઈ વેરા ધોરાજી. છે 4 વાળા તરફથી સંધ ઉના બજાર આદિ તિર્થયાત્રા કરતાં પાલિતાણા તરફ ધ્યા. અને છે પાલિતાણામાં ખંભાતના ચાતુર્માસને નિર્ણય. અને ખંભાત તરફ વિહાર. ખંભાતમાં છે આ ભવ્ય પ્રવેશ મહોત્સવ. રૌત્રી ઓળી મુલચંદામામા તરફથી ખંભાતમાં થઈ તે પછી ! છે પ. પૂ. પ્રેમસૂરીજી મહારાજાની વંદના અર્થે અમદાવાદ તરફ પ્રયાણ. અને અમદાવાદ છે આવ્યા. પૂ. પરમ ગુરુદેવને વદના સુખશાતા પૂછી ખંભાતના ચાતુર્માસ માટે ખંભાત તરફ વિહાર. અને ખંભાતમાં ભાન્ય પ્રવેશ મહોત્સવ. ચાતુર્માસ પછી દિક્ષા થઈ. તે સંવત ર૦૧૯-ખંભાતથી વિહાર કરી અમદાવાદ આવ્યા અમદાવાદથી રજપૂરના છે. નુતન દેરાસરની પ્રતિષ્ઠા અર્થે સૌ જ પુર ગયા. રૌત્રી એળી ભોયણીમાં કરાવી. ત્યાંથી ? અમદાવાદ ચાતુર્માસ પ્રવેશ જેઠ મહિનામાં કરછી ધનજીભાઈના કુટુંબ સહીત પાંચ છે જણાની ભવ્યાતિભવ્ય અને અજોડ દીક્ષા મહોતસવ. આ મહોત્સવ શેઠ હઠીભ ની વડીના છે. દેરાસરે ઉજવાયે. અને આ માસમાં ઉમાનપુરામાં ઉપધાન તપની આર ધના અને માળારોપણ થયું. સંવત ૨૦૨૦–ચાતુર્માસ બાદ અમદાવાદથી પીંડવાડા તરફ વિહાર તેમાં અમદાવાદથી પાનસરને સંઘ નીકળે. ૫ પૂ પ્રેમસૂરીજી મહારાજાની વંદના અથે પીડવાડા તરફ વિહાર છે અને પીંડવાડા પહોંચ્યા રોહીડાથી દિયાણાજીને સંધ મીઠાલાલજ તિલકચંદ તરફથી છે અને પ. પૂ. આચાર્ય દેવની નિશ્રામાં ગોવીંદજીભાઈ માટુંગાની પ્રતિષ્ઠા મહોત્સવ માટે છે છે અને માટુંગા ચાતુર્માસ માટે વિનંતી અને પરમ ગુરૂદેવે કરેલ સ્વીકાર અને ગુરૂદેવનો છે છે મુંબઈ તરફ વિહાર વચમાં અમદાવાદ આવ્યા. મહોત્સવ થયા. અને તે પછી મુંબઈ છે તરફ વિહાર માટુંગામાં વૈશાખ વદ ૧૧ નો ભવ્ય પ્રવેશ મહોત્સવ. અને ગોવીંદજી છે ભાઈના ઘેર અઠ્ઠઈ મહોત્સવ થયે, માટુંગામાં જીવણલાલ અબજીભાઈ જેને રાનમંદિરમાં માટુંગાના ટ્રસ્ટી સંઘની વિનંતીથી ચાતુર્માસ સંવત ૨૦૨૧ તથા ર૦રર ચાતુર્માસ બાદ ગોવીંદજીભાઈ તરફથી પિતાના ગૃહમંદીરમાં અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ માટુંગામાં દક્ષા પાર્લામાં અંજન શલાકાપ્રતિષ્ઠા મુંબઈ લાલબાગમાં ચાતુર્માસ સંવત ૨૦૨૧ ૨૦ ૨૨ ૨૦૨૩ ની સાલના ત્રણે ચાતુર્માને મુંબઈ લાલબાગમાં થયા, આ દરમ્યાન ભવ્ય મહોત્સવ ૧૨૭ છોડનું ઉજ- છે Page #313 -------------------------------------------------------------------------- ________________ જ પૂ. આ. વિ રામચંદ્ર સૂ. મ. સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ૪ : ૩૮૯ મણું ભવ્ય સત્ય પરિપાટી. શહેરયાત્રા તથા લાલબાગમાં શ્રી વીરનિર્વાણ કલ્યાણક મહોત્સવ ઉજવાયો. સંવત ૨૦૨૩-મુંબઈથી મુરબાડ તફ વિહાર. અને દીક્ષા ઉત્સવ ત્યાં તીર્થવિજય હૈ મ. સા. ને સ્વર્ગવાસ પુન: મુંબઈ આવ્યા ત્યાં પૂજય ઉપાધ્યયજી શ્રી ચારિત્ર વિજ- યજી મ. સા ની માંદગી નિમીત્તો વ. ૨૦૨૩ ના ચાતુર્માસને પ્રવેશ મુંબઈ લાલ- રે બાગમાં કર્યો અને શ્રાવણ વદ ૧૦ ના રોજ પૂ. ઉપાધ્યાયજી મ. નો સવગેવાસ તે 8 નિમિત્તે ઉત્સા થયા. | સંવત ર૦૨૪ મુંબઈ લાલબાગથી પ. પૂ. ગુરૂદેવની ચિંતાજનક તબીયતના સમાચારે ઉગ્ર વિહાર સાથે ખંભાત તરફ વિહાર કર્યો. વિરાર પહોંચતા મુંબઈનું દશહજાર માણસ વિર પૂ ગુરૂદેવના દર્શનાર્થે આવેલ. પૂ. ગુરૂદેવ. ગોલવડ પહેચતાં બાબુભાઈ છે એરંવાલા તરફથી ભકિત સ્પેશીયલ ટ્રેન ગેલવડ પૂ ગુરૂદેવના દર્શનાર્થે આવી. તે 8 પછી સૂરત પહોંચતા ભવ્ય પ્રવેશ. ખંભાત પહોંચતા ભવ્ય પ્રવેશ મહેસવ અને ગુરૂદેવ સાથે અમર જૈનશાળામાં સુભગ મિલન તે પછી બને ગુરૂદેવ સાથે ખંભાત છે 8 ચાતુર્માસ કરવાની ખંભાત સંઘની ૫. ગુરૂદેવ સાથે જોરદાર વિનંતી અને પરમ ગુરૂ દવે તે વિનતિને કરેલો સ્વીકાર ખંભાતમાં ચાતુર્માસ નકકી થયું. વેખ વદ ૧૧ ના રોજ પૂ. ગુરૂદેવને સ્વર્ગવાસ તેઓના નિમિત્તે ભવ્ય મહોત્સવ થયો. ચાતુર્માસ દરમ્યાન અનેક શાસન પ્રભાવનાના કાર્યો થયા તે પછી મુનિ શ્રી કપુરવિજયજી મ. સા. હું સ્વર્ગવાસ થં. સંવત ર૦ર૫ તે પછી ખંભાતમાં બાબુભાઈ દહેવાણવાળા તરફથી ખંભાતમાં દહેવાણનારની રચના કરી ભવ્ય ઉપધાન તપની આરાધના અને મહોત્સવ અને ભવ્ય છે માલારોપણ થઈ. તથા મુંબઈવાળા શેઠ ગોવીંદજી જેવત છેના તરફથી ખંભાતથી આ છરી પાળતા પાલિતાણ સંઘ લઈ જવાનો નિર્ણય થયે. મહા સુદ ૧૩ ના રોજ મુંબ- 8 ૨ થી પાલિતા પોતાના નૂતન તૈયાર થયેલ દેરાસરજીમાં પધરાવવા માટે ૧૧ ૫ ષા-૨ ણના પ્રતિમા લાવ્યા અને સર્વે જિનબીબો સહીત તથા ૧૦૦૦ યાત્રિક સહીત આ S સંઘનું પાલિતાણા તરફ પ્રયાણ થયું દરેક મુકામે આ સંઘનું તે તે ગામના લોકેએ કરેલું ભવ્ય સ્વાગત, પાલિતાણામાં સંઘને પ્રવેશ અને સંઘ માળારોપણ. ચાતુર્માસ પાલિતાણુત કરવાનો નિર્ણય રોત્રી ઓળી તળાજામાં અહીં શ્રી સાવરકુંડલા જૈન સંઘના છે આગેવાને આવી સાવરકુંડલામાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવવાની વિનંતિ અને પૂ. ગુરૂદેવે કરેલ સવીકાર ત્યાર બાદ તળાજાની આયંબીલની ઓળી પૂર્ણ થતાં ઈ. છે સાદડીવાળા કપુરચંદજી અનરાજજી ત૨ફથી તળાજાથી પાલિતાણાને સંઘ ગિરિરાજ છે Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨ ૩૯૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧ ૫-૯-૯૨ છે ઉ૫૨ થયેલ આ સંઘની સંઘમાલ અને તે જ દિવસથી શેઠ ગોવિંદજી જેત નાએ છે તળેટીએ બંધાવેલ નુતન દહેરાસરની પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ વ શાખ સુદ ૬ ના પ્રતિષ્ઠા વૈશાખ સુદ ૪ ના રોજ મુ. ભવ્ય રત્ન વિ. મ. ની દીક્ષા થઈ તે પછી અમરેલી તરફ દીક્ષા નિમિત્તે વિહાર અમરેલીમાં ભવ્ય પ્રવેશ અને મુનિ શ્રી હિતપ્રજ્ઞ આદિ ૪ મુનિઓની રક્ષા અને તે નિમિત્તો ઉત્સવ દીક્ષા પ્રસંગ પતાવ્યા પછી અમરેલીથી છે છે સાવરકુંડલા તલ્ફ પ્રયાણ સાવરકુંડલામાં ભવ્ય પ્રવેશ અને ત્યાં ઉજવાયેલે ભવ્ય અંજનR શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ જેઠ સુદ ૧૦ ની પ્રતિષ્ઠા દીક્ષા થા વડી દીક્ષા થઈ ત્યાર છે છે. બાદ શેઠ નાનચંદ જુઠાલાઈ તરફથી પોતાના વતન ચલાલાથી પાલિતાણા ને સંધની વિનંતિ સ્વીકારેલી હોઈ પૂ. ગુરૂદેવનો ચલાલા તરફ વિહાર અને ચલાલાથી ૭૦૦ છે માણસ સાથે છરી પાલતા સંઘનું પ્રયાણ જેઠ વદમાં પાલીતાણામાં સંઘનો પ્રવેશ અને સંઘમાલ ત્યાં વડી દીક્ષા થઈ તે પછી ભાવનગરના સંઘે પૂ ગુરૂદેવને, વ્યાખ્યાનને લીધેલ સુંદર લાભ તે પછી શેઠ હરખચંદજી કાંકરીયાની વિનંતિથી આષાઢ સુદ ૭ ના રોજ ઉમાજભવનના માલીક શેઠ સાકળચંદજી તરફથી વિનંતી હેઈ પાલિતાણા ૯માજી 8 ભુવનમાં ચાતુર્માસ અથે પ્રવેશ અને ચાતુર્માસ સ્થીરતા પ્રવેશના દિવસે જ બે દીક્ષા 8 થઈ ચાતુર્માસ દરમ્યાન અનેક ભવ્ય મહેન્સ અરિસા ભૂવનમાં તૈયાર કરેલા ભવ્ય 8 ઉત્સવો, દીક્ષા ઉત્સવ આસો માસની એલીની ભવ્ય આરાધના વિગેરે કયું. દરરોજ છે ચતુર્વિધ સંઘ સાથે સવારે તળેટીની નવાણું યાત્રા ચાતુર્માસ દરમ્યાન અનેક ગામોથી આવેલા પુન્યશાલિની ચાતુર્માસ સ્થીરતા ચતુવ સંઘ સાથે પાલિતાણામાં શહેર યાત્રા થઈ. સંવત ૨૦૨૬ આ વર્ષમાં કારતક વદ ૪ના દિવસે પાલિતાણામાં પૂ. મુ. શ્રી વિશ્વકીતિ વિજયજી મ. સા.નો ભાવ દી સે મહેસવ તે પછી પાલિતાણાથી વિહાર બોટાદ પાસે ભાંભર ગ મ માં નુતન જિનમંદીરમાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ તે પછી શેઠ કાંકરીયા તરફથી જામનગર જુનાગઢ છરી ઘાલતા નીકળનાર સંઘ નિમિતે જામનગર તરફ પ્રયાણ અને જામનગરમાં પિષ વદમાં ભવ્ય પ્રવેશ મહોત્સવ મહા સુદ ૧૩ના રોજ ૧૦૦૦ યાત્રિકે સાથે શેઠ કાંકરીયા તરફથી છરી પાલતા જામનગર જુના ઢિના સંઘનું પ્રયાણ રસ્તામાં દરેક ગામના સંઘે તરફથી સંઘનું સ્વાગત સંઘને જુનાગઢમાં ભવ્યા પ્રવેશ ગિરનારજીની યાત્રા અને ગિરનાર ઉપર સંઘમાળ તથા દીક્ષા મહે સવ ત્યાંથી મહુવા તળાજા થઈ પાલિતાણાથી સુરેન્દ્રનગર પ્રતિષ્ઠા નિમિતે ગયા અને ત્યાં દીક્ષા ત્યાંથી ચાતુર્માસ અથે વાયા રાજકેટ થઈને જામનગર તરફ વિહાર જામનગર ગામ બહાર હિન્દુસ્તાન ટાઈટસ ફેકટરીમાંના છેલ્લા મુકામે પૂ. મંગલ વિજયજી મ. સા.ને અષાઢ Page #315 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ, શ્રદ્ધાંજલિ વિશેષાંક : ખીજે : સુદ ૧ના ૨૪ સ્વર્ગવાસ અને અષઢ સુદ ૨ ના રોજ જામનગરમાં ભવ્ય સ્મશાનયાત્રા તથા અષ ઢ સુદ ૩ ના રાજ પૂ. ગુરૂદેવ આદિ મુનિવર સહીત ચાતુર્માસ અર્થે નગર પ્રવેશ પાઠશાળા હાલમાં ચાતુર્માસ સ્થીરતા ત્યાં પૂ. મગલ વિજયજી મ. સા.ના સ્વર્ગવાસ નિમિત ઉત્સવ. ગોવી‘દજીભાઇ ખેાના તરફથી શ્રાવણ મહિનામાં મેરૂપર્વાંતની રચના પૂર્વ ના તથા વિધિ પૂર્વકના ભવ્ય સ્નાત્ર મહાસ્વ સંઘ તરફથી ચાતુર્માસમાં થયેલ તપાર્યા નિમિતે ઉત્સવ ચૈત્ય પરિપાટી (શહેર યાત્રા) થઇ. ૩૯૧ સવત ૨૦૨૭ જામનગરથી વિહાર ધ્રોલમાં દિક્ષા તથા ઉત્સવ ત્યાંથી મેરખી થઈને હળવદ ત્યાં બે હૈનાની દિક્ષા ત્યાંથી શ ખેશ્વર જઇ પાંચ દીવસની સ્થીરતા કરી ઉત્સવ નિમિતે રાનપુર શાંતિસ્નાત્ર સહીત પ`ચાહિકા મહોત્સવને પછી પાટણ તરફ વિહાર. પાટણમાં ભવ્ય અને અદ્વિતીય પ્રવેશેત્સવ (૧૯૮૭)માં આજ ગામમાં રામ વિજયજી પાછા જાવ”ના સૂત્રેા ખાર્ડ તથા તફાન સાથે પ્રવેશ થયેલેા તે પછી આજે “રામચન્દ્ર સૂરીજી ભલે પધાર્યા'ના બુલંદ અવાજ સાથે ભવ્ય પ્રવેશ થયા. ત્યાં પૂ. ગુરુદેવના ૫૯માં દિક્ષા પ્રવેશ દિનની ભવ્ય ઉજવણીના કાર્યક્રમ થયા ત્યાંથી પૂ. ભદ્રસૂરીજી મહારાજાની વંદન અથે` જુના ડીસા ગયા. ત્યાંથી ભીલડીયાજી આદિ તીર્થીની યાત્રા કરતા ફાગણ માસમાં પિંડવાડા ડિવાડામાં ભવ્ય પ્રવેશ મહેાત્સવ. ત્યાં થનારી પૂ. ગુરૂદેવની મૂર્તિ પ્રતિષ્ઠા અને અજારી બાવન જિનાલય વિશ્ર્વની પ્રતિષ્ઠા નિમિતે થયેલી ઉજવણીએ ને પછી સાદડી તરફ પ્રયાણુ સાદડીમાં ઉત્સવ ચૈત્રી ઓળી રાણકપુરજીમાં તે પછી મૂર્તિ પ્રતિષ્ઠા નિમિતે પુનઃ પિ ́ડવાડામાં પૂ. ગુરૂદેવ પૂ. આચાર્ય દેવ શ્રી વિ. જંબુસૂરીજી મહારાજ પૂ. આ. શ્રી યશે દેવ સૂરીજી મહારાજ આદિ વિશાલ મુનિ ભગવતા સહીત ભવ્ય સ્વાગત અને પ્રવેશ યા. પ. પૂ. પરમ ગુરૂદેવ સ્વ. આ. શ્રી વિ. પ્રેમસૂરીજી મહારાજાની મૂર્તિ તથા અજારી તીથ ની પ્રતિષ્ઠા પ્રસંગના ભવ્ય ઉત્સવ પૂ. ગુરૂદેવની નિશ્રામાં ઉજવાયેા. મૂર્તિ પ્રતિષ્ઠા બાદ નાણાગામથી આજીજીના ઉદેચંદજી ચત્રભાણજી તરફથી નીકલનાર હરી પાલતા સંઘમાં પ્રયાણુ અચલગઢ તીથે સઘમાળ ત્યાંથી ખેરાજ અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરૂવા નિમિતે કુંભારીયાજી તીર્થાએ થઇને ખેરાજ આવ્યા. ખેરાજમાં ભવ્ય પ્રવેશ ખેરેાજમાં થયેલ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ત્યાંથી ઈડર, હિં‘મતનગર, રોજપુર થઇ અમદાવાદ ચાતુર્માસ અથે આગમન, અમદાવાદમાં ભવ્ય પ્રવેશ પૂ. આ.દેવ શ્રી વિ. દાનસૂરીજી જ્ઞાનમંદિરમાં ચાતુર્માસ સ્થીરતા. સાથે પ. પૂ આ. શ્રી વિ. જંબૂસૂરીજી મ. થા પર્યાયવૃદ્ધ પુ મુ. શ્રી મેરૂ વિજયજી મ. સાથે ચાતુર્માસ દરમ્યાન શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર તથા શ્રી વિશેષ વશ્યક સૂત્રનુ` વાંચન દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય વગેરેની સુદર ઉપજ વાર વાર સંઘપૂજા પ્રભાવના પ`ષણામાં તપની થયેલી સુદર આરાધના તપસ્વીએની ભકિત શ્રી અદ્ અભિષેક પૂજા શ્રી સિદ્ધચક્રપૂજન પાળામાં તથા સાસાયટીઓમાં Page #316 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] વર્ષ ૫ અંક ૪-૫–૬–૭ તા. ૧૫-૯-૨ તપશ્ચર્યા ઉત્સવ. જેવા પ્રસંગે પૂ. ગુરૂદેવનું સામૈયા સહીત આગમન અને ત્યાં થયેલા છે સુંદર વ્યાખ્યાને, તથા ઉત્સવ આદિ સુંદર આરાધના. સંવત ૨૦૨૮ કારતક સુદ ૯ના રોજ સુ. બાબુભાઈ હળવદવાલા તથ. સગા સંબં- 5 છે ધીઓ તરફથી તેઓના સંસારી પુત્ર પૂ. મુ. શ્રી નરચંદ્ર વિ. મ. ની અખંડ ૫૦૦ આયં ? આ બિલની તપશ્ચર્યાના પારણા નિમિતે તથા પૂ. મુનિરાજ શ્રી ગુણચન્દ્ર વિજયજી મ.ની ! છે સિદ્ધિતપની તપશ્ચર્યા નિમિતે પાંચરથ તથા એકરથને ૧૧ જડી બળદથી જોડીને ત્થા છે. છે વિવિધ પ્રકારના, વાજી2, બેન્ડ, રાસમંડલીઓ ચોસઠ ઈદ્રો (૫૬) છપ્પન દિફ કુમારીછે કાઓ સહિત ભવ્યાતિ ભવ્ય અને શાનદાર વરઘડો નીકળે. કારતક સુદ ૧૫ના રોજ 5 મુ. ગુણયશ વિ. મ સા.ના સંસારી કુટુંબીઓ તરફથી પૂગુરૂદેવ આ મુનિવરને છે ચાતુર્માસ બદલાવાયુ અને પાછીયાની પોળે પૂ. ગુરૂદેવ આદિ મુનિવરો સમય સહિત છે. પધાર્યા. શાંતિનગરમાં પૂ શ્રીજીના વરદહસ્તે પ્રતિષ્ઠા થઈ. અમદાવાદના પરાઓમાં ફર્યા અને ? છે ઘણું શાસન પ્રભાવના થઈ. ખેડામાં પણ પ્રતિષ્ઠા કરાવી અમદાવાદ ફર્યા અને શેઠ શ્રી ! છે બકુભાઈ મણીલાલના બંગલે પૂજયશ્રીજીની દીક્ષા તિથિની ભવ્યતિભવ્ય ઉજવણી થઈ. 3 વિદ્યાશાળામાં મહા સુદ-૧ ના બે દીક્ષા અને પૂ શ્રી બાપજી મ. ની ચરણ પાદુકાની તે પ્રતિષ્ઠા અગ્નિસંસ્કારની ભૂમિએ નિર્માણ કરાયેલ દેરીમાં કરાવી. તે પછે. જેનનગરમાં $ પ્રતિષ્ઠા કરાવી પૂજયશ્રી જી ખંભાત પધાર્યા ત્યાં ૨૪ દીક્ષાઓ થઈ અને પરમ ગુરુદેવ શ છે પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજની સમાધિ મંદિરની જગ્યાએ, નુતન દેરી માં છે ગુરુપાદુકાની પ્રથિષ્ટા કરાવી, ઘણે સમુલાય ભેગો થયે હતે. પછી કા વીમાં ઓબી { કરાવી પૂજ્યશ્રીજી મુંબઈ પધાર્યા અને વિહારમાં ગામેગામ અનુપમ પ્રભાવના થઈ. લાલબાગ ચોમાસુ થયું. ત્યાં શ્રી આચારાંગ સૂત્ર તથા વિશેષાવશ્યક સૂત્ર ઉપર છે વ્યાખ્યાન તથા વાચના આપી, તિથિ ભેદ અંગે તિથિ અંગે પણ જા કેર પ્રવચન { આપી સત્ય માર્ગ સમજાવ્યું. સંવત ૨૦૨–શ્રી પાલનગરમાં અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી. અનેકને આચાર્ય પદ છે આ પ્રદાન કર્યું. ચંદનબાળામાં ઉપધાન કરાવ્યા. મુંબઈના વિવિધ પરાઓમાં ફરી સુંદર ૨ શાસન પ્રભાવના કરી. ઘાટકેપમાં સૌત્રી ઓળી કરાવી. મલાડ–દેવકરણ મુળજીના શ્રી છે આ જગવલ્લભ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની ૫૦ મા વર્ષની સાલગિરિનો મહત્સવ થયો 8 તથા એક દીક્ષા થઈ. શાતાક્રુઝ ચેમાસુ થયું. નવાંગી ગુરુપૂજન શાસ્ત્રીય છે તે બાબત છે. 1 ઉપર વેધક પ્રકાશ ફેંકયો. - - - Page #317 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૩. પૂ. શ્રી વિ. રામચન્દ્ર મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે , * બાજ , રાષ્ટ્રીય સ્તરે ઉજવતી ભગવાન મહાવીરની ૨૫૦૦ મી તિથિની અશાસ્ત્રીયતાને સમજાવી અને આજ સુધી શા માટે મૌન જાહેર કરેલું. અંતે સકલ સંઘના હિતમાં 5 શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અને પિતાની વરસો થયેલો પત્રવ્યવહાર પ્રગટ કરી જગતમાં છે સમાગને પ્રકાશ પાથર્યો. તે જ ચોમાસામાં ગંભીર માંદગી આવી પણ પુણ્યદયે પાર પામી ગયા પણ તે છે માંદગીમાં પણ મુક્તિમાં જ પ્રણિધાન રાખી સૌને અદભૂત સમાધિનું દર્શન કાવ્યું. | સંવત ર૦૩૦-શ્રી પાલનગર અને લાલબાગમાં વિચર્યા મેતીયાનું સફળ ઓપરેશન કરાવ્યું. અને ક દીક્ષાના પ્રસંગે થયા. ચોમાસું શ્રી પાલનગર કર્યું. દિવાળી ઉપર લાલબાગ પધાર્યા. ભગવાન શ્રી મહાવીર દેવના નિર્વાણ કલ્યાણ કેને અતિ ભવ્ય છે વરઘોડો નીકળ્યો. સંવત ૨૦૩૧-લાલબાગમાં ચોમાસું કર્યું. પર્યુષણ પછી શ્રી પાલનગર પધાર્યા. { આરાધના રથ ના અનેક પ્રભાવનાનાં કાર્યો થયા. સંવત ૨૦૩ર-મુંબઈમાં સુંદર પ્રભાવના કરી. માગશર મહિને “જેને પ્રવચન' ના તંત્રી શ્રી ચીમનલાલ નાથાલાલ શ્રીકાન્તનું સમાધિપૂર્વક અવસાન થયું. આજ સુધી 8 શાપનના કાર્યોમાં જે સાથ-સહકાર આપ્યા હતા છતાં પણ “જન્મે તે અવશ્ય મરે જ, { સમાધિ સાધી ગયા તેને આનંદ’ મુખ ઉપર જરાપણ વિચલતા નહિ. પોતાના ગુરુભ્રાતા પૂ આ. શ્રી જંબુસૂરીશ્વરજી મહારાજાને પણ સમાધિપૂર્વક જ છે સ્વર્ગવાસ થી. | મુરબાડમ, અંજનશલાકા-પ્રતિષ્ઠા કરાવી, ત્યાંથી પૂના પધાર્યા. વર્ષો બાદ પૂના 8 પધારતાં આખુ મહારાષ્ટ્ર ગાંડું થયું. અતિ ભવ્ય પ્રવેશ મહોત્સવ કરા. દીક્ષા તિથિની છે છે ઉજવણી કરાઈ, ભવાનીપેઠ– બુધવાર પેઠમાં અંજનશલાકા પ્રતિષ્ઠા યેરવડામાં પ્રતિષ્ઠા | તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢી તરફથી નિર્માણ કરાયેલ નુતન શ્રી જિનાલયમાં “લોટરી' પદ્ધતિથી અપાયેલા આદેશને વિરોધ કરી તેના ભાવિ અનર્થો સમજાવવાની મહેનત કરવા છતાં, તે અંગે પેઢીનું, છે | પેઢીના પ્રમુખનું ધ્યાન ખેંચવા છતાં પણ દેવદ્રવ્યને થતી હાનિ સમજાવવા છતાં પણ { પેઢી કે પ્રમુખ તે અંગે આંખ આડા કાન કરતાં પિતાનું સત્તાવાર નિવેદન જાહેર કર્યું. જેના પરિણામે ઘણા ભાવિકોએ પિતાને પ્રાપ્ત પણ પ્રતિષ્ઠાના આદેશ ન લીધા છે છે અને શાસ્ત્રીય માર્ગને જીવંત રાખ્યો. દીક્ષાઓ પણ થઈ. આ પ્રથમવાર જ સંગમરમાં મૈત્રી ઓળી કરાવી નાસિકમાં વર્ષિતપના પારણને ? પ્રસંગ ભય ઉજવાયો અને પૂના ચાતુર્માસાર્થે પધાર્યા. શરૂઆતમાં અગ્રસેન ભવનમાં { કર્યું પછી પૂના કેમ્પ પધાર્યા. Page #318 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય પરમ આરાધ્ય પાદ આચાર્યદેવેશ શ્રીજીની નિશ્રામાં થયેલ છે અંજનશલાકા-પ્રતિષ્ઠા–ઉપધાન-યાત્રા સંઘે –પૂ. મુનિરાજ શ્રી પ્રશાંત દર્શન વિજયજી મ. 6 6 (પૂજાપાશ્રીજીની તારક નિશ્રામાં થયેલ અંજન-શલાકાએ પ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ તથા નીકળેલ છ“રી' પાલક શ્રી સંઘ તથા ગુરુમૂતિ આદિ પ્રતિકાની યાદી ! જેન પ્રવચન” તથા “જિનવાણુમાંથી પૂ. મુ. શ્રી પ્રશાંત દશન વિ. મ. સંકલિત કરેલ વાચકોની જાણ માટે પ્રગટ કરીએ છીએ. ફેરફાર હોય તે જાણુળરો દયાન ખેંચે અને માહિતિ ખ્યાલ ફેરાદિથી રહી ગઈ હોય તે કરગુજર કરે. –સંપ૦) * અંજનશ૯ વિ.સં. થળ કરાવનાર ૧ ૧૯૭ નિપાણું શ્રી સંઘ હર દ-તુભાઈ કોલ્હાપુર શ્રી સંઘ ૩ ૨૦૦૦ રાજકેટ શેઠ છોટાલાલ હેમચંદ જામનગર અરૂણ સા. અમદા. શ્રી સંધ (પૂ શ્રી બાપજી મ.નીનિશ્રા) ૯૬, કેનીંગ સ્ટ્રીટ કલકત્તા શ્રી સંઘ ૧૩ પાવાપુરી સમવસરણ મંદિર ૧૪ ઝાંસી. બાબુ મિલાપચંદજી માણેકચંદજી વેદ છે રાણપુર શ્રી નરોત્તમદાસ છનાલાલ મેરી ૨૦૨૧ માટુંગા-મુંબઈ શ્રી ગોવિંદજી જેવત છે ના - ૨૧ વિરલેપાર્લા-મુંબઈ શ્રી સંઘ ૧૨ ૨૫ સાવરકુંડલા ૧૩ ૨૭ બેરોજ શ્રી પાલનગર-મુંબઈ ૧૫ ૨૦૩૨ મુરબાડ શ્રી શનાલાલભાઈ ભવાની પેઠ-પૂના શ્રી સંઘ ૧૭ ૩૨ બુધવાર પેઠ-પૂના શ્રી ભીખુભાઈ છે ૧૮ ૩૩ ચંદનબાલા-મુંબઈ શ્રી ભેરૂલાલજી કનૈયાલાલજી રીલીજીયસ ટ્રસ્ટ ૧૯ ૩૪ ગીરધરનગર-અમદાવાદ શ્રી સંઘ ૮ કે ૯ ૧ ૧ ૮ + ૮ = ૧૭ ૩૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ પૂઆ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : * : ૩૯૫ વિ.સં. R ૨૦ ૨૦૩૫ ૩૫ ૩૫ ૩૭ ૩૭ - ૨૦૪૦ ૪૩ ૪૫ સ્થળ ' કરાવનાર , ખંભાત દહેવાણુનગર શ્રી બાબુભાઈ ગભુભાઈ ન્યાલચંદ . ' પરિવાર રાજકેટ-વર્ધમાન નગર શ્રી માણેકલાલ ચુનીલાલ તથા શ્રી અમૃતભાઈ ભાણજીભાઇ શાપરીયા સુરેદ્રનગર ઝાલાવાડ જેન વે. મૂ. તપા. સંઘ શ્રી ભીલડીયાજી તીર્થ શ્રી સંઘ નવાડીસા શ્રી હસ્તગિરિજી તીથ ચન્દ્રોદય રિલીજીયસ ટ્રસ્ટ વિકોલી-વેસ્ટ હજારીબાગ, મુંબઈ શ્રી સંઘ શ્રી પાલનગર- ‘બઈ ૪ - બોરીવલી–વેસ્ટ રાંદાવરકરલેન- શ્રી તપગચ્છ ઉદય કલ્યાણ જેના મુંબઈ . મૂ. પૂ. ટ્રસ્ટ શ્રી હસ્તગિરિજી તીર્થ ચન્દ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ શ્રી નેમીશ્વર તીર્થ-ડોળીયા શ્રી જૈનહિતવર્ધક મંડળ : પ્રતિષ્ઠાઓ : : સ્થળ હારીજ-પૂ. આ. શ્રી વિ. દાન સૂ. મ.ની નિશ્રામાં પૂ. શ્રીજીની ઉપ- 4 આ સ્થિતિ હતી. જયસિંગપુર–મ. વ. ૧૧ તા. ૨૫-૧૯૩૮. (શ્રી સુમતિનાથ ભગવાનની ચાવીશીની પ્રતિષ્ઠા) લાલબાગ-મુબઈ જામનગરમાં શેઠના દેરાસરની શ્રી ફુલરાંદ તબેલી તરફથી. પાલીતાણામાં કાચના દેરાસરની પૂ. ગુરુવેશ સાથે. માતરમાં સાચા સુમતિનાથ દેરાસરની પ્રતિષ્ઠા પૂ. શ્રી બાપજી મ.ની છે નિશ્રામાં, પૂશ્રીની ઉપસ્થિતિ : ઝરીયામાં છે. ' બેરમાં મધુવન-સમેત શિખરજીમાં દરીમાં) શ્રી રતિલાલ નાથાલાલ તરફથી વિ.સ. ૧૯૯૧ ૧ ૩ ૯૪ ૧૦. ૧૦ ૮ Page #320 -------------------------------------------------------------------------- ________________ { ૩૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ વિસં. ૨૦૧૫ ૧૭ સ્થળ કીકાભટની પોળ-અમદાવાદમાં દેરાસરના ગોખલામાં ફ. સુ. ૩ પિપટલાલ વાડીલાલ ગાંધી તરફથી પાલીતાણામાં દાદાની ટુંકમાં-ગોખલામાં શ્રી ગોવિંદજી જેવત ના તરફથી (પૂ. આ. શ્રી લધિ સૂ. મ. પણ પધાર્યા હતા) સિદ્ધપુરમાં ગેંડલમાં (બે જિનપ્રતિમાની) ખંભાતમાં–ગીમટીના જિનાલયમાં સૈજપુર-બેધા (અમદાવાદ) શાંતિનગર માટુંગા-મુંબઈ ગિરિવિહારમાં શ્રી ગોવિંદજી જેવત ના પાલીતાણા તળેટીએ શ્રી ગોવિંદજી જેવત છેનાએ બંધાવેલ છે જિનાલયમાં લાખેણીમાં ભાંભરમાં સુરેન્દ્રનગર સર્વોદય સોસાયટીમાં સુરેદ્રનગર જયહિંદ સાયટીમાં અજારી તીર્થમાં ખેડામાં જેનનગર-અમદાવાઇ ગંધારમાં દાદાનગરહવેલીમાં વડાલા-મુંબઈમાં યેરવડા-પૂના પૂના સીટી શ્રી મેહનલાલ સારામના ગૃહ મંદિરમાં ક. વ. ૫ મ સુ ૧૩ અમલનેરમાં ફા. સુ. ૮ વણીમાં (શ્રી જિનમંદિરના બે ગોખલામાં) ફા. વ. ૯ ઘેટીમાં (નુતન ગોખલામાં) શ્રી લક્ષમી વર્ધક અમદાવાદમાં પીંડવાડામાં રાયચંદજી હંસરાજજી તરફથી ૨૯ કર ૩ ૩૩ ૩૩ ૩૪ ૩૫ Page #321 -------------------------------------------------------------------------- ________________ પૂ.આશ્રી વિ. રામચન્દ્ર ( મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે : : ૩૯૭ | વિ.સ. સ્થળ ૩૬ ૨૩૫ શ્રી આબુ-દેલવાડામાં દમણમાં ચંતનબાલા- “બઈ (ગેખલામાં) મ. સુ. ૧૦ ગધાર-શ્રી ચંદુલાલ જેશીંગભાઈ દ્રઢ નિર્મિત જિનાલયમાં શ્રી ચૌમુખજીનું દેરાસર ચિંતામણિ-ખંભાત જેઠ સુ. ૧૧ બાળ પીપળે-ખંભાત-શ્રી મુનિસુવ્રત જિનાલયમાં શ્રા. સુ. ૧૦ જીરાલા પાડે-ખંભાત. શ્રા. સુ. ૧૦ શ્રી અમીઝરા પાર્શ્વનાથના જિનાલયમાં શ્રા. સુ ૧૪ જીરાળા પાડાના મોટા શ્રી ચિંતામણી પાર્શ્વનાથના જિનાલયની ભમતીમાં એક દેરીમાં શ્રા. સુ. ૧૪ શેઠના ગૃહમંદિરમાં ખે ભાત. શ્રા. વ. ૧૦ ચોકસીની પોળ બહા૨ શ્રી શ્રેયાંસનાથ ભગવાનના જિનાલયમાં ખંભાત. (૨૦૪૬માં શ્રાવણ મહિને જે પ્રતિષ્ઠા કરાવી તે છે બે-ચાર શ્રી જિનબિંબની હતી.) ૪૬ મહાવદ -૫ પાલીતાણા હીરા શાંતા યાત્રિક ભવનમાં પ્રતિષ્ઠા. -: ઉપધાન તપ :-- સહિત થળ કરાવનાર. ૧૯૯૪ પના કે૫. ચાંદુર (રાજ.) ના શેઠ કસ્તુરચંદજી ખેંગારજી (માલારોપણને શા માઈલ લાંબે વરદાડે નીકળ્યો હતો.) કડ ૧૯૯૫ કહાપુર ૧૯૯૮ મુંબઈ– અધેરી લા) માણેકલાલ ચુનીલાલ ૧૯૯-૯ પાલીતાણા ગઢ શીવાણાવાળા કંકુબાઈની ધર્મશાળા શ્રી આશુરામજી ૨૦૦૮ ગઢસિવાણા ૭ ૨૦૧૧ કેનીંગટ્રીટ, કલકત્તા. ૨૦૧૯ ઉમાનપુરા, અમદાવાદ વરલેપાર્લા (મુંબઈ) શ્રી દેવરાજ હસ્તિમલજી રાંકા તથા શ્રી પનાલાલ પૂનમચંદ Page #322 -------------------------------------------------------------------------- ________________ { ૩૯૮ ; : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ અ ૨૦૨૫ ખંભાત બાબુભાઈ ગભૂભાઈ ન્યાલચ દહેવાણવાળા પરિવાર ૨૯ ચંદનબાળા-મુંબઈ શ્રી માનચંદ દીપચંદ તથા | . શ્રી જૂઠાભાઈ પ્રાગજીભાઈ. ૪૧ શ્રી હસ્તગિરિજી તીર્થ ૪૫ પાલીતાણ-(આરિસાભુવન) - છરી પાલક યાત્રા સંઘો ? સંવત કાઢનાર ભાગ્યશાલી ૧ ૧૯૯૪ કરોડથી કુંજગિરિ તીર્થ શ્રી મેહનલાલ લતરામ પેથાપુરવાળા છે અને શ્રી હીરાચંદ મનહરદાસ વડથુવાળા. ૨ ૨૦૦૮ : પાદરલીથી રાણકપુર શ્રી ભભુતમલ આઈ દાનમલ. ૩ ૧૬ સાદડીથી મારવાડની મોટી પંચતીથી શ્રી ગોવિંદજી જેવત પાના. (રાણકપુરમાં માળારોપણ) ૪ ૧૭ રાણપુરથી પાલીતાણુ શ્રી હરખચંદજી કાંકરી છે. ૫ ૧૭ પાલીતાણાથી કદંબગિરિજી શ્રી ગોવિંદજી જેવત પાના ૬ ૧૮ રાજકોટથી જૂનાગઢ-ગિરનાર તીર્થ શ્રી દામોદરદાસ ઝીણાભાઈ. ૨૦૨૦ અમદાવાદથી પાનસર શ્રી ચીમનલાલ પરશોતમદાસ ઘેલાભાઈ છે ૨૦ રોહીડાથી દીયાણાજી શ્રી મીઠાલાલજ તિલોકચંદજી હ. પૂ. શ્રીજીના શિષ્ય પૂ. મુ. શ્રી 8 - પ્રતિવર્ધન વિ. મ. ૨૫ ખંભાતથી પાલીતાણું શ્રી ગોવિંદજી જેવત છે ના. ૨૫ તળાજાથી પાલીતાણું શ્રી કપૂરચંદજી અનરાજજી 8 ૧૧ ૨૫ ચલાળાથી પાલીતાણું શ્રી નાનાચંદ જૂઠાભાઈ ઈ ૧૨ ૨૬ જામનગરથી જૂનાગઢ શ્રી હરખચંદજી કાંકરીયા નાણાથી આબુ-અચલગઢ શ્રી ઉદેચંદજી ચત્રભાણુ. ૨૦૩૪ સુરતમાં અઠવાલાઈન્સ શ્રી ચંદુલાલ કચરાભાઈ માલણવાળ. કતાર ગામ-રાંદેર ૧૫ ૩૪ સુરતથી પાલીતાણા શ્રી પ્રેમચંદ ઈશ્વરલાલ પરિવાર - ૩૪ પાલીતાણાથી હસ્તગિરિજી શ્રી મુંબઈના આરાધકે (માત્ર યાત્રાર્થે) Page #323 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ.શ્રી વિ. રામચન્દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિવિશેષાંક : ખીએઃ વઢવાણથી શિયાણી ખંભાતથી પાલીતાણા અમદાવાદથી શખેશ્વરજી રાધનપુરથી શખેલ જી અમદાવાદથી પાલીતાણા ૧૬ ૧૭ ૧૮ ૧૯ २० ૩ ૩. ૩. ૩૮ ૨૦૪૮ ર શ્રી કલાભાઇ વેલશીભાઈ ૪૨ ૪. . મંગલદાસ માનચ’૪ દ્વીપચ’ઢ પરશેાતમદાસ છેોટાલાલ કાન્તિલાલ ગીરધરલાલ વેરા, "" શ્રી જયન્તિલાલ આત્મારામ તથા શ્રી પરશેાતમદાસ છેટાલાલ, "" ૨૧ શ્રી પોપટલાલ તારાચ'ન ૨૨ અમદાવાદથી શેરીસા ભરૂચથી ગ'ધાર અમદાવાદથી પાલીતાણા શ્રી ચંદુલાલ જેસી’ગભાઇ ૨૩ ૪. શ્રી રીખવચંદ્રજી છેાટાલાલજી ગોલેચ્છા. શ્રી ઉમેદમલજી ચરવળાવાલા, ૨૪ ૪૬ પાલીતાણાથી કદ‘લિગિર તા. ૩ : ૨૦૧૦ માં ભાગલપુરથી શ્રી ચંપાપુરીજી તીમાં પણ વાજતે-ગાજતે શ્રી બુધ સહિત તીથ યાત્રાએ પધાર્યા હતા. ૨૦૨૨ માં મુલુંડથી થાણાના પણ યાત્રા સ*ઘ્ર શ્રી વ્રજલાલ હરજીવનદાસ કાશી તરફથી નીકળ્યા હતા. : ૩૯૯ ગુરુમૂતિ આદિની પ્રતિષ્ઠા ૧ વિ. સં. ૧૯૯૧ ફા. સુ. ૨ પાટણમાં નગીનભાઇ પૌષધશાળામાં,સદ્ધ સ રક્ષક પૂ. આ. શ્રી. વિ. કમલસૂરીશ્વરજી મ. ની ગુરુમૂર્ત્તિની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી. વિ. દાન સૂ મ. તથા પૂ. આ. શ્રી. વિ. લબ્ધિ સૂ. મ. ની નિશ્રામાં થઈ. પૂ. શ્રીજી પણ હાજર ઉતા. અમદાવાદ જ્ઞાનમંદિરમાં વિ. સ. ૨૦૦૧ પૂ. આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મ. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા. 3 વિ. સ'. ૨૦૧૬, શ્રા. વ. ૬ અમદાવાદ–વિદ્યાશાળામાં સન્ન સ્થવિર પૂ. આ. શ્રી. વિ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા (પૂ. શ્રી ખાપજી મ. ની) ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા. પૂ. આ. શ્રી વિ. મનોહર સ. મ. આદિ હતા. ૪ વિ. સ. ૨૦૨૨, શ્રા. સુ. ૬ આત્મ-કમલધધિસૂરિજી જ્ઞાનમંદિરમાં, પૂ. શ્રી આ. શ્રી કમલ સુ. મ., શ્રી લબ્ધિ સૂ. મ. આ ત્રણે પૂજાની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા, દાદર-મુંબઇ પૂ. આ ૪ વિ. સ. ૨૦૨૫ મહા સુ-૫, બુધવાર, તા. ૨૨-૧-૬૯, ખ`ભાત-(શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલય) માં પૂ. આ. શ્રી વિ, લબ્ધિ સૂ મ. તથા પૂ. આ. શ્રી વિ. પ્રેમ સ. મ. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા Page #324 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ A ૬ વિ. સં. ૨૦૨૭ પીંડવાડામાં પૂ આ. શ્રી વિ. પ્રેમ સૂ મ. ની ગુરુમૂતિની પ્રતિષ્ઠા. ૭ વિ. સં. ૨૦૨૮ મહા સુ-૧ અમદાવાદ-જમાલપુરમાં પૂ. શ્રી બાપજી મ. ના ! સમાધિમંદિરે દેરીમાં ચરણપાદુકાની પ્રતિષ્ઠા. ૮ વિ. સં. ૨૦૨૮ મહા વદ ૯ ખંભાતમાં પૂ. આ. શ્રી. વિ. પ્રેમ સૂ. મ. ની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા સમાધિ સ્થળની દેરીમાં. | વિ. સં. ૨૦૨૯ મા. સુ. ૨ શેઠ શ્રી મોતીશા લાલબાગ-મુંબઈમાં 'શ્રી મહાવીર છે. સ્વામિ ભગવાનના જિનાલયમાં) ગુરુકુલિકામાં પૂ. આ. શ્રી. વિ. લબ્ધિ સૂ. મ. ની ચરણપાદુકાની પ્રતિષ્ઠા. ૧ ૧૦ વિ. સં. ૨૦૩૩ ફા. વ. ૯ ઘેટી (જી. નાસિક, મહારાષ્ટ્ર) માં પૂ. આ. શ્રી યશોદેવ - સ. મ. તથા પૂ. આ. શ્રી ભુવનતિલક સૂ. મ. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પૂ. શ્રી ની ૧ નિશ્રામાં પૂ. આ. શ્રી મહાદય સૂ. મ. કરી હતી. ૧ ૧૧ વિ. સં. ૨૦૩૫ વૈ. સુ. ઢિ ૧૨ સિનેહી (રાજ.) માં પૂ. આ. શ્રી. યશોદેવ સૂ મ. ની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા, પૂજ્યશ્રીજીની નિશ્રામાં પૂ. આ. શ્રી વિ. મહોય સૂ. મ. (વર્તમાન ગચ્છાધિપતિ) એ કરી હતી. શહેર યાત્રા. વિ. સં. ૨૦૦૦ ઝવેરી લાલભાઈ ચંદુલાલ તરફથી વિ. સં. ૨૦૧૫ શેઠ શ્રી ચીમનલાલ પુરુષોતમદાસ ઘેલાભાઈ સાબુગોળાવાળા તથા | તેમના ધ. ૫. સૌ. બાઈ મણિ તે સ્વ. કવિ સાંકળચંદ પીતાંબરદાસની દીકરી તરફથી ! અમદાવાદની શહેરયાત્રા નીકળી હતી. ૨૦૪૪ સંમેલનનો બહિષ્કાર અમે સં. ૨૦૪૪ માં ભરાયેલ મુનિ સંમેલન અને યોગ્ય ન લાગતાં અમે અમારી સહી પાછી ખેંચીયે છીયે અને સંમેલનને બહિષ્કાર કરીએ છીએ. આ. શ્રી વિજય મહાનંદ સૂરીશ્વરજી દ: નરચંદ્ર વિ. ના ધર્મલાભ ઠી પાલાલને ખાંચે, શામળાની પોળ, તપાગચ્છ જૈન ઉપાશ્રય, રાયપુર અમદાવાદ-૩૮૦૦૦૨ Page #325 -------------------------------------------------------------------------- ________________ :: શું આલેખી શકાય ? Us –પૂ. સા. શ્રી હર્ષપૂર્ણ શ્રીજી મોબાઈ ૦ શું વિશાળ ગગનાંગણે ટમટમતા તાગણની સંખ્યા ગણી શકાય ? શું સરિતાના કિનારે રહેલી ઝીણી ઝીણી રજકણની સંખ્યા ગણી શકાય? શું સાગરમાં ઉછળતા જલ બિંદુઓની ગણત્રી કરી શકાય? શું તેજ વી સહસ્ત્ર કિરણનું તેજ છાબડીમાં ભરી શકાય ? – ના – ના....... તેવી રીતે પરમારાથ પાઇ-પરમશાસન પ્રભાવક કલિકાળ કલ્પતરૂ પ્રૌઢપ્રતાપી પ્રકૃe 1 8 પુણ્યાઈ ને પ્રચંડ પ્રતિભાના ધારક સ્વ. પરમગુરૂદેવના જીવન-કવન-ગુણગણેને વર્ણવ વવાની–આલેખવાની કે ગાવાની શું અમારી શકિત છે ? શું લખવું? શું ના લખવું? શું યાદ કરવું? શું ના યાદ કરવું? શું વર્ણવવું ? A છે શું ને વર્ણવું ? બુદિધ કામ કરતી નથી. કલમ ચાલતી નથી. છતાં જેમ નાનુડે બાળક સાગરને પહેલા હાથ પ્રસારી માટે છે 5 બતાવે તે ન્યાયે કંઈ પણ સામર્થય નહિં હોવા છતાં ગુણીજનેના ગુણગાન કરવાથી છે તેમને અંશ પણ જો આવી જાય તે આત્મા ભવસાગરને અંત આણવા શું સમર્થન 4 બને ? એ ભાવનાને લક્ષ્યાંક બનાવી પૂજય પરમાધાર ગુરૂવર્યશ્રીનાં જીવન વિષે બે છે છે શબ્દો આલેખીશ. એ અંતરના પ્રાણાધાર ! આપના સુમધુર પ્રવચને સે ળે કળાએ ખીલી રહેલા છે છે પૂર્ણિમાના ચાંદ જેવા ઉજજવલ હતાં, જેણે ઘણું ભવ્યાત્માઓના કાળા હ યાને પણ . ઉજજવલ બનાવી દીધાં. એ કરૂણા નિધાન! વર્ષારૂતુને મેઘ જેમ વૃક્ષને નવપલ્લવિત બનાવે તેમ આપની ? કે સાચી સમર્પિતતા અને વફાદારીએ ભલભલાના ઉજજડ હૃદયને પણ નવપલ્લવિત છે બનાવી દીધાં. એ ભદધિતારક! જેમ તેલ વિનાના દીપકોની દીવેટે તેજહીન બની જાય તેમ છે છે વડોદરામાં વિધવા-વિવાહ આદિના ઠરા માટે એક સુધારાવાદી આચાર્યની નિશ્રામાં છે. ૧ ભેગી થયેલી સભા આપની હાજરી માત્રથી વિલીન બની ગઈ–વિસર્જિત બની ગઈ. એ પુણ્યનામધેય ગુરૂદેવ ? જેમ ઉદયાચલના રકતવણીય શિલાતલ પર ચંદ્ર શોભે- ૨ રકત કમલના દલ ઉપર ક્રીડા કરતે હંસ શોભે તેમ સમ્યગ્દર્શનની અતિ સુંદર છે રકતવણુંય શુદિધ આ૫ના રોમે રોમે શેભતી હતી. Page #326 -------------------------------------------------------------------------- ________________ PRAR શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ એ સત્ય સિદ્ધાંત રક્ષક જેમ ઉત્તર દિશાના પવન આકાશમાં મેઘને લાવે તેમ આપે જાતના ચાકમાં -સહ્ય સિદ્ધાંતના પવન પ્રસરાવી વિરેધીએના મુખ, શ્યામલવર્ણી બનાવી દ્વીધાં. ૪૧૪ એ શાસન સ રક્ષક ? જેમ કમલજલ કાદવમાં ઉત્પન્ન થાય પરંતુ કમલ જલ અને કાદવથી ભિન્ન રહે તેમ આપ અસત્ય સિદ્વાંતથી ન્યારા રહી ખીચડામાં ભળ્યા વિના સિંહની જેમ એકલા ઝઝુમી શાસ્ત્રીય સ્પષ્ટ સત્ય. માઢ, દ્વારા ઘણાં સુઆત્માઓને માર્ગસ્થ કરી દીધાં. એ મહાશાસન પ્રભાવક ? જેમ સૂર્યોદય પૂર્વે અરૂણુાદય જોઇને અંધક.૨ સમૂહભાગી જાય, તેમ સુધારકાના ટાળા આપની પ્રવચન શ્રેણીના પ્રકાશથી પુત્રાયન થઈ ગયેલા. એ ક્ષમાશીલ મૂર્તિ ? કાચના ટુકડાએમાં પણ શાંતતચરો મા` `શેાધન કરી આપે મુ'ખઇનગરીને પાવન કરેલી અને એટલાં ભયંકર કેંઝાવાતમાં પણ અડીખમ રહી શાસન વજ ફરકાવેલ. તે સમય પણ આજે આપને અભિન છે. હું ! સૂરિસમ્રાટ ? કયા આપના ગુણા આલેખવા ? તે કયા વર્ણવા ? અમારૂં' કાઈ ગજુ જ નથી. આપ તા વિશ્વવંદનીય બનવા ચીરવિદાય લઇ ચૂકયા અમ જેવા પામરને રડતાં મૂકી દિવ્યવાટે સંચરી ગયા. વ તા કયાંય પૂર્ગુ થઇ ગયું-ભૂલ્યા ભૂલાતા નથી, વિસર્યાં વિસરાતા નથી. ગુરૂદેવ ? કયારે દર્શોન આપશે ? સ્વપ્નામાં પણ પધારશેા ? 6 . વેપાર કરવા; આ મનુષ્ય જન્મના ઉપયેગ, જન્મ ન થાય એવી ક્રિયા કરવાને માટે છે અને એ માટે જ જ્ઞાતિઓએ આ જન્મને કિ'મતી કહ્યો છે'-એ વાત ખ્યાલમાં હોય, એટલે પાપ કરતાં હું યુ* કપ્યા વિના રહે નહિ, એને એમ થાય કેપેઢી ચલાવવા, ભાગ ભાગવવા વગેરેને માટે આ જન્મ નથી. આપણે જે કાંઇ સૌંસારનાં કાર્યો કરીએ છીએ, તે કાર્યાં કરવાને માટે જ્ઞાતિઓએ આ જન્મની મહત્ત ગાઇ નથી.' જેનામાં આ સમજ આવે, તે ઘરના¬સંસારનાં કામે; ન જ કરે એમ નહિં, પણ આ સમજ હાય, તેા જૈનના ઘરમાં બધાને ઘરનાં કામે કરતાં એમ થાય કે- ‘શુ* કરૂ ? સંસારને તજવાની શકિત નથી, માટે સંસારમાં રહેવુ પડે છે. અને સંસારમાં રહેવું પડે છે, માટે આ પાપ કરવાં પડે છે!? —ચાર ગતિનાં કારણેા-પહેલા ભાગ, Page #327 -------------------------------------------------------------------------- ________________ - જૈન શાસનને મહાન જતિર્ધર તપગચ્છ નાયક. સંઘ શિરોમણ કક્ષાના દાનવીર યુગપુરૂષ એવા શ્રી વિજય રામચંદ્રસૂરિ મહારાજા સમાધિ પૂર્ણ સ્વર્ગવાસ બન્યા. એવા સમાચારોથી જૈન-જૈનેતર અત્યંત શોકાતુર બને. વાઘાત અનુભવ્યું. વિરકિત ભકિત છે. છે અને જ્ઞાનશા કેતન ત્રિભેટે મસ્ત મગ્ન સંયમ સાધક ગચ્છાધિપતિની અ૫ બુધિથી. છે અ૯૫માં અલપ જીવનપ્રભાકલ્યાણકારી કૃતિ છે. આહાદકરી અકૃતી છે પરોપકારી પ્રકૃતિ છે છે.” એવા પૂ. શ્રીની જીવન પ્રભાતે ચાલે અવકી, અવગાહીએ, અનુમોદીએ. ગુણવંતી ગુર્જરીની ભૂમિ ભાલમાં તિલક સમાન શોભતું પાદરા શહેર પૂ. શ્રીની દીક્ષાથી જગ8 પ્રસિધ બને. પૂ. શ્રીના સંયમ સ્વીકાર્યા પછી પૂજ્યશ્રીએ અનેક પ્રકારના કષ્ટ-જઝા- ૨ વાતે સહન કર્યા. તે આપણે અનેક મુનિ મહારાજાના સ્વમુખે સાંભળ્યા. તેમાનું એક છે વખતનું અને ભવેલું નજરે નિહાળેલું અપમાત્ર અનુભવને દાખલે અહિં લખું છું કે હું ઈ પૂજ્યશ્રીએ ૧૯૯૮નું ચાતુર્માસ પાલીતાણામાં કરેલું તે વખતે નવ વર્ષે મહારાષ્ટ્ર માંથી પાલીતા પધાર્યા ચડાવાળા મનસુખભાઈની આગ્રહભરી વિનંતિથી રૌત્રી ઓળી છે ધામ ધૂમથી કરાવી. પછી ચાતુર્માસ પણ ત્યાં જ નકકી થયું અને ત્યાર પછી પૂજય શ્રી હું અખંડ નવ શું યાત્રા એકાસણે શરૂઆત કરી ત્યાર પછી રોજ એક જ જાત્રા એકાસણું છે KKRનહાહાહાહાહાહાહ 88 છે ધરતાના ધોરી -પૂ. સા. શ્રી કલાસશ્રીજી મ. છે અને વ્યાખ્યા નિયમીત ચાલુજ હોય એમાં પણ એક આ સાગરાનંદ સૂરિજી મહારાજ રે સાહેબના સાથેના વિવાદમાં પૂજયશ્રીને તીથિ વિષયક પુનાથી આવેલા જેપીના પ્રશ્નમાં ઈ સત્ય પાનો ચુકાદો આવવાથી એમને સહન ન થવાથી અનેક પ્રકારના હુમલા મચાવ્યા છે K એટલું જ નહિ પરંતુ સાહિત્ય મંદિરના મેડા ઉપર રૂમમાં બેઠેલા પૂજયશ્રીને પથ્થરો ફેંકયા ? છે દાંડા પછાડયા. કાલે જાત્રા કરવા જશે તે જીવતા પાછા આવવાના નથી. એક વખત છે એમના ભકતે તરફથી કાર્ડની પ્રભાવના કરવામાં આવી. કાર્ડમાં લખાવ્યું કે એ ઝગડા ખોર છે, એમને કેઇએ માનવા જ નહિ. પૂ. શ્રીએ ભકત વર્ગને પ્રભાવના લઈ લેવાનું શું કહ્યું અમારા ગુરૂજી વસંતશ્રીજીમ. સંસારીપણાના પરિચિત હોવાથી પૂ. શ્રીજીને કહ્યું કે 8 આવતી કાલે જત્રા કરવા જવા જેવું નથી થોડા દિવસ બંધ રાખો તે સારૂં ત્યારે પૂ. શ્રીજીએ કહ્યું કે જે કાલે જે બનવાનું છે. તેમાં મિથ્યા કરનાર કોઈ નથી. વિશેષમાં કહ્યું { કે અસ્થિર મનના માનવીને રહતે જડતું નથી. સ્થિર મનના માનવીને હિમાલય પણ નડતું નથી. રં ચ તુર્માસમાં આવા તે અનેક કષ્ટ સહન કર્યા. પૂ શ્રીજીની કેવી અજબ ગજબની સમતા ? આવું, કષ્ટ આપવા છતાં પણ પૂ શ્રી સાગરનંદ સૂરિ મને ત્યાં સાધુ ? Page #328 -------------------------------------------------------------------------- ________________ 8 ૪૧૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૮-૯૨ છે છે અને એમાસામાં અંતિમ આરાધના કરાવવા ગયા. કેવું પ્રસન્ન મુખ હયામાં કે સદૂ૪ ભાવ હશે. જે એમનું બગાડે તેના પ્રત્યે પણ કે પ્રેમ હશે. ૫ શ્રી ૯ વર્ષની વયે ! જે હવે પરિશ્રમ ન લે તે સારૂ. પણ જેને ધર્મની પાછળ જ જીવનના ૭૮ વર્ષ વિતાવ્યા કે જે શાસનની ઈમારતમાં જ જેઓ ઈંટ બનીને પૂરાઈ ગયા હતા. એમનાથી ધર્મ જિજ્ઞાસુઓની જીજ્ઞાસા કેમ ફેલાય, આવા પૂન્ય પુરૂષ ચાલી જવાથી અનેક આત્મા એ વાઘાત અનુભવ્યું જેનું જન્મ અને મરણ અનુમોદનીય છે. આપશ્રી ગયા છે પણ અમારા જેવા અને કેને સંયમ પ્રદાન કર્યું છે તેની ચિંતા આપને શિરે રહે છે. છે રાગ-દ્વેષાદિ વાતાવરણમાં અલિપ્ત રહી સંયમ જીવનનું સત્યપક્ષે રહી શુદ્ધ પાલન કરીએ ? છે યત્ કિંચિત આપના ગુણેના સ્વામિ બનીએ તેવા અંતરના આશિષ આપ જયાં હોય છે ત્યાંથી આપતા રહેશે. આપના મુખારવિંદમાંથી ઝરતા હિતશિક્ષારૂપી કુલે અમારા જીવન છે રૂપી નંદનવનમાં ચંદનની જેમ મહેકી ઉઠતાં એવા શાસન શિરતાજ યુગ પુરૂષ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશને અનંત અનંતઃસહ કેટાનુકેટિ વંદના. . અનેકાનેક ગુણમાંથી આ તે અંગુલી નિર્દશ માત્ર જ છે. ૦ જે તારકેની હિતશિક્ષાથી સન્માર્ગને પામ્યા, તે જ તારકની હિતશિક્ષા પણ છે જયારે સહન ન થાય, ત્યારે તેવા સાધુઓએ સમજવું જોઈએ કે ગમે તે પ્રકારે પણ છે 8 અમારા પર ભીમ જેવા સાથીની અગર તો ભીમ જેવા વિચારોની કારમી અસર થઈ છે ? છે સંસારની અસારતા, પૌદગલિક લાલસાઓની ભયંકરતા અને શરીર પ્રત્યેની મમતા, વૈરાગ્ય વિધિની વિલાસવૃત્તિ, રસનાની પરાધીનતા, વિષયે પ્રત્યેની આ સકિત તથા 9 આરાધનામાં પ્રમાદ આદિની ભયંકરતા બતાવતી કડકમાં કડક દેશનાને વધાવી લેનારા છે અને જે કંઈ એવી દેશના માટે યઢા તદ્દા બોલે તેઓને દુર્લભધિ, બહુલ સંસારી ? 8 આદિ તરીકે ઓળખતા અને ઓળખાવતાઓ પણ જયારે, પોતાની જાત વિશેની સાચી છે છે અને સ્વ-પરહિતની અપેક્ષાએ કરાયેલી પણ ટીકાને ન સહી શકે, ત્યારે તે એવાઓને સાચા સ્વરૂપમાં ઓળખવા, એ પણ સામાન્ય આત્માઓને માટે અત્યન્ત મુશ્કેલ બની જાય છે છે છે. કારણ કે-હદયને પણ ભીમ હોવા છતાં ય, એવા સોમના ઝભામાં રહેનારા છે 8 ભયંકર દંભિઓ હોય છે. એ દંભના પ્રતાપે, તેઓને વાસ્તવિક સ્વરૂપમાં સામાન્ય 8 જ જને ન પિછાની શકે–એ જેમ સહજ છે, તેમ એવાથી સ્વયં બચીને અન્યોને બચાજ વવાની પ્રવૃત્તિ કરનારા આત્માઓ, અમુક કાલને માટે તેઓને “કજીયાખેર આદિ લાગે ! છે એ પણ સહજ છે. – શ્રી ધર્મરત્ન પ્રકરણ ભાગ બીજો Page #329 -------------------------------------------------------------------------- ________________ અનંત ઉપકારી શ્રી અરિહ'ત પરમાત્માએએ સ્થાપેલ. સમ્યગ્દર્શન-સભ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર રૂપ ‘મેક્ષમા’ સ્વરૂપ શાસન જગતમાં હંમેશાં જયવતુ હતુ, છે અને રહેવાનુ જ છે. આવા પરમતારક શાસનની આરાધના કરીને, આત્માથી આમ એ આત્માના હિતને સાધે છે. અને આત્માના ગુણવ॰ભવને પ્રાપ્ત કરી શકે છે. શ્રી તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં આ પરમતારક મેાક્ષમાર્ગ સ્વરૂપ શાસનને જગતમાં વહેતા રાખનું' ભગીરથ પુણ્યકાર્ય માર્ગસ્થ શ્રી આચાર્યાદિ મહા પુરૂષો કરે છે. આવા પુણ્યવત મહાપુરુષોનું ફકત નામશ્રવણ જ સમગ્રતનના રેશમાં ય ખડા કરી દે છે. અને નમાચ્ચાર કરવા માત્રથી જ હું યુ* અતિ ભાવિાર બની જાય છે, અને મઘમઘતી ગુણસુવાસ જીવનનું મહેંકતુ બનાવી ટ્રુ છે. ઝળહળતો એ સીતારો થયે નેતચંતામાં એક વર્ષ પસાર થવા · પૂ.સા.શ્રી અનંત ગુણાશ્રીજી મહારાજ નજીકના ભૂતકાળમાં અનેક માર્ગસ્થ મહાપુરુષા થઇ ગયા. આપણાં જીવનકાળમાં પણ અનુભવાયેલા અનેક માર્ગસ્થ મહાપુરુષોની યાદીમાં એક જ નામ સ્મૃતિ પથ પર દેખાઇ આવે છે. અને તરત જ એ પુણ્યવતુ નામ હાઠ પર સ્કુરાયમાન થઈ જાય છે. અમરયુગ પુરુષની અમરતાએ નામ તેના નાશ” એ ઉકડીને ખોટી ઠરાવી છે. જેએના દેહાતીત આવ્યું પણ ગુણદેહે તે સદેવ-સત્ર-સજીવન છે, જેની અસૌંખ્ય ગુણાવલીએ ગાતાં જીભ કઢીએ થાકતી નથી. અને કદાચ થાકશે પણ નહિ, જેની વાતા કરતાં ગળું કયારેય સુકાતુ નથી કે કંઠયોષ પગુ અનુભવાતા નથી. અને જેએની જીવન સ્મરણુ યાત્રાએ યાદ આવતાં લાગે છે કે મનના ધરાવા કઇ દિવસ નહિ થાય ! અરે ! આ હકય તા હજી પણ પડકાર પાકાર કરે છે કે જેએશ્રી ગયા તેમ માનયા હુ· તૈયાર નથી ! પણ એ નરી આંખે જોયેલી વાસ્તવિકતા સ્વીકાર્યા સીવાય છૂટકા ય કયાં છે! કહેવુ. પડે કે, તેઓશ્રીમન્નું જીવન દંતકથા બની ગયું છે પણ વિક્રમ સુવર્ણ ઇતિહાસ સર્જીને ! અસેસ ! માટે જ સર્જક મધ્યાહ્ન કાળના સૂર્યના પ્રતાપની જેમ, જેએના જીવન પ્રાર'ભથી જ થયેલે સૂર્યોદય જીવનની અંતિમ ક્ષણા સુધી દિન-પ્રતિદિન સેાળે કળાએ ખીલી ઉઠયેા. જૈન જૈનેતરોમાં રામવિજયજી’ના લાડીલા નામથી પ્રારંભાયેલી, વણથ'ભા જે અનેક પૂજયશ્રીજીની જીવનયાત્રા ખાડા-ટેકરાવાળા માર્ગના આરોહ અને અવરોહાને આળંગીને પરમારાધ્યપાદ, પ્રાતઃ સ્મરણીય, અપાર કરૂણાના સ્વામી, પરમશ્રધ્ય, પૂજયપાદશ્રી, ખાચાય ભગવન્ત શ્રીમદ્વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાધિરાજના નામે, રામનગર સાબરમતીમાં વિલીન થઈ ગઈ. Page #330 -------------------------------------------------------------------------- ________________ છે ૪૧૮ : : શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષ–૨ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ : તે સમય દરમ્યાન જાણેલા અને મને પૂજ્યશ્રીએ દીક્ષા આપ્યા બાદ મેં સ્વય છે અનુભવેલા. માણેલા બધા જ પ્રસંગેનું વર્ણન મારા માટે તે બીસ્કુલ શકય જ નથી. K સહજ સ્ત્રી સુલભતયા ફકત પૂજ્યશ્રીની યાદી જ નયનને અનરાધાર વરસાવે છે. છતાં છે પણ તેઓશ્રીની સત્ય સ્પષ્ટભાષિતા, શાસ્ત્રાનુસારિતા અને સિદ્ધાંતનિષ્ઠા ઉપર તે હયું 6 એવારી જાય છે. જીવનભર સત્ય માર્ગની આરાધના કરી અને કમરકસીને જડબેસલાક 4 રક્ષા કરી અને છેલ્લે પણ માન અને અપમાનને ગણ્યા સિવાય સહુના માટે સન્માર્ગ ખૂલે મુકીને ગયા તે તે તે જ મહાપ્રભાવશાળી પુણ્ય પુરુષ કરી શકે બીજા તે તેવી 8 વાત ઉચ્ચારવામાં પણ ગભરાટ અનુભવે. અને કદાચ વાત કરે તે જાણે મોટુ ઢોલર અને અંદર પલ પલ ! છે અમારા ઉપર જે વાત્સલ્યની હેલી વરસાવી જીવનના નાના-મોટા દરેક પ્રસંગમાં ૨ અનેરૂ માર્ગદર્શન આપ્યું અને સમય-સમયની હીતશિક્ષા આપી. અરે છેલે અષાઢ સુદ ૨ ના સવારે વંદન કર્યા બાદ પૂજ્યશ્રી પાસે જવાનું બન્યું હતશિક્ષા આપી અને છે છેલે કહ્યું કે “ગમે તે દ્રવ્ય ક્ષેત્રાદિને અનુલક્ષીને એકદમ નિસ્પૃહી બનશો તો સાધુછે પણનો સાચો આનંદ આવશે અને મારા આશીર્વાદ છે કે તારૂ જીવન આવા છે પ્રકારનું બને. આ બધુ ય યાદ આવતા હયુ ગદ્ગદ્ થાય છે. આ કરવા લાગે છે. છે તેઓ પૂજ્યશ્રીઓની જેમ પૂજ્યશ્રીના આ-જીવન અંતેવાસી અપૂર્વ રાહસીક, અપૂર્વ છે ભકિતવત વિનયવંત અમારા પરમ ઉપકારી પૂજય ઉપાધ્યાયજી શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબે પણ જે અમાપ હેત નિતરતું વાત્સલ્ય વહાવ્યું તે તે જીવનભર ભૂલી શકાય તેમ નથી જ મારા સમગ્ર જીવન ઘડતરમાં તે મુખ્ય મહત્વનો ફાળા, કે ઉપકાર જે ગણો તે તેઓશ્રીને જ છે. - વર્તમાનકાલીન વિષમતાઓ, અનધિકૃત પ્રવૃત્તિઓ જોતા ભાતીગળ ભૂતકાલીન ૨ વાગોળણ મીઠું મધુરુ અને અનેરૂં લાગે છે. કયાં તે સમયને નાના-નાના સાધુ ભગવંતે K અને સાદેવીજી ભગવંતે પ્રત્યેનો હયાનો સદ્દભાવ-આદરભાવ! વાત્સલ્યભાવ ! અને છે આજે...! અંતમાં પૂજ્યશ્રીએ જે સમ્યગ્દર્શનની જત જીવનભર અખંડિત ઝળહળતી રાખી ! છે તેને પામવાને પુરુષાર્થ કરીએ અને પોતે જે સન્માર્ગ જીવીને–સમજાવીને ગયા તે માગે જ બરાબર ચાલીએ તે જ સાચી કૃતજ્ઞતા અને શ્રદ્ધાંજલી છે. તેઓશ્રીએ આપેલા પ્રકાશમાં તેમની કંડારેલી કેડીએ ચાલી સૌ પુણ્યાત્માઓ સાચી ગુણ સંપત્તિને પ્રાપ્ત છે 8 કરે તે જ મંગલ મને કામના.... Page #331 -------------------------------------------------------------------------- ________________ ધ ગુણરત્ન રત્નાકર મૂરિદેવ —પૂ. સાધ્વીજી શ્રી હંસશ્રીજી મ. કૅથિરને કઇંચન બનાવ્યા, એવેા હતેા પારસમણી; સસારરાગીને બનાવ્યા, મુનિરત્ન ચિંતામણિ; સૂરિચક્ર ચક્રવતી જગમાં, દીસે જેવા સુરમણિ; એવા સૂરિ રામચંદ્રને, પંચાંગ ભાવે હું નમું. જૈન શાસનના હાર્દ સમા આ મહાપુરૂષના ગુણેા ગાવા એટલે વિશાળ વિરાટ સમુદ્ર ને બે હાથથી માપવા. શિકતહીન છતાં યકિચિત સ્તવના કી કૃતાર્થ થવાં ઈચ્છું છુ.. ત્રણ જગતના સુર્યેાગ્ય ભવ્યાત્માને સત્યના રાહ દર્શાવવા સમર્થ બહેનને રત્નકુક્ષીમાતાનુ બિરૂદ અવા, છેોટાલાલભાઇના કુળને દીપાવવા, પાદરા ગામના તે ખરા જ, પણ આપણા સૌના લાડીલા ભારતવષઁના જવાહિર ત્રિભુવનકુમા૨ના જન્મ ફા.વ.૪ ના થયેલ- બયવસ્થામાં જ માતુશ્રી-પિતાશ્રીના સ્વર્ગવાસ થયા પરંતુ દાદીમા રતનબા એ મહામૂલા આ રત્નનું જતન કરવામાં કંઈ જ કમીના ન રાખી, દાદીમા એ વિચાર્યુ કે માર ઘરમાં આવેલ આ બાળકને હવે વધારે જન્મ મરણ ન કરવા પડે એ મારી જવાબદારી છે. ત્રિભુવનકુમારનું વ્હાલસોયુ નામ હતુ‘સબુડા’ આ નામ પાછળ પણ કેવું રહસ્ય છુપાયેલું હતુ. દાદીમા આ રત્નને દહેરાસર; વ્યાખ્યાન, પ્રતિક્રમણ દરેક જગ્યાએ સાથે લઈ જાય. ત્યાં ખૂબ શાંતિથી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, ક્રિયા કરવા દે, સબૂરપૂર્ણાંક સાથે રહે, કેઈને ય વિક્ષેપ ન પાડે, માટે સમૂડા નામ પાડયું હતું. નાનપણથી જ દાદીમા ત્રિભુવનકુમારને કહેતાં કે સ્કુલનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. સુસાધુને જ ઉત્તમાંગ નમાવાય. સુદેવ, સુગુરૂ, સુધર્મ એ વાત પહેલે થી જ સમજેલાં હતાં ગામમાં કેઇ સાધુ આવે તે વૈયાવચ્ચ કરે પણ પરિક્ષા કર્યા પછી જ વંદન કરતાં નાનપણથી જ ખૂખ ઊંડી કેઠાસૂઝ હતી, જ્ઞાનપિપાસા કેવી પ્રશંસનીય હતી. પાદરાના જ્ઞાન ભંડારનુ એક પણુ ગુર્જર પુસ્તક એવુ ન હોય કે જે ત્રિભુવનકુમારે વાંચ્યું ન હાય ! જ્ઞાન રસિકતા સાથે સુદી પરિતિ પણ બચપણથી વરેલી હતી અરે આારમાં ઠં`ડા સાધુએ પાદરા ગામમાં આવતાં પણ ત્રિભુવનકુમારથી ડરતા હતા. નાનપણમાં આવી ખ્યાતિ ત્રિભુવનકુમારની હતી. એક વખત પૂ. પ્રેમ વિ. મ. સા. ના દૃષ્ટિપથમાં શાસનને કેહિનુર હીરા આવ્યા. ખરેખર સાચા રત્નની પરિક્ષા પણ ઝવેરી જ કરી શકે ! વળી પૂછ્યુ... કેમ ભાઈ! તારે દીક્ષાની કેટલી વાર ? ત્યાંજ જવાબ મળ્યા સાહેબ ! દીક્ષા તેા લેવી જ છે પણ...... દાદીમા કહે છે હુ જા' પછી, રત્ન પરીક્ષક પૂ. પ્રેમ વિ. મ. એ કહયું ભાઇ ! તારા દાદીમા પહેલાં જશે કે તું જઇશ તેની તને ખબર-છે ? બસ તેજીને ટકોરા ઘણા ! આ ઉકિતને સાર્થક કરતા હાયને શુ` ! દીક્ષા ઝટ લેવા પાકે નિર્ણાય કરી લીધા. Page #332 -------------------------------------------------------------------------- ________________ B ૪૨૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૧ સત્વશીલતા, શૌર્યતા તે ત્રિભુવનકુમારના લોહીમાં જ વણાએલી હતી. દીક્ષાની આ વાત સાંભળતા કાકાએ કહ્યું કે તારે તે ધીકતી પેઢી ચલાવવાની છે. વળતે જ છે જવાબ મળે કે મારે તે ભગવાનની પેઢી ચલાવવી છે. મામા કહે બધા કપડાં ફાટી જાય પછી દીક્ષા લેજે. તેમને જવાબ આપ્ટે, લા કાતર, હમણા જ બધા કપડાં ફાડી છે એ દઉં. વળી એક નિવૃત પારસી જજે કહયું ભાઈ ! ઘરમાં રહીને ધમ કરજે. તેમને ૨ જ કહયું, સાહેબ ! તમે ઘરમાં કેટલો ધર્મ કરે છે ! જજે કહયું, આ બાળક દીક્ષા છે ઈ લેવા માટે જ જન્મ છે. કેવી હતી જિનાજ્ઞાબધ સર્વથા નિપાપ જીવનવાળી, નત્રયીની આરાધનાની છે તમન્ના ! ૫ પૂ. સુવિહત શિરોમણી દાન સૂ મ.જે પો.સુ. ૧૩- ત્રિભુવનકુમારની પ્રવજ્યા ? પ્રદાન માટે સુમંગલ મુહુર્ત ફરમાવ્યું કેટકેટલી કસેટીમાંથી હેમખેમ પસાર થઈ ગંધારતીર્થ માં પૂ. મંગલ વિ. મ. ના શુભ હસ્તે પ્રવ્રજ્યા સ્વીકારી પૂ રામ વિ. મ. સા. બન્યા. દીક્ષા અવસરે દીવાની ઝબૂકતી જ્યત જોઈ પૂ. મંગલ વિ. મ. જે કેવી સુસફલ છે 8 ભવિષ્યવાણી ભાખેલી– "દીવાની જપેત જેમ તારા જીવનમાં પણ અનેક ઝંઝાવાતે છે છે અવશે, પણ તુ અણનમ રહીશ. ખરેખર પૂજ્યપાદ શ્રી માટે એવું જ બન્યું. 8 પૂ પારશ્રીમાં કે અદભૂત ત્રિકરણવિશુદ્ધિવ છે પૂ. ગુરૂભગવંત પ્રત્યેનો સમર્પિતભાવ છે છે હતે. દીક્ષાના પહેલાં જ વર્ષે પૂ. રામવિજય મ. સા. ને ત્યાખ્યાન આપવાની આજ્ઞા * પૂ. ગુરૂદેવે ફરમાવી પુર મroorg ઘણો સૂત્રને તે પૂજ્યશ્રીએ ત ણાવાણાની જેમ વણી લીધું હતું. કેઈપણ વિષયની તૈયારી વિના સમકિતના ૬૭ બોલ ઉપર વ્યાખ્યાન શરુ કર્યું. પૂજ્યપાદશ્રી સામ્યગ્દર્શનને અનુબંધ લઈને જ જન્મેલા માટે સુંદર હે છણાવટ પૂર્વક સમકિતનું વર્ણન વ્યાખ્યાનમાં કર્યું. પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળી પૂ. વડીલ ગુરૂભગવંતોએ પૂજ્યપાદશ્રીજીની પીઠ થાબડીને કહેલું તું જમ્બર શાસન પ્રભાવક થઈશ. છે એ તદન સત્ય થયું આપણે સૌએ નજરે પણ નિહાળ્યું. ( પુજય પાઇશ્રી અપ્રતિપાતી એવા વૈયાવચ્ચના પણ વ્યાસંગી હતા. દીક્ષાના બીજા વર્ષે 8 કે ભાવનગરના પરામાં ચોમ સુ હતું. પૂજ્ય પાઠશ્રી પરામાં હતા. પૂ. વડીલ ગ. મ. સા. ૪ છે ગામમાં હતા. ત્યાં રે જ ના કલાક ચાલીને પૂ ગુરૂભગવંતેની ભકિત માટે મીઠા પાણીનો 6 1 ઘડો લઈને પૂજ્યશ્રી જતા હતા. એક વખત એક મહાત્માને ખારુ. પાણી વાપરવાથી છે થંડીલ ની તકલીફ થઈ. એએ શ્રી ભક્તિ માટે અશાતા નિવારવા માટે ૧ કલાક ફરીને જે ઘેર ઘેર ડું થોડું મીઠું પાણી વહેરીને લાન મહાત્માને વપરાવતા વૈયાવચ્ચની છે અણમેલ તકને કયારેય ચુકતા હતા. 8 સ્વાધ્યાયમગ્ન સૂરીશ્વરજીમાં જ્ઞાનપિપાસા જોરદાર હતી. દીક્ષા લઈને પૂજય પાદશ્રીએ ! Page #333 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચ`દ્ર સૂ મ, શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજો : શાસ્ત્રાભ્યાસ ની તા જાણે ધૂણી ધખાવી. એક વખત શ્રેષકાળમાં પૂ. ગુરૂદેવની આજ્ઞાથી અનુયાગવા સૂત્ર જે ૨૦૦૦ ગાથાનુ છે તે માત્ર ૨૦ દિવસમાં મેઢે કર્યું. ટીકા પણુ સાથે વાંચી. જ્ઞાનના ક્ષયાપશમ પણ ઘણા જ તીવ્રકેોટિના હતા, જિનશાસનના સુસફળ સુકાની સૂરીધરજી ૯૬ વર્ષની બુઝવય સુધી રાજ નવી ગાથાઓ ગોખતા હતા. નકામી વાત અને નિંદા એ બે દુષણાથી દૂર રહેનારને માટે સ્વાધ્યાય સુલભ બની શકે. આ એ દૂષણાથી દૂર રહેવા પૂજ્યપાદશ્રીજી ઘણીવાર હિતશિક્ષામાં કહેતાં. એક વાર પૂજ્યપાદશ્રીજીને પુછાવ્યુ હતુ કે- દીક્ષા લેતા પહેલાં જે ઉલ્લાસ હાય, તેમાં દીક્ષા લીધા પછી ઉલ્લાસની પરિણામની વૃદ્ધિ જોવા ન મળે તેનુ શું કારણ ? જવાબમાં પૂજયપાદશ્રીજી એ ફરમાવેલ દુ'ભમાંયે દુલ ભ ચારિત્ર મળ્યું છે એ મારુ' દિન પ્રતિદિન નિમ`ળ રહેવુ જોઇએ. અને એ માટે અનુકુળતા શ્રાપરૂપ છે અને પ્રતિક્ળતા આશિર્વાદરૂપ માનશેા તે પરિણામની વૃદ્ધિ કદાચ નહિ થાય તે પરિણામ અવશ્ય જળવાઈ તા ૨હેશે જ. જાણે સજીવન ખેલતા શાસ્ત્રસમા સૂીશ્વરજી પાસે એક વખત સુવર્ણ મર્યો હીત શિક્ષા રૂપ ૨'યમપ્રસાદી મળેશ જે દરેક સાધુને નિત્ય સેવ્ય છે - ઉપશમપ્રધાન સાધુ. પશુ' છે. કાઇ કષાય કરે તે પણ આપણે ઉપશમ રાખવા જોઇએ. આથી જો સાધુપણાને સલ કરવુ' હેય તે વિષયાના અને કષાયાના વિજય કરવા, એજ કલ્યાણકારી છે અત્માકલ્યાણની વાત સિવાય કેઈપણુ વાતમાં પડવુ' નહિ. સયમની સાધના અને વિનયવૈયાવરચ સિવાયના સમયમાં સ્વાધ્યાય પ્રધાન બનવા જોઇએ. રાજ રાજ નવુ જ્ઞાન વધે અને જુનુ ન ભૂલાય એમ થવુ' જોઇએ. શિષ્ય બનવું સહેલુ છે પણુ સમર્પિત બનવુ કઠીન છે. ઝ! મેાક્ષમાં જવાની ભાવનાના ઉપાય આજ્ઞા મુજબનુ સયમજીવન જીવવુ એ છે. ગુર્વાદિના વિનય વૈયાવચ્ચ સાથે સ્વાધ્યાયમાં લયલીન રહેવાથી જલ્દી મેાક્ષની પ્રાપ્તિ થાય. : ૪૨૧ વિના તૈયારીએ સમકિત પર પહેલુ વ્યાખ્યાન કરનાર સૂરીશ્વરજીના દેવટ સુધીના વ્યાખ્યાનમાં પણ એ જ વાત રહેતી સમ્યગ્દર્શનની પ્રાપ્તિની સયમની પ્રાપ્તિની અને મેક્ષની પ્રાપ્તિની થાળી એક છતાં ભાજન રાજનીતનવું પૂજ્યપાદશ્રીજી પીરસતા સાંભળરને રાજ નવુ' જ લાગે. પૂ. મેઘ સૂ.મ. કહેતાં કે રામવિજયજી જેવુ' સમ્યક્ત્વનું વન અમે વર્ષના ભણેલા પણ ન કરી શકીએ. પૂજ્યપાદશ્રીજી શાસ્ત્રખાતર જીવ્યા, જીવનપ ́ત શાસ્ત્ર જ સહુને સમજાવ્યુ. અને પ્રાણના ભોગે પણ સિધ્ધાંત ટકાવ્યા પ્રાણના ભાગે પણ સિધ્ધાંતની વફાદારીને આદશ શિખવાડનાર આપણા પરમાધાર પ૨મ કૃપાવતરના પાર્થિવદેહ તા અદૃશ્ય થયે જ પણ ગુણદેહ વિદ્યમાન જરૂર છે જ સુવિહિત સામાચારી સરક્ષક,સ`ધ કૌશાધાર સૂરિરાજનાં આદર્શર્મ સ્મૃતિપટ ૫૨ રાખી એવુ* સાધુપણુ` પાળી મુકિતને ઝટ મેળવીએ એજ કામના Page #334 -------------------------------------------------------------------------- ________________ સાહેબજીને મારે સંસારીપણામાં કોઈ ખાસ પરિચય નથી મગર પિંડવરામાં એક કે ભાઈને ત્યાં જેને પ્રવચન અઠવાડીક આવતું તે તે વાંચવા મલવાથી ઘણો આનંદનો અનુભવ થયું હતું. અને ખરેખર સાચું સમજાતું હતું ! ૨૦૧૫ માં સિદધ પુરમાં મારે વ્યાપારાર્થે જવાનું થયું તે ત્યાં સાહેબજી પ્રતિષ્ઠા કરાવવા ત્યાં આવેલા તે દર્શન છે કરવાને, પ્રથમ અવસર મળ્યો પછી ૨૦૨૦ માં પિંડવરામાં પધાર્યા ત્યારે તે પછી તે દિશા થયા પછી ૨૦૨૬ માં અજારી મંદિરની પ્રતિષ્ઠા અને પૂ. ગુરૂદેવ આ. શ્રી પ્રેમ8 સૂરીશ્વરજી મહારાજાશ્રીજીની મૂર્તિ પ્રતિષ્ઠા વખતે નિશ્રામાં રહેવાનું થયું. આ અમારા પૂર્વના પુણેજ ૨૦૪૨ની સાલમાં પટ્ટક અને સંમેલન થતા પહેલા છે સાહેબજીની નિશ્રામાં આવવાનું થયું ! સાહેબજીના આશિર્વાદ અને આજ્ઞાથી ચાતુર્માસ, ૨ છે દીક્ષાઓ, ઉપધાન આદિ અનુષ્ઠાનાદિ થતા ઉત્સાહ અને શાસન પ્રભાવના સહ થયેલ છે. આ આ ચાતુર્માસમાં જયાં જયાં દેવદ્રવ્યાદિના ભક્ષણને દોષ લાગતો હતે ત્યાં ઉપદેશ આપીને છે છે સાહેબજીની કૃપા અને આશિર્વાદથી સોલાપુર, બાશી, મુંડારા આદિ ઘણાખરા સુધારા છે { થયેલ છે. દૂર દૂર મહારાષ્ટ્ર એમ. પી. રાજસ્થાનાદિ ચાતુર્માસ થતા તે ચાતુર્માસ પાશા હ હ હ હ હ હ હ હ હ જ નહી છે. ભાવ કરૂણુના સ્વામી છે –પૂ. મુનિરાજ શ્રી કમલરત્નવિજયજી મ.-વાપી છે ક હજાર હા હા હા હાઇ---હા હા હા છે ઉતયે તરત જ સાહેબજીના પાસે જઈને દર્શન કીધા વગર ચેન પડતું ન હતું ! છે કારણ કે સાહેબજીનું એવું વાત્સલ્ય હતું, સાહેબજીમાં વચનસિદિધ હતી કે જયારે ૨ * જયારે ચાતુર્માસ માટે કે દીક્ષા માટે આજ્ઞા આપતા તે દૂર દૂર મારવાડથી મહારાષ્ટ્રમાં હ સોલાપુર, મુંબઈથી મારવાડ દીક્ષા આપવા માટે તે સહર્ષ સ્વીકાર કરતા તે સાહેબજીની A કૃપા દૃષ્ટિથી ગમીમાં પણ લાંબા લાંબા વિહાર કરવામાં પણ કઈ ખબર જ ન પડી. છે ચાતુર્માસ અને દીક્ષાઓ પણ ઘણુ ઉત્સાહ અને શાસન પ્રભાવના યુકત અને વિદન છે રહીત થયેલ. રતલામમાં ૩ બાલદીક્ષાઓ આવવાની હતી તે તે વખતે ઈન્દૌરમાં ઇન્દુ બાલાનો પ્રકરણ બનેલ તે તે વખતે એમ. પી. માં કઈ બાલદીક્ષા આપી ન શકે એવો ભય હતે. રતલામમાં પણ કઈ દીક્ષા આપવામાં તૈયાર નહીં, તે છેવટે નામલીમાં દીક્ષા , આપવાનું નકકી કર્યું તે સાહેબજીની કૃપા દૃષ્ટિથી રતલામના બે ટ્રસ્ટી દીક્ષા રતલામમાં છે થવી જોઈએ. એમ અમારી પાસે આવીને કહ્યું તે અમોએ કહ્યું કે મુંબઈ સાહેબજીના છે છે પાસે જાઓ તો ૨ ટ્રસ્ટી બધી જવાબદારી પોતાના ઉપર સાહેબજીના પાસે જઈને તે Page #335 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : : ૪૨૩ ૪ છે આજ્ઞા લઈને આવ્યા તે ખૂબ ભવ્ય રીતે શાસન પ્રભાવના યુકત ૩ બાલદીક્ષા અને ૧ છે મોટી એમ ૪ દીક્ષાઓ થયેલ. તેમાં સ્થાનકવાસીઓના આગેવાન પણ દીક્ષા વખતે છે છે આવેલસ્વામીવત્સલ પણ થયેલ. એ પછી અમારા સદભાગ્યે જ સાહેબજીની નિશ્રામાં 8 ( શ્રી પાલનગર અને ચંદનબાલામાં ચાતુર્માસ કરવાનો અવસર મળ્યો. ત્યાં જોયું અને ૨ છે જાણેલું અનુભવ-આવી મોટી ઉમ્મરે પણ પુરા ચાતુર્માસમાં ૧ કલાક તે વ્યાખ્યાન આપતા, 8 8 શ્રી પાલનગર અને ચંદનબાલામાં અંજનશલાકા પ્રતિષ્ઠા અને દીક્ષાના સમયે ૩ થી ૪ ૨ 8 કલાક સુધી લગાતાર એક આસને બેસતા જોઈને અમો વિચારમાં પડતા કે આવી રીતે અમારાથી 8 છે પા કે અર્ધો કલાક પણ પગ ઉંચો નીચો કર્યા વગર બેસાય નહી. જયારે કે આયં. બિલ કે એકાસણાનું પચ્ચખાણ લેવા આવતા તે કહેતા કે ખરે તપાસવી છે. એમ કહીને ઘણું અનુમોદના કરતા લગભગ ૭ માસ સુધી નિશ્રામાં રહેવાનું થયું હમેશ મુખમુદ્રા તે પ્રસન્નશીલ જેવામાં આવતી. પૂર્વના વિરોધીઓ આવતા તે પણ ખૂબ છે કે વાત્સલ્યથી વાત કરતા ત્યારે વિરોધિયે પિતાની આંખોમાંથી આંસુ વહેવડાવતા. પર છે સમુદાયના આચાર્યો કે પંચાસજી કે મુનિ ભગવંતે આવીને વંદન કરતા મેં જોયા છે છે. અને તહેબ ખૂબ પ્રેમથી એની સાથે વાત કરતા. સાહેબને કોઈ વ્યકિત ઉપર8 છેષ હતે નહી. મગર દે ઉપર તે દ્વેષ હતું જ. છે સાહેબના ઘણા ભક્તો અને બીજા પણ કહે છે કે સાહેબજી ઘણા નિઃસ્પૃહી છે 8 છે. કેઈ દિવસ કેઈને પોતાના જીવનમાં ૧ પિસ્ટ કાર્ડ માટે પણ કહ્યું નથી અનુષ્ઠાનાદિ છે છે માટે પણ પર્સનલ કેઈને કહ્યું નથી, આવી નિસ્પૃહતાના કારણે ભકતો ઘણા ગાંડા છે { ઘેલા થઈ સાહેબજી નિશ્રામાં ઉપધાન સંઘ ઉજમણું ૨૪ કે ૨૭ એક સાથે દીક્ષાઓ છે છે અને લાલબાગમાં ૫૧-૫૧ દિવસના ભવ્ય મહેસવ અાદ એક ઇતિહાસિક અને ઘણું છે ઉદારતાપૂર્વક અસ્મણીય થયા તે ભૂલાય તેમ નથી ! હે છેલે દેલે પણ અતુલભાઈની દીક્ષા મહોત્સવ પણ વર્ણનાતીત થયેલ. વષીદાન છે સ્વામીવત્સલ માં કેટલી ઉદારતા. ઘણા એમ પણ કહે છે કે સાહેબજીની નિશ્રામાં મોટી * રકમ પણ ખર્ચાય તે ખૂબ ઉલ્લાસ હોય છે અને મનમાં કાંઈ લાગતું પણ નથી, છે બીજે નાની પણ રકમ ખર્ચવી પણ પડતી હોય ત્યાં મનમાં સંક૯૫ વિક૯૫ થયા કરે? સાહેબજીને જ્યારે જોતા ત્યારે સ્વાધ્યાય મગ્ન જેવા મલતા. ડેલીમાં ન છૂટકે છે બેસતા તે પણ ડેલીમા સ્વાધ્યાયનું પુસ્તક તે સાથે જ રાખતા અને સ્વાધ્યાય કરતા. છે ગ્લાનાદિની સેવા માટે તે પર સમુદાયના સાધુ સાધ્વીજી ભલે હોય તે પણ A વૈયાવચ્ચ માટે સાધુઓને મેકલતા ! સાહેબજીની આજ્ઞાથી અને આશીર્વાદથી છેલ્લે { ચાતુર્માસ દાંતાઇમાં થયું તે જ્યારે જ્યારે સમાચાર આવતા કે સાહેબજીની તબીયત છે Page #336 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૨૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ-૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ નરમ છે. પછી તે સમાચાર આવ્યા કે ભયંકર માંદગી છે તો ત્યાંથી ભાઈ બહેને છે ગાડી લઈને ગયા તે તબિયત સુધારા ઉપર હતી તે ખૂબ રાજી થઈએ પાછા આવ્યા. માંદગીના સમાચાર સંઘમાં અઠ્ઠમ શુદ્ધ આયંબિલ જાપાદિ ચાલુ કર્યો હતે. ! હૈ તપસ્યા જા પાદિ ચાલુ તે હતા પછી પાછા સમાચાર આવ્યા કે સાહેબજી દેવલોકે ખુબ ? ૧ સમાધિપૂર્વક ગયેલ છે. એ સાંભળીને સંઘને ઘણો આઘાત થયો. શાસનમાં એક મે ટી 4 ખોટ પડી છે છતાં હિમ્મત રાખીને ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન કર્યા પછી ટુંકમાં ? ગુણાનુવાદ કર્યા પછી ત્યાંથી સંઘના ભાઈ બહેન ગાડી લઈને અમદાવાદ ગયા તો ત્યાં છે શમશાન યાત્રાની ભવ્ય તૈયારી જોઈને આભાજ બની ગયા હતા. શમશાન યાત્રામાં છે જોડાયા લગભગ ૨૪ કી.મીટરની શમશાન યાત્રા ન જોયેલી અને ન જાણેલી. ૨ લાખ 8 માનવમેદની શમશાન યાત્રામાં હતી, સાબરમતી પહોંચતાં અગ્નિસંસ્ક ની બેલીઓ છે. એક રેકર્ડ થયેલ. સાહેબજીના ગયા પછી પણ ભકતો કેવા ગાંડાઘેલા થઈ તે ધનની { મુરર્થો ઉતારીને કેવું પુણ્ય બાંધ્યું હશે ? દેવલોકના સમાચાર તે પુરઝડપથી કલકત્તા, મદ્રાસ, મુંબઈ બધે પહોંચવાથી દૂર દૂરથી ભકતો આવીને શમશાન યાત્રામાં ભાગ લીધે, પાલખી પણ એક ઇતિહાસિક જરીયાન બનેલી હતી. અમદાવાદના વાસીઓ છે કહેવા લાગ્યા કે એવી ભવ્ય શમશાન યાત્રા તો આજ દિવસ સુધી ૨૦૦ વર્ષના ઈતિહાસમાં સાંભળવા કે જોવામાં આવી નથી ! સાહેબજીના ગયા પછી પણ સાહેબજીની સંયમની અને શાસન રસીકતાની અનુ. . મોદના લગભગ બધે અઠ્ઠાઈ મહોત્સવ આદિ સ્વામીવસલ આદિ થયેલ. મુંબઈ, ! અમદાવાદમાં તે ભવ્ય રથયાત્રા અને મહેન્સ તે ઘણી ઉદારતાપૂર્વક ભય થયેલ. છેલ્લે છેલ્લે પણ માઉન્ટ આબુનો પણ ભવ્ય મહોત્સવ થયેલ! દાંતરાઈમાં પણ મહ- 5 ત્સવ થયેલ. પાલીતાણામાં પૂજારી આદીને દેવદ્રવ્યને પગાર અપાતું હતું તે માટે પાલીતાણામાં એક સામાન્ય ઉપદેશથી એક કરેડ ઉપર સાધારણને ફડ થયેલ. મેં જોયું જાણેલું છે તે લખ્યું છે. બીજા શાસનના ઘણા કાર્યો થયા જ છે તે કોઈને છે 4 જાણ બહાર નહી હોય એમ હું માનું છું. મારે પશમ પ્રમાણે લખ્યું છે છતાં છે. ૧ શાસ્ત્ર વિરુદ્ધ કે સાહેબજીના આશય વિરુદ્ધ લખાયું હોય તે હુ ક્ષમા માંગુ છું. છે • ધનને લાભ, લોભને પણ ઉત્તેજિત કરે છે. ધન જ્યારે અધિક નહોતું, ત્યારે 4 જીવ જે સંતેવથી અને જે સંકેચથી છવતો હતું, તે સંતોષથી અને તે સંકોચથી, છે છે એ પછીથી એ જીવ ભાગ્યે જ જીવી શકે છે. એ સૂચવે છે કે-અંદર રહેલી ભેગની 8 તૃષ્ણ સગવશ દબાઈ ગઈ હતી. પણ એ મરી ગઈ નહતી. –પતન અને પુનરુત્થાન ભાગ-ત્રીજે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ( બા * લ ક વા ટી કા ]- શ્રી રવિશિશુ છે પા... પા.. પગલી ભરતી તમારી બાલબાટિકા એક વર્ષની થઈ ગઈ. તેને આવ. 8 ( કારતાં પ્રશંસાને પુષ્પો વેરતા અનેકાનેક પત્રો અમારી ઉપર આવી રહ્યા છે. તે વાંચી છે મને પણ અનેરો આનંદ આવે છે. બધા જ ભૂલકાઓ “બાલ વાટિકા”ની ઉત્તરોત્તર જ પ્રગતિ જોઈને ઘણું આનંદિત થાય છે. તે જાણીને પણ વિશેષાનંદ થાય છે. ભૂલકાઓ, તમારી સાચી પ્રગતિ કયારે થાય ? જ્યારે તમે મન બગાડનાર બહારના પુસ્તકનું વાંચન બંધ કરી, મનને તંદુરસ્ત હ રાખનારી વાંચન સામગ્રીમાં રસ ધરાવતા થાવ ત્યારે સાથે સાથે સારા વાંચનથી તમારી મને વૃત્તિ અધમ માર્ગે જતી અટકે ત્યારે જ તમે સાચા પ્રગતિશીલ બની શકશે. આ બાલવાટિકામાં આજ ઉદેશને લયમાં રાખીને તમે મોકલાવેલ સરસ મઝાની વાનગીઓને પીરસવામાં આવે છે. તમારે મન ભાવતી રસમધુરી ચકકસ લખીને છે મોકલાવશે ને ! આ વિભાગ અંગે જે કાંઈ સલાહ સૂચન હોય તે જણાવશે અને જણાવવા યોગ્ય છે જે હોય તે પણ ચોક્કસ જણાવજો : આ વિભાગને સમૃદ્ધ બનાવવા મેં તમારા લખાણથી યથાશકિત પ્રયત્ન કર્યો છે. છે. હજુ વધુ-વધુ સમૃદ્ધ બનાવવા ને આગળ ધપાવવા હું ઘણો જ ઉત્સાહિત છું જ. તેમાં 8 છે તમારા સૌનો સાથ અને સહકાર મળશે તેવી આશા રાખું ને ? બાલવાટિકાને તમારી પ્રાપ્યારી ગણી તેનું મનન પૂર્વક વાંચન કરવાનું છે બસ હવે, આટલું બસ. -રવિશિશુ - c/o જૈન શાસન કાર્યાલય, ૪૫ દિગ્વિજય પ્લેટ, જામનગર : બનજો. બનજે. યુધિષ્ઠર જેવા ન્યાયી બનો. 6 વિજય શેઠ જેવા બ્રહ્મચારી બનજે. શાલીભદ્ર જેના ત્યાગી બનજો. છે ધનના અણગાર જેવા તપસ્વી બનજે. ગૌતમ સ્વામી જેવા વિનયી બનજો. છે બંધક મુનિ જેવા સરળ બને છે. સ્યુલિભદ્ર જેવા કામ વિજેતા બનજે. પુણિયા શ્રાવક જેવા સંતેવી બનજો, વયરકુમાર જેવા પ્રભાવક બનો. છે ધમરુચિ જેવા દયાળું બનશે. રામચન્દ્રસૂરિ જેવા રક્ષક બનજો. 8 હરિહંદ જેવા સત્યવાદી બનજે. કુલ જે. શાહ, લાડોલ છે. ચંતા નહી Page #338 -------------------------------------------------------------------------- ________________ | ૪૩૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૨ તરંગ તુક્કા ૨. ગૌતમ સ્વામીના મુખે પ્રભુની ઠકુરાઈ ! જૈન શાસન દરરોજ નીકળતું હોય તે સાંભળી........ને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ છે છે જેન શાસન સૌને મફત મળતું હોય તે? હતી. (૩) * જૈન શાસન રંગબેરંગી નીકળતું હોય તે ? ૩. વસુમતીને આપણે ના નામથી ૫ જૈન શાસનમાં ફકત બાલુડાઓના ફેટા ઓળખીએ છીએ. (૫) આવતાં હોય તે ? ૪..પ્રભુના પૂર્વભવના પિતાનું ! જેન શાસનમાં ફકત અમારી બાલ વાટિકા નામ વિશ્વસેન હતું. ન આવતી હોય તે ? ૫. હરિભદ્રસૂરિએ......ગચ્છ દીપાવ્યું. જૈન શાસન દરેક જેના ઘરે આવતું ૬. વિશ્વભૂતિના આશ્રમમાં ........ને હોય તે ? જન્મ થયે હતે. છે જેન શાસનને સંપાદક હું હેય તે? ૭. નમિનાથ પ્રભુનું પ્રથમ પારણું 3 (આ તરંગ તુકકાના જવાબ મળશે ખરા?) ....નગરમાં થયું હતું ને – કિરણ જે. શાહ, ગેરેગાંવ –હર્ષિત એન. શાહ અવનવું જાણે! છે રાજેશ : બા ! બા ! હું આજે વ્યાખ્યાનમાં આ છે કવિતા છે નહી આવું? આ અંક છે મુજને પ્યારે, કે બા કેમ બેટા? જૈન શાસન છે સુંદર નામ, 1 ૧ રાજેશ : બા ! મ. સા. પાટ ઉપર બેસી દર અઠવાડીયે એ સૌને મળતો, ઉધું સમજાવે છે? લે છે સૌએ ગામે ગામ, બા: શું ઉધું સમજાવે છે? બાલ વાટિકા વાંચી સહુને, { રાજેશઃ ગઈ કાલે કહેતા હતા કે સંસારના જ્ઞાન તણે ભંડાર મળે, સુખ માટે ધર્મ થાય અને પરમ જીવનમાં ઉપયોગી બને છે, દિવસે કહેતા હતાં કે મોક્ષ, તેને બંધ પળે પળે, મોક્ષ શું કરે છે? મોક્ષ કયાં આ રીતે જૈન શાસન જેનું છે ? માટે વ્યાખ્યાનમાં નહી સર્વ રીતે કલ્યાણ કરે, આવું? તમે પણ મંગાવી લેજો, -અનીલ ઉમરીગર, હુંબલી રખે ન ચૂકતા એને. ખાલી જગ્યા પૂરો –પુષ્પા તરણુભાઈ ૧. મગધપતિ પ્રસન્નજિત રાજાને.” આદિ સૌ પુત્ર હતાં. (૩) , Page #339 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. વિ. રામચંદ્ર સૂ. મ. સા. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે ૪ ૪૩૧ શબ્દ લાલિત્ય-૧ ૦ અમિષ વેલટીચ મેટલ ઈન્ડ. ૮૨-૮૪ કીકા સ્ટ્રીટ, રે ગુલાલ વાડી મુંબઈ-૪૦૦૦૦૪ બંધ તારીખ ૧૫-૧૦-૯૨ Co. રવિશિશુ જૈન શાસન કાર્યાલય ૪૫, દિગ્વિજય | | રીતે પ્લોટ, જામનગ૨-૫ ખરા વિજેતાઓ વરશે ઈનામ * દરાર | | { આઠી ચાવી છે . આશપાલવનું વૃક્ષ (૫). ૫. મેક્ષ (3) ૮. સારાં પ્રસંગે લેકે જુએ (૩) ૯. તેલ, વજન (૨) ક ૧૧. હાથ (૨) ૬ ૧૨. ચાંદી (૩) ઇ ૧૪. મલ્લ યુદ્ધ (૨) = ૧૫. પવિત્ર (૩) ૩ ૧૬. જેની જોડે નહિ મળે (૧) } ૧૮. કડક (૪) જોડણીમાં છૂટ ૨૦. નવીન કાર્ય (૫) ૨૨. માને બાળક ઉપર હોય (૨) ૧ ૨૩ એક પછી એક (૨) ૨૫. એક ફુલ (૩) ૨૭. સિંહાસન (૨) ૨૮. ચૌદશે ન ખવાય (૨) ૩૦. નિર્જીવ (૨) ૩૨. એક ક્ષેત્ર (૫) ૩૩. એક કલ્પવૃક્ષ (૩) ઉભી ચાવી ૧. એક ભવનપતિ (૬) ૨. દુઃખ (૨) ૩. સોનું, સુવર્ણ (૩) ૪. માફી (૨) ૬. તપ (૩) ૭. રસમ (૩) ૧૦. પરાવલંબી (૪) Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧ ૪૩ર : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૧૩. સીતાના પિતાશ્રી (૩) અક્ષર દેરી શાહીથી લખે છે. તે શોધી ૧ ૧૫. પાલન કરનાર (૩) કાઢે? ઉદાહરણમાં માટે એક આપી છે. ૧ ૧૭. થાપણ (૪) | ડ | ચ | નિ| ઉ| નિ| ણી | મ | ૧ ૧૮. ભાગ્યશાળી (૨) ૦ | ૫ | ત | આ | પા | ઝ | ૦ ) ૧૯ એક ખંડ (૩) પ્રા | કે | સ | વિ | સ | 0 | ૨૧. ચક્રવતીનું એક રન (૨) | ણ | ત | ૨ | સ | ૫ | દા | પ્રશ્ન ૨૪. એક શ્રાવિકા જેને બત્રીસ પુત્ર હતો , ધ | અ | ત | ર્યા | મે | મ | અR | ત | થા | ી દ | કા | ૫ | દ ૨૫. એક ફળ (૨). કા | ણ | છ | હ | શ | | ૨૬. નિર્દોષ, ભેળું (૩) ૧. એક ભય ૨ ૨૯ કયારેક, કદાચ (૨) ૨. એક મરણ વખાણાય છે ૩૦ જગત (૨) ૩. પાપની કરવી જોઈએ. ૧ ૩૧. વિક્રમ સંવતને એક મહિનો (૨) ૪. એક પ્રકારનો યતિ ધર્મ મારામાં ૫ એક પ્રકારને પરિસહ મધની મીઠાશ મુજે મારમાં, દ. એક પ્રકારનો તપ ને ફુલડાની ફેરમ ફેરજે મારામાં ૭. એક પ્રકારની સમાચારી પરોપકાર પ્રવૃત્તિ ભરજે વૃક્ષની મારામાં. ૮. એક પ્રકારની ભાવના ઉદારતા સાગરની છલકાવજે મારામાં. ૯. વૈયાવચ્ચન એક પ્રકાર અમીદ્રષ્ટિ માતાસમી મુકજે મારામાં * ૧૦. એક પ્રકારનું મહાવત બંધુત્વને પ્રેમ ભરતશો ભરજે મારામાં. ૧૧. એક કાઠિયાનું નામ ગુરૂતણી જ્ઞાન શકિત પૂજે મારામાં ૧૨. એક પ્રકારનું પા૫ સ્થાનક સૂર્યાસમાં તેજની સેર છોડજે મારામાં. ૧૩. કર્મ ખપાવવા માટે તપ કરાય છે. જૈન શાસનના સિદ્ધાંતની રક્ષા મુકજે - ૨ મારામાં –મેઘના પ્રફુલ એકઠા ચતુર ૦ શ્રી જૈન શાસનને માનનારાઓ નોંધ : નીચે આપેલા ચોકઠામાં ૪૯ ધર્મ, અર્થ અને કામ એ ત્રણ અક્ષરો આડા-અવળા લખાઈ ગયા છે. દરેક ઉપાદેય છે, એમ હરગીજ નહિ માને. શબ્દ એક જ વાર વાપર શબ્દને એક -આત્માને ઓળખે-પુસ્તકમાંથી 8 Page #341 -------------------------------------------------------------------------- ________________ 12 DORR 2 ચારિત્રતા ચંદનવનમાં ચાલતા મહાવીરના મધુવનમાં મહાલતા, આરાધનાની આગબેટમાં વિચરણ કરનાર, સાધનાની સ્ટીમરમાં સફર કરનાર, ઉત્તમગુરૂની યશસ્વી કાલેજમાં અમરતાના પાઠ શીખીને અનિવ ચનીય આનંદમાં માનનાર, ભવ્ય જીવેાના હૈયારૂપી કેારા કાગળ પર વીતરાગવાણીના અક્ષરને અકિત કરનાર, જ્ઞાનગુણમાં રમણ કરનાર, દનની દુ તૈયામાં દોડનાર, ચારિત્રની ચાંદની નિહાળતા પપૂ. પરમારાયપાદ પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા આપના પરમ પાવન ચરણકમલેામાં કૃતજ્ઞભાવે વદન કરૂ છુ.. આ મહાપુરૂષના ગુણાનુવાદ કરવાની ભાગ્યે જ કોઇકને તક સાંપડે છે. ૯૬ વર્ષની વયે પણ નિરાત કાĆરત રહીને સ્વ-પર કલ્યાણની ધમ ગંગોત્રીનું વાહક એક વિરલ વ્યકિતત્વ એટલે જ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! ગુર્જર દેશના તિલકસમુ દહેવાણ શહેર આપની પાવન જન્મભૂમિ અને પાદરા શહેર આપતું મૂળવતન, કરાલકાળે માતાપિતાનું છત્ર છીનવી લીધુંધની મૂતિ સમા દાદીમાએ બચપણથી જ આપશ્રીના લેાહીના કણકણમાં ધમસ'સ્કાર સી તથા દીક્ષા લેવાની ભાવના પેદા કરાવી અને તેને સફળ કરવા ઘેમરન વાપરવાના નિયમ અપાવ્યું, XXXXXXXXXXXXXXXX શાસનના શણુગાર, અણુનમ અણુગાર ~~પૂ. સાધ્વી શ્રી તત્ત્વરત્નાશ્રીજી *************** પુણ્યયે ગે સંયમી પુરૂષોના સ`ગ મળતા ગયા. એ સંગે વૈરાગ્યના રંગ સુદ્દઢ બનાવ્યા શ્રી વીતરાગ પરમાત્મા કથિત સયમના સે.હામણા પથે જવાના અરમાન જાગ્યા. પ્રતાપી શાસન ધુરંધરો પ.પૂ.આ.ભ. શ્રીમદ્વિજય કમલસૂરીશ્વરજી મહારાજા, પ.પૂ. ઉપાધ્યાય વીરવિજયજી મ.સા. પ.પૂ. દાદા ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજા અને પ.પૂ. ગુરૂદેવ આ.ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના સસમાગમ મળ્યેા. આપશ્રીજીના પ.પૂ.ગુરૂદેવે માનવજીવન શા માટે! એનુ રહસ્ય સમજાવી સયમની જાગેલી તાલાવેલીને વધુ તીવ્ર બનાવી. એથી જનમ જનમના મહાદુશ્મન સામે એક મહાસેનાની જેવું પરાક્રમ દાખવીને આપશ્રીજીએ ગ'ધાર તીર્થાંમાં વડીલ પૂજ્યેાના આશીર્વાદ પામી ચારિત્ર અલૈંગીકાર કર્યું અને પ.પૂ. મુનિરાજશ્રી પ્રેમવિજયજી મ.સા. ના પ્રથમ શિષ્ય તરીકે પૂ. મુનિરાજશ્રી રામવિજયજી મ. બન્યા. રગેરગમાં શ્રી જિનશાસનના વિહડ રાગ અને જિનાજ્ઞાની વફાદારી આપશ્રીજીને જાણે અનેક જન્માની અનેરી અજબ બક્ષીસ મળી હતી. સયમ આરાધના, ગુરૂભગવ'તેની સેવા અને ગુરૂવિનય સાથે સ્વાધ્યાયના યજ્ઞ તેઓશ્રીએ શરૂ કરી દીધા ને સમ્યગજ્ઞાનની જવ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૪૩૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯–૧૯૯૨ છે લંત જોત જલતી થઈ. ગુરૂકૃપાના પ્રથમ વર્ષે જ પ્રવચન આપતા લબ્ધિધર પુરૂષોને જ યાદ કરાવે તેવી દેશના લબ્ધિને પરિચય જનતાને . આ ૫ ગુરૂદેવની એક જ દેશનાના શ્રવણથી કટ્ટર વિરોધી પણ પરમ ભકત બની ગયાના નિંદક વંદક બની ગયાના, મિથ્યાષ્ટિ સમ્યગદૃષ્ટિ તથા સમ્યગદર્શનના અભિલાષી બની ગયાના, રાગી વિરાગી બની ગયાના, ભોગી ત્યાગી, સંયમી અને મહાતપસ્વી બની ગયાના હજારે સેંકડો દાખલાઓ મોજુદ છે. શાસ્ત્રના પાને પાને લખાયેલી અનંત કલ્યાણ કરનારી ભાગવતી દીક્ષા સામે જાગેલ છે { ઝંઝાવાત સામે એકલવીર યોધ્ધાની જેમ ઝઝુમીને વિરોધને હતપ્રહત કર્યો હતો. અને છે. જ્ઞાનીઓએ આચરેલા ને ભાખેલા મોક્ષમાર્ગનું રક્ષણ કર્યું હતું. આજે કોઈપણ સમુદાયમાં T બાળમુનિઓ જોવા મળે છે તે એ ઉપકાર આપણું પૂજયપાદ ગુરૂદેવશ્રીજીને છે એમ છે કહી શકાય. દષ્ટિ ખૂલી જાય તે દુ છે ઘણુ જ સારા છે, ભૂંડા હોય તે આ સંસારના સુખ છે છે આપશ્રીજીની વાણીમાં સદાય ગુંજતો આ રણકાર સાંભળવું એ એક જીવનને અણમેલ 5 લહાવો હતો. વાણી પરનું પ્રભુત્વ નીરખવું હોય તે એકવાર પૂજય પાદશ્રીજીની વાણીના ? છે વહેતા વહેણમાં સ્નાન કરવું જ રહ્યું એમ કહેવાતું. વાત એકની એક હોવા છતાં રજુ- 4 આતની ભાત નિરાલી હતી. વાણી ૫રનું આવું વર્ચસ્વ તે કેકમાં અને કયારેક જેવા ? & મળે કે જાણે વાણીમાં સાક્ષાત સરસ્વતી. સુખનો સ્નેહ છોડે. દુઃખનો દ્વેષ તાડો ને ! મિથાત્વને મારો તે જ સમ્યગદર્શનને સૂર્ય ઝળહળશે ને સર્વવિરતિ મેળવી સિદ્ધ છે થવાશે. આ આપશ્રીજીની દેશનાનું કેદ્રબિંદુ હતું આપશ્રીજી કહેતા કે સમ્યગદર્શન એ છે - આપણું હયું છે. સમ્યગચારિત્ર એ હયાને હાર છે. ને સમ્યગ જ્ઞાન એ હૈયાના હારના છે મોતી સમાન છે. છે. મુંબઈ જેવા શહેરમાં પ્રવચન દરમ્યાન જુત્તા ઉછળ્યા, પ્રાણુના સંકટ આવ્યા, 4 અનેક કષ્ટો આવ્યા, વિહારમાં માર્ગમાં કાચના ટુકડા વેરાયા છતાં પણ અડગ રહી ભવ્ય ! છે જે માટે દીક્ષા ધર્મ સુલભ બનાવ્યું. સર્વવિરતિને મહિમા સમજાવી જન હૃદયમાં ૪ દીક્ષાની પ્રતિષ્ઠા કરીને આપશ્રી એ જૈન શાસનને વિજય ધ્વજ લહેરાવ્યો. ? એ ગુરૂદેવ શાસ્ત્રાનુસારી અને સુવિહિત પરંપરાને સુરક્ષિત રાખવા કાજે આપશ્રી. આ છએ જે વીરતા, ધીરતા ને સત્ય પ્રિયતા તેમજ જિનાજ્ઞા ખાતર માન અપમાનને ગળી * જવાની જે સાત્વિકતા દાખવી છે તે કયા શબ્દોમાં વર્ણવું ? એ સૂરીશ્વરજી ! આપનું સમગ્ર જીવન અસત્યની સામે ઝઝુમીને સત્યના સમર્થન Page #343 -------------------------------------------------------------------------- ________________ પૂ આ શ્રી રામચન્દ્રે સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક ખીજો : : ૪૩૫ પાછળ જ ખર્ચાયુ હતુ. ધાર્મિક, સાંસ્કૃતિક કે રાજકીય વિષયના ગમે તેવા પ્રશ્નનાના પણ સચોટ અને પ્રતિભાપૂર્ણ સમાધાન આપવામાં આપશ્રીજીની જોડ જડવી મુશ્કેલ છે. શાસ્ત્રનિષ્ઠાની આધાર શિલા પર અડીખમ રહીને જૈન જગતને આઠ આઠ દાયકા સુધી અવારનવાર વિકટ વાતાવરણમાં પૂજયશ્રીએ જે મહત્ત્વનુ' અને મનનીય માર્ગદર્શન આપ્યું છે અને મર્દાનગીપૂર્વક પૂજયશ્રી જે મા દર્શાવતા રહ્યા હતા તે ભાવિપેઢી માટે આજે પણ ઐતિહાસિક દસ્તાવેજ અને દિવાદાંડી સમુ બની જાય છે. આપશ્રીજીના ત્યાગ, વૈરાગય, સયમ, ગુરૂવિનય, શાસ્રોતુ. તલસ્પશી જ્ઞાન, જૈન શાસનના ગહ. તત્વાને સરળ, સચાટ, સુમેધ શૈલીમાં સમજાવવાની કળા અધ્યાત્મ ભાવ માન અપમાન. પચાવવાની ઉત્તમતા, લાંકેતર ઉપકારતા, જિનાજ્ઞાસાર ગભિ ત ધ દેશના પરમશાસન પ્રભાવના, શુદ્ધ પ્રરૂપકતા. વિ. અગણિત ગુણે અને સુકૃતાની અનુમાદના કરીએ તેટલી ઓછી છે. ટુકમા આ મહાપુરૂષમાં અપ પાર ગુણે હતા. તેમાંથી ચેડા પણ ગુણ! આપણા જીવનમાં આવી જાય તા આપણે એએશ્રીને પામ્યા સાથક ગણાય. ૨૦૪૭ ના અષાડ વદ ૧૪ ના દિવસ આપણા માટે ગેઝારા ઉગ્યા ને પૂજ્યપાદશ્રીજી આપણને સૌને ટળવળતા મૂકીને ચાલ્યા ગયા. હા ! હા! કાળ કરાલે અકારણ અમારૂ મેતી છીનવી લીધું શાસનના સૂરજ આથમી ગયા ને હવે જીવન ઝેર જેવું લાગવા માંડયુ.. અરિહંત-અરિહ‘ત જપતાં જપતાં શિવના પથ સાધી લીધા ને સમાધીને પગથારે ચઢીને શિવસુખને પ્થે કદમ બઢાવી આપશ્રીજીની ચિર વિદાયથી સાડા ત્રણ ક્રોડ રૂ ́વડામાં ઝણઝણાટી પેદા થાય છે. અમારા મનડા માંહી આવી આપશ્રીજી પથિ`વ દેહ થી ભલે દૂર ગયા પણ ગુણદેહે વસ્યા છે. આપશ્રીજી જયાં પધાર્યાં છે। ત્યાંથી અમજેવા પામી ઉપર કૃપા વરસાવી અમી દ્રષ્ટિ કરી પાર ઉતારશેાને આપશ્રીજીની સાથેમુકિત એ જ આભ્યના, મહેલના મદિરે લઇ જશે અંતમાં જિનાજ્ઞાવિરૂધ્ધ તથા પૂજયપાદશ્રીજી વિરૂદ્ધ કાંઈ પણ લખાયુ. હાય તે ત્રિવિધ ક્ષમાયાના. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રદ્ધાંજલી વિશેષાંક Page #344 -------------------------------------------------------------------------- ________________ ૪૩૬ : પૂ. આ.શ્રી વિ. રામચન્દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો ૫. પૂ. આગમ પ્રભાકર પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મને શ્રદ્ધાંજલિ જેને દુનિયાના ભાગ માટે ધન જરૂરી અને આવશ્યક લાગે તે તે લાગ માટે મહા ઉદાર' હાય અને ધમ માટે ‘મહાકૃપણુ’ હોય. . સેનાના બેનમૂન ઘરેણાંની નવી નવી વેરાઇટીઓ તથા નવી નવી ડીઝાઇને જોવા અવશ્ય અમારા શે! રૂમની મુલાકાત લ્યે. હાલારી સમાજનાં પ્રખ્યાત જવેલસ એક પ્ર તા ૫ વે લ અબ્દુલા ભીંડીગન, ૧ ડા. આંબેડકર રોડ, પરેલ T. T, મુંબઇ-૧૨ . દુનિયાનું સુખ અને સુખની સામગ્રી ઉપર રાગ નહિ અને દુઃખ, દુ:ખની સામગ્રી ઉપર દ્વેષ નહિ-આવી જે દશા તેનું નામ સમતા ! શ્રી કાન્તીલાલ દામજી એન્ડ સન્સ ૨૨૪, ભાત બાર, નરશી નાથા સ્ટ્રીટ, મુંબઇ ન. ૯ વાશીનું સરનામુ′ : શ્રી કાન્તીલાલ દામજી એન્ડ સન્સ Mj3-Apmc Complex નવી સુ`બઈ-વાશી. ગાળના જથ્થાબંધ વેપારી, Page #345 -------------------------------------------------------------------------- ________________ લેખ 3 – અનુક્રમણીકા : લેખક ૧ સદ્દવિચાર કેળવે - સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ. મ. છે ? બીજા વિશેષાંક અંગે 8 ૩ સતે મુખી પ્રતિભા -પ.પં. શ્રી ગુણશીલ વિ. ગણી સમ્પન્નસૂરિદેવ B ૪ સિદ્ધાંતની રક્ષામાં... -મુ.શ્રી નંદીશ્વર વિ.મ. છે ૫ વાત્સલ્યસિંધુ સરિદેવ -પૂ. મુ શ્રી કુલશીલ વિ. મ. ૬ ૬ સૂરિરામના સંભારણા -નીલા એચ. શાહ છે ૭ પ્રવચન તે તેમનું -પૂ.આ. શ્રી વિ. નિત્યાનંદ સુ.મ. R ૮ શ્રી જિન શાસનના સફળ -પૂ.આ. શ્રી વિ. સેમસુંદરસૂ. મ. સુકાની ૨ ૯ પત્ય અને આદર્શની મૂર્તિ - સુ. શ્રી પુણ્યધન વિ. મ. આ ૧૦ સમાધિદાતા પૂ. ગુરૂદેવ -પૂ.સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ. છે ૧૧ વાત્સલ્યદાતા પૂ. આચાર્ય મ. –ોત્સનાબેન ભરતકુમાર 8 ૧૨ વાધ્યાય રમણતા -મુ. શ્રી પ્રશાનદર્શન વિમ. 1. છે ૧૩ જ અંગારા કે તેજ કુવા -પૂ.મુ. શ્રી ક્ષતિ વિ. મ. ૧૪ જીવન ઝલક - મુ. શ્રી મુકિતધન વિ.મ. ૧૫ વિશેષતાઓને સરવાળો -૫ મુ. શ્રી નયવર્ધન વિ.મ. ૧૬ હે ઉપકારી.... -વિનોદરાય દેશી ૧૭ સુખદ સંભારણા -શ્રી જયંતીલાલ બારભાયા ૧૮ એક ચિંતન -શ્રી પ્રજ્ઞાંગ ૧૬ વિષભવતુમાં -રાંદેવલ પનિહારી ૨૦ પંકિત કી આવાજ -શ્રી ચદ્રરાજ ૨૧ શરણાગત વત્સલ - મુ. શ્રી રમ્ય દર્શન વિ. મ. છે ૨૨ સૂરિરામ તારી અમર કહાની -શ્રી જેને ૩ ૨૩ તારણહાર કે શ્રદ્ધાંજલિ -પૂ. મુ શ્રી દશનરન વિ.મ. છે ૨૪ અબ જિનકી સ્મૃતિયાં -પૂ.આ. શ્રી પદ્મસાગરસૂ મ. ૨૫ કાવ્ય - - મુ. શ્રી મહાપતિ વિ.મ. ૨૬ સચ્ચા સમર્પણ -શ્રી ચતરસિંહ નાહર ૨૭ અતિ કાવ્યમ્ - મુ. શ્રી પ્રશમરતિ વિ.મ. ૨૪૪ ૨૪૫ ૨૪૭ ૨૪૯ ૨૫૩ ૨૫૫ ૨૫૯ ૨૬૨ STS २९६ ૨૫ ૨૮૬ ૨૮૭ ૨૮૮ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૪૪૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૨ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૨૯૧ ૨૯૩ ૩૦૧ 30४ ३०५ 304 ૩૧૧ ૩૧૬ 3१७ ૩૧૮ ૩૨૧ ૩૨૪ ૩૨૫ ૩૨૭ આ ૨૮ ગુરુગુણવૈભવ -૫ મુ. શ્રી ધર્મતિલક વિ. મ. ૨૯ ગુણસંઘસ્ય ગરિમા -પૂ મુ. શ્રી તપોરન વિ.મ. A ૩૦ ધન્ય એમની ચ ણકય બુદ્ધિને –મહેતા મગનલાલ ચત્રભુજ ૩૧ મહાન શાસન પ્રભાવક -પૃ.. શ્રી નરચદ્ર વિ.મ. ૩૨ એક વ્યકિત-શકિત - મુ. શ્રી વિનિતસેન વિ.મ. ૩૩ શાસન તંભની દિવ્યવાણી – મુ. શ્રી ભુવનચન્દ્ર વિ.મ. ૩૪ સત્યનાખપી-સમીતી – શ્રી કિશોર ખંભાતી 8 ૩૫ આશ્ચર્યની અટારીએથી -પૂ.મુ. શ્રી હિતર વિ મ ૧૩૬ શ્રદ્ધાંજલિ ગીત -પૂ. મુશ્રી નીતિ વિ. મ. ૩૭ તારણહાર ગુરૂદેવશ્રી -પૂ મુ. શ્રી ધર્મભૂષણ વિ. મ. ૧૩૮ ગુરુગુણ ગીત -પૂ. મુ. શ્રી કલ્યરત્ન વિ. ૩૯ જેઓશ્રીની શાસનમાં -શાહ છગનલાલ ઉમેદચંદ તે ૪૦ ગિરૂ આરે ગુણ તુમ તણા -શ્રી જયંતીલાલ શાહ ૧ ૪૧ અનંતે પકારી . ગુરુદેવશ્રી –જે. વી. શાહ ( ૪ર લખ્યા નહીં રે લખાય -સ્વપ્ન યાત્રી ૪૩ ગુરૂદીપક ગુરૂચદ્રમા -પ્રફુલ શાહ ૪૪ ગુણ સમૃદ્ધ બને -પૂ. મુ. શ્રી તત્વદર્શન વિ. મ. ૪૫ ગુરૂબેઠા ભગવંત -મુ. શ્રી ધ્રુવસેન વિ મ. ૪૬ અમે નથી કહેતા ૪૭ દીર્ઘ દર્શિતા -શા. મનુભાઈ નગીનદાસ જ૮ શ્રદ્ધાંજલિ -પ્રાણલાલ શેઠ, ૨ ૪૯ ઉપકારોની યાદ -શ્રી કિરણ કે. શાહ { ૫૦ ગુરૂગુણ ગંગોત્રી -શ્રી સ્નાતક ૫૧ સરળતા નિધિ -પૂ. મુ. શ્રી ચરણપ્રભ વિ. મ. ૧ પર અવિચલતા ૫૩ સુવિશાલ ગરછની જીવનરેખા -પૂ.આ. શ્રી વિ. સુદર્શન સૂ. મ. છે ૫૪ વિસમી સદીનું મહાન આચર્ય -પૂ. સા. શ્રી પુન્યપ્રભાશ્રીજી મ. ૧ ૫૫ આવા સદગુરૂને યંગ -શ્રી અશ્વીન વકીલ ૫૬ સાગરસમાં સૂરિદેવ -પૂ મુ. શ્રી ભવ્યદર્શન વિ. મ. ૫૭ પ્રભાવક ચાતુર્માસ - ૩૨૮ ૩૨૯ ઉ૩૪ ૬ ૩૫ ૫૫ ઉ૫૮ ૫૯ ૩૬૨ ૩૭૧ ૨૭૩ ક૭૫ Page #347 -------------------------------------------------------------------------- ________________ પૂ: આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો : ૫૮ 'જન શલાકા વિ. ૫૯ શુ આલેખી શકાય ૬૦ ધં રતાના ધારી ૬૧ ઝળહઝતો એ સિતારા ૬૨ ગુણુરત્ન રત્નાકર ૬૩ ભાવ કરૂણાના સ્વામી ૬૪ ખાલ વાટીકા ૬૫ શાસનના શણગાર -પૂ.સા. શ્રી હ`પૂર્ણાશ્રીજી મ. -પૂ.સા. શ્રી કૈલાસશ્રીજી મ. પૂ.સા. શ્રી અન તગુણાશ્રીજી -પૂ.સા. શ્રી હ`સશ્રીજી મ. -પૂ.મુ, શ્રી કમલરત્ન વિ. મ. શ્રી રવિ શિશુ -પૂ. સા. તત્વરત્નાશ્રીજી મ. 5 –: જાહેર ખબરની અનુક્રમણિકા : આ પેપર પાનેરી મુંબઈ સંઘવી જે. વિરચંદ એન્ડ સન્સ-પૂના મુંબઇ રામજી વેલજી ની કુાં. મેં રમણુિકલાલ બ્રધર્સ એશીયન ટ્રેડસ રવજી ગાંગજી કમલેશ ટ્રેડીઇંગ કુાં. દામજી પાસુ ની કુાં. મહાવીર રેડીમેઇડ સ્ટાસ મે. એમ. વિરજીની કુાં. પેપર સેન્ડર મે. વિજય ટ્રેડીગ કુટું. શાહ લાલજી દેવજી સત્યમ ટ્રેડીંગ કું. શાહ નરશી ગાવિંદજીની કુ. રાંભીયા બ્રધા મીકીક્રિએશન ૩૬૫ | વિનાદ પેપર સ્ટેસ ૩૬૫ ૩૬૬ રાલેક્ષ કાર્ડ મે. કો એચ. ઉમાકાંત ની કુાં. ૩૬૬ - મહેન્દ્રકુમાર ખીમજી ૩૬૭ | મુલચંદ સામજી ३६७ શાહ સુરેન્દ્ર ખીમજી ૩૬૮ શાહ કુલચંદ જીવરાજ શાહે ચંદુલાલ રાંચચ'દ ૩૬૮ ૩૬૮ | હીરા એજન્સી અતુલ ટેક્ષટાઇસ ૩૬૮ + ૪૪૩ ૩૯૪ ૪૧૩ ૪૧૫ ૨૧૭ ૪૧ ૪૨૨ ૪૨૯ ૪૩૩ ૩૭. ૩૭૦ ૩૭૧ ૩૭૧ ૩૭૨ ૩૭૨ ૩૭૨ ૩૭૨ ૪૨૫ ૪૨૫ ૪૨૫ ૪૨૬ ૪૨૬ ૪૨૭ ૪૨૭ Page #348 -------------------------------------------------------------------------- ________________ { ૪૪૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ—પ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ ૧ જ વિશ્વકર્મા આર્ટસ છે ગુજરાત ટ્રેકટર્સ છે શાહ રતિલાલ પેથરાજ 8 શાહ, વિરપાળ સામંત પરિવાર છે શાહ હરખચંદ ભીમજી ગઢીયા શાહ રાયશી નાથાભાઈ પરિવાર જ પ્રતાપ જવેલર્સ કાંતિલાલ દામજી અરવિંદકુમાર મગનલાલ એચ. બી. એજન્સીઝ રેમકે એપ્ટીકસ બેંગલોર પ્રેસ્ટીજ મેટલ વર્કસ ૩૬૫ ३६७ ४३६ ૪૨૭ | ઈલાઈટ અગરબત્તી ૪૨૭ | શાલીમાર અગરબત્તી ૪૨૮ અન્ય " ४२८ ૪૨૮ વિંછિયા દ્રસ્ટ-વિછિયા શેઠ ભાગચંદ દગડુશા-માલેગામ ૪૨૮ નેપ ટ્રેડર્સ, કે ૯હાપુર લક્ષમી સ્વીટ માર્ટ, સુરેન્દ્રનગર એક સદ્દગૃહસ્થ, વઢવાણ ૪૩૭ ગ્રામોદ્યોગ મંદીર ૪૩૭ એમ. ટી. એન્ડ બ્રધર્સ ૪૩૮ | શકિત મશીનરી સ્ટોર્સ નેહલ દિપ ૩૬૮ | અંબિક કલેથ સ્ટેટ્સ ૪૩ દ ४३८ ૪૩૮ ४४० ૪૪૦ ४४० ४४० વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ.ને શ્રદ્ધાંજલિ શ્રી અંબિકા લેથ સ્ટોર્સ મેન્યુફેકચરર્સ એફ એકસકલ્યુઝીવ શટીગ ૩૯ જુની હનુમાન ગલી, ધીરૂભાઈ પરીખ માગ કાલબાદેવી રેડ, મુંબઈ-૪૦૦૦૦૨ ફેન : ૨૫૪૪૮૮ એ. ૩૧૩૯૩૯ ઘર : ૪૧૧૧૪૧૫-૪૧૧૧૧૬૧૬ પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. _ શ્રદ્ધાંજલી વિશેષાંક Page #349 -------------------------------------------------------------------------- ________________ 60SS SSSSSSSSSSSSSSSSSS , ૫.પૂ. ધર્મ ધુરંધર આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને શ્રી પોપટલાલ રાજાભાઇ ગુટકા (લાખાબાવળવાળા) પરિવાર તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ * જગતની ચીજોને મારી માનવી તે પણ વ્યભિચાર છે. જે આચાર ન કરવા લાયક હોય તે કરવો તેનું નામ વ્યભિચાર છે ! દીક્ષા દાતા પૂ. મુ. શ્રી મંગલ વિજયજી મહારાજાના દેહને વાસક્ષેપ કરતા પૂ. પાદ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા. બાજુમાં પર્યાય સ્થવિર પૂ. આ. શ્રી વિજયભેરૂસૂરીશ્વરજી મહારાજા. ચુનીલાલ પોપટલાલ શેટે બીલ્ડીંગ, એલ્ફીસ્ટન રોડ, પરેલ ટી.ટી., મુંબઇ નં. ૧૨ ફોન : ઘર પ્રેમચંદભાઇ) ૪૧૩૨૮૨૯ - ઘર (ચુનીભાઇ) ૪૧૩૧૩૦૪ GGGGGGGGGGGGGGGG Page #350 -------------------------------------------------------------------------- ________________ DDDDDDDDDDDX પ.પૂ.પરમ શાસન પ્રભાવક કરુણાનિધિ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીમહારાજાને ભાવભરી શ્રદ્ધાંજલિ નમો નમઃ શ્રી ગુરુરામચંદ્રસૂરયે ડાહ્યો અને સમજુ જીવ વિરતિ વગર રહે ? એક અવિરતિ નામનું સ્વતંત્ર ગુણઠાણું રાખ્યું છે. સંસારમાં રહેલા યુવાનને યુવતી વગર ચાલે ? સંસારના ભોગી જીવને એકલવાયું લાગે. યૌવનમાં જે વિષયને વશ ન થાય, ઉન્માદ ન કરે, ઉન્માર્ગે ન જાય તે ગાઢું જંગલ લંઘી ગયો કહેવાય. સમ્યક્ત્વ એ ખરો યૌવનકાળ છે. તેને વિરતિદેવી વગર ચેન જ ન પડે. સમક્તિીની વિરતિ નામની યુવતી વગર ચાલે ? તમને વિરતિની બહુ ઇચ્છા છે ? વિરતિનો અભાવ ખટકે છે ? સમક્તિીને વિરતિનો અભાવ બહુ જ ખટકે. તમને બધાને ખટકે છે ? કે અવિરતિ સાથે બહુ મજેથી જીવાય છે ? અવિરતિનો સંગ ખટકે છે, રિબાવે છે અને વિરતિના સંગનો તરફડાટ છે ને ? બંગલા - બગીચા, ઘર - બાર, કુટુંબ - પરિવાર, પૈસો ટકો અવિરતિ છે ને ? તેનો સંગ તમને દુઃખી કરી રહ્યો છે કે સુખી કરી રહ્યો છે ? જે નવું નીકળે તે લાવો. ઘરમાં આ કોણ કરાવે છે ? હું આ બધામાં ફસાયો છું તેમ બોલીએ ત્યારે ફસાંમણની પીડા, રિબામણ હોય. ફસામણની રિબામણ ન હોય તે કેવો કહેવાય ? - પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા. પ.પૂ. હાલાર રત્ન પૂ. આ. શ્રી વિજય કુંદકુંદ સૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી નયભદ્રવિજયજી મ.ના સદુપદેશથી ૧. રીખવચંદ હાથીચંદ પરિવાર હ : મનસુખલાલ પુષ્પાકુમાર શ્રીપાલકુમાર - માલેગામ ૨. વિલાસકુમાર મેતીલાલ - માલેગામ ૩. રતિલાલ વીરચંદ શાહ માલેગામ ૪. શાસન પ્રભાવક ટ્રસ્ટ - હ : જગદીશભાઈ - માલેગામ ૫. મૂળજી તેજશી ગોસર હ : જગદીશભાઈ - માલેગામ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશક મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ - જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક : સુરેશ કે. શેઠ, સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું. ફોન : ૨૪૫૪૬ === 36 si Page #351 -------------------------------------------------------------------------- ________________ નમો વૈવિસાણ તિતથયરાનું | શાસન અને સિદ્ધાના 3સમાડું- મહાવીર-પન્નવસાmvi, 2 રક્ષા તથા પ્રચારનું પત્ર-| 2 SIYA ૦ પ્રમાદ ભાવના કેળવો ! વિઝાળs Trળો, 2 રઘg Tખરસરી निमज्जत्येव संसारे, मुग्धो दुःखाकुलाशयः ।। અનેક ગુણોને ધારણ કરવા છતાં પણ, બીજાના ગુણો ને સહી ન શકવાથી, ગુણી પુરુષ ઉપર હમેશા મત્સર-દ્વેષ આદિને ધારણ કરી, દુઃખથી આકુલ–વ્યાકુલ હૃદયવાળા બની, મુગ્ધ એવા તે પોતાના આત્માને સંસાર રૂપ સમુદ્રમાં ડૂબાડે છે. _ ) | Ja, , , , , અઠવાડિક વર્ષ શ્રી જન શાસન કાર્યાલય, illlll શ્રુત જ્ઞાન ભવના ૫ દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) 1ND1A PIN - 361005 Page #352 -------------------------------------------------------------------------- ________________ જ કથિdળી ની નિ! ખમા નાનીફિ, મોનાને વરનેડા જ अतिभुक्तं अतीवोक्तं, महानाय जायते ॥ હે જિહવા ! તું ભજનમાં અને બે લવામાં પણ પ્રમાણને જાણ. અતિ ખાવું અને શું છે અતિ બેલવું ઘણા અનર્થને માટે થાય છે. | મહાપુરુષ, માનવજીવનની સફળતા અને નિષ્ફળતાને આમાં અર્ક કહી દીધું છે. જે છે રેગીપણું અને નિરોગીપણાની જેમ, દુશ્મની અને દસ્તીની દાવાદાર પણ જીભ છે. 8 છે વિનયીની જીભ જેમ વૈરીને વશ કરી લે છે તેમ અવિનયીની જીભ દસ્તને પણ દુશ્મન છે. કરતાં અચકાતી નથી. માટે તો દુનિયામાં કહેવાય છે કે, દુશ્મનની તલવારના ઘા સમય 8. 6 જતા રૂઝાઈ જાય છે પણ મમભેદી વેણના ઘાને મલમપટે હજી શોધાયે જા , છે છે નથી. માટે જ કરવત, કાતર કે કલમના ઘા કરતાં પણ જીભના ઘા વધુ તીક્ષણ અને સદેવ 8 છે હૃદયમાં શલ્યની જેમ ભેંકાયા કરે તેવા હોય છે. 8 વૈદ્ય રેગીની નાડ પારખીને તેના રોગની પરખ કરે છે. છે જીભના સ્વાદને વશ પડી પ્રમાણતીત ખાવા-પીવાથી કાયમી વૈદ્યની મિત્રતા બંધાય છે છે ! તેમ જીભ મલી છે તે બેલ બેલ કરવું, ભરડે રાખવું, હાકે રાખવું, તેવા છે બહુ બેલકણાને કેઈ વિશ્વાસ પણ કરતું નથી. તેને “બડબડી” બબડાટ કરનાર કહી છે અને તે દૂર જ રાખે છે. જગતમાં થયેલાં કે થતાં મહાયુદ્ધોના મૂળની તપાસ કરીશું તે અવળચંડી(!) આ 8. જીભ જ તેની આગેવાન બનેલી જોવા જાણવા મળશે. પરિમિત ખાનાર–પીનાર, બેલનાર લેકમાં પણ પ્રશંસનીય બને છે. છે આવી પરિસ્થિતિ હોવા છતાં પણ સંવાદ કરતાં ય ભાષા પર બેલવા પર સંયમ રાખવો છે 8 અતિ કઠીન છે, અસંભવ તે નથી જ. વિગઈ રસને છેડી, નિરસતપ કરનારા હજી મળે છે છે પણ વિકથા અને નિંદાના રસ પર કાપ મૂકનાર વિરલ મળે. માટે જીભ પરનો વિજય છે મેળવનાર સર્વત્ર વિજયી બને છે. કહ્યું છે કે વચન રતન મુખ કોટડી, ચૂપકર દીજે તાલ. ગ્રાહક આવે બેલીએ, વણ વચન રસાલ.” હે આત્મન ! આત્માની અનંત-અક્ષય ગુણલક્ષમીને વરવા જીભ પર–ખાવા-પીવા 8 બેલવામાં વિવેકી અને સંયમી બન ! પ્રજ્ઞાંગ Page #353 -------------------------------------------------------------------------- ________________ & હાલારદેશધારક યુ.શ્રી વિયાજશ્રીશ્વરજી મહારાજની પ્રેતના મુજબ શાન અને સિદ્ધાન્ત P નો પ્રચાર નિ wwwww ન 08012112a · અઠવાડિક માારા વિરુઘ્ન છે, શિવાય ચ માય થ વર્ષે ૫] ૨૦૪૮ આસા સુદ ૧૦ મગળવાર તા. વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ] તંત્રી:પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાe (રાજકોટ) સુરેશચંદ્ર કીરદ ઠ (વઢવાણ) પાનાચંદ પમથી સુઢકા (ાનગઢ) ૬-૧૦-૯૨ [અંક ૯ [આજીવન રૂા. ૪૦૦ દેવાળિયા થવુ છે કે શાહુકાર ? —સ્વ. પૂ. આ. શ્રી જિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. અનંતફાનિએએ આ મનુષ્ય જન્મને દ ભ કહ્યો છે, સારા કહ્યો છે તે એટલા માટે કે અહીં જ સાધુ ધર્મ મળી શકે છે માટે સુખની દૃષ્ટિએ વિચારીએ તા દેવજન્મ સારા છે. ત્યાં ખાવા-પીવાદિની ચિ'તા નથી, માજમાદિ અને ભાગની સામગ્રી પણ પુણ્ય મુજબ મળે છે. ત્યાં જે અદેખાઈથી ખળે તે તે ત્યાં પણુ દુ:ખી થવાના, આ મનુષ્ય જન્મ સાધુપણા માટે જ છે, તે સાધુ ધમ અહી' મળી શકે છે માટે આ જન્મ કિંમતી છે. આ વાત તમે પણ ન માનેા તા જૈન જાતિ-કુળનું દેવાળું કાઢયું". તમારે દેવાળિયા થઈને મરવુ' છે કે શાહુકાર થઈને? સાધુધ અને સાધુધમ ના અભ્યાસ રૂપ સમ્યકૃ મુળ બારવ્રત સ્વરૂપે શ્રાવક ધમ' જે કરે તે શાહુકાર કહેવાય. શાસ્ત્રને વિરતિ બહુ પ્રિય છે. આજે તા ધ લેવા કોઇ આવતું નથી, ધર્મોની ભૂખ જ મર્દ ગઈ છે. બાકી નવા જીવ ધમ લેવા આવે તેા તેને પહેલા સર્વવિરતિ ધર્મ સમજાવવાના છે. સવિરતિ ધર્મ સમજાવ્યા વિના દેશિવરતિ ધમ બતાવે તે તે બતાવનારને પ્રાયશ્ચિત આવે. ભગવાનના સાધુ ધમ એવા છે કે જેનું યથા નિરુપણ કરે તેા કાઇની દેન નથી કે તેને ખાટા-બિનજરુરી કહી શકે !! આપણને કોઇ મારે, ગાળ દે, અપમાન કરે, તિરસ્કાર કરે કે દુ:ખી કરે તે પસંદ ખરૂ ? નાસ્તિકની પણ તાકાત નથી કે આમાં ના પાડે? આપણને જે પસ' નહિ તે બીજા સાથે કરાય ખરૂં...? મન-વચન-કાયાથી કેઇપણ જીવની હિ.સા ન કરવી, ખીજા Page #354 -------------------------------------------------------------------------- ________________ 1 પાસે ન કરાવવી અને કરતા ને સારા ન માનવા તે જ રીતે જુઠ ન બોલવું, ચેરી ન. 4 કરવી, વિષયસેવન ન કરવું, નવ પ્રકારને પરિગ્રહ રાખવો નહિ-તે વાત જે ખરેખર . ધર્મને અથ હોય તેને તે ગમી જ જાય ને? તમને બધાને સાધુધર્મ બહુ ગમી ગયે ઇ છે? નથી પમાડે તેનું બહુ જ દુઃખ છે ને? સાધુને સાધુ થવા માટે પગે લાગતા હોય છે છે તેના જેવા ઉત્તમ કેણ છે.!! છે જેને વિરતિ ધર્મ ગમે તેને અવિરતિધરને જોઈને દયા આવે. ધનવાનને ધન વગર 1 નાને જોઈ દયા આવે કે નહિ? સુખીને, દુઃખીને જોઈ દયા આવે કે નહિ ? અમને- ૧ સાધુને તમને જોઈ દયા ન આવે તે અમને ય વિરતિને સ્વાદ નથી આવ્યું. સાધુ, બધાને સાધુ બનાવવા ઈચ્છે તે ગુને નથી ને? સાધુ જ તેનું નામ જ પિતાની પાસે આવે તેને સાધુ થવાની વાત કરે. - આગળના આર્યદેશના સુખી કે પિતાની પાસે જે આવે તેને સુખી બનાવવા ઇરછતા હતા. બીજાને ગરીબ રાખીને તે માટે શ્રીમંત થવા ઈચ્છે છે તે હરામખેર જાતિને છે. નેકરને સદા નેકર રાખવા ઇચ્છે તે સાચે શેઠ નથી. ખરેખર શેઠને તે પિતાને નોકર રખડત રહે તે શેઠનું કાળજુ કપાઈ જાય. આજને એકવાદ સારે નથી. માત્ર સગાવાદ અને સ્વાર્થવાદ કુલ્ય ફાલ્ય છે * નિયમ બહુ ઊંચામાં ઊંચી ચીજ છે. ઘડાને પણ લગામ વિના બહાર ન ફેરવાય { તે માણસને કોઈ જ લગામ નહિ! બહુ સારો જન્મ મળે છે. ડાહ્યા થઈ જાવ. - તમે તમારા પરિવાર પર એવા મેહાંધ બની ગયા છે કે તેના પરિણામે કાળજાની કેર જેવા છોકરાઓને પૈસા આપો પણ તે કયાં વાપર્યા તે પૂછી ન શકે ? તમે તમારા સંતાનના હિતોષી છો કે શત્રુ છો? તેના ભલાની ભાવના છે કે ભૂંડાની? મને સંસાર ન ચલાવતા આવડતે નથી તે ય સમજાય છે? છોકરાઓ માનતા નથી તેમ કહી ફોગટની બેઆબરૂ કરી છે ? છે. તમે બધા ડાહ્યા થઈ જાવ તે તમારા ઘર, કાલથી સુધરી જાય. આ મનુષ્ય જન્મ | મેક્ષની સાધના માટે છે માટે સાધુ થવા માટે છે. આ વાત સમજાઈ જાય, હૈયામાં છે છે લખાઈ જાય તે કામ થઈ જાય. ( ર૦૧૮, શાંતાક્રુઝ, મુંબઈ ) વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે કે જૈન શાસન ( અઠવાડિક ). વાર્ષિક લવાજમ . ૪૦/- આજીવન રૂ. ૪૦૦/{ લખે શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર Page #355 -------------------------------------------------------------------------- ________________ | ન સમજાય એવી વસ્તુ –શ્રી સુંદરજી બારાઈ උපාපපපාපපපපපපපපපපපපපපපප ન સમજાય એવી બે વસ્તુ છે. આ ધન એ સત્ય નથી એ સિદ્ધ હકિકત - સત્ય અને સ્વપ્ન. ' હોવા છતાં માનવી એને જ સત્ય સર્વસ્વ માનવી જ્યારે મેહદશામાં પડ હોય માની બેસે છે. છે. ત્યારે અને સત્ય માની લે છે અને જેમ સ્વપ્ન આવીને વેરાઈ જાય છે સત્યને સ્વપ્ન સમજતે હોય છે. તેમ ધન પણ આથે છે, જાય છે ને અનેક માનવી પાસે ધન હોય, વૈભવ હપ, રંગ પલટા લે છે. . સત્તા હોય, બળ હોય કે અધિકાર પણ - ઘન સ્વપ્ન જેવું હોવા છતાં માનવીને એમાં સત્યનાં જ દર્શન થાય છે અને એની * અરે, માવીના ચરણમાં કીર્તિના અનંત પાછળ જ પિતાનું જીવન અને પિતાને ગજરા પણ આટતા હોય. અમૂલ્ય પૂરુષાથ ખચી નાખે છે. તે છતાં તે જ્ઞાતી હોય છે એમ માની શકાય નહી. કારણ કે ઉ૫ર બતાવેલી “. “ એ જ સ્થિતિ સત્તાની છે. રાવણની વસ્તુઓ જ્ઞાનીને ગમતી નથી, જ્ઞાની એથી નાની એથી ભુજાઓમાં જે બળ હતું અને એના ચરદૂર દૂર ભાગતો ફરે છે અને અજ્ઞાની એ શુમાં સત્તા હતી તે આજે કયાંય નથી." વસ્તુઓમાં જ જીવનનું સર્વસ્વ નિહાળતે છતાં એક નાનકડી સત્તા... આવતી હોય છે. કાલે ચાલી જનારી સત્તા... પાણીના પરપોટા તેથી જ માનવી સત્ય અને સ્વપ્નને જેવી ક્ષણજીવી સત્તા.. પછી તે સત્તા એકાદ સરપંચપણની હોય, એદ સંસ્થાના સમજી શકતા નથી. મેહના કારણે જ આમ બનતું હોય છે અને સત્યને સ્વપ્ન માન પ્રમુખપણાની હોય, એક જ્ઞાતિના પટેલ પણાની હોય, નાનામાં નાની સિપાઈની વાની અજ્ઞાનની ટેવ પડી જાય છે એટલે. હોય કે મોટામાં મોટા પ્રધાનની હાય ! માનવી જીવનને સત્ય માની બેસે છે.” મૃત્યુને સ્વપ્ન માની લે છે. કોઈ કાળે એ સત્ય નથી.... કેવળ ખરા અર્થમાં જોઈએ તે વન છે છતાં માનવી સ્વપ્નને સ્વપ્નરૂપે ' ' જીવન એ સ્વપ્ન છે. જોઈ શકતા નથી. 'મૃત્યુ એ સત્ય છે. આ કારણ કે સ્વપ્નને સત્ય જોવા માટે પણ સ્વપ્નને સર્વરવ જેનારાં નયને ટેવાયેલી એની આંખે સત્યથી ઘણે દૂર સત્યને કયાંથી જોઈ શકે ? દૂર રહેતી હોય છે ! Page #356 -------------------------------------------------------------------------- ________________ ૪૯૬ એ જ સ્થિતિ યૌવનની છે. યૌવનની ગુલામી ચિનગારીઓ વચ્ચે પૂરાયેલા માનવી વાર વાર દાઝતા હૈ।વા છતાં અજ્ઞાનના કારણે યૌવનને અમર જ માનતા હાય છે... સત્ય માનતા હૈાય છે. એને એ પણ ખ્યાલ નથી આવતા કે એક નાનકડા સ્વપ્ન માફક બાલ્યકાળ ચાલ્યેા ગયા છે. કિશારાવસ્થા પણ વિદાય લઇ ચૂકી છે અને યૌવનના ગુલાબી રંગ પણ આવતી કાલે ધૂળ ચાટતા બની જવાના છે. જ્ઞાનીને જે ગમે તે અજ્ઞાનીને અકાર્ લાગે છે, જ્ઞાની જેને તરાછાડ છે, તેને અજ્ઞાની વળગી રહે છે. . યૌવન સ્વપ્નનાં મહેલ જેવુ' સ્વયં'સિદ્ધ હોવા છતાં માનવી અને સત્ય માને છે.... # એને જાળવવા માટે અનેક ઔષધા-પ્રસાધન સામગ્રી અને તરંગા એકત્ર કરતા હોય છે પરંતુ જેમ પારા પકડી શકાતા નથી તેમ યૌવનને પણ પકડી શકાતું નથી. કારણ કે તે સત્ય નથી સ્વપ્ન છે. સ્વપ્નને કદી કાઇએ પકડયુ નથી. ? એ તા કેવળ કંઢપનાની એક 'ગીન વાદળી છે....આવે છે... ઊડીને ચાલી જાય છે ! મેં જ રીતે યૌવન આવે છે, કેટલેાક સમય મનને વિભેાર મનાવી ઉડી જાય છે. કલ્પનાની રંગીન વાદળીએ માફક છતાં સ્વપ્નને સત્ય તરીકે જેવા ટેવાચેલો માનવી સત્યને એનાં યર્થાથ સ્વરૂપમાં જોઇ શકાતા નથી, માનવી ગમે તેવા બળવાન ભીમસેન કર્યાં આછા બળવાન હતાં ! હાય.... : શ્રી જૈન શાસન (અઠવાડિક) છતાં એમની ભુજાએમાં થનગનતુ બળ એક દિવસે સ્વપ્ન સિદ્ધ થઈ શકયું હતુ અને અર્જુન જેવાની શકિત. પણ કાળા પરાજિત થઇ ગઇ હતી. શરીરનું બળ એ સ્વપ્ન છે, સત્ય નથી... કારણ કે, ગમે તે પળે તે ઉડી જવાનુ છે ! રંગનુ એકાદ આક્રમણ પણ એને પી`ખી નાખે છે.... આત્માનું બળ એ સત્ય છે.... પરંતુ મજ્ઞાનના અંધકારમાં ભટકતા માનવી સત્યને સ્વપ્ન માને છે; સ્વપ્નને સત્ય માને છે. સ્વપ્ન અને સત્ય બને છે. એક ઉડી જનાર છે.... એક સ્થિર રહેનાર છે. અને પારખવાની શિકત પણ માનવીમાં પડી છે. પરંતુ એ શિકત ધર્મ પ્રત્યેની અજોડ નિષ્ઠા અને સદાચાર પ્રત્યેની કવ્ય ભાવના વગર જીવનમાં કી પ્રગટતી નથી. (ફુલછાબ) અઠવાડિક જૈન શાસન વાર્ષિક લવાજમ રૂા. ૪૦) આજીવન રૂા. ૪૦૦) રંખે ચૂકતા મ'ગાવવાનું' આપના ઘરની આરાધનાનું અંકુર બનશે. જૈન શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય પ્લેટ જામનગર Page #357 -------------------------------------------------------------------------- ________________ - પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી ૦ 'ધ કરે તે દુઃખી ન હોય, તેને દુ:ખ પણ ન આવે તેવું નહિ, પણ તે છવ એ દુ:ખ આવે તેને ય દુખ માને નહિ, મજેથી વેઠે. ૧ ૦ મુક્તિ માટે જ જે ધર્મ કરે તેને જે સુખ મળે તે સુખ તેને પાગલ ન બનાવે છે ત અને ભુત કાળના પાપોદયે દુઃખ આવે તે તેને મજેથી સહન કરવાની શક્તિ આપે. + ૦ ઘર્મ ભગવાને હિત માટે કહ્યો છે પણ દુનિયાના સુખ મેળવવા કહ્યો નથી. ? ૧ ૦ ગમે તેટલે ઘમ કરે પણ આત્માના હિતની ચિંતા ન હોય તે સમજી લેવાનું છે. 1 કે તેનું કદિ ભલું થાય નહિ. { ... દુનિયાના સુખ માટે ધર્મ કરો એટલે આત્મા ધમ ન પામે તેવી છે વ્યવસ્થા કરવી. ' o સંસાર તે પારકું ઘર છે. સિદ્ધિપદ તે પિતાનું ઘર છે. ૦ જેને પરલકની ચિંતા ન હોય, અને આમાં ફાવતું મળે એટલે બસ, આવા વિચારવાળા જ સ્વરછંદ નાસ્તિક કહેવાય. આવા જ ધર્મ માનતા નથી, અધર્મથી છે જરા ય ડરતા નથી અને ધર્મના નામે પણ ઘણે અધમ કરે છે. ૦, સ સારના અણગમા વગર અને મોક્ષના ગમા વગર ધર્મ જ નહિ. • મેક્ષની ઈચ્છા વિનાના સાધુ, લોકોને ય સંસારના–પાપના માગે છે. પૈસાના છે છે અને સુખના જ રાગી બનાવે. ૦ આત્માને શુદ્ધ બનાવી મોક્ષે મોકલવાની ઇચ્છા તેનું નામ અધ્યાત્મ છે. ' છે કે “આપણે જે સુખ જોઈએ છે તે આ સંસારમાં નથી – આવી જે ઈચ્છા થાય છે તે જ મોક્ષની શ્રદ્ધાને નમુને છે. ૦ આત્માના હિતની જ ઈરછા, આત્માને મોક્ષે મોકલવાની ઈચ્છા તેનું નામ જ છે અધ્યાત્મ છે. ૦ જે સાધુ-સાવીને પણ મોક્ષ યાદ ન હોય અને અહીં ખાવા-પીવા, માન- ૨ પાનાદિમાં જ મજા કરતા હોય તે તે પણ સંસારમાં રખડવાનાં છે. • અમે પણ, જે અનુકુળતાના જ અથ હેઇએ અને પ્રતિકુળતાના શ્રેષી હોઈએ છે તે અમારામાં પણ હજી સાધુપણું આવ્યું નથી. ૦ ભાવકરૂણા પણ જાતવાન ઉપર થાય, જેની તેની ઉપર નહિ. જે સમજે તેવા ના 1 હોય તેની તે ઉપેક્ષા જ કરવી પડે. Page #358 -------------------------------------------------------------------------- ________________ અજ્ઞાન સમાધિ બાળ ને સદ્ગતિને પણ બાળતું જાય -જિતસેન એક હતા કાજ. આ દિ' પુસ્તકે હાં. હાં. બરાબર અવસરે યાદ આવી ગયું વાંચ્યા કરે. તેમનું માથું નાનું હતું અને એ દાઢી ને નાની શી કરવી હશે તે - દાઢી લાંબી હતી. નવરા પડેલા કાજ 9 થઈ શકશે !” પણ કરવી કંઈ રીતે ? 'પુસ્તક ઉથલાવે. અનેક પુસ્તકનું વાંચન તેઓએ કર્યું કેઈ ઉપાય જડ નથી. ચારે બાજુ જેયા કરે છે. તેમાં એક ખુણે ટમટમી હતું. અનેક પુસ્તકને ઢગલે તેમના ઘરમાં હતે. મન થાય તે પુસ્તક કાઢી તેમાં રહેલા દીવડા ઉપર કાછની નજર પડી. વાંરયા કરે. એક વખત તેના હાથે એક નજર ત્યાં ઠરી ગઈ. આ જ દીવડે મારી નાનીશી પાતળી પુસ્તિકા ચઢી આવી. દાઢી ટુરી કરવા સમર્થ છે. તગડી ઉંચી નાની પુસ્તિકાનું નામ પણ ફિકકડ હતું. કરતા કાજીભાઈ પહોંચી ગયા દીવડા પાસે. કાજીએ બે-ચાર પાના વાંરયા. તેઓ ખુશ બળતા એવા ટમટમીયાને હાથમાં ખુશ થઈ ગયા. સફેદ દૂધ જેવી ચાદરે લીધે અને બેલ્યો. એય, દવા ! તું મારી ઉપર કાળા ભરતકામને ધારીને વાંચતા દાઢી ટુંકી કરી આમીશને ! એમ બોલતાં કાજીએ અવનવું લખાણ વાંચ્યું. વાંચતાની બોલતાં ડાજીએ ધીરે રહીને દ્રવ ની જલતી સાથે જ કાજીની આંખે એક વાકય ઉપર જ્યોત આગળ પોતાની દાઢી ધરી દીધી. સ્થિર થઈ ગઈ. ભડ ભડ ભડ કરતી દાઢી બળવા લાગી. તે વાક્ય હતું. બળતી દાઢીથી મે ઢું પણ જેની દાઢી લાંબી હોય અને માથું બળવા' લ યું. કાજી સાહેબની દાઢી તે બળી ગઇ પણ સાથે સાથે મોઢાને ય નાનું હોય તેને મુખ સમજો.” બાળતી ઘઈ. આ જોઈ કાજીને આવ્યો ગુસ્સો. વારંવાર આ વાકય વાંચવાથી કાજીનું ગુસ્સામાં ને ગુસ્સામાં કાજીએ હાથમાં રહેલા માથું સમસમી ઉઠયું. ત્યાંથી આંખે ખસતી વડે ભોંય ઉપર નાખી છે. નથી. કાજી વિચારોની દુનિયામાં એવાઈ ગયે. ખરેખર. કાજીને ચોપડી વાંચતા - અરે ! “મારી દાઢી લાંબી છે અને માથું મારું નાનું છે? ખરેખર આ વાકય મને જ આવડયું કે નહી? કાજી વાંચી તે ઘણું ઉદ્દેશીને લખાયું છે. ગ પણ ગયે નહી. કાજીની માફક . કાજીએ પાઘડી પહેરી લીધી. આ પાઘડી લખ્યા પ્રમાણે કરવા જોઈએ તે કાજી જેવી માથા ઉપર બરાબર સજજડ થઈ ગઈ. આ હાલત થ ય ને? પાઘડીએ મને મુખ કહ્યો. હવે શું કરવું? અરે ! ગુરુગમ વિના વાંચેલું જ્ઞાન કઈ પણ ભેગે મુખતા તે નિવારવી પડશે. પણ આ કાજીના જ્ઞાન જેવું જ કહેવાય છે. છે ઘણાં તરંગે અને તુકકા કર્યા બાદ કાછએ માટે જે કહ્યું છે કે, જે વાંચવું હોય નિર્ણય કર્યો, “માથું તે નાનું છે તે કાંઇ તે ગુરૂ સાક્ષીએ વોચ પરંતુ એકલા વાંચીને - મોટું થાય નહીં પણ આ લાંબી દાઢી છે તે.' “પથીમાંથી રીંગણ કાઢશે નહી !!! Page #359 -------------------------------------------------------------------------- ________________ - - - 1 શ્રી વેતામ્બર મૂર્તિપૂજક સકલ શ્રી સંઘના આરાધક માટે અભુત ગ્રંથ ! } શ્રી શ્વેતામ્બર જૈન તીર્થ દર્શન [ ભા. ૧-૨ ] છે છે મૂલ્ય રૂા. ૧૦૦S- શુભેચ્છક રૂા. ૩૦૦૦૦ તરણતારણહાર શ્રી જિનેશ્વરનાં શાસનની અંદર ભવસાગર તરી જવા અને ૨ મ મેકા પામવા માટે જિન આગમ-જિવમ દિર-જિનભૂતિ એ ઉંચા આલંબનો છે. આજ છે ૨ સુધીમાં મા આલંબનના સહારે અનંતા આત્માઓ આત્માનું શ્રેય કરી ગયા છે. કરી 8 રહ્યા છે અને કરશે. આપણા પૂર્વજોએ તન-મન અને ધનને ભેગ આપી સારાયે ભારતમાં ભવ્ય છે તીર્થો નિર્માણ કર્યા છે. તેની સંપૂર્ણ માહિતિ મળી શકે તે અદ્દભુત ગ્રંથ ઝડપભેર 8 તૈયાર થઈ રહ્યો છે. આ “શ્રી શ્વેતામ્બર જૈન તીર્થ દર્શન ભા. ૧-ર અદ્વિતીય | ગ્રંથ જેની અંદર જિનબિંબની પ્રતિકૃતિઓ અને ભવ્ય ઈતિહાસની યશગાથા વર્ણવતે 8 ગ્રંથ ભારતભરના તમામ સંઘને માટે જરૂરિયાતની વસ્તુ બની રહેશે. પૂ. આ. ભ.. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તેના સંકલન માટે ઉદ્યમશીલ છે. - અત્યાર સુધીમાં ગુજરાત વિભાગ-૨૪૦ મંદિરના ફેટા છે. ભાવનગર, જુનાગઢ, છે. અમરેલી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડેદરા, ભરૂચ, સુરત, વલસાડ આદિ જિલાની માહિતિ ઉપરાંત રાજસ્થાન વિભાગના ૧૧૪ મંદિરોના લેટા તથા માહિતિ છે. | એકત્ર કરવામાં આવી છે. જેને પહેલા ભાગમાં સમાવેશ કરવામાં આવ્યું છે. આ | શુભેચ્છકનું નામ એક પેજમાં એક લીટીમાં લખાશે. એક ભેટ નકલ તેમને છે. | મળશે પ્રેરકાનું નામ તેના લીસ્ટમાં લખાશે. : બીજા ભાગમાં (૧) ઉત્તર પ્રદેશ (૨) બિહાર (૩) પશ્ચિમ બંગાળ () છે. એરિસ્સા ૫) પંજાબ (૬) હરિયાણા (૭) કાશ્મીર (૮) દિહી (૯) મદય પ્રદેશ (૧૦) 8. ૧ મહારાષ્ટ્ર (૧૧) કર્ણાટક (૧૨) આંધ્ર (૧૩) તામીલનાડુ (૧૪) કેરાલા વગેરે તીર્થોની છે. * માહિતિ આવશે. વિદેશમાં નાઈરોબી, મોમ્બાસા થકા (કેન્યા) કેબે (જાપાન) પરદેશની જે છે છે વિગતે મળશે તે ઉમેરાશે. પહેલે ભાગ નજીકમાં પ્રગટ થશે. ઝડપથી કામ ચાલે છે. જે { રસ ધરાવતા સંઘ તથા વિકે તરત લખો. આપના વતુલ્લામાં પ્રચાર છે 8 કરી આ કિંમતી ગ્રથ અપાવો. શ્રી હર્ષ પુરપામૃત જેન ગ્રંથમાલા C/o. શ્રુત જ્ઞાન ભવને ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA (પીન-૩૬૧૦૦૫) . Page #360 -------------------------------------------------------------------------- ________________ પંકિતકી આવાજ - શ્રી ચંદ્રરાજ ભગવાન શ્રી વીરના શિષ્ય માટે રહેવાનુ ન હાય.. જગતના ભાગાના જામમાં ચકચૂર બનીને, સાતમા મજલાની ભાગાભરી 'વે-ધ્રુસકેને ધ્રુસકે માતા રડી પડે છે. ધગધગતી શિલાના ધખારામાં તા માતાના કરૂણ ક્રંદનના આંસુના ધાધ કયાંય શાષાઇ જાય છે. માતાની મમતા ભર્યુ કરૂણ રૂદન શાલિભદ્રને રનડી શકતું નથી. દનશીલ શય્યામાં ખત્રીશ-મંત્રીશ અંગનાએના તઃ-મદનને ભાગવવામાં મહેશ બનેલા જે શાલીભદ્ર રાત કે દિવસને જાણી નહાતા શકતા એ જ ભાગોના સાંસારીક સુખેથી સુકામળ મનેલા શાલીભદ્ર આજે વૈભારગિરિની એક તીવ્ર–પ્રચ ́ડ સૂર્યના તડકાથી ધગધગતી જડ–દયાહીન શીલા ઉપર પેાતાના સુકેામળ શરીરને વેસિરાવીને ખુલ્લા શરીરે સૂઇ ગયે હતા. @ાગાભરી સુકામળ "ગનાઓથી, કામળ મૃદુ સ`વેદનશીલ શય્યા કયાં? અને ત્યાગ ભરી દયાહીન ધગધગતી ક શ વૈભારની પહાડની આ ખડકાલ શીલા યાં !” અને માતા ભદ્રાનુ હું યુ હાથ ન રહ્યુ. પારણા માટે જ ખાસ ઘરે પધારેલા સગા પુત્રને એાળખી ન શકયાનું દુ:ખ તે માતાના હુંચે સમાતુ નહતુ. અને તેમાં ય સગી આંખે ખેરના અંગારાની બળતરા ઉપનવે તેવી ધગધગતી વૈભારની શિલા ઉપર મૌન ધરી શરીરની પરવાથી બેપરવા બનેલા સુકેમળ પુત્ર, મુનિવરને જુએ છે. અને એક માણસ થઇને, માણસ જેવા માણુસની પરસેવાના ગધની પીડાથી ધ્રુસકે ધ્રુસકે રડી પડતા અને સ્વર્ગના દિવ્યભેગેામાં જ રાત ઘાડો ગુજરતી શાલિભદ્ર જે આંખાએ જોયા હતા એ જ આખા આજે ભગવાનને ભેખ ધરી અજનના ભારને વહી વહીને કદમ કદમ પર કિલષ્ટ કર્માનાં કચ્ચર ઘાણ કાઢવા સાબદા બનેલા વૈભાર પર્વતની ધગધગતી શીલા ઉપર પ્રસન્નતાથી શરીર વાસિન રાવીને સૂઈ ગયેલા શાલિભદ્રને જુએ છે. વીરના માર્ગના આ સિહુ અણુગારને કરૂણુ રૂદનના હરણા હેરાન કરી શકતા નથી. આખરે.. ધ્રુસકે ધ્રુસકે રડતા ભદ્રામાતાને શ્રેણિક મહારાજ રૂદન રોકવા કહે છે, असौ जगत्स्वामिशिष्यानुरूपं तप्यते तपः । મુધાનુતવ્યતે મુદ્દે ! જિંત્વયા સ્ત્રોĂમાવત: ત્રણ જગતના નાથના શિષ્યને છાજે તેવા કષ્ટ કારી કટાર તર તપ આ તપે છે. ! શ્રી સ્વભાવથી તારા હું માહાધીન માતા વડે ફાગઢ અનુત્તાપ શા માટે કરાય છે ?” + · સુધી વાના નથી. દુનિયાના પદાર્થાની મમતા છે ત્યાં પ્રાણીએ પાપથી લેપાયા વિના રહે. -સ્વ પૂ. આ. શ્રી. વિ રામચન્દ્ર સૂરીશ્વરજી મ. Page #361 -------------------------------------------------------------------------- ________________ રામજી સલાટને સડેલી ભરીને સાનાનાં ઘરેણા આપ્યાં ! અંગ્રેજો સામે મુબઈમાં પહેલે મળવા કૂતરાની હત્યાને કારણે થયા ! ચારિત્રન ઘડે તે ચરિત્ર. એવા શેઠ મૈતીશાહના ચરિત્રની એક ઘટના તે તમે અગાઉ જોઇ. કાયદા મુજબ પિતાનું દેવું ચૂકવવાની કેઇ જવાબદારી ન હતી છતાં એમણે ઉદરતા અને નીતિમત્તાથી પાઈયે પાઇનું. દેવુ" ચૂકવી આપ્યું. મેતીશાહના સમયમાં મુંબઇમાં ધર્માંક્રિયા માટે કાઇ સગવડ નહોતી. • જિનમદિર પણ નહોતુ.. જૈનાની વસ્તી પણું થેાડી હતી. એમના મોટાભાઇ નેમગઢ કેટ વિસ્તારમાં શાંતિનાથ ભગવાનનું મંદિર બધાવ્યું. ત્યાર પછી કાટ બહાર વસ્તી થવા માંડી એટલે એમણે તથા શેઠ મેાતીશાહે ખીજાઓના સહકારથી પાયની વિસ્તારમાં શાંતિનાથ ભગવાન ગાડીજી પાર્શ્વનાથ અને ચિ'તામણી પાર્શ્વનાથનાં મદિરા બચાવવામાં મુખ્ય ફાળા આપ્યા. શેઠ મે તીશાહને ગાડીજી પાર્શ્વનાથમાં એટલી બધી દ્રઢ શ્રદ્ધા હતી કે પેાતાના પ્રત્યેક શુભ કાર્ય માં, હિસાબમાં પારશનાથજીની કરપા હાો અથવા ‘શ્રી ગોડીજી પારશનાથજી સાહેબની મ`ગલ હોજો' લખીને પછી જ કાર્ય ચાલું કરતા. પેાતાના વસિયતનામામાં પણ એજ પ્રમાણે એમણે આર ભમાં લખેલુ હતુ... માતીશાહને શત્રુજયની યાત્રામાં બહુ શ્રધ્ધા હતી જ્યારે પેતે વહાણમાં ધ્રાબ્રા કે —કુમારપાળ દેશાઇ મહુવા જાય ત્યારે ત્યાંથી ગાડામાં બેસી પાલીતાણા જઈને તેઓ શત્રુંજયની યાત્રા કરવા વાર વાર જતા. પેતાને ધ'ધ માં સફળતા એને લીધે જ મળે છે એમ તેઓ માનતા. એમણે સુબઇના લેકાને શત્રુજય તીની 1 પાત્રા જેવા લાભ મળે એ માટે ભાયખલામાં વિશાળ જગ્યા લઈ આદીશ્વર ભગવાનનું દેરાસર ખધાવ્યું અને સુરજ કુંડ, રાયણ પગલાં વગેરે કરાવી શત્રુ - જયની આદીશ્વરની ટુ'ક જેવી રચના કરાવી હતી. વિક્રમના એગણીસમા શતકના ઉત્તરામાં બનેલી આ ઐતિહાસિક ઘટના વિશે સમયે પૂજાની ઢાળાના સુપ્રસિધ્ધ રચચિંતા પડિત શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલાનાં ઢાળિયા'ની રચના સ, ૧૮૮૮ માં ન કરી હોત તા કેટલીક મહત્વની વિગતા ભુલાઈ ગઈ હાત. ભાયખલાના પોતાના બાગમાં દેરાસર કરવા માટે માતી શાહને દેવે સ્વપ્નમાં આવીને કહ્યું હતું. અને રાજનગર (અમદાવાદ)ના દેરાસરમાંથી ઋષભદેવ ભગવાનનાં પ્રતિમાજી મંગાવી તેની અહી પ્રતિષ્ઠા કરાવા એવું સૂચન કર્યું" હતુ. એ દિવસેામાં રેલવે લાઇન નહેાતી. ના અને તાપી નદી ઉપર પૂલ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૫૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) માગે ભરૂચ મ`ગાવી. ત્યાંથી વહાણ દ્વારા સૂરત બંદરે થઇ મુખઇ લાવવામાં આવ્યા હતા. એ માટે પ્રતિમાજી રસ્તામાં અપૂજ ન રહે અને આશાતના ન થાય. તેની સાવચેતી લેવામાં આવી હતી, પ્રતિમાજી માટે નવી પાલખી કરાવવા ઉપરાંત નવું વહાણું પણ મેતીશાહે કરાવ્યુ હતુ. નહેાતા. અલે પ્રતિમા અમદાવાદથી જમીન-પ્રતિમાજી ભરૂચ પહેાંચ્યા. પછી ત્યાં વહાણુ તૈયાર કરાવ્યું.. એ વહાણમાં પણ પૂજા તથા ધૂપની ખરાખર વ્યવસ્થા કરવામાં આવી હતી. સુરત એ વહાણુ રેકાયુ... અને અનુકૂળ પવને ખડું થેાડા વખતમાં મુંબઇ પહોંચ્યું. માતી શાહ શેઠે અતિ ભાવપૂર્વક પ્રભુનું સામૈયુ કર્યું . એ શુભ અવસરે જલયાત્રાના મોટા વરઘેાડા ચડાવવામાં આવ્યા હતા. સુહાગણુ સ્ત્રીઓએ માથે જળકળશ લીધા હતા. શેઠાણી દિવાળીબાઇએ શમણુદીવડા લીધે હતા. હાથી ઘેાડા, રથ, ઘેાડવેલ(ઘેાડાગાડી) અષ્ટમ'ગળ, ધૂપ, દીપ, ચામર, છત્ર, ઇન્દ્રવઘેાડા વજ ભેરીભૂગળ વગેરે વડે આ એવા તે શોભતા હતા કે વીરવિજયજી મહારાજ કહે છે તેમ ટેપીવાળા અંગ્રેજ ' હરખાતા અમદાવાદથી “ હેમાભાઇ, ખાલાભાઇ, ત્રિકમભાઇ વગેરે શ્રેષ્ઠીઓ વહાણુમાં બેસી મુંબઇ આવી શકે એટલા માટે મૈતીશાહે "પ્રતિષ્ઠાનું મુહૂત ચામાસુ ઊતર્યા પછી ‘દિવાળી પછી માગશર મહિનામાં રાખ્યું. હતુ.... શ્રી મોતીચ'દ કાપડીયા આ પ્રસંગ વણુ વતા લખે છે કે સ’. ૧૮૮૫માં માગથ્થર સુદ છેડૂ શુક્રવારનું ભિખ પ્રવેશનું મુર્હુત . નકકી કરવામાં આવ્યુ. આ પ્રતિષ્ઠા કરવા માટે મેાતીચંદ શેઠના ફિલમાં બહુ ઉત્સાહ હતા. એ કાર્ય દ્વારા તેઓ પોતાની શાહે શત્રુ જયની ધનપ્રાપ્તિનું અને મનુષ્ય જીવનનું સાફલ્ય સમજતા હતા. પ્રસ`ગ માટે અનેક પ્રકાની તૈયારી તેમણે ખાસ કરી, માણુ સાંને અમદાવાદ માકલવામાં આવ્યા. તેમણે ભાયખલાની પેાતાની વાડીમાં મેતીટુક જેવુ' ભવ્ય દેરાસર બધાવ્યુ હતુ, અને તેમાં મૂળનાયક તરીકે આદીશ્વર ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કર્યાંહતાં અને એની બરાબર સામે પુંડરીક વાસીનાં પ્રતિમાજી પધરાવવામાં આવ્યા પાલખી તૈયાર કરાવી. શેઠની વતી મૂળ-હતા દેરાસરના ઊંચા શિખરની રચના એવી નાયક અદિનાથ આદિ. પ્રતિમાને પાલ- રીતે કરવામાં આવી હતી અને શિખસ્માં ખીમાં પધરાવી અને કાઈ પણ પ્રકારની પણ જિનેશ્વર ભગવાનના પ્રતિમાજી એવી આશાતના ન થાય તે રીતે સર્વ વ્યવસ્થા રીતે પધરાવવામાં આવ્યા હતાં. કે જેથી “કરીને જમીન માર્ગે ૧૬ પ્રતિમા ભરૂચ પેાતાના બંગલામાં બેઠાં બેઠાં. શેઠને એ લઈ આવ્યા આખે રસ્તે ન્હાઈ ધાઇ, ખરા- પ્રતિમાજીના, શિખરના અને ધજાના દર્શન ખર સ્વચ્છતા રાખી ખૂબ જયણાપૂર્વક રાજ રાજ થયા કરે, દેરાસરના વિશાળ י. હાકેમે પણ તે જોઈને બહું હતા. Page #363 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૯ તા. ૬-૧૦-૯૨ : * ૫૦૩ પટાંગણમાં શંત્રુજય તીથને પટ બાંધવાની સમજી સલાને પિતાનું મહેનતાણું વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સારા પ્રમાણમાં મળતું હતું, પરંતુ કેટલાક લોકોને પૈસા આવતાં ઉઠાવવાની ટેવ પડી શેઠ મોતીશાહે મુંબઈમાં જિનમંદિરે જય અને કરજ કરવા લાગી જાય તેવું બંધાવવા માટે સૌરાષ્ટ્રમાંથી : સલાને - રામજી સલાહની બાબતમાં પણ બન્યું હતું. બોલાવવાને વિચાર કર્યો હતે. પોતે મહુવા એમણે શિહોરના એક સંબંધી પાસેથી થઈને પાલિતાણા વારંવાર જતા અને મહુવા aધારે લીધેલી માટીના ચૂકવવાની આવી નું દેરાસર રામજી નામના સલાટે બાંધ્યું હતી. એટલે એમણે મેતીશાહે આપેલાં હતું અને એના કામની ખૂબ પ્રશંસા થઈ. ‘ઘરેણાં વેચવા શેઠના જ એક મહેતાછ શ્રી વીરચંદભાઈને આપ્યાં. છે. ' એથી મોતીશાહ રામજી સલાટને - છઠને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે પોતાની સાથે વહાણમાં મુંબઈ લઈ આવ્યા એમને થયું કે પિતે ભેટ આપેલાં ઘરેણાં હતા. ભાયખલાની વાડીમાં દેરાસર બાંધવાનું “રામજી સલાટ વેચી દે એ બરાબર મ“કહેકામ રામજી સલાટને ઍપાયું હતું. તદુપ- વાય. એટલે રામજી સલાટને બોલાવી, રાંત ગેડીજી અને અન્ય દેરાસરોનું પણ શિહેરના સંબંધીને બધે હિસાબ સંગાવી કેટલુંક કામ રામજી સલાટને સોંપાયું હતું. ચૂકતે કરી આપે છે અને એનાં ઘરેણાં ભાયખલામાં રામજી અને એના કુટુંબને બચાવી આપ્યાં હતાં. શેઠ મોતીશાહની માટે રહેવાની સગવડ પણ શેઠે કરી આપી કદર કરવાની દ્રષ્ટિને, ઉદારતા અને સહાનુહતી. ભૂતિને પરિચય આ ક્લંગ કરાવી જાય છે. ભાયખલાના દેરાસરમાં બિંબ–પ્રવેશ છે ભાયખલામાં શત્રુનયની ટૂંક થતાં મહત્સવ પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૧૮૮૫ના મુંબઇમાં કાત્ત અને ચૈત્રી પૂર્ણિમાને માગસર સુદ ૬ના રોજ થયો હતો. રામજી દિવસે ભાયખલાની યાત્રાએ. જવાને રિવાજ સલાટે એટલું સારું કામ કર્યું હતું કે શેઠે પડી ગયેલે, જે આજે કોઢ સૌકા, પછી પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે જાહેરસભામાં ચાલુ રહ્યો છે. તે સમયે કેટલાયે લોકે રામજી સલાટને પહેરામણી તરીકે કુંડલી ભાયખલાના જિનમંદિરની નવાણની પગભરીને સેનાનાં ઘરેણાં આપ્યાં હતાં. શેઠે પાળા યાત્રા કરતા. મોતીશાહને પિતાની આ રીતે રામજી સલાટના કાર્યની ભારે ઘોડાગાડીમાં બેસી જ ભાયખલા દર્શન પ્રશંસા કરી હતી. આ કસ્વા, જવાનો નિયમ હતે. જિંદગીનાં , છે ત્યારપછી શેઠે રામજી સલાટને શત્રુંજય છેલલા વર્ષોમાં એમણે ત્યાં બંગલે બંધાવી ઉપર દેરાસર બાંધવા માટેનું કામ પણ તેમાં કાયમ રહેવાનું ચાલુ કર્યું હતું. સેપ્યું હતું. એ કામ નિમિત્તે રામજી શેઠ મોતીશાહને ધમ. કરણીમાં બહુ સલાટને વારંવાર મુંબઈ આવવાનું થતું. શ્રદ્ધા હતી એમણે કેટલીક . ધર્મ ક્રિયાઓ Page #364 -------------------------------------------------------------------------- ________________ ૫૦૪ :* : શ્રી જૈન શાસન (અઠવાડિક) તેઓ નિયમ તરીકે કરતા. મુંબઈમાં હય રીતે સંઘર્ષની શરૂઆત થઈ હતી. એવામાં કે બહારગામ હય, તેઓ સવારમાં જિન- એક બીજી મહત્વની ઘટના સામે દયાળુ મંદિરે જવાનું ચૂકતા નહિ. તેઓ મહુવા, જેને અને હિંદુઓને અવાજ ઊઠાવવો ઘા, ખંભાત, ભરુચ કે સૂરત બંદરેથી પડ હતું જેમાં પારસીઓ અને મુસલઘણી વાર વહાણમાં મુંબઈ આવવા નીકળતા. માને પણ જોડાયા હતા. છેવટે એ સમ- મુંબઈ પાસે અંગાશી બંદરે પહોંચતા ' સ્થાનું પણ અંગ્રેજોને સમાધાન કરવું સવાર થઈ જતું અથવા રાત પડી જતી પડયું હતું. અને ત્યાં કોઈ વાર રાત્રિ મુકામ કરવાની અં જેનું ત્યારે રાજ્ય ચાલતું હતું. જરૂર પડતી. એટલે પિતાને જિનપૂજા મુંબઈની ત્યારે સાઠ હજારની વસ્તી હતી. કરવાને રેજનો નિયમ બરાબર સચવાય એ વખતે શેરીઓમાં કૂતરાંએાને ત્રાસ બહુ એટલા માટે એમણે અંગાશી બંદરે દેશસર વધી ગયે હતે. એકાદ હડકાયા કુતરાને બંધાવ્યું હતું.(ત્યારે અગાશીને દરિયા બનાવ વચે એટલે અંગ્રેજ અમલદારે આટલે દૂર નહે.) હુકમ છે કે મુંબઈના બધા જ કુતરામુંબઈમાં ત્યારે કેટ વિસ્તારમાં મુખ્ય એને મારી નાંખવામાં આવે. તરત જ વસ્તી ગેરાએની હતી. બંદરની બાજુ ગેરા કૂતરાઓને મારી નાખવાનું કામ ચાલુ થયું. સેનિકોને રહેવા માટે બે રાક હતી. સુખી, સંખ્યાબંધ કુતરાઓની હત્યા થવા શ્રીમંત જૈન, હિન્દુ, પારસી વગેરે લેકે લાગી. કેઈ કઈ ઠેકાણે કુતરાઓનાં શબના કેટ વિસ્તારમાં રહેતા હતા. ગરીબ લકે ઢગ ખડકાયા આ દ્રશ્ય કંપાવનારું હતું ભંડારીએ, માછીમારે કેટ બહારના છૂટા- શેઠ મોતીશાહને જીવ કકળી ઊઠે. છવાયાં ઝપટામાં રહેતા. કેટમાં ગેર એમણે બીજ અગ્રણીઓને વાત કરી. જેના લોકેના વિસ્તારમાં મોટી આગ લાગી હતી અને હિન્દુ પ્રજાની લાગણી દુભાઈ હતી. અને ઘણાં ઘરો બળી ગયા હતાં. એ તે ખરું પણ પારસીઓનાં દિલ તે વખતે ગોરા લોકેએ પિતાની સર- પણ આ હત્યા જઈને દ્રવી ગયાં હતા. કાર સમક્ષ માગણી કરી હતી કે દેશી અંગ્રેજ સરકાર સામે તે સમયે લેકે એ લકોને કેટ બહાર કાઢવામાં આવે અને મેટું બંડ પોકાર્યું હતું. આખા મુંબઈએ કેટ વિસ્તારમાં ફકત ગોરા લોકો માટે જ હડતાલ પાડી હતી. ઠેર ઠેર ભયંકર તફાને રાખવામાં આવે. પરંતુ મોટા મોટા જેન, થયાં હતાં. પ્રજાને અંકુશમાં લેખવા માટે હિન્દુ, પારસી વેપારીઓએ તેને સખત પોલીસ પૂરતી ન પડી, એટલે સરકારે લશ્કવિરોધ કર્યો હતે અને છેવટે સરકારને રને બેલાવ્યું. નમતું આપવું પડયું હતું. બંદૂકની અણીએ લશ્કરે શહેરને શાંત ગોરા અંગ્રેજ લોકેની સરકાર સાથે આ પાડી દીધું હતું. કેટલાક લોકો માર્યા ગયા Page #365 -------------------------------------------------------------------------- ________________ શ્રી સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભકિત સમિતિ ટ્રસ્ટ રજી. નં. જી-૮૦–ઈ–-૨૭૫૬-રાજકોટ તા.૧૮-૩-૯૨, -એ, વર્ધમાનનગર પેલેસ રોડ, રાજકોટ-૩૬૦૦૦૧. શેન પી.પી–૨૫૭૬ આપણુ વિહાર ભુમિની જાળવણી માટે જાહેર વિજ્ઞપ્તિ , શ્રીમાન સુજ્ઞ મહાશય, તા. ૧૨-૮-૨ આ સંસ્થાની પ્રવૃત્તિની રૂપરેખા નીચે જણાવ્યા મુજબ છે. " આ સંસ્થાની પ્રવૃત્તિ છેલ્લા ૨ વર્ષથી સંસ્થાકીય રીતે સમસ્ત જૈન સમાજને અનુલક્ષીને તેમની રાહબરી નીચે શરૂ કરવામાં આવેલ છે. તેમાં સમસ્ત જૈન સમાજ તરફથી સારે સહકાર મળી રહેલ છે જે ખૂબ આનંદની વાત છે. છેલા ૨ વર્ષ માં નીચેના ૮ (આઠ) રૂટનું કામ શરૂ કરેલ છે જે ખૂબ જ મહેનતથી ઠીક ઠીક ગોઠવાઈ ગયેલ છે. જે દરેક રૂટમાં ત્યાં જરૂર મુજબ ધાબળા, પાથરણ, તાસ, તપેલા, બાલરી, ફાનસ, ઘડીયાલ વિગેરે વસ્તુઓ મૂકવામાં આવેલ છે. તે સિવાય હજુ જ્યાં જ્યાં અધુરાશ જરૂર હશે તે સંતોષ થાય ત્યાં સુધી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ૧. રાજકોટ થી પાલીતાણા ' ૨. રાજકેટ થી સુરેન્દ્રનગર ૩. સુરેન્દ્રનગરથી લીંબડી–બોટાદ-પાલીતાણા આ રૂટમાં પાલીતાણાથી શંખેશ્વર આવી ૪. સુરેન્દ્રનગરથી લીંબડી-શીયાણી-લખતર જાય છે શખેશ્વર ૫. રાજકોટથી વાંકાનેર-મોરબી . ૬. રાજકોટથી મોરબી ૭. રાજકેટથી જુનાગઢ ૮. રાજ કેટથી જામનગર હતા. કેટલાક ઘવાયા હતા. સેંકડો લોકોની આ બાબતમાં કશુંક કરવું જોઈએ ધરપકડ થઈ હતી. કેર્ટમાં કેસ દાખલ એવી ભાવના મુંબઇના અનેક દયાળુ લોકેને થયા. કેટલાય લેકને વરસ-બે વસરની ફરી. એમાં શેઠ મોતીશાહે આગેવાની કેદની સજા થઈ. કેટલાક પુરાવાના અભાવે લીધી. કુતરાઓને ગામ બહાર પાંજરાપોળ કેટમાં નિર્દોષ કયો પરંતુ કેસ ચાલયે ત્યાં બાંધી તેમાં રાખવામાં આવે અને તેના સુધી જામીનના અભાવે ચાર-છ મહિના નિભાવવી જવાબદારી મહાજન ઊઠાવે એવી જેલની હવા ખાધી. દરખાસ્ત સરકાર સમક્ષ રજુ કરીને કુતરા કેટલાક જામીન આપીને છૂટી ગયા અને ન મારવાનું વચન મહાજને અંગ્રેજ સરપછી કેટેમાં નિર્દોષ ઠર્યા. અંગ્રેજોએ દેશી કાર પાસેથી લીધું. લેકેને સત્તાના બળે દબાવી દીધા. અંગ્રેજો સામે મુંબઈનો આ પહેલવહેલે બળ (ગુજરાત સમાચાર ૨૬-૪-૯૨) કૂતરાની હત્યા નિમિત્ત થશે. Page #366 -------------------------------------------------------------------------- ________________ ૫૦૬ : L: શ્રી જૈન શાસન (અઠવાડિક). | ' / | ક આવતી સાલથી પહેલાં તીર્થોને જોડતાં તથા વધુ જરૂરી ૬ થી ૮ રૂટનું કામ નવું શરૂ કરવા ગણત્રી છે. આવતા વર્ષ માટે અંદાજ"ખર્ચની ગણત્રી નીચે મુજબ છે. " સાધામિક “મવા ઉપાશ્રય ઉપાશ્રય વૈયાવચ્ચ તથા ‘સહોથના"ઘર જરૂરી રીપેરીંગ ખર્ચ અન્ય ખર્ચ ૩૦૦(લગભગ) ૮ , ૧,૫૦,૦૦૦ ૧,૫૦,૦૦૦. ઉપરના બધા કામના જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે અમારે જે ગામડાઓમાં ત્યાં જે વર્ષ દીઠ રકમ આપવી-ખર્ચવી પડે છે જે અને વર્ષ–ત્રણ માટે લેવાની યેજના નીચે મુજબ છે. . ૧, નાના ગામ માટે - રૂા. ૧૫૦૦ ગામ દીઠ વાર્ષિક ખર્ચ. ૨. મધ્યમ ગામ માટે - રૂ. ૨૫૦૦ ,* ૩. મેટ ગામ માટે - રૂા. ૫૦૦૦ ઉપરની વિવાર્ષિક યોજનામાં સૌરાષ્ટ્રવાસીઓ તથા ગામડાઓ છેડીને સૌરાષ્ટ્રના શહેર કે બહારમાં બીજા શહેરોમાં વસેલા ભાવિક-શ્રીમતે પિતાપિતાના મૂળ વતનને યાદ કરી, પિતાની ફરજ સમજીને આ પ્રવૃત્તિ અંગે અંગત રસ લઈને દાનને પ્રવાહ વહેવડાવે તે અમારું કાર્ય સરળ બની જાય. જરૂર છે. આ અંગે ગંભીરપણે વિચારવાની ને દાનને પ્રવાહ વહેવડાવવાની ! ગામડામાં જરૂરીયાતવાળા સાધામિક ભાઈઓને મહિને ૧૦૦ મુજબ ઘર બેઠા પહોંચાડવામાં આવે છે. તે પેજનામાં માસ–૧૨ ના ૧૨૦૦ મુજબમાં સહાય ૧-૨–પમાં લાભ લેવા વિનંતી. - ૧. પ. પૂ. શ્રી આચાર્ય ભગવંતે તથા ૫ પૂ. શ્રી મુનિ ભગવંતેને આ પ્રવૃત્તિમાં દાતાઓને સહાયભૂત થવા શકય પ્રેરણ કરવા વિનંતી. - ૨ ઉપરમાં જણાવેલ ખર્ચમાં તથા ઉપાશ્રયમાં મુકવાની વસ્તુઓમાં શ્રી સકળ સંઘને તથા દાતાઓને ઉદાર રીતે સહાયભુત થવા નમ્ર વિનંતી છે. ૩. ઉપરની ત્રિવર્ષિય યોજના સિવાય ભાવના મુજબ છુટક રકમ પણ મોકલી * * શકાશે. લી. સૌરાષ્ટ્ર વિહાર ભૂમિ ભકિત સમિતિ શશીકાંતભાઈ કીરચંદભાઈ મહેતા Page #367 -------------------------------------------------------------------------- ________________ en EA HIBIR 2 T/151 = - વાપી- અત્રે પૂ. મુ. શ્રી કમલરત્ન સુદ ૧૦ થી ૫ના રૂપા યાત્રિક ગૃહમાં વિજયજી મ.ની નિશ્રામાં પર્યુષણની આરા- ભાવિ તરફથી ઉપધાન તપનું આયોજન ધના તપ ઉપજ સારા થયા. મા ખમણ ૧ થયું છે. આ સિદ્ધિતપ-૩, અત્તારઅડ્ડ-કોક તપ ચાર- સુરત-પીપુરા– શ્રી રામચંદ્રસૂરીમાસી અઠ્ઠાઈ આદિ સંખ્યા થઈ. તપસ્વીને શ્વરજી આરાધના ભવન ખાતે પૂ. આ. શ્રી ત્યાં પૂ. ગુરુદેવની પધસમણી ગુરુ પૂજન, વિજય અમૅરગુપ્તસૂરીશ્વરજી મહારાજની સંઘપૂજન માંગલિક થયા. ૩ સંઘજમણું નિશ્રામાં પવરાધના અનુંમદનાથે તેમજ છે ભવ્ય વરઘો, સઠપહેરી-ર૦ ભાઇએ . પુ. બાપજી મ.ની વદ ૧૪ વર્ગ તિથિ ૨૫ બેને થયા. ઉત્સાહ સારે છે. “નિમિતે ભા. વ. ૮ થી વદ ૧૪ સુધી નાલાસોપારા- અને ૫. સુ. શ્રી શાંતિસ્નાત્ર આદિ અઠ્ઠાઈ મહત્સવ સુંદર સર્વોદય સા રજી મ.ની નિશ્રામાં અચલ- ઉજવાય હતે. ગુણાનુવાદ થયા હતા. ગરછાધિપતિ, પૂ. આ. ગુણસાગર સૂ. માંની કલોલ-પૂ. આ. શ્રી વિજય લધિ૪ થી વાર્ષિક 'તિથિ ત્યપરિપાટી વિ. સરીશ્વરજી મ.ની નિશ્રામાં પરધન સુંદર નિમિ પૂજન આદિ સાથે ૧૧ દિવસને અને અપૂર્વ તપસ્યા ઉપજ થયેલ. મુ. શ્રી મહત્સવ શ્રી અચલગચ્છ જૈન સંઘ વિમળભદ્રવિજયજી મ. એ માસખમણ તથા (સ્ટેશને તરફથી તા. ૧૮-૮૯૨ થી મુ. શ્રી વારિણુવિજયજી મ. એ અઠ્ઠાઈ ૨૮-૯-૯૨ સુધી ઉજવાયો. કરી. તપસ્યાને અનુમોદન આદિ નિમિતે સુરત-અઠવા લાઈન્સ સિદ્ધચક્ર કેમ્પ- આ સુદ ૬ થી અઠ્ઠાઈ મહત્સવ યોજાલેણામાં પૂ. આ. શ્રી વિજય કલાપૂર્ણ સૂ. યેલ છે. * * મ.ની નિશ્રામાં શ્રી કુંથુનાથ નુતન જિના- માલેગામ-અત્રે પૂ. મુ. શ્રી જયભદ્ર લયનું આસો સુદ-૨ ના ખનન અને આ વિ. મ. ની નિશ્રામાં સાધારણુ ઘર દીઠ સુદ ૧૦ ના શિલાસ્થાપન વિધિ થશે. શ. o] નકી થતાં તે ખાતું તરતું થઈ ગયું શાહ ચંદુલાલ અબાલાલ - વડાવલીવાળા ત્યપરિપાટીમાં ચાલીને આવવાનું કેઈએ સરગમ બિડર્સ તરફથી આમંત્રણ પાઠવવામાં વાહનમાં નહિ તે રીતે સારી સંખ્યા થઈ ઉપજ તપસ્યા સારી થઈ. સાવજી મ. એ પાલીતાણા-પૂ. આ. શ્રી પુણ્યાનંદ સિદ્ધિતપ કર્યો. શાંતિનાત્ર પંચાહિક સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં આ મહોત્સવ ઉજવા. પૂ. પં. શ્રી ભદ્રંકર ૬; ' ' . " આવ્યું છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ * ૫૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વિજયજી ગણિવરશ્રીજીનું ૨૦૦૧ માં ચાતુ પાર્શ્વનાથજીના દેરાસરે રાખેલ. મસ થયેલ. તેઓશ્રી પ્રત્યે શ્રી સંઘને કાહાર- પૂ આ શ્રી વિજયવિચક્ષણ સદૂભાવ હતો અને તેઓશ્રીના શિષ્ય પૂ. સૂરીશ્વરજી મ. તથા ૫ મુનિરાજ શ્રી આ. શ્રી વિજય કુંદકુંદસૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ. . શ્રીનું ચાતુર્માસ ૪૮ વર્ષે * શ્રેયાંસપ્રભ વિજયજી મ. આદિને આ. સુ થતાં ખૂબ ઉ૯લાસ અને સદભાવ વધ્યા છે. ૨. નગર પ્રવેશ થયે. ર-૩ દિવસ ભાંડુપ- ભટ્ટીપાડામાં પૂ. મુ. શ્રી સહસ્વાગત શાહપુરી ગુજરી મહાવીરનગર નયભદ્રવિજયજી મ. ની નિશ્રામાં પૂ. આ. પધાર્યા પ્રવચને આમ સુંદર થયા સુ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની ૭ ના ભવ્ય પ્રવેશ થયે. સામૈયું જોરદાર પ્રથમ વાર્ષિક તિથિ નિમિતે અષાડ વદ હતું. ૧૩–૧૪ મંગળવાર સિદ્ધચક્ર મહાપૂજન - આ. વ. ૧ થી વ. ૪ પાંચ દિવસ તથા પ. પૂ. આ. ભ. શ્રી વિજય લબ્ધિ. માણેકલાલ શંકરલાલ પરિવાર તરફથી સૂરીશ્વરજી મહારાજની ૩૧ મી વાર્ષિક પિતાશ્રી દેવીચંદજી તથા માતુશ્રી સેનાતિથિ નિમિતે શ્રાવણ સુદ પ-૬ સેમવાર દેવીના વાથે પંચાહિકા ઉત્સવ થયા. શ્રી ભકતામર પૂજન શ્રી મદન લાલ વદ ૧૦ થી ૦)) પૂજ્યપાદ સ્વ. આ. ભ. મુલતાનમલજી તરફથી શ્રી શંખેશ્રવર શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ની પ્રથમ _ વાર્ષિક તિથિ નિમિતે ઉત્સવ અઠ્ઠમ પદ્માવતી પ્રકાશન યોજાયેલ છે. જૈન રામાયણ, હરિવિક્રમ ચરિત્ર તથા પ્રશ્નોત્તરી વિ. પ્રવચન શ્રી એ છે. ૧૦-૧૨૭૦, હાથીવાલા દેરાસર સામે, ગોઠવાઈ છે. - ગોપીપુરા, સુરત પીન-૩૫૦૨ શ્રી સિદ્ધચક્રજીના પ્રભાવવાળા સચિત્ર ધાર્મિક શિક્ષક તથા પુષ્પાવતી ઉર્ફે મંગળસિંહને રાસ | મહેતાજીની જરૂર પુસ્તક તથા પ્રતાકારે ઉપરાંત નવા મંદિર કે કામકાજ તથા ધાર્મિક કમની કરુણ કહાની યાને ભીમસેન પાઠશાળા કે લિયે મુનીમ કમ અધ્યાપક ચરિત્ર તથા સચિત્ર મહાબલ-મલયસુંદરી કી આવશ્યકતા હૈ, ઈરછુક વ્યકિત નિમ્ન આદિ પુસ્તકની સભ્ય ફી રૂ. ૫૦૧ પર પર સંપર્ક કરે. . પાંચસો એક છતાં આયંબિલની ઓળી શા. માનાજી પ્રેમચંદ એન્ડ સન્સ સુધી ફકત ૨૫૧૭ માં મલશે. મેઈન રેડ, આદેની * ઓળી પછી પ૦ થશે. LADONI-518301 Page #369 -------------------------------------------------------------------------- ________________ શાસન સમાચાર મલાડ- નપુરી-પુ. વિદ્વાન મુનિરાજ આ માસનો શાશ્વતી એળીની આરા. શ્રી અક્ષય વિજયજી મ.ની નિશ્રામાં શ્રી ધના પણ સુન્દર થનાર છે. મેરી અમુલખસંઘમાં આરાઘના સુંદર થાય છે. ભા. સુ. ભાઈ ઓતમચંદભાઈ તથા શેઠ લલુભાઈ પ્ર. ૧૫ના દિલે રથયાત્રાને ભવ્ય વરઘોડો હંસરાજભાઈ તરફથી છે. નિકળેલ એમાં ૪ હાથી, બગીઓ, ૪૫ મુંબઇ-પ્રાર્થના સમાજ પૂ. આ. શ્રી છે આગમની શણગારેલી લેરી-મહિલા મંડ વિ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજા શ્રા. સુ. ૫ ની ળની શણગારેલી લારી-ઘોડાઓ નાસિકના સ્વગતિથિ નિમિતે પૂ. આ. શ્રી વિજય છે ઢેલીવાલા એ આદિ વિવિધ સામગ્રી હતી. રાજયશ સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં અષ્ટરથયાત્રા પૂર્ણ થયા બાદ મેઇકની પ્રભા ત્તરી શાંતિસ્નાત્ર ૧૦૮ પાર્શ્વનાથ પૂજન વિ. વના થએલ. ભકતામર પૂજન ગુણાનુવાદ વિ. દશ દિવભા. વ. ૮ના દિને અત્રેથી પગપાળા સને મહોત્સવ જાયે શ્રાવણ સુદ ૮ના છે બોરીવલીથી સવારે ૬ વાગે રૌત્યપરિપાટી પૂ. આ. શ્રી વિજય જયંત શેખર સૂ મ.ની 8 નિકળેલ. વચ માં કાંદિવલીના જિનાલયે પુણ્ય તિથિ તથા પૂ. આ. શ્રી વિજય ભદ્રઆ જહારીને-બેરી વલી જામળી ગલીમાં આવેલ. કર સૂરીશ્વરજી મ.ના સંયમ જીવનની અનુ* જિનાલયે રૌત્ય વંદન કરીને બોરીવલી ચંદા- મદનાથે પણ આ ઉત્સવનું આયોજન થયું. ! 8 વરકરલેન સવારે ૮ વાગે પહોંચ્યાં ત્યાં છાણી નગરે-પૂ. મુ. શ્રી મુકિતધન છે જિનાલયે દર્શન કર્યા બાદ નવકારશી થયેલ. છે વિ. મ. તથા પૂ. મુ. શ્રી પુન્યધન વિ.મ.ની ત્યપરિપાટીમાં ૫૦૦ ભાવિકે પગે ચાલી નિશ્રામાં શ્રાવણ સુદ ૧૨ના પ. પૂ. પંન્યાસ છે આવનાર હતાં. સવારે ૧૦ થી ૧૧ સુધી પ્રવર શ્રી ભદ્રાનંદ વિ. મ. સા.ની ૮મી ! 3 પ્રવચન થયેલ અને બે સંઘ પૂજને થયેલ છે ત્યારબાદ ૧૧ થી ૨ સુધી ૫૬ દિકુમારી ૩ પુન્યતિથિ પ્રસંગે અત્રે સવારે અરિહંત વંદનાવલી પછી પ્રભાવના વ્યાખ્યાનમાં ઈન્દ્રો સાથે ભવ્ય સ્નાત્ર મહોત્સવ ઉજ વા. ત્યારબાદ ૨ મિઠાઈઓ આદિ સાથેની ગુણાનુવાદ અને ત્રણ રૂપીયાનું સંઘપૂજન છે સાધર્મિક ભક્તિ થયેલ. રત્નપુરી સંઘ જ બપોરે શ્રી નવપદનું પૂજન અને મહાપૂજાનું આ ભવ્ય આયેાજન થયેલ અને સંપૂર્ણ લાભ 8 ૭૫૧ રૂા. સાધારણમાં આપ્યો અને રૂ. * મુંબઈ નિવાસી શાહ મુલચંદજી હીરાચંદ ૧ ૫૫૧ની ભવ્ય અંગરચના કરેલ. સ્નાત્ર પરિવારે લીધેલ. (પૂ. પુન્યધન વિ.ના છે ભણાવવા કાંદિવલીથી પરેશભાઈની મંડળી સંસારી પિતા) આવેલ. આ ત્યપરિપાટી ખૂબ જ યાદગાર A બની રહી. Page #370 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. No. G-SEN-84 RUT ISBRIT LIST Gજી સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ વુિં අපපපපපපපපපපපපපපපපපපපපපපපප ૦૦૦૦૦૦૦૦૦૮ છે. નરસા ભાવનું આલંબન એ સંસાર તે જીવને અનાદિ કાળથી મળેલો છે. તેમાં 8 એ માર ખાય, તેને પીડા થાય, તિરસકાર પામે હેરાન થાય તે પણ એને આ છે સંસારથી છૂટવાનું મન થાય નહિ. સંસાર એ તે તેનું પાકામાં પાકુ આલબન છે. છે હજી મળશે હવે આવશે એવી આશામાં ને આશમાં જ સંસારમાં જીવી રહ્યા છે. આખું સંસારનું આલંબન જીવને એવું બેઠું છે કે એને હું આ ઘર છોડી જાઉ, 9 બાર છોડી જાઉં તેવું થાય જ નહિ. તેમાં તેને નવપદનું આલંબન થઈ જાય તે છે કામ થઈ જાય એવું છે. છે બહુ નિકાચિત કર્મ હોય તે જ સમકિતી ઉન્માર્ગે જાય. તે ઉન્માર્ગે ગયે હોય 0. છતાં તેનું મેટું તે સમાગ તરફ જ હોય. અને પીઠ ઉનમાર્ગ તરફ હોય એની તે ખરાબીને તે સમજતે હેય. જે એની ખરાબીને એને ખ્યાલ ન આવે તે સમકિત છે જતું રહે અને એવું જતું રહે કે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી હાથમાં ન આવે Ö અને અનંતકાળ ભટકી મરવું પડે. ધર્મક્રિયા કરનારને સંસારની ક્રિયા કરવા જેવી ન લાગે એવું હોવું જ એ એમ તમારી કલ્પના છે? તે હમણાં તમને સંસારની ક્રિયામાં રસ નહિ ને? સંસારની આ ક્રિયા ફરજ સમજીને જીવનારા પણ જે તે ફરજ મારે પ્રમાણિકપણે કરવી જોઈએ કે એમ જ માને છે કે પછી સાંસારિક ક્રિયા માટે લૂંટ ચલાવવામાં વાંધો નહિ એવું કે માને છે ? 0 , ભુલ કબુલ ન કરવામાં જે અહ છે તે એ અહે છે કે ધર્મ પામવા જ ન છે. 9 0 અને ભારે અધમ કરાવે. વિષયની ગાઢ વાસના અને કષાની ગાઢ અવસ્થા ધર્મ છે 1 પામવામાં ભારે અંતરાય કરે, assesses જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છે : ૨૪૫૪૬ Page #371 -------------------------------------------------------------------------- ________________ Rો 7374માણ ઉતાયરાi saમારૂં. મહાવીર પyવસાTM ૨IWળ અને ક્ષત્તિ ૨જા થી ચાર at. Julu| સામ]] સવિ જીવ કરૂં અઠવIlS૪ શાસન રસી. ? | –ાડુ પણ વૃદ્ધિ દાયક છેजले तैलं खले गुह्यं पात्रे दानं मनागपि । प्राज्ञे शास्त्रं सतां प्रीति विस्तारं यात्यनेकधा ।। પાણીમાં થોડુ પણ તૈલ, ખલ પુરુષને વિષે નાની પણ ગુપ્ત વાત, સુપાત્રને વિષે થાડું' પણ દાન, બુદ્ધિશાળીને વિષે શાસ્ત્ર અને સજજનને વિષે થોડી પણ પ્રીતિ અનેક પ્રકારે વૃદ્ધિને જ પામે છે. લવાજમ આજીવન દેશમાં રૂા.૪૦૦ લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય દેશમો રૂા. ૪૦ શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) 1NDIA-PIN-361005 Page #372 -------------------------------------------------------------------------- ________________ = . ** * *નીક * शरीरं श्लथते नाशा रूपं याति न पापधीः । जरा स्फुरति न ज्ञानं धिग् स्वरूपं शरीरिणाम् ।। છે શરીર શકિત-સામર્થ્યહીન બને છે પણ આશા નાશ પામતી નથી, પમાં પણ આ A ફેરફાર થઈ જાય છે પણ પાપબુદ્ધિ જતી નથી, ઘડપણ આવે છે પણ સાચું જ્ઞાન તે છે છે પણ થતું નથી ખરેખર ! પ્રત્યક્ષ અનુભવવા છતાં સંસારીઓના આ સ્વરૂપ-હાલતને A ધિકકાર થાઓ ! છે આ બધું નજરે જોવા અને અનુભવવા છતાં પણ આપણી વિવેક દષ્ટિ જાગતી ખીલતી નથી તેથી મહાપુરુષ જરા કઠોર થઈને ઉપાલંબ આપે છે. તે પણ એટલા માટે છે કે ચેતનની ચેતના જે ઉઘડ તે તેનું કામ થઈ જાય. આશા પિશાચિણીને પરવશ પડેલા પ્રાણિઓની શી શી હાલત થાય છે. તે તેમનાં જે $ ખ્યાલ-અનુભવ બહાર નથી છતાં પણ આજ નહિ તે કાલ મળશે, કાલ નહિ તે ! { પરશે મલશે. તેવી આશામાં ને આશામાં જીવતે આદમી ધર્મ કરવાની લાખે ડી ક્ષણે છે છે ગુમાવી દે છે અને જ્યારે બધી ત કે હાથમાંથી સરી જાય છે ત્યારે માથે હાથ દઈને 8 ૬ બેસે છે. હું આશાને જે મારવામાં ન આવે તે પાપબુદ્ધિને આધીન બનીને કયું પ પ ન કરે છે 8 તે સવાલ છે આશા જે મરવા પડી તે પાપબુદ્ધિ તે મરેલી જ છે અને આશા જે છે છે વિકરાળ બની તે પાપબુદ્ધિ તો એવી પુષ્ટ બનશે કે જેનું વર્ણન નહિ થાય પછી તે 8 “શયતાનને ય ભૂલાવે તેવાં કામ કરવામાં નાનમ નહિ અનુભવાય પણ તેને જ યથાર્થ છે ઠેરવવાનો પ્રયત્ન કરશે. - આ બધાથી બચવા જે આત્મામાં સમ્યજ્ઞાનની પ્રજ્ઞાનો પ્રકાશ પિદા થઈ ગયે તે છે છે પાપ કરવા છતાં પણ પાપને ડંખ-ડર હૈયામાં જીવંત જ રહેશે. આ શરીરારિ બધી & વસ્તુઓ આત્માથી પર લાગશે. માત્ર આત્મા અને આત્માના ગુણોને પેદા કરનારી વસ્તુઓ પિતાની લાગશે. તેને જ પેદા કરવાનો પ્રયત્ન કરાશે. આ શરીરા િબધું + અનિત્ય છે, આજે છે અને કાલે નથી માટે તેનાથી સાથ ભગવાનની આજ્ઞા મુજબ જ છે ધર્મ કરવાનું મન થશે. માટે આમન ! સાચી વિવેક દષ્ટિને કેળવી, આત્માના ધર્મને જ પેદા કરવા છે આ ઉજમાળ બને તે જ મંગળ ભાવના. –પ્રજ્ઞાંગ છે Page #373 -------------------------------------------------------------------------- ________________ ફ્ હાલારદેશોઘ્યારક .શ્રી વિજચતાનજી મહારાજની પ્રેરણા મુજબ શાસત અનૅ સિધ્ધાન્ત ઓ તથા પ્રચારણ M ન હાની અઠવાડિક મારાા વિઝા ય, શિવાય ન માય થ www · -તંત્રીઔશૅપ્રચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) (રાજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ સુરેશચંદ્ર કીરચંદ શેઠ (q&t) નાથં પદમશી સુઢકા (21101213) buzz વર્ષ ૫] ૨૦૪૮ આસે। વદ ૨ મંગળવાર તા. ૧૩-૧૦-૯૨ [અ'ક ૧૦ વાર્ષિક લવાજમ રૂા. ૪૦] [આજીવન રૂા. ૪૦૦ ગાંભીર્યાદિ અનેકગુણનિધિ પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ: —પૂ. આ. શ્રી વિ. રામચદ્રસૂરીશ્વરજી મહારાજા [ ‘ગુરુકુલવાસ’ અને ‘અજ્ઞાની આધીનતા'ને સમજાવતુ આ ગુણાનુવાદ પ્રવચન શાંતચિત્ત' વાંચી સૌ ગુરુકુલવાસ અને તારક આજ્ઞાના પ્રેમી અનેા શુભેચ્છા સહ શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ કાંઈ લખાયુ' હોય તે ત્રિવિધે ક્ષમાપના. અવ॰] આજે, ચૌદશના [ ભા. વ. ૧૪ ] જે મહાપુરૂષની [પૂ. શ્રી માપજી મહારાજાની ] સ્વગતિથિ ૯જવાઈ તેમના જ પટ્ટધર ગાંભીર્યાદિ ગુણુના ધણી પૂ. આ. શ્રી વિજય મેઘસૂરીશ્વરજી મહારાજાની સ્વગતિથિ છે. આ મહાપુરૂષ અનેક ઉપર ઉપકારો કર્યા છે તેમ મારી ઉપર પણ તેમના ઉપકાર ઘણા જ છે. મારા પુણ્યના ચાગે મને બાલ્યકાળથી જ આ મહાપુરૂષને પિરચય છે. તેઓશ્રીની પંન્યાસપદવી છાણીમાં થઈ ત્યારે હું ગૃહસ્થપણામાં હતા અને આચાય પદવી અમદાવાદમાં થઇ ત્યારે પણ હુ' હાજર હતા. આ મહાપુરૂષ પૂર્વની આરાધના સુંદર કરીને આવેલા હેાવા જોઇએ. ગૃહસ્થપણામાં દુનિયાદારીના અભ્યાસ કરેલે. ગુજરાતી ભાષાના સિનિયર ગણાતા હતા. ગુજરાતી ભાષા શુદ્ધ ખેલતા ખાલાવતા અને અક્ષરે સ્પષ્ટ અને સારા હતા. ભાષાજ્ઞાન ઘણું જ સારૂ હતું. અહી' સાધુપણામાં પણ જ્ઞાનના અભ્યાસ સુંદર કર્યાં જેના પરિણામે કઢીનમાં કઠીન ગ્રન્થા, સહેલામાં સહેલી ભાષાથી એછી બુદ્ધિવાળા પણુ સારી રીતે સમજી શકે Page #374 -------------------------------------------------------------------------- ________________ છે તે રીતે સમજાવતા હતા. આ તેઓને અદ્દભુત ગુણ હતે. વ્યાખ્યાન વૈરાગ્યથી ભરપુર છે 8 હતું. ગંભીર ગુણ સહજ હતો. ગુરુભકિત પણ એવી ઉત્તમ હતી કે જેનું વર્ણન ન છે. છે થાય. ગુરૂ જ્યાં કહે ત્યાં જવા સદૈવ તૈયાર રહેતા. અને ગુરૂના મેળામાં માથું મૂકીને આ 8 વર્ગવાસી થયા. છે સાધુપણું પામ્યા પછી ગુરૂકલવાસ તે મોટામાં મોટી ચીજ છે જેઓને છે 8 ગુરુ પાસે રહેવાનું ન ગમે. સાથે રહે પણ ગુરુનું કહેલું કરવાનું ન ગમે છે તે બધા સાધુપણું હારી જાય છે. આ મહાપુરુષ ગુરૂકુલવાસમાં જ રહેતા હતા. ગુરૂની છે 8 સેવામાં જ હતા. પદસ્થાવસ્થામાં પણ ગુરૂની સેવા કરતા હતા અને અને સમાધિપૂર્વક 8. છે કામ સાધી ગયા. હું કમનશીબે ત્યારે હાજર ન હતું પણ તેઓને મને ઘણું ઘણું છે. જ પરિચય છે. છે આ મહાપુરૂષે સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકા ઉપર અનેક ઉપકાર કર્યા છે. આવા છે 8 મહાપુરૂષને યાદ કરીએ તે શા માટે? તેમના જેવા ગુણે આપણામાં પણ આવે, ન 8. જે હોય તે મેળવવાનું મન પણ થાય. તેઓમાં જે જ્ઞાનગુણુ હતું તે જ ક્રિયાગુણ છે જ હતું. તેઓશ્રીને કાયમને માથાને વ્યાધિ હતું. તેઓશ્રી કહેતા કે “મ શું સારું કેવું છે જે હોય તેની મને ખબર નથી.” પણ સતત જ્ઞાનાભ્યાસ પોતે કરે અને બીજાને કરાવે, 8 A કદી કંટાળે નહિ. તેમના આવા બધા ગુણે આપણામાં આવે માટે તેમને યા છે. છે કરીએ છીએ. 8 સાધુઓ હંમેશાં ગુરૂકુળવાસમાં રહેવાની જ ઈચ્છાવાળા હોય. ગમે તેટલું ભણેલા જ જે હોય તોય શ્રી ગૌતમ મહારાજા ખુદ, ભગવાનની આજ્ઞા ખાતર બીજે જવું પડે માટે 8 જતા હતા પણ કદી પિતાની મરજીથી અલગ ગયા નથી. છેલ્લે છેલ્લે ભગવાને તેઓને છે છે મોકલ્યા અને ભગવાન નિર્વાણ પામ્યા તે પાછા આવતા ખેદ થયે. તે ય તેમને કેવળ- 8. 6 જ્ઞાન માટે થયે. તેઓને અહંકાર બોધ માટે થયે અને વિષાદ કેવળજ્ઞાન માટે થાય છે છે તેમ કહી મહાપુરૂષોએ એ મહાપુરૂષની સ્તવના કરી છે.. 8 ગુરુભકત તે જ કહેવાય કે જે ગુરુકલવાસને જ પ્રેમી હોય. ગુરુ સેવામાં હું છે હાજર હોય તે જ મુનિપણાની સાચી આરાધના કરી શકે. વ્યવહારમાં પણ કહેવાય છે 8 છે કે જે માતા પિતાના ભક્ત નથી તે ભગવાનની સાચી ભક્તિ કરી શકતા નથી. છે આજે કે યુગ આવ્યું છે? જરાક શકિત આવી તે સ્વતંત્ર થઈને જીવવું છે. આવી છે 8 સ્વતંત્રતા આત્માને નાશ કરનારી છે. અમારે ગુરુકુલવાસની જ આશા છે. ગુર્નાદિની 8 છે ભકિત કરતા જીવવાનું છે. સદ્દગુરુને પૂછ્યા વિના તમારે પણું કશું કરવાનું નથી. આ ૪ શ્રાવકે જો બધી વાત પૂછી પૂછીને કરતા હતા તે ધર્મના વહીવટ સુંદર થાત. આજે યુગ એ આવ્યું છે કે ધમને અભ્યાસ ન હોય તેવા સુખી ધર્મને વહી છે Page #375 -------------------------------------------------------------------------- ________________ છે વટ મરજી મુજબ કરે છે અને શાસનને ડહેળે છે. ઘર–પેઢીને વહીવટ ચીવટપૂર્વક છે શું કરે છે તે ધર્મને વહીવટ કરનારા કેટલા મળે! આજના ટ્રસ્ટીઓનું મન નામના 8 જે ઇએ. ટ્રસ્ટી તરીકે શું કરવું જોઈએ તે સમજવાનું મન નથી. તેથી ધર્મની મિલકત જોખમમાં છે. તેને સાચવનારા ઘટતા જાય છે. સારી બુદ્ધિવાળાનું વજન પડતું નથી અને વજનવાળાનું ઠેકાણું નથી. - તમે ગૃહસ્થપણમાં છે ત્યાં સુધી વડિલની આજ્ઞામાં રહેવું તેમ નકકી કરે. તેમની છે છે આજ્ઞા ભગવાનની આજ્ઞાથી વિરોધી હોય તે માનવાની નહિ. તેમ જે ગુરુની આજ્ઞા છે ૪ ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ હોય તે તે ય માનવાની નહિ. આ માગ જે ચાલતે છે. રહ્યો હોત તે જે બગાડો થયો છે તે ન થાત, આપણે ત્યાં જયારે શ્રી સંઘની સત્તા ચાલતી ત્યારે જે નિહન પાક્યા તેને શ્રી છે સંઘ બહાર મૂકયા. નિહૂનો કેવા હોંશિયાર હતા. માત્ર એકાદ વચનમાં વાધ આવ્યો ! કે એકાદ વાત પકડાઈ ગઈ તેથી ખોટા માર્ગે ચાલ્યા. સમજાવવાની કોશિશ પણ કરી છે અને ન સમજયા તે રવાના કરવા પડયા. ત્યારે તે શ્રાવકે પણ સારા હતા, પરીક્ષા કરનારા જ હતા. એક નિહનવ મત એવો હતો કે-આમાને માત્ર પ્રદેશ રૂપ માને તે એક શ્રાવકે છે તે મતના અનુયાયિને લાડવાનો એક કણી વહેરાવ્યું. તે તે કહે કે મારી મશ્કરી 8 કરે છે. ત્યારે શ્રાવકે કહ્યું કે તમારા જ સિદ્ધાન્તનું પાલન કરું છું. તે રીતના પણ છે પુરૂષાર્થ કરી તેવાઓને શ્રાવકે તે લોકોને સુધાર્યા છે. પ્રશ્ન-નિહાન સમજી ગયા તે અત્યારનાને સમજાવવા કેમ કઠન છે. - ઉ.-શ્રાવક એવા જોઈએ કે-સાધુને મને ખુબ સાધુ માટે પ્રાણ પણ આપે. પણ છે સાધુ જે આજ્ઞાથી વિપરીત ચાલે તે તેમને સમજાવવા મહેનત કર્યા વિના રહે નહિ. પ્રશ્ન-ભણવું પડે ને? આ ઉ–શ્રાવકે અભણ હોય ! ભણવાની રૂચિ વગરના હોય! આજે જે ભણવાની રૂચિ વગરના પાકયા તે નામના શ્રાવકે રહ્યા છે. અને છે છે કેટલાક તેવા સાધુઓને આપણે શું કામ કહીએ.” એમ કરીને પણ તેવા શ્રાવકે જ છે સાધુઓને બગાડે છે. ખરાબ સાધુઓ જીવી શકે છે તે આવા શ્રાવકોના પ્રતાપે. ગોળખેળ સરખા માને, આપણે તે સાધુ વેષ પુજનીક, બધા સારા-તેવું માનનારા ધર્મ { પામે પણ નહિ અને સારી રીતે ધર્મ કરે પણ નહિ. તે પછી આરાધી શકે શી રીતે ? આજના શ્રાવક વર્ગમાંથી મોટે ભાગે તત્વજ્ઞાન નાશ પામ્યું છે, ક્રિયાનું જ્ઞાન નાશ - પામ્યું છે, ક્રિયાનાં સૂત્રો પણ ઘણુને આવડતાં નથી. સૂત્ર ભણેલા પણ ઘણા અશુદ્ધ બેસે છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ જેટલા આમાં કલ્યાણ કરી ગયા તે આજ્ઞા મુજબ જ જીવન જીવ્યા માટે. ગુરુ- 8 કુલવાસમાં જ રહ્યા માટે. જે સાધુ ગુરુકુલવાસને પસંદ કરે નહિ. મરજી મુજબ જીવે છે તેનું અકલ્યાણ જ થવાનું છે, તે કદી કલ્યાણ સાધે નહિ. હોંશિયાર નોકર પણ શેઠની આજ્ઞા ન માને તે ગમે તેટલે હોશિયાર હોય તે પણ તેને રાખે ખરા ? અને ભૂલથી રખાઈ ગયા હોય તે કાઢી મૂકે ને ! તે કાયદે અહી હતું ત્યાં સુધી સારું હતું. છે જેમાં જેટલી ઢીલાશ આવી તેથી ઘણું નુકશાન થયું છે. ગુરૂકુલવાસને સેવવા જેવો છે ૫ માને તેનું કલ્યાણ થાય. તેના હૈયામાં ભગવાનની આજ્ઞા વસે. પણ ગમે તે કારણ છે હેય. આજના લોકોને વડિલની આજ્ઞા મુજબ જીવવાનું ગમતું જ નથી. તમારા ઘરમાં { વડિલ તમે પણ તમારૂં ચાલે નહિ. વડિલની આજ્ઞા વગર ઘરો ચાલે તે કેવા ચાલે ! છે આજે આને સ્વાતગ્ય મનાયું પણ શાસ્ત્ર તેને “સ્વચ્છેદિપણું' કહે છે. ભગવાનની 8 આજ્ઞા મુજબ જીવે તે જ સાચે પંડિત છે. મોટા ભણેલા ગણેલા પણ વ્યાખ્યાન | છે કરવા જવું હોય તો ય ગુરુને પૂછીને જાય. ગુરૂને પૂછયા વિના તે ચાલે જ નહિ. છે આ વાત આ મહાપુરૂષના જીવનમાં જોઈએ આવું ઘણું ઘણું શીખવાનું મળતું હોય છે. - આ મહાપુરૂષને જન્મ ૧૯૩૨ માં થયે હતા. તેમનાં માતાનું નામ જમનાબાઈ ! | હતું અને પિતાનું નામ જયચંદભાઈ હતું તેમનું વતન સુરત પાસેનું રાંદેર નામનું ગામ હતું તેઓએ ૧૯૫૮ માં કારતક વદિ ૯ ના મિયાગામ કરજણમાં દિક્ષા લીધી. 1 ગુરૂકુલવાસમાં રહી, ગુરૂને વિનયવૈયાવચ્ચ ભકિત કરી, ગ્યતા કેળવી અને ગુરૂની I અપૂર્વ કૃપા મેળવી તેથી તેઓની પંન્યાસ પદવી છાણીમાં સં. ૧૯૬૯ ના કારતક વદિ છે ૪ ના થઈ. ત્યારે હું ગૃહસ્થપણામાં હાજર હતું, અને આચાર્યપદવી ૧૯૮૧ ના માગસર સુદિ ૫ ના થઈ ત્યારે હું હાજર હતા. તેમને સ્વર્ગવાસ ૧૯૯ ના આ સુદિ ૧ ના છે. છે આજના દિવસે થયો ત્યારે હું હાજર ન હતું. આ મહાપુરુષે જે ઉપકાર કર્યો છે તેનું . 4 વર્ણન ન થાય. જેને જેને તેઓનો પરિચય છે તે બધાને તે યાદ છે. તેમનું નામ છે. છે યાદ આવે તે આંખમાં પાણી આવે અને મનમાં થાય કે સાચા ઉપકારી ગયા. 8 છે શ્રી જૈનશાસનમાં આજ્ઞામૂલે ધર્મ છે. વડિલની આજ્ઞા વગરનું જીવન તે સ્વછંદી છે. છે જીવન છે. અમારે માટે તે એકદમ ખરાબ છે અને તમારે માટે પણ બેઠું છે. ઘરનો છે વડિલ ન જાણે તેવું એકપણ કામ ન કરાય. વડિલને ન ગમતું હોય તે નહિ કરવું. ઈ. છે તેમ નહિ પણ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ હોય અને વડિલને ગમતું હોય તે તે ? છે પણ ન કરવું ! છેજીવનને સુધારવા સમ્યજ્ઞાન ખૂબ જરૂરી છે. જ્ઞાન વગર સંસાર પણ ન ચાલે તે જ ૧ સમ્યગ્ન ન વગર ઘર્મ ચાલે? સંસારનું ભણ્યા છે કે મુરખ છે ? સંસારનું જરૂરી બધું છે તું ભણ્યા છે, ધર્મનું ભણ્યા નથી અને ધમી કહેવરાવવું છે તે તે ચાલે ? આજ સુધીની ? { થયેલી આ ભૂલ સુધારશે ખરા? (ક્રમશ:) છે Page #377 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - શાસ્ત્ર દષ્ટિ – શ્રી જેનેન્દ્ર . પૂરો વિ રાસાર, ગાયો નાચવવેકાતે આવશે કે આજે શાસ્ત્રાનુસાર સંયમી જીવન ગામથી અતિમાન, શતાવનામવિત છે કે શ્રાવક જીવન આચરવાની વાત તે દૂર સુવિહિત શિરોમણિ પૂ. આચાર્ય પ્રવર રહી પણ અતિ દુખદાયી વાત છે કે કહેશ્રી હરિભદ્ર સૂરિ મહારાજ પ્રસ્તુત કલાકમાં વાતા વિદ્વાન સાધુઓમાં પણ શાસ્ત્રાનુસારી પાપબિરૂ મુકિત અભિલાવી અને સહજભાવી પ્રરૂપણ કરતાં નથી. તેવું જોવા મળે છે. ધર્મચિવત જીવને નજર સામે રાખી આજે પરમાત્માનું શાસન યથાર્થપણે આત્મ કલ્યાણની સાધના ઉત્તરોત્તર શ્રી સમજાવવાના બદલે પોતાના ભકત બનાજિન વચનાનુસાર જ થાય એ હેતથી વવાનું પ્રધાન પણે ધ્યેય બની ગયું છે એની ફરમાવે છે કે, નજીકના કાળમાં જેઓ સર્વ પાછળ પણ માન ખ્યાતિ સસ્તી પ્રતિષ્ઠા કર્મથી મુકત બની શાશ્વત અક્ષયપદના પ્રાપ્ત કરવાને મલીન આશય જ ભાગ ભજવે છે. એથીજતે તેઓ સમજે છે સ્વામી બનવાના છે એવા આસન ભવ્ય કે, ધર્મના નામે પરોપકારના નામે વાત છે કે જે સાધુ હોય કે શ્રાવક હોય અને મૂકાય અને યથાર્થ જિનવચન ન બતાવાય તને વિચારવાની શકિત સુંદર લેવાથી તે જ ધાર્યું કરી શકાય. જયાં આવી કુટી. મતમાન–સદબુદ્ધિવાળા છે એવા શાસ્ત્ર લતા હોય ત્યાં મુગ્ધ જ ફસાઈ એમાં પ્રત્યે બહુમાન હોવાથી શાસ્ત્રમાં કહેલ શ્રી સ્નેહ પણ નવિનતા નથી. જિનવચનો પ્રત્યે શ્રદ્ધાધનથી યુક્ત છે. કે ગમે તેટલે ભયંકર દુષમતેઓ પરલેક સદગતિ અને મોક્ષગતિ પ્રત્યે કાળ હોય એમાં અલ્પ સંખ્યક ભલે હોય પ્રાયઃ કરીને શાસ્ત્ર શિવાય બીજા કોઈની પણ શાસ્ત્ર સાપેક્ષ યથાશકિત સંયમ ધર્મનું અપેક્ષા રાખતા નથી પ્રાયઃ શદથી એ પાલન કરનારા ભાવ સાધુ-સાદનીઓ અને વાત ગભીર હેતુ પૂર્વક સૂચિત કરી છે કે, દેશવિરતિ ધર્મનું પાલન કરનારા ભાવ શ્રાવક જે બાબત શાસ્ત્રમાં જોવા મળતી ન હોય રહેવાના જ. અને આવા ધર્મ રાધકેથી જ પણ ભવભીરૂ ગીતાર્થ આપ્ત પુરૂષથી ચાલી આ જેનશાસન જયવંતુ છે, નહિ કે વછન્દઆવતી હોય અને કેઈપણ રીતે શાસ્ત્રને મતિથી શાસ્ત્ર વિરુદ્ધ પ્રરૂપણ કરનારા બાધ કરે એવી ન હોય તે તે શુદ્ધ પરં- કે દોષબહુલ જીવન જીવનારા બહુ સંખ્યક પરાનું પાલન કરનારે હોય છે. દ્રવ્ય સાધુ કે તેને પુષ્ટી આપનારા સ્વાથી વર્તમાન કાલીન શ્રી શ્રમણ પ્રધાન દ્રવ્ય આવકની સંખ્યાથી. તેથી જ તે પૂજયચતુર્વિધ સંઘની પરિસ્થિતિ મધ્યસ્થભાવે પાર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ફરગંભીરતાથી વિચારીશું તે જરૂર જણાઈ માવે છે કે, Page #378 -------------------------------------------------------------------------- ________________ ૫૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તHIRહેર થથ, રાત્રયત્નઃ પ્રફરે વખતે સાધુઓ પણ અતિભવભીરૂ હેવાથી लोके मोहान्धकारेऽस्मिन्, શાસ્ત્ર વફાદારીને પ્રાણ સ્વરૂપ ગણ શાસ્ત્ર - રાત્રજો: પ્રવર્ત: શો વચનના અનુસારે જ પોતાની શકિત અનુતેથી કરીને જ જે વાત શાસ્ત્રમાં સાર ધર્મોપદેશ આપી શાસન પમાડતા. કહેલી ન હોય એવી વાતનું વિધાન કરઅને એ શાસનને પામેલા સુશ્રાવકે શ્રી વાથી સાંભળનારને અનર્થ થતો હોવાથી જિન શાસનને સુદર અભ્યાય કરવામાં ખરેખર જેઓ ધર્મના અથી છે તેઓ ગૌરવ અનુભવતા જૈનેતરમ પણ શ્રાવકે સંદેવ-સર્વકાળ માટે શાસ્ત્રયનવાળા હોય વિશિષ્ટ આદર માનને પાત્ર હતાં. તે છે અર્થાત્ શાસ્ત્ર પ્રત્યે બહમાનવાળા હોય સુસાધુઓની શી વાત કરવી ” છે. તેથી જ તે પ્રશંસનીય છે. મોહરૂપી આટલી વાત સમજ્યાં પછી પણ જો અધકારથી ભરેલા લોકમાં–જગતમાં શામ- સાધુઓમાં શાસ્ત્ર સમર્પિતભાવ ત્રિવિધ રૂપી પ્રકાશ જ મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કર- શદ્ધિથી આવી જાય તેઓની શાસ્ત્ર સાપેક્ષા - વામાં પ્રવર્તક છે. આથી એક વાત સ્પષ્ટ ઉત્તમ સંયમ જીવનની આચરણ અને બને છે કે, ધમ શ્રવણ કરનારા જીવો શાસ્ત્રાનુસારે પ્રરૂપણ આવી જાય તે એકકરતાં ધમ ઉપદેશક મહાત્માઓની જવાબ- ચેકસ લઘુકમી શ્રાવકજન પણ શ્રી જિન દારી ઘણી છે. આજના કાળમાં પ્રાય: વચન દ્વારા શાસન પામીને મામા કરીને શ્રોતાજને ધમ વરૂપની બાબતમાં ઉપર પ્રયાણ કરનારે બને અને આ પરઅજ્ઞાની હોય છે. અરે ! જીવાદિ નવ માત્માનું શાસન બીજા પણ અનેક જૈનેઅને શ્રાવકાચારનું પણ આજે જ્ઞાન જેવા તર ભવ્યત્માઓ માટે સુન્દર આદર્શ બનીને મળતું નથી. કેટલાક વળી સુધારક કે બેધિબીજ પ્રાપ્તિનું કારણ બને. આજના સંગ મુજબ ધમ થાય તેમ માન- જે સાધુઓ શામ નિરપેક્ષ આચરણ નારા હોય છે. એનું જ આ દુખદાયી અને પ્રરૂપણા કરનાર હોય તે એ માટે પરિણામ છે કે, ધર્મ ઉપદેશ આપનારા શાસ્ત્ર, જ્ઞાનીઓ ફરમાવે છે કે, વિરૂદ્ધ પ્રરૂપણ કરવામાં ફાવટ અનુભવે છે. = = = = પહેલા એક કાળ હતું કે, દરેક શ્રાવક - તw gય કુટુંબના સભ્યો બચપણથી જ ધર્મના રંગે - અપક્ષ ફ઼િયાતુન્યા, રંગાએલા પાપબિરૂ માતા પિતા પાસેથી થર્મોષાવના શા નિઃસ્વાર્થ વાત્સલ્ય સાથે જીવાદિ નવત જે ધર્મ અને શાસ્ત્ર ઉપર બહુમાન શ્રાવક આચાર નવના સુસંસ્કાર પામતા રૂપે ભકિત નથી તેની ધર્મક્રિયા પણ એથી પાભિરૂતા મુકિત પ્રાપ્તિને શુભાશય અર્થાત દેવવંદનાદિ સવ સાધુ જીવન અને ધમરૂચી જોવા મળતી. અને એ વિષયક અને શ્રાવક જીવન વિષયક ધર્મ Page #379 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૧૦ તા. ૧૩-૧૦-૨ : : ૧૧૯ અનુષ્ઠાને અધ માણસ આગળ બતાવવામાં એના હદયમાં ધર્મ પરિણતી પેદા કરાવી. આવેલ નાટકની જેમ નિષ્ફળ છે એટલું ભવ્ય દીપકેથી જીવનને પ્રકાશમય બનાવશે. જ નહિ પણ મોહના ઉદયથી અજ્ઞાનતાના અને એ ભવ્ય પ્રકાશમાં મોક્ષ માગની કારણે અસતુ ફળવાલી છે એથી જ તે સાધના આરાધનામાં નિ:સ્વાર્થભાવે સહાભારપૂર્વક જ્ઞાનીઓ ફરમાવે છે કે “આગ- યક બનવાનું સહજભાવી બનશે. પછી માત્ સવ એવો વ્યવહાર: આગમ એટલે અજ્ઞાને જન્ય વિષય-કષાયના તેફને અને શાસ્ત્રાનુસારે જ શ્રી જિનશાસનમાં રહેલાને પરનિન્દાદિ દેશે ભાગે જ છૂટકે. સર્વ વ્યવહાર હોય છે. આ લેખ ગભીરતાથી વાચી વિચારી જીવનને શાસ્ત્ર સાપેકા બનાવી અધ્યાત્મ જે વ્યવહાર ઉપર આગમની છાપ ગુણથી સુમધુર બનાવી શાસ્ત્ર નહિ એ વ્યવહાર સ્વચ્છન્ડમતિથી કરાએલે બળથી થોડા જ કાળમાં અપ્રમત્ત પરિ. એકાતે સ્વ–પર માધિનાશક અને સંસાર મની ચેતા આત્મસાત્ બનાવી ક્ષકવર્ધક બને એમાં શું આશ્ચર્ય ? ' શ્રેણિમાં ઘાલી ક્રર્મને નાશ કરી શાવત આજના કલુષિત વાતાવરણમાં જે મુકિત સુખના સ્વામી બને એ જ એક શાસ્ત્રની વફાદારી આચરણા અને પ્રરૂપણાની મનેકામના. ' બાબતમાં આવી જાય તે એક પ્રશ્ન એ ? નથી કે જેનું શાસ્ત્રાઆધારે નિરાકરણ ન થાય, પછી એ પ્રશ્નન સામાચારિ વિષયક હોય સિદ્ધાન્ત વિષયક હોય કે દેવ - બાળ ગઝલ દ્રવ્ય-જ્ઞાનદ્વવ્યાદિક વિષયક હોય. જાગ્યા ૦ સંપવૃક્ષ સોહામણું, સુંદર ફળ સહાય, ત્યારથી સવાર ગણીને બીજી તરફ નજર કુસંપ કીડે જો મળે, ન કરતા ભવભીરૂ ગીતાર્થ મહાત્માઓના ઝાડ સમુળ જાય. સુપરિચયમાં આવી શામ ઉપર અવિહડ- ૦ ખેલ મંગલદ્વાર છે, દેઢ બહુમાન પેદા કરીને જે મેક્ષાભિલાષી - એ ખેલનાર તું જ છે. સાધુ કે શ્રાવક શાસ્ત્રના અનુસાર યથાશકિત ચીધે સીધે રાહ કે, આચાર પાલન અને યથાર્થ પ્રરૂપણ બની * રાહબર અમારે તું જ છે. જાય તો આ અલપકાલીન ઉત્તમ માનવ એટલે તે આશરે, ભવમાં સાચે ધર્મ આરાધક બનીને ૫-૭ અમને ખપેના કેઈને. ભવમાં ચોકકસ શાવત શિવસુખના સ્વામી છે બધા ફાની, પ્રભુ ફકત બનવાનું સામર્થ્ય આમામાં પ્રગટ કરી - કાયમ સહારે તું જ છે. શકીએ. એક ભાવ દીપક અનેક ભવ્યાત્મા -અનામિ Page #380 -------------------------------------------------------------------------- ________________ સંજમને ભાર છેડી દેવા માટે ત્રણ જગ(પંકિતકી આવાજ તના નાથની સામે નત મસ્તકે ઉભા છે. અને ભગવાન શ્રી મહાવીર સ્વામી - શ્રી ચંદ્રરાજ કહે છે કે- યાદ કર મુનિવર ! આજથી બીજા ભવે હાથી બનેલા તમે એક સસકુમાર શ્રમણ મેઘકુમાર લાની જીવન-રક્ષા કરવા અઢી-અઢી દિવસ મા-બાપના ખેાળામાંથી પણ યમરાજ સુધી એક પગ ઉંચે રાખીને સસલાની પુત્રને આંચકી જાય છે. જગત ત્રયના ઘણા પ્રાણ-રક્ષા કરેલી. એક જ જીવનું આ ભગવાન મહાવીર સ્વામીના ચરણે રહી અભયદાન તમને અહીં લઈ આવ્યું. હવે મારે મૃત્યુનું મત કરી નાંખવું છે. તે તમે સર્વ જીવેના અભયદાનનું વ્રત સંજમના કષ્ટોને તારૂં આ કેમળ સ્વીકાર્યું છે. શરીર ખમી નહિ શકે, વત્સ ! વતને સસલાના શરીરની સુરક્ષા ખાતર અઢી ભાર સહેલું નથી. તું શી રીતે વ્રતના અઢી દિવસના કષ્ટને સહન કરનારા તમે આ ભારને વહી શકીશ?” એક જ દિવસમાં સાધુ ભગવંતેના પગના “અગણિત દુખ ભર્યા આ સંસારથી સંઘનના કટના કારણે સંજમના ભારથી હું ફફડી ગયો છું. દુષ્કર એવા પણ વ્રતના ભગ્ન થઈ ગયા ?” ભારને હું વહન કરીશ અને કૃપા કરી દીક્ષા [છેલી સચોટ હિતશિક્ષા દેતા ભાગમાટે ૨જ આપે.' વંતે કહ્યું:) અને એક દિવસ મેઘકમારે દીક્ષા પાર જ પ્રતિપન્ન જણાવોfધ સમુત્તર ! લીધી. मानुष्यं दुर्लभं हीदं तत्समुत्तारणक्षमम् ॥ રેશમ મશરૂની શીળી–સુંવાળી શય્યામાં " હિ શ્રમણ !] સ્વીકારેલા વ્રતનું પાલન સુખ-ચેનની નિંદર લેત. શરીર, દીક્ષાની કર, સંસોર સમુદ્રને તરી જા, કારણ કે પહેલી જ રીતે મુનિવરોના પગની જ. સંસાર સમુદ્રથી તારવામાં સમર્થ એવું આ કોથી ભરાઈ ગયેલા સંથારાથી અને યુનિ. મનુષ્યપણું દુર્લભ છે. વરેના પગના સંઘટ્ટ બેચેન નથી બન્યું. વૈભવ અઠવાઠિક જૈન શાસન તજીને, ભવહિન બનેલે હું આજે આ વાર્ષિક લવાજમ રૂા. ૪૦) મુનિવરની ઠોકરે ચડયો છું. સવારે જ હું દીક્ષા છોડી દઈશ. આજીવન રૂા. ૪૦૦) આ વિચારમાં ને વિચારમાં આખી * રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની રાન કેમે કરીને પસાર કરી. આરાધનાનું અંકુર બનશે. માતા-પિતાની મમતાને વૈરાગ્યભરી જેન શાસન કાર્યાલય વીરતાથી ખુમારી પૂર્વક ત્યાગ કરીને શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય લોટ આવેલા કુમાર શ્રમણ મેઘકુમાર સવારે 1 જામનગર Page #381 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી હર્ષ પંપામૃત જૈન ગ્રંથમાળા-લાખાબાવળ દ્વારા પ્રગટ થનાર, , . 8 : શ્રી તાંબર જૈનોનાં ભારતભરના એતિહાસિક તથા બેનમુન ભવ્ય ધ્ધ સાદિના દર્શન માટે મંદિરે, તથા જિનબિંબની પ્રતિકૃતિઓ ' અને ભવ્ય ઇતિહાસને રજુ કરતો શ્વેતાંબર જૈને માટેનો અદ્વિતીય ગ્રંથ િતાંબર જૈન તીર્થ દર્શન ( ભાગ ૧-૨ ) મૂલ્ય રૂ. એક હજાર : શુભેચ્છક રૂા. ત્રણ હજાર - આ મહાન ગ્રંથની તપોભૂતિ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હાલાર દેશે દ્ધારક પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય અમૃતસૂરી છે હું શ્વરજી મહારાજના પટ્ટધર પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહા- 1 કે રાજના સદુપદેશથી અને તેઓશ્રીના માર્ગદર્શન મુજબ તૈયારીઓ થઈ રહી છે. આ ગ્રંથનું છે [ સંપાદન અને તીર્થ પરિચય વિગેરે એતિહાસિક આલેખન તેઓશ્રી કરી રહ્યા છે. હું છે ૧. આ ગ્રંથ આટ પેપરમાં બે ભાગમાં પ્રગટ થશે. મૂલ્ય રૂા. એક છે છે હજાર છે. છે. ૨. ગુજરાતીમાં પ્રગટ થશે પછી બીજી ભાષાઓમાં પ્રગટ કરવા ભાવના છે. ૩. હાલ ગુજરાતીમાં પ્રગટ થાય છે તેના એક પિજના શુભેચ્છકના છે. ( રૂ, ૩૦૦૦ છે. અને શુભેચ્છકનું નામ એક પેજમાં નીચે એક લીટીમાં છે આ છપાશે ને તેમને એક નકલ ભેટ અપાશે. આર્ટ પેપરમાં આ ગ્રંથની ત્રણ હજાર છે { નકલો ગુજરાતીમાં છપાશે. એક તીર્થના અનેક પેજ હશે તેમાં એક જ પેજમાં શુભે. 8 રછકનું નામ છપાશે બીજા પેજમાં બીજાનું છાપી શકાશે. વહેલે તે પહેલા તે રીતે તે છે શુભેચ્છકના નામ લખાશે. છે શુભેચ્છક એક નકલ મળતાં બાકી ૨૦૦૦ રૂામાં ૩ હજાર નકલમાં નામ ગણતા હૈ. & ૬૭ પૈસામાં એક તીર્થને લાભ મળશે. માટે શુભેચ્છક બનવામાં વિલંબ ના કરશે. ગ્રંથમાં પ્રેરક, શુભેચ્છકે તથા ગ્રાહકેનું લીસ્ટ પણ છપાશે. સુખી ઉદાર ભાવિકે છે છે. પ-૧૦ પેજનાં શુભેચ્છક બની લાભ લે તે ઉત્તમ પ્રેરણારૂપ ગણાશે. જ્ઞાનખાતાથી ગ્રાહક છે ન થઈ શકાશે. પરંતુ શુભેચ્છક બની શકાશે નહિ. Page #382 -------------------------------------------------------------------------- ________________ ૫૨૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આપ તથા આપના વલમાં શુભેચ્છક નોંધાવી તથા ગ્રાહક બની બનાવી સહકાર આપશે એવી નમ્ર વિનંતિ છે. શુભેરછક તથા ગ્રાહકના નામ તથા રકમ મોકલવા તાકીદ કરે. - શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા [લાખાબાવળ co. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA. 8 એ નામના ડ્રાફ ચેક વિગેરે અગર રેકડા રૂબરૂ નીચેના સરનામે આપી શકાશે] પ્રથમ ભાગમાં આવનાર તીર્થો આદિની યાદી ગુજરાત વિભાગ ભાવનગર જીલેછે (૧) શત્રુંજય મહાતીર્થ ૧: નરશી કેશવજી ટુંક ૨. મુખજી ૩ મોતીશા ટૂંક છે જ ૪. બાલાભાઈ ટુંક ૫. સાકરચંદ ટુંક ૬. ઉજમબાઈ ટુંક ૭. હેમાભાઈ વખત ચંદ ટુંક છે ૮. મદીની ટુંક ૯. ઉજમબાઈ તથા સાકરસી ૧૦. ઘેટી પાગ તથા શત્રુંજય શણગાર * ૧૧. ઘેટી પાગ દેર ૧૨. ઘેટી પાગ પાદુકા ૧૩. ૧૦૮ તીર્થ સમવસરણતીર્થ ૧૪. આગમ- 9 છે મંદિર આદિ દશ્ય ૧૫. શત્રુંજય મૂળનાયક શ્રી આદિશ્વર દાદા ૧૬. દાદાની ટુંક. કદઅગિરિ તીથ છે ૧. શ્રી આદિશ્વરજી ૨. દેરાસર ચૂહ ૩. તાલવજ ગિરિતીર્થ ૧. સાચા સુમતિછે નાથજી ૨. દેરાસર બૃહ ૩. તલાજા ડુંગર દશ્ય (૪) હસ્ત ગિરિતીથી ૧. આદિશ્વર 6. 6 પાદુકા ૨. પાદુકા દેરી ૩. હસ્તગિરિ દર્શન ૪. શ્રી આદિશ્વરજી (૫) શત્રુંજય ડેમતીર્થ છે - 8 ૧. દેરાસર ૨. પાશ્વનાથજી (૬) ભાવનગર-૧. આદિશ્વર દેરાસર ૨. આદિશ્વરજી ૩. દાદા- . છે સાહેબ મહાવીર સ્વામી ૪. દાદા સાહેબ દેરાસર (૭) ઘોઘાતીથ–૧. નવખંડા પાશ્વનાથજી ! ૨. દેરાસર [૮] દાઠાતી-શાંતિનાથજી ૨. દેરાસર (૯) વરતેજ-૧. સંભવનાથજી ૨. દેરા- છે છે સર (૧૦) મહુવા-૧. જીવીતસ્વામી ૨. દેરાસર ૩. નેમિસૂ.મ. (૧૧) સાવરકુંડલા ૧.ધર્મ, 8 નાથજી ર. દેરાસર (૧૨) કીતિધામ પીપરલા તીથ ૧. સીમંધર સ્વામી ર. દેરાસર (૧૩). જે. હું શિહેર-૧.સુપાર્શ્વનાથજી ૨. દેરાસર (૧૪) ધોળા જંકશન-૧. મહાવીર સ્વામી ર. દેરાસર ૨ (૧૫) પરબઠી ૧. સુમતિનાથજી ૨. દેરાસર (૧૬) વલભીપુર તીથ–૧. આદિ- છે શ્વરજી ૨. દેરાસર ૩. ૫૦૦ આચાર્ય (૧૭) કારીયાણી-શાંતિનાથજી ૨. કેરાસર (૧૮) 8 છે બોટાદ ૧. આદિશ્વરજી ૨. દેરાસર Page #383 -------------------------------------------------------------------------- ________________ વર્ષ૫ અંક-૧૦ તા. ૧૩-૧૦-૯૨ : : ૫૨૩. છે જુનાગઢ જિલ્લા (૧) ગીરનાર તીર્થ–૧. સંપ્રતિરાજ મંદિરની કેરણ ૨. સંગ્રામ સોનીની ટુંક શ્રી પાર્શ્વ છે ૨ નાથજી ૩. કુમારપાળ ટુક શ્રી અભિનંદન સ્વામી છે. તળેટી દશ્ય ૫. સંગ્રામ સોની ટુક છે. છે ૬. કુમાલપાળ ટુંક ૭. ચૌમુખજી ટુંક દશ્ય ૮. મૂળનાયક શ્રી નેમિનાથજી ૯. મૂળનાયક શ છે આદિ મંદિરે ૧૦. સામુહિક મંદિરે ૧૧. સામુહિક મંદિરો ૧૨. ૧લી ટુંકનું દશ્ય છે { ૧૩. ઉપરથી ૧લી ટુંક ૧૪. શેષાવન જિનમંદિર ૧૫. ટુંકમાંથી નેમિનાથજી ૧૬. શેષાપર વન પાદુકા ૧૭. શેષાવન નેમિનાથ પાદુકા ૧૮. તળેટી આદિશ્વર મંદિર ૧૯ તળેટી દશ્ય ર૦. નેમિનાથજી (ગીરનાર) શીતલનાથજી (સેર વંથલી) (૨) સોરઠવંથલી ૧. શીતલનાથજી ૨ ૨. દેરાસર (૩) આદ–૧. સુપાર્શ્વનાથજી ૨. દેરાસર (૪) ચોરવાડ-૧. ચિંતામણી પાર્શ્વ છે નાથજી ર. દેસર (પ) માંગરેલી-નવ પલવ પાર્શ્વનાથજી ૨. દેરાસર ૩. મેરૂ રચના (૬) વેરાવળી–૧. સુમતિનાથજી ૨. દેરાસર (૭) પ્રભાસપાટણ તીથ-૧, ચંદ્રપ્રભ છે સ્વામી ર. દેરાસર (૮) દીવ-૧, નેમિનાથજી ૨. દેરાસર ૩. નવલખા પાશ્વનાથ ૪. દેરાસર (૯) અજાહરાતીથી ૧. અજારા પાર્શ્વનાથજી ૨. દેરાસર (૧૦) દેલવાડા ૧. ચિંતામણી 8 પાશ્વનાથજી ૨. દેરાસર (૧૧) ઉના . આદિશ્વરજી ૨. દેરાસલ ૩. હરસૂ.મ.પાદુકા ૪. છે હીરસૂમ. દેરી દાદાવાડી (૧૨) પોરબંદર ૧. શાંતિનાથજી ૨. દેરાસર ૩. વાસુ પૂજ્ય- 8 સ્વામી (૧૩) બારેજાતીર્થ ૧. બરેના પાશ્વનાથજી ૨. દેરાસર 8 અમરેલી જીલ્લો : ' ૧. અમરેલી ૧. સંભવનાથજી ૨. દેરાસર (૨) બાબરા ૧. વિમલનાથજી ર. દેરા- 8 8 સર (૩) લાઠી ૧. શાંતિનાથજી ૨. દેરાસર. રાજકોટ જીલ્લો. છે ૧. રાજકેટ ૧. માંડવી ચોક સુપાર્શ્વનાથજી ૨. દેરાસર ૩ ભેંયરામાં આદીશ્વરજી છે ૧ ૪. પ્રહલાદ પ્લોટમહાવીર સ્વામી છે. દેરાસર ૬. વર્ધમાનનગર-સંભવનાથજી ૭. દેરા: છે સર ૮. રણછોડનગર-સુમતિનાથજી ૯. દેરાસર ૧૦.અમૃત સૂ. મ. ગુરુમુતિ (૨) જેતપુર ૧ ૧. આદીશ્વરજી ૨. દેરાસર (૩) ધોરાજી ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૪) જામ કડછે રણ ૧. આદિનાથજી ૨. દેરાસર (૫) વીછીયા ૧. શાંતિનાથજી ૨. દેરાસર ૩ અમૃત ? સૂ. મ. પાદુકા ૪. અમૃત સૂ. મ. ગુરુમંદિર (૬) પડધરી ૧. વિમલનાથજી ૨. દેરાસર (૭) વાંકાનેર ૧. અજિતનાથજી ૨. દેરાસર (૮) મોરબી ૧. ધમનાથજી ૨. દેરાસર ૩. ગીરનાર નેમિનાથજી ૪. શત્રુંજય-આદીશ્વરજી (૯) બેલા ૧. પદ્મપ્રભુજી ૨, દેરાસર. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪ : : શ્રી જૈન શા ત [અઠવાડિક] જામનગર જીલ્લા. રા નાથજી ૪. (૧) જામનગર ૧. ચાંદી બજાર દેરાસર ૨. વ્યુહ ૩. ભાભા (ચારીવાળા)-શાંતિનાથજી ૫. વર્ધમાન શાહ-શાંતિનાથજી ૬. આદીશ્વરજી (શેઠજી) ૭ નેમિનાથજી (૮૭ હજાર) ૮. દિગ્વિજય પ્લેટ-વિમલનાથજી ૯. દેરાસર ૧૦. હાથી ૧૧ એસવાળ કે. ચંદ્રપ્રભુજી ૧૨. દેરાસર (૨) વાવ ૧. સુપાર્શ્વનાથજી ૨. દેરાસર (૩) અલીયાબાડા .૧ આદીશ્વરજી ર. દેશસર (૪) જામ વથલી ૧. અનતનાથજી ૨. દેરાસર (૫) ધ્રોળ ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૬) જેઠીયા ૧. મુનિસુવ્રત સ્વામી ૨. દૈđસર (૭) આમરણ ૧ શાંતિનાથજી ૨. દેરાસર (૮) મેટા વડાલા ૧. ચંદ્રપ્રભુજી ૨. દેરાસર (૯) કાલાવાડ-શીતલા ૧. નેમિનાથજી ૨. દેરાસ (૧૦) મેટી લસાણ તીથ ૧, સપ્તા પાર્શ્વનાથજી ર.દેરાસર (૧૧) ચેલા ૧. અજીતનાથજી કૈરાસર (૧૨) ડબાસ’ગ ૧. પાકનાથજી ર. દેવસર (૧૩) શેતાલુંશ ૧. આદીશ્વજી ૨. દેરાસર (૧૪) લાલપુર ૧. ધનાથજી ૨. દેરાસર (૧૫) જામ ભાણવડ ૧. પાત્રનાથજી ર. દેરાસર (૧૬) જામખંભાલીયા ૧. પાવ નાથજી ૨. દે સર ૩. સ્ટેશન આદીશ્વરજી ૪. દેરાસર પ. કુંદકુંદ સૂ. મ. મુર્તિ ૬. સમાધિ મંદિર (૧૯) ન.. હપુિર ૧. આદીશ્ર્વરજી ૨. દેરાસર (૧૮) ગેઇજ ૧. મિનાથજી ૨. દેરાસર (૧૯) નાના માંઢા ૧. સુવિધિનાથજી ૨, દેરાસર (૨૦) રોટા સાંઢા ૧. ૬ સુપૂજય સ્વામી ૨. દેરાસર (૨૧) દાંતા ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર (રર) આરાધના ધામ-હાલાર તીથ ૧ મહાવીર સ્વામી ર. દેરાસર ૩. દેરાસર નશી ૪, ઉપાશ્રય ૫. મહાસેન વિ. મ. સમાધિ મંૉંદિર ૬. મુખ્ય પ્રવેશ (૨૩) ડારીઆ સિહણુ ૧. સંભવનાથજી ૨. દેરાસર (૨૪) કાકાભાઇ સિ’હણ ૧, મિનાથજી ૨. દેરાસર (૨૫) રાસંગપુર ૧. સુપા - નાથજી ૨. દેરાસર (૨૬) એડપર તીથ ૧.. સુપાર્શ્વનાથજી ૨, દેરાસર (૨૭) પડાણા સ‘ભવનાથજી ૨. દેરાસર (૨૮) ગાગવા ૧. શ‘ખે×વરા પાર્શ્વનાથ ૨. દેરાસર (૨૯) સુંગણી ૧, વાસુપૂજય સ્વામી ૨. દેરાસર (૩૦) સીકકા ૧. સુમતિનાજી ૨. દેરાસર (૩૧) એટી ખાવડી ૧ ચંદ્રપ્રભુજી ૨. દેરાસર (૩૨) નવાગામ જૈનપુરી ૧. ચંદ્રપ્રભાથીજી ૨. દેરાસર (૬૩) વસઇ ૧. સભવનાથજી ૨. દેરાસર (૩૪) રાવલસર ૧. શાંતિનાથજી ૨. દેરાસર ઉપાશ્રય (૩૫) લાખાબાવળ-શાંતિપુરી ૧. ૨.તિનાથજી ૨ દહેરાસર ૩. હ પુષ્પામૃત જૈન સાન ભંડાર (૩૬) નાઘેડી ૧ મુનિસુવ્રત સ્વામી ૨. દેરાસર સુરેન્દ્રનગર જિલ્લા : (1) સુરેન્દ્રનગર ૧. વાસુપૂજ્ય ` સ્વામી ૨, ૨૪ જિનાલય ૩. વી.પ્રેસ-મહાવીર Page #385 -------------------------------------------------------------------------- ________________ છે. વર્ષ ૫ અંક-૧૦ તા. ૧૩-૧૦-૯૨ : , કે ૫૨૫ છે સ્વામી ૪. દેરાસર પ. જંકશન સાવસ્થા—સંભવનાથજી ૬. દાસર (૨) વઢવાણ શહેર ૧ આદીશ્વર છે. દેરાસર ૩. એ મુખજી (પ્રાચીન) ૪. શાંતિનાથજી ૫. દેરાસર ૬. નદીમાં છે વર્ધમાન તીર" મહાવીર ચરણ પાદુકા છે. દેરી (૩) શીયાણી તીથ ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૪) લીંબડી ૧. બહુ સ્વામી ર. શાંતિનાથજી ૩. શાંતિનાથ દેરાસર 8 છે (૫) ચુડા ૧. આદીશ્વરજી ૨. દેરાસર (૬). ઓળીયા-મીશ્વર તીર્થ ૧. શંખેશ્વર છે નેમીશ્વર જિનેન્દ્ર ર. દેરાસર ૩. ઉપર ધાતુમય અદ્વિતિય શંખેશ્વર પાર્શ્વનાથજી 8 (૭) થાન ૧. અજિતનાથજી ૨. દેરાસર ૩. તરણેતર રોડ શ્રી સુમતિનાથજી ૪. રામજી 8 ભાઈનું દરારા ૨ (૮) ધ્રાંગધ્રા ૧. અજીતનાથજી ૨. દાસર ૯) હળવદ ૧. વાસુપૂજ્ય [ સ્વામી ૨. દેરાસર (૧૦) બજાણું ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૧૧) ઉ૫રીયાળાજી છે. તીર્થ ૧. આદિનાથજી ૨. દેરાસર (૧૨) પાટડી ૧ જીરાવલા પાશ્વનાથજી ૨. દેરાસર ૩ દાન સૂ. મ. મુર્તિ (૧૩) જૈનાબાદ ૧. શામળા પાર્શ્વનાથજી ૨. દેરાસર છે (૧૪) દસાડા શાંતિનાથજી ૨. દેરાસર (૧૫) વડગામ ૧. ઋષભદેવજી ૨. દેરાસર છે. કચ્છ જીલ્લો : { [૧] ભક ધરજી તીથી ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર ૩. જુના મુ. પાનાથજી ! ૪. દેરાસર સમુખ [૨] મુંદ્રા ૧. ચિંતામણિ પાર્શ્વનાથ ૨. મહાવીર સ્વામી ૩. દેરા- છે [ સર [3] ભુજપુર ૧. ચિંતામણી પાશ્વનાથજી ૨. દેરાસર. [૪] મોટી ખાખર ૧. આદીશ્વરજી ૨. દેરાસર [૫] નાની ખાખર ૧. ચિંતામણી પાર્શ્વનાથજી ૨. દેરાસર છે. છે[૫] માંડવી ૧. મેઘજી સેજપાળ આશ્રમ શાંતિનાથજી ૨. દેરાસર ૩. શાંતિનાથ દેરાસર B ૪. કે ચનું દેરાસર-ધર્મનાથજી ૫. શીતલનાથજી ૬. ભીડભંજન પાર્શ્વનાથજી ૬િ] છે. છે. સુથરી તીર્થ ૧. વૃતક લેલ પાર્શ્વનાથજી ૨. દેરાસર [૭] કઠોરા તીર્થ ૧. શાંતિ છે છે નાથજી ૨. દાસર ૩. સુમતિનાથજી ૪. ભવ્ય ગોખ [૮] તેરા તથ ૧. જીરાવલા છે પાર્શ્વનાથજી ૨૫૦૦ વર્ષ) ર. શામળીયા પાર્શ્વનાથજી (૫૦૦ વર્ષ) ૩. દેરાસર [૯] R ( નલીયા તીર્થ ૧. ચંદ્ર પ્રભુજી ૨. મુ. શાંતિનાથજી ૩. દેરાસર [૧૦] જખ ૧ મહાવીર { સ્વામી. ૨. દ સર [૧૧] ભુજ ૧. ચિંત રણ પર્વનાથજી ૨. ચાસર [૧૨] અંજાર ૬ ૧. વાસુપૂજ્ય ૨ વામી ૨. જે રાસ૨ [૧૩] ભચાઉ ૧. અજીતનાથજી ૨. મનમેહન પા. | નાથજી [૧૪] કટારીયા તીર્થ ૧. મહાવીર સ્વામી ર. દેરાસર [૧૫] લાકડીયા છે ૧. શાતિનાથજી ર. દેરાસર [૧૫] પલાંસવા ૧, શાંતિ નાથજી ૨. દેરાસર. 8 છે. બનાસકાંઠા જીલ્લો : [૧] સાંતલપુર ૧. મુનિસુવ્રત સ્વામી ર. દેરાસર ૩. મુ. અનંત નાથજી ૪ સમુહ છે Page #386 -------------------------------------------------------------------------- ________________ પર૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) દેરાસર [૨] રાધનપુર ૧. સપ્તા પાર્શ્વનાથજી ર. ચિંતામણી ૫ શ્ર્વનાથજી ૨. દેરાસર [૩] ભીલડીયાજી તીર્થ ૧. ભીલડીયા પાર્શ્વનાથજી ૨. સહસ્રા પાર્શ્વનાથજી ૩. દેરાસર ૪. બાહ્ય દૃશ્ય ૫. સન્મુખ દૃશ્ય [૪] ડીસા ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર [૫] ઋણીતી ૧. ગાડી પાવ’નાથજી ચરણપાદુકા ૨. દેરાસર ૩. નવુ... દહેરાસર [૬] પાલણપુર ૧. પહેલવીયા પાર્શ્વનાથજી ૨. કે રાસર [૭] દાંતા ૧ શાંતિનાથજી ૨. દેરાસર [૮] ભાભર ૧. મુનિસુવ્રત સ્વામી ૨. દે રાસર [૯] વાવ ૧. ગાડી પાવ‘નાથજી ૨. દેરાસર [૧૦] થરા ૧. શાંતિનાથજી ૨. દેરાસર [૧૧] ખીમત ૧. ચંદ્રે પ્રભુજી ૨. દેરાસર [૧૨] પાંથાવાડા ૧. આદીશ્વરજી ૨. દેરાસર [૧૩] ધાનેરા ૧. શાંતિનાથજી ૨. દેરાસર [૧૪] હુવા ૧. અમીઝરા પાર્શ્વનાથજી ૨. દેરાસર [૧૫] થરાદ ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર ૩. બાજુમાં આદીશ્વરજી ૪. સુ. વિમલનાથજી પૂ. બાજુ પાર્શ્વનાથજી ૬. ખાજુ મહાવીર સ્વામી [૧૬] ઢીમા ૧. પાર્શ્વનાથજી ૨ દહેરાસર [૧૭] ભારાલ તીથ ૧. નેમિનાથજી ૨. દહેરાસર [૧૮] કુંભારીયાજી તીર્થ ૧. નેમિનાથજી ૨. નેમિનાથજી ૩. સાઈડ દૃશ્ય ૪. રાસર દૃશ્ય, મહેસાણા જીલ્લા : [૧] કંબાઇ તીથ ૧. મનમેાહન પાર્શ્વનાથજી ૨. દેરાસર [૨] હારીજ ૧. નેમિનાથજી ૨. દેરાસર [૩] વિજાપુર ૧. ચિંતામણી પાર્શ્વનાથજી ૨. દેરાસર ૩. સ્કુલી'ગ પાર્શ્વનાથજી ૪. દેરાસર [૪] આગલાડ ૧. સુમતિનાથજી ૨. દેરાસર [૫] મેઢેરા ૧. ચિંતામણિ પાર્શ્વનાથજી ૨. દેરાસર [૬] મહેસાણા ૧. સીમંધર સ્વામી ર. તીથ ૩. શહેર મનમાહન પાશ્ર્વનાથ ૪. દેરાસર [૭] ગાંભુ તીથ ૧. ગભીરા પાર્શ્વનાથજી ૨. દેરાસર [૮] ધીણેાજ ૧. શીતલનાથજી ૨. દેરાસર [૯] ચાણસ્મા ૧. ભટેવા પાર્શ્વનાથ ર, દોરાસર [૧૦] રૂપપુર તીથ ૧. નેમિનાથજી ર.દેરાસર [૧૧] પાટણ ૧. પચાસરા પાવનાથજી ૨. દેરાસર [૧૨] ચારૂપ તી ૧. શામળા પાનાથજી ૨. દેરાસર [૧૩] મેત્રાણા તીથ ૧ આશ્વર ૨. દેરાસર [૧૪] સિધ્ધપુર ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર [૧૫] તારંગા તી ૧. અજીતનાથજી ૨. દેરાસર [૧૬] વર્ડનગર ૧ મહાવીર સ્વામી ૨. દેરાસર ૩. અદબદજી આદીશ્વરજી ૪ કલાકૃતિ [૧૭] વીસનગર ૧. કલ્યાણી પાર્શ્વનાથજી ૨; દેરાસર [૧૮] ઉઝા ૧૦ કુંથુનાથજી ૨. દેરાસર [૧૯] વાલમ તીથ ૧. નેમિનાથજી ર. દેરાસર [૨૦] શખલપુર તીથ ૧. શાંતિનાથજી ૨. નીચે નવખ`ડા પાર્શ્વનાથજી ૩. દેરાસર [૨૧] કડી ૧ આદીશ્વરજી ૨. દેરાસર [૨૨] કલેાલ ૧. ચિંતામણિ પાર્શ્વનાથજી ૨. દેરાસર [૨૩] લેાલાડા ૧શાંતિનાથજી ૨. દેરાસર [૨૪] કનારા ૧. ઉ યÀવિજયજી મ. મન્દિર ૨. સરસ્વતી Page #387 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૧૦ તા. ૧૩-૧૦-૨ : . * ૫૨૭) મંદિર [૨૫] મુંજપર ૧. શાંતિનાથજી ૨. ગેડી પાર્શ્વનાથજી ૩. ગોડી દેરાસર [૨૬] કે { શેખેશ્વર તીર્થ ૧. શંખેશ્વર પાર્શ્વનાથજી ૨. દેરાસર ૩. આગમ મંદિર મહાવીર સ્વામી છે૪. દેરાસર ૫. પાર્શ્વનાથજી ૬. ૧૦૮ પાર્શ્વનાથ તીર્થ [૨૭] પંચાસર ૧• મહાવીર સ્વામી' દેરાસર [૨૮] રાતેજ તીર્થ ૧. નેમિનાથજી ૨. દેરાસર ૩. સરસવતી [૨] ૧ 8 ભોયણી તીથી ૧. મહિલનાથજી ૨. દેરાસર [૩૦] વામજ તીર્થ ૧. આદીશ્વરજી ૨. ૫ દેરાસર [૩૧] શેરીશા તીર્થ પાર્શ્વનાથજી ૨. દેરાસર [૩૨] પાનસર તીથી ૧. મહા8 વીર સ્વામી ર. રાાર [૩૩] નંદાસણ તીથ ૧. મનમોહન પાર્શ્વનાથજી. સાબરકાંઠા જિલ્લો : છે [૧] હિંમતનગર ૧. મહાવીર સ્વામી ૨. આભાપુરીથી આવેલ પ્રતિમા ૩. દેરાસર 8 [૨] ટી આઇ ૧. મુહરી પાર્શ્વનાથજી ૨. દેરાસર [૩] નાના પોશીના ૧. પિશીના છે છે પાર્શ્વનાથ દેરાસર [૪] મોટા પેશીના તીથી ૧. મહાવીર સ્વામી તીર્થ ૨. દેરાસર [૫] ઈડર તીર્થ ૧. શાંતિનાથજી ૨. દેરાસર [૬] વડાલી ૧. અમીઝરા પાર્શ્વનાથજી ૨. દેરાસર [૭] ખેડ બ્રહ્મા ૧ મહાવીર સ્વામી ર. દેરાસર ૩. આદીશ્વરજી. ગાંધીનગર જીલ્લો : . છે [૧] ગાંધીનગર ૧. શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસાર [૨] કેબા ૧. મહાવીર 8 સ્વામી ર. દેરાસર. છે અમદાવાદ જિલ્લો છે (૧) કર્ણાવતી (અમદાવાદ) તીર્થ B ૧૦ ધર્મનાથજી (હઠીસીંગ) ૨. હઠીસીંગ દેરાસર ૩. ઉમાનપુરા સંભવનાથજી ૪. દેરાસર છે. | ૫. સાબરમતી-ચિંતામણિ પાર્શ્વનાથજી ૬. દેરાસર ૭. હાલાપોળ-શાંતિનાથજી (૮) નિશા- 8 પેળી-જગવલભ પાર્શ્વનાથજી ૯. કાળુશી પોળ ચિંતામણી પાર્શ્વનાથજી ૧૦. સંભવનાથજી B ૧૧. ગાંધીરેડ-મહાવીર સ્વામી ૧૨. દેરાસર (૨) થલતેજ તીર્થ ૧. ચિંતામણી પાશ્વછે. નાથજી ૨. ઋષભદેવજી ૩. દેરાસર (૩) સરખેજતીર્થં-૧, વાસુ પૂજ્ય સ્વામી ૨. દેરાસર છે (૪) બાવળા ૧. આદિશ્વરજી ૨. દેરાસર (૫) સાવથી તીથ.૧૦ સંભવનાથજી ૨. દેરા- 8 સર (૬) કોંઢ ૧. દેરાસરજી (૭) ઘેળકા-કલિકુંડ-તીથ–૧. આદિશ્વરજી ૨. દેરાસર છે ૩. કલિકુંડ પાર્શ્વનાથજી ૪. કલિકુંડ તીર્થ (૮) બારેજા ૧. પ્રભુજી ૨. દેરાસર (૯) બર- ૧ વાળા ૧. પદ્દમપ્રભ સ્વામી ૨. દેરાસર (૧૦) રાણપુર-૧.જુના શાંતિનાથજી ૨. મોદીનું દેરાસર ૩. પ્રભૂજી (૧૧) અલાઉ ૧. વાસુ પૂજ્ય સ્વામી ૨. દેરાસર ૩. અમૃતસૂ.મામૂર્તિ છે (૧ર)ધંધૂકા-૧. આદિશ્વરજી ૨. દેરાસર ૩. શાંતિનાથજી ૪ હેમચંદ્રાચાર્ય મ. મૂર્તિ છે Page #388 -------------------------------------------------------------------------- ________________ છે પ૨૮ : " : શ્રી જૈન શાસન (અઠવાડિક) { (૧૩) વિરમગામ-૧. શાંતિનાથજી (૧૪) માંડલ-શાંતિનાથ જી ૨, પાર્શ્વનાથજી ૩. ને બીજું દેરાસર - ખેડા જીલ્લો, (૧) ખેડા-૧. અમીઝરા પાશ્વનાથજી ૨. દેરાસર ૩ ભીડભંજન પાર્શ્વનાથજી ૪ દેરાસર (૨) છે 5 માતર તીથ–સાચા સુમતિનાથજી ૨. દેરાસર (૩) સેજીત્રા-૧. મહાવીર સ્વામી ર. દેરા- 8 | સર ૩. મોતીશાનું મંદિર અજીતનાથજી ૪. દેરાસર ૫. શેઠ મોતીશા (૪) તારાપુર છે 8 ૧ ભીડ ભં-ન પાર્શ્વનાથજી (૫) પેટલાદ-૧. કવાણ પાર્શ્વનાથ (૬) ન ર-શાંતિનાથજી છે. (૭) સ્તંભન તીર્થ (ખંભાત) ૧. સ્થંભન પાર્શ્વનાથજી ર. દેર સર ૩. ચિંતામણિ 8 પાર્શ્વનાથજી ૪. દેરાસર પ. દહેવણનગર-મહાવીર સ્વામી ૬. દેરાસર ૭. સીમંધર સ્વામી ૮. માણેક ચેક પ્રાચીન પ્રતિમા ૯ આદીશ્વરજી (ભોંયરામાં). ૧૦. થંભન પાર્શ્વનાથજી છે ભોંયરામાં બજાર ૧૧. નેમિનાથજી (જીરાબવાળ ભોંયરામાં) ૧૨. પ્રેમ સૂ. મ. મૂર્તિ છે (૮) બોરસદ ૧, શામળા પાર્શ્વનાથજી ૨. દેરાસર ૩. કાશીપુરા (૯) ઉમેટા ૧. સુમતે નાથજી ૨. દેરાસર (૧૦), વાસદ ૧. શાંભવનાથજી ૨. દેરાસર (૧૧) આકાલી ૧. વાસુ પૂજ્ય સ્વામી ર. દેરાસર (૧૨) આણંદ ૧. શાંતિનાથજી ૨ દેરાસર (૧૩) નડીયાદ ૧. શાંતિનાથજી ૨. દેરાસર. કપડવંજ જીલ્લો : ૧. ચિંતામણિ પાર્શ્વનાથજી ૨. દેરાસર. પંચમહાલ જીલ્લો : ", (૧) ગોધરા ૧. શાંતિનાથજી (બે બાજુ શ્રેયાંસનાથજી શાંતિનાથ જી ૨. દેરાસર છે છે (૨) પરોલી તીર્થ ૧. નેમિનાથજી ૨ દેરાસર (૩) પાવાગઢ તીર્થ . ચિંતામણી છે. 6 પાકનાથજી ૨. દેરાસર (૪) દાહોદ ૧. પાર્વનાથજી ૨. દેરાસર. - વડોદરા જીલ્લો છે (૧) વડોદરા ૧. ઘડીયાળી પિળ, શાંતિનાથજી ર દેરાસર ૩. કઠોળ, શાંતિનાથજી 8 8 ૪. દેરાસર (૨) છાણી ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૩) પાદરા ૧. સંભવનાથંજી ૨. દેરાસર (૪) અણસ્તુ ૧. પ્રભુજી ૨. દેરાસર (૫) દરાપરા ૧. પ્રભુજી ૨. દેરાસર (૬) કરજણ ૧. નેમિનાથજી ૨. દેરાસર (૭) મીયાગામ ૧. મનમોહન પાર્શ્વનાથજી ૨ દેરાસર (૮) બોડેલી તીથ ૧. મહાવીર સ્વામી ર. દેરાસર (૯) દર્ભાવતી [ડભોઈ) તીર્થ ૧. આદીશ્વરજી ૨. દેરાસર ૩. પ્રગટ પાર્શ્વનાથજી ૪. લઢણ પાર્શ્વનાથજી ૮. $ શ્રીમાળીવાળા દેરાસર.. Page #389 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૧૦ તા. ૧૩-૧૦-૯૨ : . ૧ ૫૨૯ ભરૂચ જીલ્લો : , (૧) કાવી તીથ ૧. આદીશ્વરજી ૨. દેરાસર (સાસુનું) ૩. ધર્મનાથજી ૪. દેરાસર (વહન) (૨) જબુસર ૧. પદ્મ પ્રભુજી ૨. દેરાસર (૩) ગધાર તીથ ૧. અમીઝરા પાર્શ્વનાથજી ૨. દેરાસર (૪) વણછરા તીર્થ ૧. ચિંતામણિ પાર્શ્વનાથજી (૫) દહેજ તીથી ૧. મહાવીર સ્વામી ર. દેરાસર (૬) વેજલપુર ૧. આદીશ્વરજી ૨. દેરાસર (૭) સમળી વિહાર તીથ ભરૂચ ૧. મુનિસુવ્રત સ્વામી ૨. દેરાસર (૮) આમેદ ૧. પ્રભુજી ૨. દેરાસર (૯) અલીપર તીથ ૧. પ્રભુજી ૨. દેરાસર (૧૦) કુરાલ ૧. પ્રભુજી ર. દેરાસર (૧૧) અંકલેશ્વર ૧, શાંતિનાથજી ૨. દેરાસર (૧૨) ઝઘડીયાજી તીર્થ : આદીશ્વરજી ૨. દેરાસર (૧૩) ની કેરા તીથ ૧. આદીશ્વરજી ૨ દેરાસર. 8 (૧૪) રાજપીપળા ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૧૫) શુકલ તીથ ૧. આદીશ્વરજી ? સુરત જીલ્લો : (૧) સુરત ૧. આદીશ્વરજી ૨. દેરાસર ૩. સગ્રામપુરા, દેરાસર ૪. આગમ મંદિર મહાવીર સ્વામી પ. ૧૦૮ તીર્થ દર્શન સુવિધિનાથજી (૨) રાંદેર તીથ ૧- જીરાવાલા 8 પાર્શ્વનાથજી ૨. દેરાસર (૩) માંગરોળ ૧. પ્રભુજી ૨. દેરાસર (૪) માંડવી ૧. પ્રભુજી ૨. પ્રભુજી દેરાસર (૫) બારડોલી ૧• પ્રભુજી ૨. દેરાસર વલસાડ જીલ્લો : 8. (૧) નવસારી ૧. ચિંતામણિ પાર્શ્વનાથજી ૨. દેરાસર ૩. જલાલપોર, શાંતિનાથજી છે દેરાસર પ. કમલ મ. મુતિ (૨) તપવન ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૩) બીલીમોરા ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૪) વલસાડ ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર (૫) ઉદવાડા ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૬) બગવાડા ૧. અજીતનાથજી ૨. દેરાસર | (૭) વાપી અજીતનાથજી ૨. દેરાસર (૮) સેલવાસ ૧. આદીશ્વરજી ૨. દેરાસર (૯) છે અચ્છારી ૧. વાસુપૂજ્ય સ્વામી ૨ દેરાસર (૧૦) દાદરા ૧. શીતલનાથજી ૨. દેરાસર છે (૧૧) દમણ ૧. આદીશ્વરજી ૨. દેરાસાર. રાજસ્થાન રાજ્ય { [૧] જીરાવાલા તીથ ૧. પાર્શ્વનાથજી ૨. પ્રાચીન જીરાવાલા પાશ્વનાથજી ૩. મહાવીર છે છે સ્વામી ૪ દેરાસર ૫. ધર્મશાળા (૨) મુંગથલા તીથ ૧. મહાવીર સ્વામી [૨૫૦૦ 8 6 વર્ષ] ૨. દેરાસર [2] રેવદર ૧. શાંતિનાથજી ૨. દેરાસર [૪] વરમાણુ તીર્થ ૧. છે મહાવીર સ્વામી ર. દેરાસર [૫] ગુલાબગજ ૧. જુના પાર્શ્વનાથજી ૨. દેરાસર ! Page #390 -------------------------------------------------------------------------- ________________ ૫ ૫૩૦ ? : શ્રી જૈન શાસન [અઠવાઠિક] 8 (૬) શિરડી ૧. ગેડી પાર્શ્વનાથજી ર. દેરાસર. [૭] મીરપુર (હમીરગઢ તીર્થ) ૧. R છે ગોડી પાર્શ્વનાથજી ૨. સન્મુખ દશ્ય ૩. નકશી. [૮] સિરોહી ૧. ઋષભદેવજી ૨. દેરા- છે 8 સર ૩. બીજા દેરાસર આદીશ્વરજી ૪. દેરાસર સમુહ (૯) બામણવાળાજી તીર્થ ૧. ૧ 8 મહાવીર સ્વામી ૨. મહાવીર સવામી પાદુકા ૩. દેરાસર વ્યુહ (૧૦) વીરવાડા તીર્થ છે છે ૧. વિમલનાથજી ૨. ગામમાં વિમલનાથજી ૩. મહાવીર સ્વામી (૧૧) નાંદીયા તીર્થ ૧.૨ 8 જીવીત સ્વામી ૨. વ્યુહ ૩. વીર પ્રભુ ચરણ સ્થાન. (૧૨) કે જરા તીર્થ ૧. સંભવ . છે નાથજી ૨. દેરાસર વ્યુહ, ૩. જુના મુનિસુવ્રત સ્વામી (ગોખમાં) (૧૩) પેશવા તીથ રે ૧. કુંથુનાથજી ૨. દેરાસર (૧૪) અજારી તીથ ૧. મહાવીર સ્વામી (૨૫૦૦ વર્ષ) 8 આ ૨. દેરાસર સન્મુખ ૩. પાછળ આદીશ્વરજી ૪. હેમચંદ્રાચાર્ય મ. (૧૦૦૦ વર્ષ) (૧૫) 8 નાણું ૧. જીવીત સ્વામી ર. દેરાસર વ્યુહ [૧૬] પીડવાડા ૧. બૃહ (૧૭) બેડા જ છે ૧. સંભવનાથજી ૨. દેરાસર (૧૮) જુના બેડા ૧. પાર્વનાથજી ૨. દેરાસર (૧૯) છે બીજાપુર ૧. સંભવનાથજી ૨. દેરાસર (ર૦) હથુડી તીર્થ ૧ રાતા મહાવીર ૨. રાતા 8 મહાવીર ૩. ભોંયરામાં મહાવીર સ્વામી (૨૧) સેવાઠી ૧. શાંતિનાથજી ૨. દેરાસર ૩. જ જુના મુ. મહાવીર સ્વામી (રર) લુણવા ૧. આરીકવરજી ર. દેરાસર (૨૩) સેસલી છે ૪ ૧. પાશ્વનાથજી ર. દેરાસર (૨૪) બોથા ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૫) બાલી છે ૧. વિમલનાથજી ૨. દેરાસર ૩. મનમોહન પાર્શ્વનાથજી (બીજા દેરાસર ૫૦૦ વર્ષ) છે 8 (૨૬) મુંડારા તીર્થ ૧. શાંતિનાથજી ૨. દેરાસર (ર૭) સાદડી ૧. શાંતિનાથજી ૨.૧ દેરાસર (૨૮) મુછાળા મહાવીર ૧ મુછાળા મહાવીર ૨. દેરાસર (૨૯) ધારાવ છે. છે ૧ આદીશ્વરજી , દેરાસર (૩૦) રાજપુર ૧. શાંતિનાથજી ૨ દેરાસર. છે (૩૧) રાણકપુર તીર્થ ૧. આદીશ્વરજી ૨. દેરાસર સાઈડ દશ્ય ૩. બીજા મુળ8 નાયક ૩. ઘુંમટ ૪. સર્પ સીડી. (૩૨) સાયરા ૧. વાસુપૂજ્ય સ્વામી છે. દેરાસર) છે (૩૩) મજાવડી ૧. નવપલ્લી પાર્શ્વનાથજી ર. દેરાસર (૩૪) ગોગંદા ૧. નાથજી 8 ર. દેરાસર (૩૫) ઇસરાબ ૧. પાર્શ્વનાથજી ૨. દેરાસર (૩૬) ઉદયપુર ૧. પદ્મપ્રભુજી ૨. સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૩ સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૪. કલ્પવૃક્ષ પાથર્વનાથજી ૪.દેરાસર (૩૭) છે. આયડ ૧. મુ. પાર્વનાથજી ૨ આદીશ્વરજી ૩. સન્મુખ દેરાસર દશ્ય (૩૮) સવિના ૧. A છે સવિના પાર્શ્વનાથજી ર. દેરાસર (૩૯) પાલ સાગર-કરેઠા તીથ ૧. કરેડા પાર્શ્વનાથજી છે. ૨. દેરાસર ૩. કરેડા પાશ્વનાથજી (જુના) (૪૦) કેશરીયાજી . કેશરીયાજી આદીઆ કવરજી ૨. દેરાસર (૪૧) ચિતેહગઢ ૧. આદીવરજી ૨ દેરાસર ૩. સમુહ દેરાસર & ૪. હરિભદ્ર સ. મ. [૪૨] પલાના ૧ આદીવરજી ૨. દેરાસર ૩. જુના મુ. પાર્વ Page #391 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ અંક-૧૦ તા. ૧૩-૧૦-૯૨ : ત ૫૩૧ { નાથજી ૪૩] દેલવાડા દેલવાડા [ઉદયપુર] ૧. આદીવરજી ૨. દેરાસર ૩. ક૯પવૃક્ષ છે (૪૪) એકલીંગજી ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૪૫) ખમનોર. મૂ. પાર્વનાથજી R ૨. બીજું દેરાસર (૪૬) કાંકોલી-દયાલ શાહ કિલે ૧. આદીકવરજી ૨. દેરાસરજી [૪૭] કેવા છે ૪ ૧. શાંતિનાથજી ૨. દેરાસર [૪૮] દેસૂરી ૧. વિમલનાથજી ૨ દેરાસર ૩. બીજા દેરા-છે સર મુ. શાંતિનાથજી (૪૯) નાડલાઇ ૧, આદીવરજી (શત્રુંજયે) ૨ નેમિનાથજી 8 (ગીરનાર . ૩. સમુહ દેરાસરજી (૫૦) નાડેલ ૧. પદ્મપ્રભુજી ૨. દેરાસર (૫૧) વકાણું છે ( ૧ પાકવ નાથજી ૨. દેરાસર પર) બીજોવા ૧. ચિંતામણિ પાકનાથજી (૧૧૦૦ વર્ષ) છે છે૨. દેરાસર (૫૩) રણ ૧. સુપાર્શ્વનાથજી ર. દેરાસર (૫૪) ખીમેલ ૧. શાંતિનાથજી ૪ ૨. દેરાસર (૫૫) ફાલના ૧. શખેશ્વર પાર્શ્વનાથજી ૨. દેરાસર (૫૬) ખૂડાલા ૧. ધર્મનાથ ૨. દેરાસર (૫૭) સાંડેરાવ ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૫૮) તખતગઢ ૧. આદીશ્વરજી ૨૦ દેરાસર (૫૯) ઉમેદપુર ૧. ભીડભંજન પાર્શ્વનાથજી ૨. દેરાસર (૬૦) આહેર ગોડી પાર્શ્વનાથજી ૨. દેરાસર (૬૧) જાલોર ૧ મહાવીર સ્વામી ર. 4 કેરાસર ૩. સુવર્ણગિરિ દેરાસર (૬૨) શિવાના ૧. ગેડી પાર્શ્વનાથજી ૨. દેરાસર છે (૬૩) બાલોતરા ૧. વિમલનાથજી ૨. દેરાસર ૩ જુના મૂ શીતલનાથજી [૬૪] { જસેલ ૧. સુપાર્શ્વનાથજી ૨. દેરાસર (૬૫) બાડમેર ૧. ચિંતામણિ પાર્શ્વનાથજી છે ૨ દેરાસર (૬૬) જેસલમેર ૧. ચિંતામણિ પર્વનાથજી ૨. દેરાસર (૬૭) બ્રહ્મસર ૧ ૧. પાકનાથજી ૨. દેરાસર (૬૮) લોકવપુર ૧. સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ૨ રાસર B ૩. ના પ્રગટ જગ્યા ૪. ઘુમટ ૫. ગેઈટ (૬૯) અમરસર ૧. આદીશ્વરજી ૨. દેરાસર છે૩. જુના મૂ, આવરજી [૭૦] પકરણ ૧. ચિંતામણિપાર્શ્વનાથજી ૨. દેરાસર (૭૧) ફધી ૧. ગેડી પાર્શ્વનાથજી ૨. દેરાસર (૭૨) બીકાનેર ૧. આદીવરજી ૨. દેરાસર ૩. સુમતિનાથજી ૪ દેરાસર (૭૩) ગોગેલાવ ૧. કુંથુનાથજી ૨. દેરાસર (૭૪) નાગોર ૧. આદીશ્વરજી ૨. દેરાસર ગેટ [૩૫] મેડતા સીટી ૧ આદીશ્વરજી છે . સમુખ ગેઈટ [૬] નાકેડાજી તીથ ૧. નાકેડા પાર્શ્વનાથજી ૨. દેરાસર. ૩. હું જુના મુ. મહાવીર સ્વામી [૭૭] મેડતા રેઠ ૧. ફલવદ્ધિ પાર્વનાથજી ૨. દેરાસર છે [૩૮] ભાવઠી ૧. ચિંતાનણિ પાનાથજી, ૨. દેરાસર [૭] એસીયા ૧. મહાવીર સ્વામી ર. દેરાસર ૩. રત્નપ્રભ સુ. મ. ટૂંતિ [૮] ગાગાણું ૧. ચિંતામણિ પાવું છે નાથજી ૨. પિત્તળના આદીશ્વરજી (૧૬૦૦), [૧] જોધપુર ચિંતામણિ પાથર્વનાથજી. ૨. દેરાસર ૩. મુ. દેરાસર (૮૨) મહોર ૧. પાર્વનાથજી ૨. દેરાસજી (૮૩) 8 8 કાપરડાજી તીર્થ ૧. પાકનાથજી ૨. દેરાસર (૮૪) પાલી ૧. નવપલ્લા પાવન છે Page #392 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) નાથજી ૨. દેરાસર ૩. જુના મહાવીર સ્વામી (૨૦૦૦ વર્ષ) (૮૫) દત્તાણી ૧ સીમ‘ધર સ્વામી ૨, ૪ રાસર (૮૬) ૧. મહાવીર સ્વામી ૨. દાસર (૮૭) દુખાણી ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૮૮) આર ૧ આદીશ્વરજી ૨. દેરાસર (૮૯) ભારજા ૧. આદીશ્વરજી ૨. દેરાસર (૯૦) દેલંદર ૧. આદીશ્વરજી ૨. દેરાસર, ૫૩૨ : (૯૧) ભીમાના ૧. મુનિસુવ્રત સ્વામી ૨. દેરાસર (૯૨) રાહિયા ૧. પાર્શ્વનાથજી ૨. દેરાસર ૩. બાજુના દે. પાવ`નાથજી (૯૩) ભાર્ ૧. વાસુપૂજ્ય સ્વામી ૨. દેરાસર (૯૪) નિતાડા ૧. ચિ'તામણિ પાર્શ્વનાથજી ૨. દેરાસર (૫) દીયાણા ૧ જીવીત સ્વામી મહાવીર સ્વામી ૨. દેરાસર (૯૬) લાટાણા ૧.આદીશ્વરજી ૨. દેરાસર (૯૭) લાજ ૧. ગાડી પાવનાથજી ૨. દેરાસર (૯૮) ધનાણી ૧, પાર્શ્વનાથજી ૨, દેરાસર (૯) માદલા ૧, મહાવીર્ સ્વામી ૨. દેરાસર (૧૦૦) ઉથમણુ ૧. શ'ખેશ્વર પાર્શ્વનાથજી ૨. દેરાસર (૧૦૧) ગોહિલી ૧• નવફણા પાર્શ્વનાથજી ૨. દેરાસર (૧૦૨) કારઢાજી ૧. આદીશ્વરજી ૨. દેરાસર (૧૦૩) બેગભરવી મહાવીર સ્વામી ૨. દેરાસર ૩. જુના મૂ. મહાવીર સ્વામી (૧૦૪) જાકાડા ૧, શાંતિનાથજી ૨. દેરાસર (૧૦૫) ખીવાદી ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર (૧૦૬) બ્યાવર શાંતિનાથજી ૨. દેરાસર (૧૦૭) અજમેર ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૧૦૮) જયપુર ૧. દાદાવડી મહાવીર સ્વામી ૨. દેરાસર ૩. મુ. સુમતિનાથજી (૧૦૯) અલવર ૧. વાદ્મપૂજય સ્વામી ૨. વાસુ પૂજય સ્વામી ૩. દેરાસર ૪. રાવણુ પાર્શ્વનાથજી પ.-નીચે ચંદ્ર પ્રભુજી (૧૧૦) આર્મેટ ૧. દેરાસર ૨. ઘુ’મટ (૧૧૧) ભડેવપુર ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર (૧૧૨) ભીનમાલ ૧. શાંતિનાથજી ૨. દેરાસર (૧૧૩) સાચાર ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર (૧૧૪) વડગામ ૧. મહાવીર સ્વામી ૨. દેરાસર. ૩. મહાવીર સ્વામી ચરણ પાદુકા (૧૧૫) મડાર ૧. શીતલનાથજી ૨. દેરાસર. નાઇરાખી ૧. મુનિસુવ્રત સ્વામી ૨. દેરાસર ૩. વેલજી વીરજી દેરાસર સ`ભવનાથજી ૪. દેરાસરમાંબાસા ૧. પાવનાથજી ૨. દેરાસર-(થીકા) ૧. પ્રભુજી જાપાન કામે ૧. પ્રભુજી ૨. દેરાસર લન-લેસ્ટર ૧ પ્રભુજી દેરાસર . ૨. દેરાસર શીઘ્ર વાંચી તમારા મનગમતા તીથમાં શુભેચ્છક નામ લખાવે. તરત જામનગર કે પ્રતિનિધિઓને મળેા. 5 Page #393 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - શ્રી ગુણદર્શી • સમ્યક્ પ્રકારે શ્રી જિનેશ્વર દેવના મતને પ્રકાશે તે ભાવાચાય ! ર ભૌતિક સુખ તે તે પુદ્દગલના ખેલ છે. ૦ માત્ર કપડાં બદલે મણસ બદલાતે નથી, હું યુ... બદલે બદલાય છે. ૦ જીવમાં સાચી સમજ-દૃષ્ટિ પેદા થાય ત્યારથી સૌંસાર પ્રત્યે અભાવ અને મેાક્ષ પ્રત્યે સદ્દભાવ વ મે છે. . શ્રી વી.રગ દેવના સાધુ આત્માની ચિંતા કરનારા હોય, નહિ કે સ`સારની. તમારા સંસારની ચિંતા, મુક્તિ માટે નીકળેલા કરશે તેા મુકિતની ચિંતા અને ધર્માંની ચિંતા કાણુ કરશે ? O ૦ જે પેાતાના આત્માની ચિ'તા કરે, મેાક્ષ વહેલે। પમાય તેની ચિંતા કરે સારા ધર્મ કેવી રીતે થય તેની ચિંતા કરે તેનું નામ સાધુ ! સાધુને પેાતાના અને પારકાના આત્માની ચિંતા કર્યા વિના બીજી ચિંતા કરાય જ નહિ. સાધુ મ`ત્ર-તંત્ર વૈદ્યક આદિ ખંધુ જાણે પણ તમારા માટે તેના ઉપયોગ કરે તેા તે ‘પાપ શ્રમણ' થઇ જાય. . સંસારના સુખની ઇચ્છા તે જ મોટામાં મેાટી અસમાધિ છે. • જેએ આ શાસ્ત્ર વાંચીને પણ સંસારનુ પોષણ કરે, ઉન્મા` પાષણ કરે તેના માટે તો આ હાસ્ત્ર પણ શસ્ત્ર છે. ૦ સંસાર છેડાવનાર શાસ્ત્ર છે પણ સંદર કેમ ચલાવવે તે બતાવનાર શાસ્રો નથી. સંસારમાં જીવવું તા કેમ જીવવુ' તે બતાવે પણ વહેલે સંસાર છેાડવા માટે પણ સંસારમાં રહેવ. માટે નહિ, ૦ તમે સાધુના તમારે ત્યાં પગલાં એટલા માટે કરાવા છે કે ઘરમાં સેનેયા વરસે. પણ પગલાં શ્ર. જૈનશાસનમાં ન હોય. જેને ઘર જ ગમતુ હોય તેના ઘરે અમારાથી પગલાં કરવા જવાય ? જઇએ તે અમને તમારા ઘરનુ' અનુમાદન લાગે, ઘર વગરના અમે તમારા દરની અનુમેદનામાં મરીએ તે અમારે પણ સાંસાર વધી જાય. ૦ નાટક-ચેટક કરી ધમ માટે પૈસા ભેગા કરવા તે ધર્મોના નાશ કરવાનું કામ છે. પ્ર.- આ ં? તે આચાર્યાદિ પણ નાટકાદિમાં આશીર્વાદ આપે છે. ઉ.- આ કાળમાં બધે બગાડ ઉભા થયા છે. તે બગાડને ધ્યાનમાં નહિ લેતા આપણે બગાડ ઉભા નથી કરવા. શિકિત હાય તેટલું. સારું, કરવુ છે અને આજ્ઞા મુજબ જીવવુ` છે. આપણું સંસારમાં કઠોર છીએ, ધમ માં સુકુમાલ છીએ !!! . Page #394 -------------------------------------------------------------------------- ________________ Reg. No. G-SEN-84 શ્રી જૈન શાસન(અઠવાડિક) ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ SATU IS IT IS VAL Gષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || ૦૦૦૦૦૦૦૦૦૦૦ 0 - ક . મને અસમાધિ ન થાય, મારી સમાધિ જીવંત રહે માટે જ ઈષ્ટફલ સિદ્ધિ માંગ- 2 ૪ વાની છેઆપણને હવે સમાધિનું કામ છે. સુખનું કામ નથી. આવતા દુઃખની ૪ ગભરામણ નથી હવે અસમાધિ જોઇતી નથી. દુખને ભય નથી. અસમાધિને ભય કે છે. સુખને રસ નથી સમાધિને જ રસ છે. ૦ સંસારની એક પણ ચીજ જેને સારી લાગે તેને નવકાર ગમ્ય નથી. 9 ૦ દુનિયાનું સુખ જે ભગવાનને માને તે તેને ઈરછવા જેવા ન લાગે, પુણ્યથી મળે છે તે ભોગવવા ગમે નહિ અને ભગવે તે રોગની માફક જ ભોગવે તે અમારા 9 ભગવાનને ભગત છે ! . 9સંસાર ગમે તેને ભગવાન ગમે તે જ ખોટી છે. તેને સંસાર વધવાને છે. તે Q 0 નરકાદિમાં ખૂબ ભટકવાનું છે. દાન કર્મ અને પૈસે ગમે તે મુએ જ પડે છે ? દેષ ટાળવાનું અને ગુણ મેળવવાનું સ્થાન મંદિર અને ઉપાશ્રય છે માટે અમે છે 0 મંદિર અને ઉપાશ્રયે જઈએ છીએ. 0 ૦ આત્માને બગાડે તેનું નામ દોષ અને આ માને સુધારે તેનું નામ ગુણ 0 ૦ સંસારી છે એવા તમે સંસારમાં આગળ વધે, તમારી સુખની સામગ્રી વધતી 0 જાય, માન-પાન વધતા જાય, વિષય ભેગની સામગ્રી ખૂબ વધતી જાય, અર્થ- 9 કામની અનુકુળતા થતી જાય ત્યારે તમને થાય કે હું ડુબી રહ્યો છું ફસાઈ રહ્યો છે છું લપસી રહ્યો છું, ભયંકર ભૂલ કરી રહ્યો છું? ૧ અહંકાર સપ છે. ઝેરીલે છે. અહંકાર જેને આવે તેને ઝેર ચઢી જાય ને? એ છે ઝેરથી પાગલ જે બની શું ન કરે તે કહેવાય? ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦es જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફોનઃ ૨૪૫૪૬ ૦ Page #395 -------------------------------------------------------------------------- ________________ નમો ૨વિસાર તિવરા | શાસન અને સિદ્ધાન્તા ૩મમા- મહાવીર-પનવસાmi, છી રક્ષા તથા પ્રચારનું પત્ર-| w IS A / 0 સાધુ સેવાનું ફળ उपदेशः शुभो नित्यं, दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्2 साधुसेवाफलं महत् ।। હમેશાં શુભ ઉપદેશ શ્રવણ ધર્મ આચરનાર આત્મા એનું દશન અને સ્થાને વિનય આ ત્રણ સાધુ સેવાનાં મહાફળ છે. અઠવાડિક એક | " શ્રી જન શાસન કાયાલય શ્રુત જ્ઞાન ભવના ૫, દિગ્વિજવુ પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA |||||III IIIIIIIII : PIN - 361005 Page #396 -------------------------------------------------------------------------- ________________ બિચારે ખીર માંગે છે અને મા જેવી મા છે. (પંકિતકી આવાજ, થઈને હું તેને આપી નથી શકતી.” ! તરત જ પાડોશીઓએ ઘી-ખાંડ-દૂધ- - શ્રી ચંદ્રરાજ ચેખા આપ્યા. માતાએ તેમાંથી ખીર બનાવી. શાલિભદ્ર જ્યારે સંગમ હતો રડી રડીને માંગી માંગીને મેળવેલી છે. ઘેર ઘેર જમાતી ખીરને જોઈને ગોવાળ ખીર ખાવા સંગમ બેઠે છે. સંગમે પિતાની ધન્યા નામની માતા પાસે અને... અને.... ત્યાં જ કેઈ એક જઈને ખીરની માંગણી કરી. માસક્ષમણના તપસ્વી પારણા માટે સંગમના ૪ માતાએ કહ્યું, “બેટા! આપણુ ગરીબ ઘરે જ પધારે છે. જે ઘરમાં ખીર કયાંથી હોય?' ઝરી ઝરીને રોઈ રોઈને મેળવેલી ખીર છે પોતાના સગા પેટના જયાને એક ખાવાની તીવ્ર તાલાવેલી હોવા છતાં છે ખીર જેવી ખીર ગોવાળ થઈને ખવડાવી આવેલા આ મહાન તપસ્વી મુનિવરને 8 ના શકવાથી માતાની મમતા કેટ-કેટલી જોઈને એક ગોવાળનો આ અબુધ બાળક 8 છે વેદનાથી વલોવાઈ ગઈ છે તે આ બિચારો વિચારે છે કે..” નાનો બાળક સંગમ કયાંથી સમજી શકે? “આ તે ચેતનવંતુ ચિંતામણી રત્ન 8 બાળકે તે અણસમજથી ફરી-ફરીને છે, હાલતું ચાલતું કઇપવૃક્ષ છે, માનવરૂપે ખીરની માંગણી કરવા માંડી. માતાને પૂર્વના કામધેનું છે. સારૂ થયું. સારૂ થયુ. કે આ છે વૈભવી દિવસે સાંભરી આવ્યા. મહાસાધુ મારા ભાગ્યથી જ અહીં આવ્યા. વીતેલા વર્ષોના વૈભવી જીવનનું વૈભવી નહિતર મારી જેવા ગરીબને આ વા પાત્રનો 8 સ્વમાન આજની દરિદ્રતાથી ઘાયલ થઈ સંગમ કયાંથી થાય ? ૨ ચૂકયું હતું. भाग्योदयेन केनापि ममाद्य समपद्यत । સુખના દા'ડા માતાને સાંભરી આવ્યા. વિત્ત વિત્ત ૨ પાત્ર ૬ ત્રિવેણીસંતાનો પ્રય સગો પુત્ર વારંવાર ખીર માંગે છે છતાં કઈ પણ ભાગ્યોદયથી આજે મારે છે એક ખીર જેવી વસ્તુ આપી નહિ શકવાથી ચિત્ત, વિત્ત અને પાત્રને આ ત્રિવેણી ! માતા હિબકે હિબકા ભરી ધ્રુસકે ધ્રુસકે સંગમ થયે. રડવા લાગી. અને ભાવની ઉચ્ચત્તમ ધારામાં 8 ધવાના કરૂણ રૂદનના દુઃખથી પીડાતા તણાતા તણાતી જ સંગમ કે તે ખીરને ૨ પાડોશીઓએ આવીને સાંત્વન-આપી દુઃખ- થાળ મુનિવરના પાત્રમાં ઠાલવી દીધા. 8 ભર્યા રૂદનનું કારણ પૂછયું. આ દાનના પ્રભાવે સંગમ શાલિભદ્ર માતાએ ગદ્દગદ્દ અક્ષરોમાં કહ્યું આ બચે. જ ‘ Page #397 -------------------------------------------------------------------------- ________________ ::: " BIGITÈRIES126 .61.81 SAI WHO CLIPPOO HELP1980N ürel 2006 OUHOY V BELOGY PHU Men Yaleo 47 મચ્છરથી -તંત્રી પ્રેમચેક મેઘજી ગુઢકા | ૮jજઇ હિન્દકુમાર મજમુંબલાલ શte (જજ) સહેજચંદ્ર કીરચંદ #હ વઢવ4). | dજાયેદ ઈલ્મ7 & E ((જજ). hKANTS • #s ' O N ' , દવા/ઉફ. N'ઝાઝા રિજ્ઞા ૪ શિવાય ચ મથાઇ ઘો - -- - - વર્ષ ૫] ૨૦૪૮ આ વદ ૯ મંગળવાર તા. ૨૦-૧૦-૯૨ [અંક ૧૧ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ] [આજીવન રૂા. ૪૦૦ | ગાંભીર્યાદિ અનેકગુણનિધિ પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજાના ગુણાનુવાદ: –પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા (ગતાંકથી ચાલુ) દુનિયામાં પણ તમે સમજે છે કે-જે કાંઈ કામ કરવું હોય તે તેના જાણકારને પૂછીને 8. કરાય. તે માટે અભ્યાસ પણ કરે છે. શ્રી સંઘમાંથી જ્ઞાનાભ્યાસ નીકળી જવાથી ઘણું !' 8 નુકશાન થયું છે. તમારે ત્યાંથી પણ ધર્મની બાબતનો અભ્યાસ નીકળી ગયો છે, { સંસારની બાબતને અભ્યાસ જીવતો છે. તમારે છોકરો વેપારાદિમાં હોંશિયાર હોય, 8 કે છોકરી સેઇમાં હોંશિયાર હોય પણ ધર્મમાં કાંઈ આવડતું ન હોય. આવડે તે ભલી- R. 5 વાર ન હોય. આ કલંક છે ને? આજે પાઠશાળા ચાલે છે પણ કેવી? ઘરડી ડેશી જેવી. તમારા છોકરા પાઠશાળામાં જાય? જે પાઠશાળામાં જાય તે રીતે ખાય? અભક્ષ્ય ખાય! અમે પણ પાઠશાળામાં ભણ્યા છીએ. પરીક્ષા પણ આપી છે. અમારા પાઠશાળાના શિક્ષક પોતે પ્રતિક્રમણ કરે અને વિદ્યાથીઓને પણ પ્રતિક્રમણ કરાવતા હતા. શરૂઆતમાં પાંચ તિથિ પ્રતિક્રમણ કરાવે પછી રજની ટેવ પાડે. આજે આવી ટેવ પડે ખરી? મોટા ભાગને બે છે પડિકકમણ પણ નહિ આવડતાં હોય, સામાયિક લેતાં પાળતાં પણ નહિ આવડતું હોય. ચિત્યવંદન પણ નહિ આવડતું હોય ! . આ મહાપુરુષ ગૃહસ્થપણામાં " પણ સારું ભણેલાં હતાં, વડિલેની આજ્ઞા મુજબ છે Page #398 -------------------------------------------------------------------------- ________________ જીવતા હતા. તે ગુણુ અહીં પણ ઉપયાગી મન્યા. અહી પણ અનેકને જ્ઞાન ભણાવ્યું અને છેલ્લી ઉમર સુધી ગુરુમહારાજની આજ્ઞા મુજબ જીવ્યા. ગુરુમહારાજની સેવા પશુ એવી પણ કરી કે જેનુ' વણુ ન પણુ ન થાય, ગુરુમહારાજે તેમને સમાધિ પણ છેક સુધી આપી. આ નજરે જોયું તે બધા યાદ કરે છે કે આવા ગુરુ શિષ્ય જોયા નથી! આપણે ત્યાં આજ્ઞા મુજબ ધમ કરવાના કહ્યો છે. આજ્ઞા સમજવા માટે જ્ઞાન જોઈએ. જ્ઞાન વગર આજ્ઞા સમજાય શી રીતે ? જ્ઞાન નીકળી ગયુ. તેથી માટુ' નુકશાન થયુ છે. આગળ તેા શ્રાવકા પણ એવા જ્ઞાની હતા કે અમને પણ ખબર પડે કે, આ શ્રાવકો આગળ જરાપણ પોલાણ નહિ ચાલે. અમને તમારા ગુરુ કહયા છે. સુસાધુ તમારા ગુરુ ખરા ને ? શ્રાવક શ્રાવિકાને, સાધુ-સાધ્વીના મા-બાપ કહયા છે. મા તરીકે સાધુ મહારાજને અને સાધ્વીજી મહારાજને કયે વખતે શુ જોઈએ, ભણુવાદિની કઈ સામગ્રી જોઈએ, બીજી કઇ ચીજ ખપ છે તેની કાળજી રાખે અને ખાપ તરીકે જરાક ખામી જુએ તે પૂછે કે આ કેમ ચાલે? તમે આ ફરજ બજાવા છે ખરા? સાંભળવા છતાં સમજવાની કાળજી નથી રાખતા ને સાધુએ તે ઘણા ન સમજતા હાય છતાં ય એકાદ એ સમજી શકે તેવા હાય તા ચું વ્યાખ્યાન આપવા બેસવુ જોઇએ, બે-ચાર શ્રાવક આગળ પણ મે' કર્યુ” છે. વ્યાખ્યાન પ્રશ્ન-થાડા શ્રાવક હાય તા પેઝીશનમાં ખામી આવે ને ? ઉ.–ઘણા આવે અને કાઇ માને નહિ તે ફજેતી કેટલી કહેવાય! ફજેતી થાય છે તે સમજતા નથી અને ખેતુ સમજે છે ! અમારે સમજુ શ્રાવક જોઇએ છે. સમજેલુ' અમલમાં ન મુકે તે અને સમજણુ અમલમાં ન મુકી શકે તે પણ મહેનત । ચાલુ હોય ને ? તે મહેનત ચાલુ હાત તા માટી ઉંમરના ય સાધુ હેત કાં નિવૃત હત પણ વેપારાદિ કરતા ન હોત. પણ આજે સાચું' ખેટુ' સમજવાની ચિંતા ય કેાને છે? અને સમજણના અમલ કરવાની બુદ્ધિ ય કાને છે ? તમને વડિલની આજ્ઞા ગમવી એઇએ. અને અમને શાસ્ત્રની આજ્ઞા ગમવી જોઇએ. પ્રશ્ન-શાસ્ત્રયુ આજ્ઞા કરે અને ન માને તે શુ કરવુ? ઉત્તર-તમારે ભણેલા-ગણેલા છેાકરા બેઠા બેઠા ખાય. અને સૂઇ રહે તેા બાપ શુ કરે ? એમ જ કહે ને કે પાડા પાક છે! જે કરી ઘરની આબરૂ બગાડે તેવા પાકયા હોય તા ૧૫૨માં ચાલુ છે ને કે- “આને અમારા નામે કાંઇ ધીરવુ' નહિ, ને ધીરશે જોખમદારી નહિ.” જાહેરાત પણ તે અમારી Page #399 -------------------------------------------------------------------------- ________________ મન-આપ આવી જાહેરાત છપાવતા નથી ને ? ઉત્તર-તમારી દયા ખાતર નથી છપાવતે ઘણા એવા છે કે જેને સમુદાયમાં યR { રાખવા જેવાં નથી જેને જોઈને બીજા બગાડે છે. કાળ બહુ ખરાબ આવ્યા છે. અને આ { લેક મોટે ભાગે મુરખ-અજ્ઞાન પાકયું છે. અમે કાંઈ કરીએ તે કહે કે “મુંડ શું છે. કામ?” કઈ એમ ન કહે કે “આપે આવું પગલું ભર્યું તે અમે ય તપાસ કરીશું. ઇ. છે આપની સાચી આજ્ઞા ન માને તે અમે સંસારમાં લઈ જઈશું અને સુધારીશું. ૨. છે અને તે ઘણે વિષમકાળ આવે છે. આજે સાધુના સંબંધી આવે અને તેમના ? સાધુને અલમસર જુએ તે કાંઈ ન પૂછે પણ શરીર સુકાયેલું જુએ તે તરત પૂછે કે- 8 5 આમ કેમ? સાધુના શરીરની ખબર પૂછો કે સંયમની ખબર પૂછો? { આપણે ત્યાં શરીરની ખબર પૂછવાની નથી. પણ આત્માની ખબર પૂછવાની છે. રે ગુરુ પણ આત્માની ખબર છે. માબાપ કે વડિલ પણ આત્માની ખબર લે. તમે કોની { ખબર લે છે ? તમારે ઘેર જમેલે અજ્ઞાન હોય. કશું સમજી શકતો ય ન હોય તે 8 છે એને બહુ સાચવે ને ? સમજુ તે હજી પિતાનું ફેડી લે પણ આ બીચારે અણસમજુ શું કરે તે તેને સાચવે ખરા? આજે તમારે ત્યા સમજુને લીલાલહેર છે. અને અણુસમજનું કઈ થાન પણ રાખતું નથી. આ અકકલ મેળવવા જેવી છે. ભણેલા-ગણેલો પણ જે ઘરના મા-બાપનું કે વડિલનું ન માને તે તેને કાઢી મૂક જોઈએ. અને { કહેવું જોઈએ કે-“મજુરી કરીને ખાઈશું, પણ તારું કમાયેલું ખાવું નથી. તે ખાવાથી છે. છે અમારી પણ બુદ્ધિ બગડે ! પ્ર.-આજે ઉલટું થયું છે. છોકરાએ મા-બાપને કાઢી મુકે છે. ઉ-કેમ! તમે ધાર્મિક કાળજી ન લીધી માટે. ધાર્મિક કાળજી લીધી હોત તે જ છે તે પગમાં પડતા હોય. . મેં મારા જીવનમાં જોયું છે કે-એક સભામાં ૬૦ વર્ષના દિકરાને, તેના એશી છે વર્ષના બાપે ધોલ મારી. તેથી દીકરાની આંખમાં પાણી આવ્યા. કેઈએ પૂછયું તે દીકરાએ કહ્યું -બાપે ધોલ મારી તેથી દુખ નથી થયું. પણ બાપને ધોલ મારવી પડી. છે એવું બેટું મેં કર્યું તે બાપને પસંદ ન પડયું. ભૂલ સુધારી મને શિખામણ દેવી પડે તેનું દુઃખ થાય છે. તમારે ત્યાં આવા કેઈ મળે! તમારે ત્યાં વડીલની આજ્ઞા છે છે ઊઠી જવાથી ઘણે બગાડે થયે છે તેમ અહી અમારે ત્યાં પણ આજ્ઞા ઊઠે તે વધુ ? ન બગડે! આજ્ઞા મુજબ જીવીએ તે જ કલ્યાણ થાય. આ છે તમને ન સમજાય તે અમને પૂછવાનો અધિકાર છે. શાસ્ત્રાધાર માગવાને પણ 8 કે અધિકાર છે. “તને પૂછવાને શે અધિકાર તેમ અમારાથી કહેવાય નહિ. કાલે શાઆધાર છે ооооооооооооооо ' Page #400 -------------------------------------------------------------------------- ________________ બતાવીશ તેમ કહેવાય. પણ તમે આજે જે રીતે પૂછે છે તે રીતે પૂછાય ખરું? વિનયપૂર્વક પૂછેા તા કોઇ તમને બેસાડી ન શકે. સાધુની બધી વાતમાં હા એ હા કરે તે સાચા શ્રોતા નથી. શ્રોતાએ તે વકતાની લગામ છે. વકતા પણ સમજે કે-અહીં જેમ તેમ માલીશ તા નહિ ચાલે. માટે ખરાખર વાંચી વિચારીને આવે, પ્રેફેસરને પણુ ખરાખર વાંચીને. તૈયાર થઇને જવું પડે છે, પ્રશ્નનાના ઉત્તર આપવા પડે છે. બરાબર ઉત્તર ન આપે તે શું હાલત થાય છે તે ખબર નથી ? અહીં તમે શું સમજો ’ ‘ વચમાં પૂછવાનું જ નહિ.' તેવું કહેનારા વકતા ઘણા છે. તેવા વકતાને સાંભળનારા બેવકુફે પણ ઘણા છે. સભા : લીંક તૂટે ને ? ઉત્તર : લીક શેની તૂટે? જે મેલે તે શાસ્ત્ર મુજબ જ ખેલે તે જવાબ આપવામાં હરકત શી આવે? કશે. વાંધે ન આવે. સભા : આ નિયમ અહી નથી સચવાતા. ઉત્તર : કેમ ન સચવાય તમે ખરેખરા શ્રોતા હૈ। । આ નિયમ બરાબર જળવાય પછી કાઈ સાધુ એમ ન કહે કે-પૂછવાના અધિકાર નથી. તે સાધુને એના આધાર બતાવવા પડે અને ઉત્તર પણ આપવા પડે. કદાચ એમ કહે કે કાલે જોઇને જવાબ આપીશ. પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજાએ પેાતાના સમુદાયને કેળળ્યે, શ્રી સંઘને પણ સાચા માર્ગે દોરવ્યા છે. મહાપુરૂષો મેઘની માફક વરસીને બધે ઉપકાર કરતા હોય છે. તેઓ સ્વભાવે ઘણા જ ગંભીર હતા. હું મેશા મેધાત્મક-શિક્ષાત્મક વાત જ કરે. તેઓ પૂજ્ય શ્રી મને તેા રાજ યાદ આવે છે. તેઓ પૂજયશ્રીનાં વ્યાખ્યાન સાંભળીને, હુ* વ્યાખ્યાન કરતાં થયા છું. તેઓએ કદી સ્વતંત્ર વિહારની આજ્ઞા માગી નથી. અને ગુરુએ મેાકલ્યા તા ગયા વિના રહ્યા પણ નથી. જીવનભર આજ્ઞા મુજબ જીવ્યા તેનું ફળ તેઓએ ભાગવ્યુ છે કે, અ'તિમ સમયે ગુરુના ખેાળામાં માથું મૂકીને સમાધિપૂર્વક સ્વર્ગવાસી થયા.. આજ્ઞા મુજબ જીવવાને ગુણ નીકળી જવાથી ઘણું નુકશાન થયુ છે. આખા સંસાર બગડી ગયા છે. સાધુ સ’સ્થા પણ બગડી છે. નાશ પામી રહી છે. સારી રીતે જીવવુ હોય તે। આજ્ઞા મુજમ જ જીવવું જોઇએ. સંસારમાં માતા-પિતા વડીલની આજ્ઞા મુજબ જીવવાનુ છે અને અહીં. ગુરુની નિશ્રામાં રહીને તેમની આજ્ઞા મુજબ જીવવાનુ છે. આપણે ત્યાં વિહાર પણ કાં તે ગીતા ના હાય માં ગીતાની નિશ્રામાં હાય. જે ગીતાથ ન હોય તેને સ્વતંત્ર વિહારની પણ આજ્ઞા નથી. નાના સાધુ પણ ગીતા હોય તો માટા પર્યાયવાળા સાધુ પણ ગીતાને પૂછીને ચાલે આા મર્યાદા છે. અણસમજુએએ Page #401 -------------------------------------------------------------------------- ________________ ગમે તેમ વિહાર કરીને ધર્મની અવહેલના કરી છે, ધર્મની અપભ્રાજના કરાવી છે. ઘણામાં અજ્ઞાન ફેલાવ્યુ છે. તે પ્રતાપ તમારા છે. તેવા સાધુએ મને પણ કહ્યુ છે કે તમે ગમે તે કહે. પણ અમને સાંભળનારા અને માનનારા ઘણા છે. જે અમારૂં યુ ન માને અને તેવાને ય સાંભળનાર મળે તે કેવા હાય ! શ્રી જૈનશાસનમાં આજ્ઞાનુ' પ્રધાન્ય છે. આ મહાપુરુષ આજ્ઞા મુજબ એવી રીતે જીવ્યા કે ખં.જા ઉપર પણ તેની છાપ પડે. અને પોતાના સમુદાય પણું આજ્ઞા મુજબ જીવે તેમ કેળવીને ગયા. અને જેનામાં થેાડી ય ખામી લાગતી હતી તે ચેાગ્યને કહીને ગયા. સભા : કહીને ગયા તેને બદલે જાહેર કર્યુ હાત તેા ફેર પડતો ને ! ઉત્તર : જાહેર પણ કેટલાકનુ` કરાય, કેટલાકનું ન કરાય. જાહેર કરો તા તમારી ય ફજેતી કરે. માટે કેટલાકને ખમી ખાવા પડે. તમારે ત્યાં પણ છેકરાને મોટા કરવામાં અને સાચવવામાં કેટલું જોખમ છે ! તેમ સાધુપણું પળાવવા ગભીર રહેવુ પડે ! અયેાગ્યની શાસનને હાનિ પહોંચાડનારની જાહેરાત અમારે પણ કરવી પડે છે. આ બહુ સમજવા બહુ ડાહ્યા થવું પડે. આવા મહાપુરુષોના જીવન ચિત્રા મેળવીને વાંચા તા ય ખબર પડે, પણ તમે લેકે આપણાં ભગવાનનાં પશુ જીવન જાણે। છે? શ્રી ગૈતમ મહારાદિ પુણ્ય પુરુષાનાં પણ જાશેા છે. ગમે તે કારણે આજના મેટાભાગને તે જાણવાનું અને વાંચવાનું પણ મન થતું નથી. પેાતાના પરમાત્માના. ગુરુ મહારાજાઓના. ધર્મી મહાપુરુષોના જીવન વાંચા નહિ. જાણેા નહિ તે ચાલે ! સભા : નામાંકિત વકતાના વ્યાખ્યાને વાંચીએ છીએ. કરનારા હાય છે. જેનામાં ઉત્તર તેમના વ્યાખ્યાનામાં શું આવે? મેાટા ભાગે તે તમારી બુદ્ધિ બગાડનાર હાય છે. મારી થોડી શ્રદ્ધા હોય તેનાથી ય ભ્રષ્ટ પેાતામાં શ્રદ્ધા ન હોય તેા ખીજામાં શ્રદ્ધા કયાંથી આવે ? મેં બાલ્યકાળથી ઉપાશ્રયનાં ભંડારમાં, બધાં વાચ્યા છે. ગુજરાતી ભાષાનાં જેટલા પુસ્તકા હતાં તે તે બધા શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા જેટલા મહાપુરુષા સારા સારા થયા માનીને અને આજ્ઞા મુજબ જીવીને થયા છે. એક કાલે તા શ્રી સંઘમાં પણ આજ્ઞા ચાલતી હતી. શાસ્ત્ર શ્રી સ`ઘને પચ્ચીશમા તીથ'કર કહ્યા છે. શ્રી તિર્થંકર પરમાત્માની ગેરહાજરીમાં આજ્ઞા મુજખ જીવતા ચારે પ્રકારના શ્રી સંધ તે શ્રી તિથ કર જેવા છે. શ્રી તીને તા ખુદ શ્રી તિથ કર દેવા પણ નમસ્કાર કરે છે. કાને આજ્ઞા મુજબ જીવતા હોય તેને જીવનમાં ઉપકાર કર્યા છે, સાચી સમજુતી આપી છે. કઠીનમાં કઠીન આ મહાપુરુષે ઘણાના પદાર્થને પણ Page #402 -------------------------------------------------------------------------- ________________ સહેલા કરીને સમજાય છે. આવા મહાપુરુષોને વેગ મળે તે મેં તેમને માનનાર છે અને ઝીલનારા જીવ થેડા મળે. તમને સંસારની, દુનિયાની વાત કરનારા બહુ ગમે ને? તત્વની વાત કરનારા.... ૨ છે આપણે કથાને વેગ પણ બહુ મઝેને છે. તેમાં તે, સાધુપણાની, શ્રાવકપણાની વાતે 8 { આવે છે. સમ્યક્ત્વ ઉરચયું હોય તેવા ય કેટલા મળે ! સમકિતી ગમે તેને માથું ! 8 મારે! ઉત્તમાંગ જ્યાં નમવા જેવું હોય ત્યાં જ નમે, જ્યાં નમવા જેવું ન હોય ત્યાં છે. પ ઊભું રહે. માટે મારી ભલામણ છે કે ડાહા થાવ. બેટી દલીલો કરે નહિ. આજ્ઞા મુજબ 6 ન જીવતા થાવ તે આ મહાપુરૂષના ગુણગાન કર્યા તે સફળ થાય. આજ્ઞા મુજ મ જ ચાલ- ૪ વાનું છે. સો તેવી ભાવનાવાળા બને તે જ શુભાભિલાષા સાથે પૂર્ણ કરવામાં આવે છે. જે (૨૦૪૫, આસો સુદ ૧, મહારાષ્ટ્ર ભવન, પાલીતાણુ.) છે. નોટબુકમાં છપાવી બાળકને બાળપણથી જ બચાવે, દયાળુ બનાવે. આ આ તે કેવી દિવાળી ! ફટાકડાના પાપે થાય જીવોની હેળી ફટાકડાથી છે થતી હિંસા એ અનર્થદંડનું વિના કારણે બંધાતુ મહાપાપ છે. દીવાળી છે છે આવી, દીવાળી આવી, કરવા કમની હેળી! તેમાં ફટાકડાને કેડી ના છે ૪ ભરશે પાપની ઝોળી. નાના મોટા બાળકે ફટાકડા ન કેહશે, ફકઠામાં છે A પા૫ છે, જીવજંતુને મહાત્રાસ છે. ફટાકડામાં આગ છે. જીવોની હિંસા છે, ધનનો નાશ છે. ફટાકડાના ત્યાગમાં જીવદયાને લાભ છે, પૈસાને બચાવ છે. ફટાકડાના વિવિધ નુકશાને : (૧) ફટાકડાના ઝેરી ધુમાડાથી ફેફસ બગડે છે. તે છે ગુંગળામણ થાય છે. (૨) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ઉડને માખી, 1 મરછર જીવજંતુ નાશ પામે છે. (૩) ભયંકર અવાજથી પક્ષીઓ ફફડી ઉઠે છે. કાનમાં છે ઇ બહેરાશ આવે છે. (૪) નબળા હૃદયવાળાને ભય અને એટેક આવે છે. (૧) એટમના ધડાકાથી મકાન જર્જરિત બને છે. (૬) પૈસાને ખેટે બગાડ થાય છે. (૭) દયા પરોપછે કારના સંસ્કાર નાશ પામે છે. (૮) હાથ-પગ દાઝે છે. મરણ નીપજે છે. ૧ કમને કેાઈની શરમ નથી, હસતાં રે બાંધ્યા કમ રતાં પણ નહીં છૂટે રે ! છે સાવધાન ! ફટાકડા ફોડવાથી આઠેય પ્રકારના કામ બંધાય. - બંધાતા કમ :- ૧ કાગળ-અક્ષર બાળતાં જ્ઞાનાવરણીય, ૨ જીના અંગે પાંગના છે ૧ નાશથી દર્શનાવરણીય, ૩ જીને દુ:ખ-પીડા દેતાં અશાતા વેદનીય, ૪ ફટાકડાને અવાજ છે ને રોશનીથી આનંદ પામતા મેહનીય, ૫ ફટાકડા ફોડી રાજીપે કે મધ કરતાં નીચગવ્ય, ૧ ૬ એના શરીરને નાશ કરતાં અશુભ નામકમ, ૭ ની શાંતિમાં ખલેલ કરતાં જે અંતશય કર્મ, ૮ દયાના નાશે કઠોર પરિણામથી તથા જીવ હિંસાથી નરકગતિ કે શું છે તિર્યંચગતિનું આયુષ્ય બંધાય. અશુભકમના ઉદયે અંધાપા, બહેરા, બેબડા, મુખ, 8 ૬ રેગીષ્ટ થવાય છે. દઘકાળ દુર્ગતિના દાતા એવા ફટાકડા કેડશે નહિ. છે વિશ્વની તમામ ભાષામાં ભાષાંતર કરી વ્યાપક પ્રચાર કરવા પુણ્યશાળીઓ : છે તમારા તન-મન-ધન સમય કામે લગાડે. ( આળસ-મોજશેખ છેડે.) Page #403 -------------------------------------------------------------------------- ________________ Sિ ::::: : : લોમનું શૂળ . વિક્રમ ભટ્ટ રાંધેજા નામે એક ગામ હતું આ “તારે આ કાચને ટુકડે વેચવે છે? ગામમાં મેહન કુમ્ભાર રહે. તેને દરરજને બેલ કેટલામાં આવે છે ?” કમ હતો કે સવારે વહેલા ઉઠી પોતાનું કંભાર બિચારે શું કિંમત કહે ? તે ગધેડું લઇને દૂર દૂર ધરામાંથી જઈને માટી બેલ્યો : “શેઠ તમે જે કહો તે મને ખેદીને લાવે માટીને પલાળ ને તેમાંથી વાસણે મંજર છે.” તું આ વાસણુમાં કેટલું કમાબનાવે તેમાંથી પિતાનું ગુજરાન ચલાવે. ઈશ ? શેઠે પૂછયું. “આ વાસણ વેચતાં એક દિવસે તે માટી લેવા ગયે. જેવી સહેજે દેશ પંદર રૂપિયા મળી જશે !” માટી ભરવા ગયો ત્યાં માટીમાં ચમકતે . “જે આ કાચના ટુકડા સાથે બધા કાચને ટુકડે છે. તેણે આ કાચને વાસણે મને આપી દે હું તને ઉચ્ચકત્રીસ ટુકડો હાથમાં લઈને કપડાથી સાફ કર્યો. રૂપિયા રોકડા આપું” શેઠે કહ્યું. ચમકતે ટુકડે જોઈને તે ખુશ થયે ભલે.” તે ઝવેરી પાસેથી ત્રીસ રૂપિયા વિચાર્યું કે “લાવ મારા ગધેડાની ડેકે આ . રોકડા લઈને ખુશ થતે ગધેડા પરથી બધાં ટકડો બાંધું. તે મારી કેટલી બધી સેવ વાસને પેલો કાચને ટુકડે આપી તે કરે છે. તેની છે કે બાંધીશ તે તે રાજી પિતાના ગામ તરફ ચાલે. આજે સારા થશે. આમ વિચારીને તેણે પેલે ટુકડે શકન જોયા હશે કે આવતાં સાથે જ બધાં ગધેડાના ગળે બાંધીને માટી લઈને ઘર વાસણ ડબલ પૈસા મળ્યાને તરત જ વેચાઈ તરફ ચાલ્યો. સૂરજના કિરણમાં આ ટુકડે ગયા. તે ખુશ થતે ચાલ્ય. ચમકતે જોઈ મોહન રાજી થતો. કુંભારના ગયા પછી પેલા ઝવેરીએ એક સવારે પોતાના વાસણે વેચવા તે માટીના વાસણે રોડની બાજુમાં ફેંકી દીધા વિજાપુર ગયે. નેમચંદ શેઠની નજર ગધે- ને પેલો કિંમતી હીરે સાચવીને ડબીમાં ડાના ગળે ચમકતા હીરા પર ગઈ. તેને મૂળે ને ઘેર આવી પોતાની પત્નીને હીરે માહન કે ભારને ઊભા રહેવા ઈશારો કર્યો બતાવતાં કહ્યું : “જોયું પાંચ લાખને હીરે ને પોતે તેની પાસે ગયા ને પૂછયું : “આ મેં, કુંભારને ત્રીસ રૂપિયા આપીને છેતર્યો ગધેડાના બળે શું બાંધ્યું છે ?' તેની બડાઈ મારવા લાગ્યા.. શેઠ આ તે ચમકતે કાચને ટુકડે “તમે આ સારૂં નથી કર્યું. ભેળા છે. મને માટી ખાણમાંથી મળે છે. માનવીને છેતરે એટલે ભગવાનને છેતર્યા બરાબર છે. પાંચ લાખને હીરે ત્રીસ રૂપિ. મોહને કહ્યું. આ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૫૪૪ : : શ્રી જેને શાસન (અઠવાડિક) : યામાં લઈને તમે તમારી વેપારી નીતિને ભંગ માટલા ફોડી નાંખ્યા. મને ડબ્બીમાં પૂર્યો. કર્યો કહેવાય. મારૂ માને તે તેને શોધીને આથી હું ખૂબ જ લખી થયે ને આઘાત બાકીને પૈસા આપે તો સારૂ પત્નીની સહન ન થતાં મારા નાના નાના ટુકડે વાત સાંભળી તે બેલ્યા. સ્ત્રીઓને વાત થઈ ગયા. કરવી જ ન જોઈએ. અરે કાયદાની વાત હવે ઝવેરીને પિતાના લોભી' સ્વભાવ નથી વિચારતી. ને પેલાની ચિંતા માટે ગાતા થવા લાગ્યો. જયારે રાજાએ કરે છે ?” આ વાત જાણી ત્યારે તેણે કુંભારને પોતાના - બીજા દિવસે ઝવેરી હર લઈને રાજ દરબારમાં બોલાવી ઝવેરી પાસેથી હીરાના - પાસે ગયા. શબાને પ્રણામ કરીને બોલ્યો : મુક્ય જેટલા રૂપિયા અપાવ્યા. ને કુંભારને “નામદાર ! આપના સારૂ એક અમૂલ્ય છેતરવા બદલ તેને બે વર્ષની જેલની હિરો લાવ્યો છું. અસલી માલ છે. પૂર સજા કરી. . (મું બઈ સમાચા૨). પાંચ લાખને છે. આપ જોશો તે ખુશ. - થશે. આ હીરે રાણબાના હારમાં શેભે વિશેષાંક બીજો સુધારો તેમ છે, એમ કહીને પેલી હીરાની ડબ્બી - ૧. પેજ ૩૨૧ ઉપર લેખ છે તેના રાજ સામે ધરી. જેવી રાજાએ ડબી ખોલી લેખક શાહ છગનલાલ ઉત્તમચંદ હીંગતે આ શું? હીરાના અસંખ્ય ટુકડા વાલા રાજ કેટ જાણવું. થયેલા હતા. શું તું મારી મશ્કરી કરવા - ૨. પેજ નં. ૨૨ શુભેચ્છક સહાયક આ નાટક રચ્યું છે? રાજા ગુસ્સે થઈને નં. ૧૮ થી ૨૪ એ ૭ નામ ભાઈ શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા રાસંગપરવાળા ઝવેરીએ અસંખ્ય ટુકડામાં હીરાને લંડનની પ્રેરણાથી જાણવું. પિતાનું શીર પટકતાં છે . “હાયરે ! – હું લુંટાઈ ગયો !” . A – ગુંજન - ૦ હું કદી કાતર થવા ન ચાહુ, ત્યાં ડમીમાંથી ગેબી અવાજ આવ્યો એ કરે એકમાંથી અનેક ઝવેરી હું કુંભારને ધનવાન બનાવવા એટલે હું સેય જેવું જીવન ચાહું, માંગતે હતે. પણ તે મારૂં મૂલ્ય ન સમ આ જે કરે અનેકમાંથી એક. યે ને ગધેડાની ડોકે બાંધે, પણ તું તે , સારું વદે, સારું કરે, ઝવેરી હીરાને પારખનાર છતાં તે મારૂં તે સારું વિચારો સર્વદા મુલ્ય જાણવા છતાં બિચારા કુંભારને છેટું વચન, ખોટું કરમ, છેતર્યો. લાખ રૂપિયા હડપ કરવા ઈચ્છતે બાટા વિચારે દુઃખદા. હસ્તે વળી તેને મહેનત કરી તૈયાર કરેલા --ઇશી Page #405 -------------------------------------------------------------------------- ________________ IIIII III IE , , પ્યારા ભૂલકાઓ, આ અંક જ્યારે તમારા હાથમાં આવશે ત્યારે તમારા જીવનને નૂતન વર્ષમાં પ્રવેશ થઈ ગયે હશે. મોટા મેટા પણ મારા અભિનંદન સ્વીકારશે. આ નૂતન વર્ષના હું એવા ભાવ સહિત અભિનંદન પાઠવું છું કે તમે સૌ ધર્મને સ્થિર સંપત્તિ માનીને આચરતા થઈ જાઓ. દેષ રૂપી દુષણ દૂર કરીને સદાચાર રૂપી નિર્મળ જળમાં કાયાને પખાળી શુદ્ધ કરે. આજે દરેક પ્રકારની ભૌતિક લાલસાએ કેવળ પલભરની ચમક છે-અસ્થિર છે. આવી ભૌતિક સામગ્રીઓ પાછળ આંધળી દેડ મુકવા કરતાં સ્થિર તવ રૂપી ધર્મ પ્રત્યે અભિમુખ બને એજ મારા સહુને નૂતન વર્ષાભિનંદન... - હવે, આ બાલ વાટિકામાંથી તમને શું શું ગમે છે? શું શું નથી ગમતું ? આ અંગેની સંપૂર્ણ માહિતી મને જરૂર મર્કલજો. તમારા પ્રેમ અને સૂચનથી જ આ બાલવાટિકા ઝગમગી રહી છે. તમને મનપસંદ વાનગીઓ પીરસવાની મારી ખૂબ જ ઝંખના છે. માટે જરૂરથી સલાહ સૂચન મેકલશે. –રવિશિશુ. - હાસ્ય એ દરબાર – ન મળતા તેણે તે બે સાંકળ પ૨ લગાવી શિક્ષક–તારું નામ શું છે? " " દીધે. ડબાના વજનથી સાંકળ ખેંચાઈ વિદ્યાથી–સર, મારું નામ સૂર્ય પ્રકાશ છે. આવી. ટ્રેન ઉભી રહી ગઈ. ટ્રેનને રખવાળ ': તપાસ કરવા આવ્યા. અરે! સાંકળ ૫૨ શિક્ષક-તારા પિતાનું નામ શું છે? ડબે કેને લગાવ્યું છે? કેમ શું વિદ્યાર્થી–સર, તેમનું નામ જીવણલાલ છે. થયું ? રખેવાળ કહે ટ્રેન ઉભી રહી ગઈ. શિક્ષક-ગુજરાતીમાં નહિ પણ અંગ્રેમાં એલ. વેપારી કહે એજ તે દેખાડવાનું છે કે . વિદ્યાર્થી–સર, મારું નામ સનલાઈટ અને ડમ્બે વેર ઘીને છે. વેજીટેબલ નથી. મારા પિતાજીનું નામ લાઈફબાય છે. જેના પ્રભાવે આખી ટ્રેન ઉભી રહી ગઈ. છે –સાંચોર-રાજેશ જીવણલાલ એ ! એર ઘી ખાનારા આપણે ક્યા રેક વિચારીશું કે થાર ઘી ખાઈને આપણે -- જ્ઞાન-ગમત – , '' : સંસારની ટ્રેન ઉભી રાખવી છે કે સંયમની ? માં ટ્રેનમાં મુસાફરી કરતા એક ઘીના વેપ- (વિગઈએ ખાવી એ બલા છે માટે જરા રીને, ઘીને ભરેલ ડે મુકવાની જગ્યા વિવેકથી વિચાર કરીશું ને ?) લબ્ધિબાળ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૫૪૬૪ જૈન શાસન (અઠવાડિક) ૨૩. કમ - ૨૭ તપ્ત ૨૮ શાક હ - પરિચય આપે – ૧૮ લશકર , - ૧૭ અનામત ૧ બાહુ-સુબાહુ, ૨ ફવિહલ, ૩ : ૨૦ ૨ચનાત્મક ૧૮ બક સુમુખ–દુર્મુખ, ૪ શાંબ-પદ્યુમ્ન, ૫ * ૨૨ હૈત ૧૯ ઘાતકીખંડ સુનંદા-સુમંગલા, ૬ હાસા-મહાસ્ય, ૭. ૨૧ ચક્ર. સુનક્ષત્ર-સર્વાનુભૂતિ, ૮ વર્ધમાન-નંદિવર્ધન ૨૫ કેતકી ૨૪ સુલશા ૯ વસ્તુપાળ – તેજપાળ, ૧૦ કાળ ૨૫ કેરી મહાકાળ, ૧૧ આનંદ-પુરૂષ પંડરીક ૧૨ ૨૬ માસુમ ધન્યા-ભદ્રા. ૩૦ જડ ૨૯ કદી ૩૦ જગ –એમ. જી. કેકારી શાન ૩૩ પાંગ - ૩૧ મહા – કેયડો - ક -અમીષ ૧. જેને અગ્નિમાં પ્રવેશ કર્યો તે - માત્ર સાચું અથવા ખોટું કહે – પણ દાઝયા નહિ જે તલવારની ધાર ઉપર , ૧ દહેરાસરમાં સામાયિક કરવામાં આવે છે. ચાલ્યા તે પણ છેડાયા નહિ. જે કાળા, સપના દરમાં રહ્યા તે પણ ડખાયા નહિ. ૨ સામાયિક કટાસણ વગર પણ કરી અને જે કાજળની કોટડીમાં રહ્યા તે પણ શકાય છે.. લેપાયા નહિં તે કહે એ કેશુ? ૩ ભ. મહાવીર સ્વામીની માતાનું નામ કેયડા ઉકેલ-૧. ૨૮, ૨. ૫૦૪. દેવાનંદ હતું. ૪ ભ. ઋષભદેવની પ્રથમ દેશના નિષ્ફળ -મેહુલ નરેશકુમાર-ખેતવાડી ગઈ હતી. શબ્દ લાલિત્યના ઉકેલો-૧ ૫ કુમારપાળ મહારાજાએ પાંચ દેશમાં આડી ચાવી ઉભી ચાવી અમારી પળાવી હતી. ૧ અશોકવૃક્ષ ૧ અસુરકુમાર ૬ નવ લોકાંતિક દેએ ભગવાનને હિંસા ૫ શિવપુરી ૨ શોક લેવા માટે વિનંતી કરી? ૮ સુકન ૩ કનક ૭ દહેરાસર નજરમાં આવતા મથણ ૯ મા૫ ૧૪ ક્ષમા વદમિ બેલિવું?? ૧૧ કર: ૬ વરના ૮ કાચા દહિ સાથે પાઠ ખવાય છે. ૧૨. રજત ૭ રીવાજ - ૯ પૂજા કરવાની આગળીનું નામ કનિષ્ઠા છે. ૧૪ કુરતી ૧૦ પરવશા ૧૫ પાવન ૧૩ જનક , ૧૦, ભગવાન દિક્ષા બા એ રાખે છે. ૧ . મા ૧૫ પાલક, પિયુષ એમ. શાહ મુંબઈ Page #407 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૨ અક-૧૧ તા. ૨૦-૧૦-૯૨ : વિજેતાઓએ જવાબ તા. ૨૦-૧૧-૯૨ સુધી મેાકલવા શબ્દ લાલિત્ય-ર ખસ વિજેતાને ધન્યવાદ સાથે રૂા. ૧૧ મેાકલવામાં આવશે. ઉકેલ મેાકલા - બાલ વાટિકા, જૈન શાસન, C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર, ૧ ૨ 김 call & a A|૨|||) ૧|૪|| बरसा म સામ ♠ || વસ હ ન મ |20||s 2. લાવી ૨૨ હસ ૫૧૧ વ્ય િદન્દ્ર શે ૧ આ 'હા જ||૨||ક oua દિવસ દામજી|ર ૩. ી કન્યા 23X32q|૯ આડી ચાવી આંકવી ૪ ૧ કિંમત ૨ દેવ-૨ ૪ દુ:ખ-૨ ૬ ઇંદ્રના ભંડારી-૩ ૭ દિક્ષા-૩ ૮ પિસાચાનુ ટાળુ ૪ ૧૦ ધ્રા-૩ ૧૩ રાત્રે આકાશમાં હાય-૨ ૧૪ નવ રસમાંના એક-૪ ૧૩ મા જજ કર • ૫૪૭ અમીષ” ચાવી ૧ અસલનું, પહેલાનું –૪ ૨ પાંડવામાંના એક-૩ ૩ સુ–૩. ૪ જીત, વિજય-ર ૫ બાળ દિક્ષાના દાતાર–હ્ ૬ જાત ર ૭ સાગ દ–૨ ૯ પૃથ્વી—૪ ૧૧ ધાડા પણ નિહ તે ગધેડો પણ નહિ-૩ Page #408 -------------------------------------------------------------------------- ________________ - ૫૪૮ ૪ : જૈન શાસન (અઠવાડિક) - આડી ચાવી ઉભી ચાવી ૧૬ ગુને-૪ ૧૨ કવિતા રચયીતા ૧૮ જિનની વાણું હેય-૦ ૧૫ સંસારથી વિમુખ થયેલે આત્મા-૪ ૧૯ પાણીને કુંડ-૨ . . ૧૬ વખાણુ, સ્તુતિ–૪ ૨૧ કિંમત-૨ ૧૭ ઉડેખાડે-૨ ૨૨ પલંગ-૨ ૨૦ પસ્તા-૨ ૨૩ અંધારૂં-૩ ૨૫ વાણી-૩ ૨૨ ધીમું-૨ ૨૮ નકાર-૨ ૨૪ ટાવર-૩ ” ૨૯ તપન-ભાનુ-૨ જેડીને વિનવું-૨ ૩૦ સુર્ય-૪ * ૨૭ સમીર, અનિલ-૨ એકઠા-ચતુરના ઉકેલે , . ચાવીઓ ૧ ચૌદ ગુણસ્થાનકનું એક સ્થાન ૧ આશ્રવ, ર નિર્વેદવનિતિ, ૨ એક અતિચાર – ૪ મહાશંખ, ૫ અહંકાર, ૬ શતરસ ૭ અનેકસિધ, ૮ મહારગ, ૯ પ્રચલા, ૩ એક વ્યસનનું નામ ૧૦ યાચના, ૧૧ આ કિંચન, ૧૨ કાકી, ૪ એક પ્રાતિહાર્યનું નામ ૧૩ ચુંથાઈદ. . ૫ એક મહાવ્રતનું નામ નીચે આપેલા એકઠામાં ૪૯ અક્ષરે ૬ એક પૂજાનું નામ દીપક આડાઅવળી લખાઈ ગયા છે. તે જરા શેાધી ૭ એક આગમનું નામ કાઢે ને ! દરેક શબ્દ એક જ વાર વાપરવા ન ૮ દાનને એક પ્રકાર : શબ્દને એક અક્ષર ઘેરી શાહીથી લખે ( ૯ એક પ્રકારને આહાર છે. ઉદાહરણ માટે એક ચાવી આપી છે. ૧૦ સમકિતનું એક લક્ષણ |િ ણ | બ | ભા | કા' | રા | જ | ૧૧ કલ્પવૃક્ષનું એક નામ , ' ' થા | સો | રા | ૫ | દા | ૨ | માં ૧૨ એક અભવ્યનું નામ મે | કા | લ | મ | લ | ચા | J, કી | તી" | મુ | સુ | આ | G | ઉ| ૧૩ એક આશાતનાનું નામ છે એવું જ | ગ વ | | લ | | કI ઈ | ક 'Jક્ષી | ક | મ ] ન પા Page #409 -------------------------------------------------------------------------- ________________ UELA ELHETE) 'IIII અમદાવાદ (દશાપોરવાડ સાયરી)- ચન્દ્ર સૂ. મ. પૂ. આ. મુકિતપ્રભ સૂ મ, પૂજ્યપાદ પરમ શાસન પ્રભાવક આ. ભ. પૂ. પં. ભદ્રશીલ વિ. ગ. પૂ. પં. ગુણશીલ શ્રીમદ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહા. વિ. ગ. આદિ વિશાલ મુનિમંડલ વિશાલ શાજના પ્રભાવક શિષ્યરત્ન પરમ તપસ્વી શ્રમણી વૃદ, હજારો ભાવિકોની હાજરીમાં પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી મિલન બેન્ડના મધુરા સ્વર સાથે મલપતા ગણિવરની શુભ નિશ્રામાં ચાતુર્માસમાં ગજરાજ ઉપરથી ઉતરેલા શ્રી લાલભાઈએ અનેકવિધ અભૂતપૂર્વ આરાધનાઓ ચાલી મહાપૂજાનું ઉદ્દઘાટન કરેલ. , રહી છે. એમાં પણ આ. સુ. ૧ રવિવાર - પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીની નયનતા. ૨૭-૯-૯૨ ના થયેલ ભવ્ય મહાપૂજા રમ્ય રંગોળીએ. વિવિધ રચનાઓ અનેક એ ચાતુર્માસની આરાધનામાં ચાર ચાંદ મુદાઓમાં શોભતી પૂજ્યશ્રીજીની પ્રતિકૃતિઓ લગાડી દીધા ! રાજનગરના ઈતિહાસમાં આદિ દ્વારા શણગાર હલ તથા મતીઆવું અભૂતપૂર્વ આ જન પ્રથમવાર જ એની માળાઓને અદ્દભુત શણગાર સમગ્ર થયું ! મુંબઈ શ્રીપાલનગરના ઋષભ જિન જિનાલયમાં હજારો દીપકેની રેશની પર. ભક્તિ મંડળના યુવાને તથા અત્રેના માત્માની ભવ્યાતિભવ્ય અંગરચના આદિ સંધનાં ઉત્સાહી કાર્યકર્તાઓએ તડામાર દ્વારા સમગ્ર જિનાલય દેવવિમાન સમાન તૌયારી કરી આજનને અતિ ભવ્ય હશે બની ગયેલ. સાંજે ૬-૦૦ કલાકથી શરૂ નીય બનાવેલ. થયેલ દશનાર્થીઓને અવિરત પ્રવાહ - સવારના પ્રવચન સમયે મહાપૂજાના રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી સતત ચાલુ ઉદ્દઘાટનની ઉછામણીને લાભ શ્રી લાલભાઈ રહ્યો. દોઢ-બે કલાકે દર્શનને લહાવે દેવચંદ (વિમલવાળા) પરિવારે અદ્દભુત મળતે છતાં પણ–બધાના મુખમાંથી એકજ ઉલ્લાસપૂર્વક લીધેલ. પ્રવચન બાદ સ્વ. વાકય સરી પડતું “આજે તો ધન્યાતિધન્ય પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીનાં પ્રજજવલ બની ગયા! અદ્દભુત ! આવું તે જીવનમાં જીવનની નયનાકર્ષક રંગોળીઓનું ઉદ્દઘાટન જોયું જ નથી” આરતી મંગલદીવાની પણ અંજાર (કચ્છ) નિવાસી કાંતિલાલ અચ- વિક્રમજનક ઉછામણ થયેલ. બીજે દિવસે લજી વોરા ખાંડવાળાએ કરેલ ત્યારબાદ પણ સવારે ૬ થી ૧૧ સુધી દર્શનાર્થીઓને તેમના તરફથી સંઘપૂજન થયેલ. સાંજે પ્રવાહ ચાલુ જ રહેશે. દશા પિરવાડના પ-૩૦ કલાકે પૂ. આ. સેમસુંદર સૂ. મ. સંઘના ઈતિહાસમાં આ પ્રસંગ સુવર્ણાક્ષરે પૂ. આ. જયકુંજર સૂ. મ, પૂ. આ. પૂર્ણ- અંકિત થશે. બરાબર ૫૦ વર્ષ પહેલા શ્રી Page #410 -------------------------------------------------------------------------- ________________ ૫૫૦ ? : જૈન શાસન (અઠવાડિક) શીતલનાથ ભ. ના જિનાલયની પ્રતિષ્ઠા પૂ. આ. શ્રી યશવમ સ. મ. નું માંગસમયે સ્વ. પૂ. બાપજી મ. તથા સ્વ પૂ. લિક પ્રવચન થયું. ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રામાં અભૂતપૂર્વ અહંમ સુન્દરમ-પત્થર સડક પાલણ પ્રસંગ ઉજવાયેલ તે સમયે સમસ્ત રાજ- પુરથી આ માસિક પ્રગટ થાય છે આધ્યાત્મ નગરની જનતા નવકારશીના પ્રસંગે દશા સંસ્કૃતિ જાગૃતિ પ્રેરણા લય છે પરંતુ પિોરવાડ સંઘનાં આંગણે પધારેલી એ પછી તેમાં વિરોધ કરતા વિચારો લેખ એ બરોબર ૫૦ વર્ષ પછી ફરી સમસ્ત રાજ- આધ્યાત્મિતાં તથા સંયમ અને જયણાની નગર દશાપોરવાડનાં આંગણે એકત્રિત થયું ! વાતની મશ્કરી કરનાર છે. કઈ પડતું લે યેગાનુયોગ એ સમયે અત્રેનાં સંઘના પ્રમુખ માટે તે આલંબન બની જતું નથી સંપાશ્રી અતુલભાઈ સાફીના પિતાજી પમુખ! દકે હેતુ ફેર કર જોઈએ કાં આધ્યાતિમઅને પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રા! કતાના પિષક લે લેવા જોઈએ પણ સ્વઆ સમયે અતુલભાઈ સાફીના પિતાજી છંદતાને ઉતેજન ન આપવું જોઈએ. પ્રમુખ! અને પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રીજીની નવસારી-અત્રે મધુમતીમાં પૂ. આ. નિશ્રા ! આ સમયે અતુલભાઈ પ્રમુખ અને શ્રી પ્રમોદચંદ્ર સૂરીશ્વરજી મ. ની પૂજ્યશ્રીજીનાં શિષ્યરત્નની નિશ્રા! નિશ્રામાં આ સુ. ૧૦ થી ઉપધાન ચાલુ શાહપુર, ઉસ્માનપુરા, સાબરમતી, યા છે. જ્ઞાનમંદિર, પાછીયાની પોળ, જેન મર્ચન્ટ | દાંતરાઈ-અત્રે પૂ. આ. શ્રી વિજય સોસાયટી તથા પાલડીના વિવિધ વિસ્તાર વિબધપ્રભ સુરીશ્વરજી મ. ની નિશ્રામાં માંથી પૂ. આચાર્ય ભગવંતાદિ સાધુ ભગ- ૫. આ. શ્રી વિજય સિદ્ધિસૂરીશ્વરજી મ. વતે તેમજ દૂર દૂરથી સેંકડોની સંખ્યામાં પૂ. મેણસૂરીશ્વરજી મ. ની તિથિ સંધમાં પૂ. સાધ્વીજી ભગવતે પધારેલા. . થયેલ વિવિધ તપસ્યા નિમિત્તે ભા. ૧, પૂ. તપસ્વી પંન્યાસજી મ. ની વધ. ૧૪ થી આસો સુદ ૩-૪ સુધી પંચાત્વિકા માનતપની ૯૧ મી ઓળીની પૂર્ણાહુતિ મહોત્સવ ઉજવાય નિમિત્તે શ્રી શાંતિસ્નાત્ર સાધમિક વાત્સલ્ય સમેત ભવ્ય પંચાહિકા મહત્સવનું આયે અઠવાડિક જૈન શાસન જન શ્રી સંઘે નિશ્ચિત કરેલ છે. વાર્ષિક લવાજમ રૂ. ૪૦) - સ્વ. પૂજ્યપાદ શ્રીજીનાં દિવ્ય આશીર્વાદથી તેમજ ગચ્છાધિપતિ પૂ. આ. ભ. આજીવન રૂ. ૪૦૦) શ્રી મહોદય સૂજવરજી મહારાજની પાવન રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની કૃપાથી શ્રી સંઘમાં સુંદર આરાધના ચાલી આરાધનાનું અંકુર બનશે. રહી છે. વાલકેશ્વર-મુંબઈ-અત્રે ૧૪ સંઘને જૈન શાસન કાર્યાલય અપૂર્વ રથયાત્રા નીકળી. યાત્રા ઉતરતા , , “ ' ' લાવ્યા હતાશ્રુતજ્ઞાન ભવન Page #411 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અ'ક-૧ તા. ૨૦-૧૦-૯૨ : ભાભર-અત્રે પૂ. પન્યાસ ભદ્રંકર વિજ યજી મ. સાહેબના શિષ્યરત્ન મહાન તપસ્વી મુનિરાજ વારિષેણ વિજય મહારાજ સાહેબ આદિઠાણા ૫ બિરાજમાન છે એવી તપશ્ચર્યા થયેલ તેમજ વરઘેાડાના ચડાવા તેમજ જીવદયામાં સારા પ્રમાણ માં ફ્ડ થએલ. પર્યુષણ બાદ વરધાડા પણ ઠાઠ માઠથી નીકળેલ. વ્યાખ્યાનમાં હાજરી સારા છે. ખરેખર આવા મહાન મહાત્માના સપર્કમાં આવીને અમારા ભાભર જૈન સધ હ આનંદ અનુભવે છે. મલાડ રત્નપુરી-પ. પૂ વિદ્વાન રાજ શ્રી અક્ષય વિજયની મ.ની નિશ્રામાં સ`ઘમાં આસે। માસની શાશ્વતી એનીની આરાધના શહું અમુલખભાઇ અંતમચ'દ ભાઇ મેદી અને શેઠ શ્રી લલ્લુભાઇ હુ`સરાજભાઈ તરફથી ઔદાય પૂર્વક ખુબ જ સુન્દર અને અનુમેદનીય રીતે થવા પામી છે. આરાધકાન સવ પ્રકારે અનુકુળતા બની રહે માટે તેમના કુટુ'બના સૌ સભ્ય જાતે સવારથી ખડા પગે ઉભા રહી વાત્સલ્ય ભાવપૂર્વક જે અદ્વિતીય ભકિત કરી છે એ ખુત્ર જ અનુમેદનીય બની રહી આજે પારણા માદ તપસ્વીએને સાકરપડો અને ૧૧ રૂ થી બહુમાન કર્યુ. તેમજ જુદા જુદા ભાગ્યશાળીઓએ ૬૬ રૂ.ની પ્રભાવના કરી આ. સુ. ૧૫ના દિને શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ખુખ જ ઔદાર્ય પૂર્ણાંક એમના તરફથી ભણાવવામા આવેલ. આ વખતથી ઔદા ભરી ભકત જોઈને આગામી એળી માટે ૨-૩ તરફથી માંગણીઓ થઇ રહી છે. + ૧૫૬ કૅલિકુ તીથ-પ. પૂ. આ. ભ. શ્રી મદ્વિજય શાન્તિ સૂરીજી મહારાજાની ૧૯મી સ્વર્ગારેાહતિથીની ઉજવણી બાવળાવાલા શાહ હો મતલાલ પીતામ્બરદાસ તરફથી કરવામાં આવેલ. અમદાવાદ મિરાજમાન પુ, પૂ. આ. ભ. શ્રી મદ્વિજય જિનચંદ્રસૂરીશ્ર્વરજી મ.ને વિનતી કરતા તેઓશ્રીની તખીયતની અસ્વસ્થતાના કારણે તેમના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી દેવચ' વિજયજી આદિ ઠાણા ૩ ને મેાકલેલ જેઠ વદ ૩ના બાવળામાં પ્રવેશ અને વ૪ ૪ના સવારે સુનિબાવળાથી છછર પાલિત સંઘ લઈને કલિકુ’ડ તીર્થાંમાં ૮-૩૦ વાગે પ્રવેશ કરેલ, માંગલિક સભળાવ્યા પછી નવકારશી કરીને ૧૦-૩૦ વાગે પૂજયશ્રીના ગુણાનુવાદની સભા થયેલ અપેારે શ્રી ૧૦૮ પાવનાથનુ પૂજન રાખવામાં આવેલ અને મને ટાઇમની સધ ભકિત રાખેલ પ્રભુજીની તથા પૂજ્યશ્રીની ગુરૂતિ ની અ’ગરચના સુંદર કરવામાં આવેલ હતી. સઘમાં ૨૦૦થી ૨૫૦ માણુ સાએ ભાગ લીધા હતા. ક સારી હિન્દી જૈન બુકલેટ પચાગ મળશે જેમને જરૂર હોય તેમણે મંગાવવા છપાવવા માટે ૧ ૫ચાગના રૂા. થશે વધુ મગાવે તેને ક્રિ મત છે બાકી ૨-૫ મગાવે તેમને ફ્રી છે. કીચંદ જે. શેઠ બી.-૬ સ્નેહલ એપાર્ટમેન્ટ જુના જ કશન રોડ, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર) Page #412 -------------------------------------------------------------------------- ________________ શાસન કાહીનુર પરમ પૂજ્ય આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી,મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષાંક ત્રીજો પૂજ્યપાદશ્રીની ૧૬મી માસિક પૂન્યતિથિને (કા, વદ ૧૪) અનુલક્ષીને ૨૦૪૯ કારતક વદ ૩૦ તા. ૨૪-૧૧-૯૨ના બહાર પડશે, શાસન શિરામણ પરમ શાસન પ્રભાવક પૂજ્ય આચાય ધ્રુવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષ અંક પ્રગટ કરતાં અતિ ખાન થયા છે.’ તેઓશ્રીના પૂન્ય પ્રભાવે એક અંક બહાર પાડવા ધારણા રાખી હતી. પણ સાગર છલકાયા; અને બીજો અંક પણ બહાર પાડવામાં આવ્યા. જો કે અમેએ ત્રીજો અંક બહાર પાડવા પડે તેા કઇ કહેવાય નહિ એમ જ થયુ.... સમુદ્રની વીર ચડતી રહી છે. બારે મેઘ આંગા થવા એવુ લાગે છે સહકાર પણ આવ્યે રાખે છે જેથી ત્રીજો અક બહાર પાડવા નકકી કરેલ છે. જે ભાગ્યશાલીએ પહેલા એ અંકમાં લાભથી વ‘ચિત રહ્યા હોય તે આ ત્રીજા અંકમાં લાભ લે તે માટે અમારુ ભાવભયુ" આમ ત્રણ છે. માંડામાં માડુ` ૨૦૪૯ના કારતક વદ ૮ સુધી યાદી, મેટર, જાહેરાત જે હોય તે અમને મલી જશે. તેમને આ ત્રીજા અંકમાં સમાવેશ થશે. શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગર શાસન સમાચાર સલાડ-પ. પૂ. આ.વિ. પ્રશાંત સુતિ શ્રીમદ્ વિ, શાંન્તિચંદ્રસૂરીશ્રવરજી મહારાજાના શિષ્યરત્ન સિદ્ધાંત નિષ્ઠ શિષ્યરત્ન આ. વિ. । સેામચંદ્ર સૂરીશ્રવરજી મહારાજાની પ્રથમ માસિક સ્વર્ગારાહણુતીથી દિને અમારા ભાભર નગરના મુંબઈમાં વસતા ભાભર જૈન યુવક મંડળ તરફથી પૂ. મુ. શ્રી પુ. વિદ્યમાન અક્ષય વિજયજી મહારાજ સાહેબ નિશ્રામાં પ્`ચ મહાવ્રત પુજા આયખીલ તથા ગુણાનુવાદ રાખેલ. આ. વિજય સામચંદ્રસૂરીશ્રવરજી મહારાજાના ગુણ વિદ્વાન મુનિરાજ અક્ષય વિજય મહારાજાએ તેમજ અમારા ભાભર નગરના શ્રેષ્ઠીવ પંડિત રમણીકભાઇએ ગાએલ ત્યાર બાદ અલ્પાહાર રાખવામાં આવેલ આવા મહાન સિદ્ધાંત નિષ્ઠ સામચંદ્ર સૂરીવરજી મહા રાજાની શાંતિચંદ્ર સૂરીશ્વરજી સમુદાયમાં તેમજ અમારા ભાભર જૈન સ'માં ખેાટ શાલી રહી છે. ભાભર જૈન યુવક મંડળની યાદગીરી બની રહેશે. * Page #413 -------------------------------------------------------------------------- ________________ કથિilણી, इंपियकसाविजओ जत्थ य पूओववाससीलाइं । सो हु तवो कायक्वो, कम्मखयट्ठा न अन्नट्ठा ।। જે તપના યોગે ઈનિદ્રાનો અને કષાયને વિજય થાય, તેમજ શ્રી જિનપૂજા, કે { ઉપવાસ અને શીલ પાલન થાય, તે તપ કર્મના ક્ષયને માટે જ કરવાનું છે પણ છે બીજ કઈ જ હેતુથી કરવાનું નથી, છે ચ તુર્માસ એ તપધર્મની મોસમ છે. “સમ” માં સમજુ વેપારી બારે મહિનાની 8 0 કમાણી સરભર કરી લે છે. ધર્મ તો રેજ, બારે મહિના કરવાનો છે. પણ રેજ ન ! થઈ શકે તે પર્વના દિવસોએ, ચાતુર્માસમાં તે વિશેષ કરીને કરવો જોઈએ. જેથી હું જીવન સુધરે, મરણ સમાધિવાળું બને, પરલેક સારો મળે અને મુકિત નજીક થાય, આજે આપણું શ્રી સંઘમાં તપશ્ચર્યાઓનું પ્રમાણ વિશેષ દેખાય છે. છતાં પણ દુઃખની વાત એ છે કે, તપ કરવાને હેતુ યથાર્થ નહિ સમજાવવાથી તપ કરીને-કરાવીને છે પણ જે લાભ થ જોઈએ તે થતું નથી. તેનું કારણ સાધુઓને અમારી નિશ્રામાં આટલી આટલી તપશ્ચર્યા થઈ તેમાં જ ઇતિશ્રીનો સતેષ મનાય છે અને તપ કરનારાને માત્ર અહિ લાભની પ્રાતિમાં સંતોષ થઈ જાય છે. બાકી જે ત૫ ભયંકર નિકાચિત છે કર્મોને કાપવા સમર્થ છે તેની કાણી કેડીની કિંમતને કરવામાં આવે તે વાણિયાબુદ્ધિને શું પણ શરમાવે તેવી વાત છે ને ? છે કેમકે આ પણ એકાન્ત આત્મહિતૈષી, કલ્યાણકામી મહાપુરૂએ કહ્યું છે કે, છે “કીત્તને મેળવવાની ઇચ્છાથી, માત્સર્યથી પૂજા-સત્કાર કે ધનની પાપ્તિ . 8 કરવાને માટે થતું ઘણું એવા પણ તપનું આચરણ દુર્ગતિના ગમનને . આપે છે. ” છે માટે હે આત્મન ! તારી પ્રજ્ઞાના પ્રકાશમાં તે આત્મખોજ કર કે તારી તપની પ્રવૃત્તિ શા માટે છે ? સંસાર સાગર તરવા કે પષ્ટ કરવા ? મકિતની મંજીલે જવું છે કે મે જમજા જ કરવી છે? છે કારણ, તપનું આચરણ સંસારના પૂજારીઓ માટે સાચા ભાવે થવું શક્ય નથી. 8 ? ભગવાન શ્રી જિનેશ્વરદેવનું પરમ તારક શાસન સંસારની સાધના માટે તપનું વિધાન છે 4 કરતું જ નથી, પાપ પ્રવૃત્તિ માટે કરાતે તપ એ તપ નથી પણ કાયકલેશ છે, સંસા- ૨ ૧ ૨માં રૂલાવનાર છે. સામાને તપાવવા કે કેવળ શરીરને તપાવવા પણ તપ નથી, 8 અજ્ઞાનિઓએ તપની ભારે વિટંબના કરી-કરાવી છે, તપ જેવા સુંદર ધર્મને ઉપયોગ છે સંસારની સાધના માટે કરવો તે તે અમૃતને વિષ બનાવવાને તે ય હાલાહાલ, ધંધે છે. મેક્ષની સાધના માટે જ સમ્યફ તપ ધર્મનું આસેવન કરી સૌ વહેલામાં વહેલા છે કે આત્માની અનંત અક્ષય ગુણ લક્ષમીને વરે તે જ ભાવના. –પ્રજ્ઞાંગ Page #414 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન(અઠવાડિક) Reg. No. G-SEN-84 બTI MEDIUM IST \Aષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસુરીશ્વરજી મહારાજ || පපපපපපපපපපපපපපපපපපපපපප ૧ ૦ જીવ તત્વનું અને કર્મ તત્ત્વનું સ્વરૂપ તે જ બરાબર સમજ્યો કહેવાય કે જે કર્મને નબળા માને અને પિતાને બળવાન માને. બાયલાઓને કર્મવાદ અને આત્મ વાદ ભણુ વાને અધીકાર નથી. ૦ કર્મબંધની ક્રિયા જેટલી રસ પૂર્વક કરે તેને મોક્ષનો ખપ જ નથી. મેટાં જેને બરાબર સમજાવી જાય તેને કમ બરાબર સમજાવી જાય. શાસ્ત્ર કહ્યું છે કે કર્મ એ એવી ચીજ છે કે દુઃખ પણ આપે અને રખ પણ આપે. પણ જે દુઃખમાં મુંઝાય નહિ અને સુખમાં મલકાય નહિ. તેની આગળ છે કર્મ નબળુ છે. કર્મની મહેરબાની પર જીવનારાઓને હસવાનું થોડું છે અને ૪ રેવાનું ઘણું છે. કર્મને નબળું પાડવાનો પુરૂષાર્થ ? ધર્મ. ધર્મ એટલે શું ? સુખમાં નારાજ થવું અને દુઃખમાં રાજી થવું. બોલે તમને આ ધર્મ ફાવશે? આપણે જો દુઃખમાં 9 નારાજ થઈએ અને સુખમાં રાજી થઈએ તે કર્મ કહેવાનું કે બચ્ચાં હવે હું મારા 0 હાથમાં આવી ગયા છે. હવે હું તારી ખબર લઈ નાંખીશ. કમને હરાવવુ છે કે Q ધર્મને હરાવવો છે? દુઃખમાં રાજી થાય અને સુખમાં નારાજ થાય તે કર્મ 0 કહેશે હું હાર્યો. 0 ૦ ભગવાનને માનનારો તેને સંસારમાં રહેવું પડે ખરૂ પણ તેને જે સંસાર ગમે તુ છે તે દુઃખ થાય. આવુ માનસ થાય તે કાલે જ બધુ સુધરી જાય. છે . આપણને મિક્ષ જોઈ તે હોય અને સંસાર ન જોઇતું હોય તે ભગવાન સાથે મેળ 0 t" -જામે જેને ભગૈવા સાથે મેળ જમે તેને અમારી સાથે મેળ જામે. ; & අපපපපපපා පෙපා:පපපපපපපපපප්‍රර් જૈન શાસન અઠવાડિક માલિશ્રી મહાવીર સિન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o મૃત જ્ઞાન ભવન ૪૫ દિગ્વિજયે પ્લેZજામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફોન ૨૪૫૪૬ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #415 -------------------------------------------------------------------------- ________________ 2612-22 नमो चरविसाए तिन्क्ष्यराणं શાસન અને સિદ્ધાન્ત સમારૂં મહાવીર પનવસાળનં. ૧) ૨ક્ષા તથા પ્રચારનું પત્ર ५१८८ * AA शशार ૨ના અઠવાડિક U વર્ષ น એક FISE fe ૧૨ 2.2. શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજ્ય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-361005 281816 2016 CHHO || G 19215 ચેાગ્યતા જ પ્રથાન છે. चूतांकुरकवलनतः कोकिलक : स्वनति चारु न तु काकः । योग्यस्य जायते खलु हेतोरिपि नेतरस्य गुणः ॥ જેમ આંખાના મારના SPIE ભક્ષણથી કાયલ મીઠા મધુર અવાજ-ટહુકાઓને કરે છે પરન્તુ કાંઈ કાગડા કરતા નથી. તેમ જે ચેાગ્ય હાય તેને જ હેતુથી ગુણ થાય છે પણ બીજા અયેાગ્યને તે હેતુથી ગુણુ થતા નથી. आ.श्री. कैलाससागर सरि ज्ञान | श्री महावीर अवारायना कन्भा 5 V SIMO SHIPME & EASTE Page #416 -------------------------------------------------------------------------- ________________ લ નૂતન વર્ષની મંગલ ભાવના નૂતન વર્ષનું મંગલ પ્રભાત તમારા સૌના જીવનને સમ્યગ્ધર્મની ખુબુથી મહેકતું ? બનાવે. તમારા આત્મા ઉપરથી અજ્ઞાનને અંધકાર દૂર થાઓ અને સમ્યજ્ઞાનના પ્રકાશના પંજ જીવનને અજવાળનારા અને સી જીવનું કલ્યાણ થાઓ. સઘળા ય ! છે પરહિતમાં રકત બનો, સઘળા ય જીવોના રાગાદિ દે નાશ પામે અને સર્વ છ આત્મસુખની સમૃદ્ધિથી સમૃદ્ધ થાઓ. છે જીવનની ક્ષણિકતાને સમજાવતું જીવન વહેણમાંથી એક વર્ષનું વહાણ વહી છે 8 ગયું. આજના સોનેરી પ્રભાતના નિ વાતાવરણમાં આત્મા સાથે વિચારે કે-મારે છે જીવનને ઢાળ કઈ બાજુ છે ? જમી - રા તરીકેની નામના ધરાવતે હુ સંસારની છે લાલસાવાળું છું કે સમ્યગ્ધની ભાવનાવાળી છું ? મારો વધુ સમય સંસારની પ્રવૃત્તિમાં છે શરીરની સેવા-સુશ્રુષાદિમાં જાય છે કે તારક ધર્મની આરાધનામાં જાય છે ! મહેપારી . ( હિતૈષીએ ભારપૂર્વક ફરમાવે છે કે- દશ દશ દષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય જન્મને ! પામ્યા પછી, સાચી સમજ આવ્યા પછી સમ્યગ્ધર્મ રહિત જેટલી ક્ષણે જાય છે તે ન બધી નિષ્ફલ અને નિરર્થક જાય છે. કેમકે, આ જીવન પાણીના પરપોટા જેવું અનિત્ય ? છે, વિજળીના ચમકારા જેવું ચંચલ છે, કુશાગ્ર ઉપર રહેલા જળબિંદુ સમાન અસ્થિર છે છે, સંધ્યાના રાગ કે સ્વપ્ન સમાન ક્ષણિક છે માટે આત્મહિતને માટે જ ઉદ્યમ કરે છે 8 એ વિવેકીઓનું પરમકર્તવ્ય છે. પાણીના રેલાને રોકી શકાય પણ મહાનદી ને પ્રવાહને છે. છે ખાળી શકાતું નથી. એમ જરા અને મૃત્યુ રોકવા અશકય છે. પાંદુડું જીણું થતાં ખરી છે પડે છે કે સદવિકસિત પુપ પણ અલ્પકાળમાં કરમાઈ જાય છે તે જાણીને ભાવિને છે છે સુંદર બનાવવાને ભવ્ય પુરુષાર્થ આદરે તે જ સાચે બુદ્ધિશાળી છે. માટે જીવનમાં આ ધર્મને જ પ્રધાન બનાવવો જોઈએ જેથી આ જન્મ જ અજન્મનું બીજ બની જાય. ૪ આવી પર ચદશાને પામવા માટે સંસારની-સંસારના પદાર્થોની આસકિત-તૃષ્ણા છે ઘટાડવી જોઈએ, મેહમદિરાની મૂછને મારવી જોઈએ જેથી સાચી ચેતના જાગૃત થાય. આ અજ્ઞાનના અંધકારને હટાવ જોઈએ, પાપને ડર પેદા કરવા જોઇએ, વિષયની વાસનાના આવેગને ખાળવે જોઈએ, તેને મુળમાંથી નાશ કરવા પ્રયત્ન કરવો જોઈએ, 8 કષાયની નાગચૂડ પકકડમાંથી મુક્ત થવું જોઈએ, સુખની લીનતા અને દુઃખની દીનતાના છે દુર્ગુણને દેશવટે દેવો જોઈએ, બેટી ઈચ્છાઓ મારવી જોઈએ. (જુઓ ટાઈટલ ૩) ! Page #417 -------------------------------------------------------------------------- ________________ હાલાદેશેાક .આવિજયસૂરીશ્વરજી સહારાજની ૨ - - well Goal OUHOY Ex Frelon PHU Nel yule ya ::::: - રૂપા શાહી પર - તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢકા : ૮+જઈ) હેિમેન્દ્રકુમાર સાસુખલાલ #te (Roste) સુરેશચંદ્ર કીરચંદ જૈઠ | k, S • કવાડિક • आज्ञारादा विरादाच. शिवाय थ भवाय च જચંદ ભ0 રુઢ% 5 (જજ) - - - - વર્ષ ૫ ૨૦૪૯ કારતક સુદ-૨ મંગળવાર તા. ૨૭-૧૦-૯ર [અંક ૧૨ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ] [આજીવન રૂા. ૦૦ ધર્મ જ આત્માને ડાહ્યો બનાવનાર છે : –સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા (પૂજ્યપાદશ્રીજીની ધર્મના અતિ ગહન . પદાર્થોને સરળ-સુબેધ શૈલીમાં સમજાવવાની કલા ઉપર તે દિગ્ગજ વિદ્વાને પણ આફરીન થતા, પરંતુ અવસરે વર્તમાન રાજકારણ અને વ્યવહાર ધારણ ઉપર પણ જે પિતાની પ્રજ્ઞાને પ્રકાશ રેલાવતા મહામૂલું માર્ગદર્શન આપતા તેથી પણ સૌના મસ્તક ઝુકી જતા, તે આર્ષવાણી અક્ષરશ: સત્યતાને પામી રહી છે તે આ લેખ વાચવાથી ખ્યાલ આવશે. આશય વિરુદ્ધ લખાયું તે ત્રિવિધ ક્ષમાપના. સંપા.) ભગવાન શ્રી જિનેશ્વર દેવને ધર્મ સંસારથી છૂટી અને મોક્ષે જવા માટે છે. છે. તે માટે તમે કરતા હોત તો જગતમાં તમારી આબરૂ ઊંચી હત. દુનિયામાં પણ જે છે ચીજ ન મળે તે ચલાવી લે તે ડાહ્યો કહેવાય કે ન ચલાવી લે તે ? જે આદેશના છે સંસ્કાર જીવંત હેત તે આજે મેંઘવારી જીવંત ન હોત. આજની મેંઘવારી સાચી નથી પણ કૃત્રિમ બનાવટી છે, તપ-જપ કરનારા આ દેશના લોકોને લુખું ખાવું છે કઠીન છે ? એક-બે ધાન્યથી ચલાવવું કઠીન છે ? જો તમે બધા સમજીને જીવવા માંડે, E જે ચીજ મળી છે તે વાપરવી જ નથી–તે નિર્ણય કરો તે મોંઘવારી કાલે જતી રહે. હેટમાં જવું નથી, મેજ શેખ કરવા નથી તે મોંઘવારી કયાં ઊભી રહે ? આજે તો બેકારી પણ હાથે કરીને વધારવામાં આવી છે. ઘરમાં રેડીયા, ટેલીવિઝન ૧ ઘાલી, નાટક-ચેટક જોઈ, મોજ-શેખ કરી બેકારી વધારી દીધી છે. આજનો પરોપકાર - - - - - - - - - - - - Page #418 -------------------------------------------------------------------------- ________________ પણ જુઠે છે, ઉચાઈ અને હરામખોરીથી ભરેલું છે. આજના પરોપકારની વાત કરનારા જે મોટે ભાગે સવાર્થના પૂજારી છે. મને ખબર છે કે, મારી આ વાત જંગલમાં રૂદન? A છે. તમારે સારું સમજવું જ નથી અને સુધરવું પણ નથી. પછી જે રીતે દેશને છે સુધારવા માગે છે તે સુધરે જ નહિ પણ સુધારાના નામે ય બગાડે વધુ થાય. છે તમારી દુનિયાની મહેનતને, દોડાદોડને ને વખાણે તેની પણ દુર્ગતિ થાય. આજનું જે બધું ભણતર પસા મેળવવા અને મેજશખાદિ કરવા માટે છે. માટે તમે બધા કઈ 8 જાતના ભિખારી છે તે જ સમજાતું નથી, પગાર માટે જે ધર્મનું ભણ્યા તે પણ 9 લાયક ન નીવડયા. પૈસા કમાવવા માટે ધર્મનું ભણવા આવે તે તેનેય ભણાવાય નહિ. છે જે ભણાવે તેને ય પ્રાયશ્ચિત્ત આવે. આજે તે મારા પર આરોપ છે કે, હુ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સમજતો નથી. તે છે તમે જે રીતના દ્રવ્યાદિ સમજાવવા માગે છે તે જે સમજી જાય તેનું સાધુછે પણું પણ ન રહે, ઓઘો ય તેના હાથમાં લાજે, મારે તેવું કરવું નથી. છે ભગવાને કહેલી વાત સમજી જાવ અને તે રીતના જીવવા માંડે આ સરકારને ! છે પણ જવું પડે. પણ! તમે બધા ખાવા-પીવાનું શીખ્યા છે પણ બીજાને જે ખવરાવવા 8 પીવરાવવાનું શીખ્યા હતા તે ય કામ થાત. આજે તે ખવરાવવું તે ય ગુનો ! લાખે છે 8 મણ મીઠાઈ વેચાય પણ તે વહેચવી તે ગુને. કોઈને ખવરાવાય નહિ–આ તે કેવો ને કાયદો કહેવાયજમાડવામાં અનાજને દુર્વ્યય થાય છે તેવું કેણે કહ્યું ? ' પણ આજના ભણતરે તમને બધું ઊંધું શીખવ્યું છે. બેટી ભૂખ જગાડી છે કેકે ગમે તે રીતે સારું-ઊંચું સ્થાન મેળવવું છે, ખૂબ ખૂબ પૈસા ય મેળવવા છે અને છે મેજમજા કરવી છે. ગમે તે રીતે પૈસા મેળવે અને મોજમજા કરે છે તે 8 લુંટારા કહેવાય અને ન્યાય-નીતિની રીતે મેળવે તે ધંધો કરનારા કહેવાય. ? આજે લુંટારા વધારે છે કે ધંધે કરનારા? વ્યસને ૫ણું વધારી દીધા. ભીખ માગી ! 8 સીનેમા જુએ, ચાર વાર ચા પીએ. દાન ના હોય કે દારૂના પણ હોય ! આદેશના રિવાજે જીવતા હતા તે કઈ ભૂખ્યું સૂવત નહિ, આટલી હરામખોરીછે બદમાશી હતું નહિ. આ દેશ અજ્ઞાન થઈ ગયા. ભણેલા મોટેભાગે મુરખ છે. જે છે સમજુ છે તેમનું કાંઈ ચાલતું નથી. મારી તે ભલામણ છે કે-હજી તમે સમજી 8 જાવ, નહિ તે ભાગવું પડશે. આજે શહેરમાં જે બનાવ બની રહ્યા છે તેના છે એંધાણ ભૂઠા છે. ધર્મ માણસને ડાહ્યા-સમજુ બનાવવા માટે છે. આજના શિક્ષણ છે દુનિયાને ગાંડું બનાવ્યું છે, તેના વખાણ થાય નહિ. સારા અર્થશાસ્ત્રીએ કહી રહ્યા છે છે કે, દેશનું સત્યાનાશ થઈ રહ્યું છે, દેશ વેચાઈ રહ્યો છે, ખાડામાં પડી રહ્યું છે. છે સારા કાયદાબાજે કહે છે કે, આટલા, કાયદા જોઈએ નહિ. રાજાઓને ઉડવું પડયું. ૧ ક Page #419 -------------------------------------------------------------------------- ________________ # દુનિયામાં પણ કેવી ગુંડાગિરી ચાલે છે તે નજરે જુએ છે. છતાં ય હતા તેવા ને છે છે તેવા છો તેથી લાગે છે કે, તમે તે ઇરાદાપૂર્વક બધાં પાપને આમંત્રણ આપ્યું છે. હું આપણુ આયંબિલ તપમાં જે તમને ખાવા મળે છે તેવું ય દુનિયામાં ઘણા માણ- છે. ૧ સેને નથી મળતું. જે લેકેને નથી મલતું તે બધા ચલાવે છે ને? તમે બધા સુધરી 1 જાવ તે ઘણા બધા સુધરી જય. આ મેઘવારી ઘટી જાય. આજે કઈ ચીજની | સાચી અછત છે જ નહિ, બધી બનાવટી છે. કાળાબજારમાં શું શું નથી મળતું? છે આ બધું જ મળે છે ને? અનાજની કૃત્રિમ તંગી કરી આ દેશને માંસાહારી બનાવે છે છે છે. પણ તમને મારી વાત તે ગાંડા જેવી લાગે છે ને? 3 આ દેશને જ્યારે સ્વરાજ મળ્યું ત્યારે સ્વરાજ્ય આપનારા ચર્ચિલે કહેલું કે-“આ 8 સુખં લેકેને સ્વરાજય આપવા જેવું નથી. હવા સિવાય બધા ઉપર ટેક્ષ આવવાના B છે.” તે પણ તમે લેકે સમજ્યા ન હતા અને જાવાઈ...નવસેઇ...કરતા હતા. અમારૂ તે કાને ય સાંભળતા ન હતા. આટલા બધા ટેક્ષ આવ્યા તે તમે ચોરી કરતાં શીખ્યા પણ ટેક્ષ જ ન આપવું પડે તેમ જીવવું જોઇએ તે કેમ ન શીખ્યા છે. તમે નીતિથી જીવવા માગો તે ખાવા માટે બે ચીજ પણ ન મળે તેવું છે ? તમારે ચોરી કરવી છે અને તેમાં અમારી-સુસાધુઓની પણ સંમતિ લેવી છે કે-“ટેક્ષની છે ચારી એ ચોરી ગણાય નહિ.” અમે તે મરી જઈએ તે પણ તેમાં સંમતિ આપીએ જ નહિ. ભગવાનને સાચે સાધુ પણ આપે નહિ, (૨૦૨૯, શાંતાકુઝ, મુંબઈ) R - ઘરના ખરાબ પાકે ત્યારે તેનાથી સાવધ ન રહે તે શું થાય? ઘર બગડે ને? છે , જેને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે દુનિયાના સુખમાં વિરાગ અને દુઃખમાં છે. સમાધિને ગુણ કેળવવો જોઈએ. છે , કષાયના બળથી સંસાર ચાલે છે તેમ કષાયના બળથી જ ધમ પામવાને છે, જીવ છે. કષાયને આધીન હોય એટલે તે સંસારની મજુરી કરાવે અને કષાયને જે આધીન છે કરે છે, ને તેની (કષાયની) સહાયથી ધર્મમાં મહેનત કરે. 8. દશ મિહનીયને તીવ્ર ઉદય હોય તેની આગળ ધર્મની વાત કરવી તે ધર્મની છે મશ્કરી કરાવવા બરાબર છે. ગ ૦ આપણી વિદ્યા વેચવાની ચીજ નથી પણ વહેંચવાની ચીજ છે. ' Page #420 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી ૦ આજના બહુલકણ અને ભણેલાને દા કરનારને પરિચય કરવા જેવો નથી. છે જે આપણું ભલું કરવું હોય- આત્મહિત કરવું હોય તે- તેઓ સંતેવામાં પડેલાને 8 [ અસંતેવી બનાવે, જે મારૂં ન હોય તેને મારૂં મનાવે અને પરસ્પર લઢાવે. 0 ૦ આંજની ચુંટણી પ્રથા ધર્મસ્થાનમાં ઘાલવા જેવી નથી. જો તમે ઘાલી તે તે નખેદની નિશાની બેસી જવાની. આપણે ડાહ્યા હઈએ આપણું ઠેકાણે હોય તે કઇ છે જ બગાડી શકનાર નથી. માટે આ દુનિયાની હવા ધર્મસ્થાનમાં પેસવા દેવા જેવી નથી. . . સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન, સમ્યફચારિત્ર અને સમ્યકતપ એ ચાર શ્રી વીતરાગ 8 દેવના શાસનની મૂડી છે, તે જ શાસન છે. ૦ વાંદણું એટલે તેના જે ઊંચી કેટિને વિનય કઈ જ નથી. દુનિયામાં ઘણા 8 વિનય ચાલે છે પણ તે શિષ્ટના છે. આપણે ત્યાં જૈનશાસનમાં તે આત્મ-કલ્યાણને એ વિનય છે. - અમે વ્યાખ્યાન તમને સાચું વસ્તુતત્ત્વ સમજાવવા કરીએ છીએ. પણ અમને છે શેખ છે માટે નહિ. તમારે પણ શા માટે વ્યાખ્યાન સાંભળવાનું છે? વસ્તુતત્ત્વ સમજાય. સાચા-ખોટાને વિવેક થાય. સાચું સ્વીકારવા અને ખોટું છોડવા માટે. ૦ સુદેવ-સુગુરુ અને સુધર્મને આપણા ઉપર કે ઉપકાર છે, તે ખબર છે? જે આલોકમાં ય સારી રીતે જીવાડે. મજેથી મરવાનું શીખવાડે. માંદગી આવે તે હોય છે ન કરાવે પણ સમાધિ રખાવે. દુનિયાના સુખમાં ફસાવા ન દે, દુઃખમાં ઈન ન બનાવે છે ૨ સુખ છેડવાની અને દુઃખ મજેથી વેઠવાની તાકાત આપે. કદાચ સુખ ન છૂટે તે છે સાચવી-સંભાળીને રહેતા શીખવે. ૦ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ સારા હોવા જોઈએ. સારા એટલે માર્ગસ્થ ! ૬ ૦ ભણવાનું વિદ્વાન થવા માટે નથી, વાતોડિયા થવા માટે પણ નથી. પણ વસ્તુ છે 8 તત્વ સમજવા માટે છે અને સમજીને આચરવા માટે છે. છે . આપણે ત્યાં મુહપત્તિ પલેવવાની ક્રિયા પણ એવી સુંદર-મજેની છે કે, તેમાં જે છે કે પચાસ [૫૦] બલ બેલવાના છે તેમાં તે આખું ધર્મશાસ્ત્ર ભર્યું છે. આપણી દરે કે દરેક ક્રિયા જ્ઞાનમય છે. ક્રિયા વગરના જ્ઞાનને નકામું કહ્યું છે. જ્ઞાન વગરની ક્રિયાને છે પણ નકામી કહી છે. ભગવાને આપણી કેટલી બધી ચિંતા કરી છે! આ મુહપત્તિના છે પચાસ બેલમાં તે અમારાથી ધર્મબુદ્ધિએ શું શું બોલાય અને તમારા થી શું શું છે સંભળાય તે બધું આવી જાય છે. છે , તમને મુરખ રાખવામાં અમને ય જે મજા હેય તે અમારા જેવા મુરખ કેઈ નથી! Page #421 -------------------------------------------------------------------------- ________________ હિsagaહક વિશાળ ભવિષ્યકાળને અવગણીને વર્તમાનને માણશો માં –પૂજય મુનિરાજ શ્રી મેક્ષરતિવિજયજી મ. સા. વર્તમાનકાળ જેમ ભૂતકાળનું પ િશું ખાશેપીશે ? એવી બધી વ્યર્થ ચિન્તાઓ ણામ છે, એમ ભવિષ્યકાળનું કારણ પણ તેને ઘેરી વળે છે. પણ મર્યા પછી પોતે છે. ભૂતપૂર્વ ભવમાં કરેલી સારી નરસી કયાં જવાનું છે? જ્યાં જવાનું થશે ત્યાં કરણીનાં મીઠાં કડવાં ફળ અહીં મળે છે પોતાની પરિસ્થિતિ શી થશે? ત્યાં પોતે એમ અહીં કરાતી સારી નરસી કરણીનાં શું ખાશેપીશે ? એવો તે વિચાર પણ એને મીઠાં કડવાં ફળે ભાવિભમાં અવશય નથી આવતું. પાછળનાઓની બેંક બેલેન્સ મળવાના છે. વધારવાની લાહ્યમાં પોતાની પુણ્યની બેલેન્સ જો આટલી વાત પણ નક્કી થઈ જાય એ ગુમાવી રહ્યો છે, તે સમયની અણમોલ તોય મોટી મુશીબત મટી જાય એમ છે. , મૂડીને એ બેફામ વેડફી રહ્યો છે. આ પરંતુ મુસીબતોનીય મુસીબત એ છે કે આ પથરદિલ પણ પીગળી ઊઠે એવી મરણ પછીના જન્મને અને જીવનને સ્વી- કરુણાંતિકા છે ત્યારે સરજાય છે કે જ્યારે કારવા આજે બહુ જ ઓછા લો કે તૈયાર ભોગ-ઉપભોગની વયને વટાવી ચૂકેલા વૃદ્ધજન પણ ધનની સેવામાં તનમનવચનને વ્યાખ્યાનમાં આ વાત વહેલી જતી દિનરાત ઢસડી રહેલ જેવા મળે છે....શા હતી ત્યાં અચાનક એક શ્રોતાએ અહી બ્રેક માટે, એ ખબર છે ? એને પુત્રોની, પૌત્રની, લગાવી : “મરણ પછીની વાત પછી, સાહેબ પ્રપૌત્રોની પ્રપૌત્રોની, પ્રમપ્રપાત્રોની (આ અહીં તે મરણને સ્વીકાર કરવાની પણ પરંપરા કયાં જઈને અટકશે એની તે કયાં કેની તૈયારી છે?” રખેનેય ખબર નથી હોતી) ચિતા એને ખેટ્ટી વાત. અહી બેઠેલ એમાંથી શ સતાવે છે. અને તે માટે એ એટલે બધે એક જણ પણ એવો જડશે ખરો કે જેણે રચ્યાપચ્યા રહે છે કે–ચહેરા ઉપર કરએલ આઈ.સી.ના ફેન્સ ન ભર્યા હોય છે ચલીઓ, માથે પળિયાં, આખે મોતિયે. અરે ! વૃદ્ધોએ તે વીલ પણ બનાવી દીધ: મોંમાં ચોકઠું, હાથમાં લાકડી જેવી-જમહશે.” મે કહ્યું, “વાસ્તવિકતા તે એ છે રોજના દરબારમાં હાજર થવા માટેની કે વાસ્તવિકતાને સમજનાર પણ એ સમજ. અસંખ્ય નાટિસોમાંની એકેયને એ ગણદારીનો સદુપયોગ નથી કરતા. પિતાના કા૨તા નથી. એ તે બસ ઘાંચીના બળદની મરણના વિચારની સાથે જ, મારા મરણ જેમ નીચું ઘાલીને.. પછી મારી પાછળનાઓનું શું થશે? તેઓ હસશે નહીં. એના પર. ખરેખર તે Page #422 -------------------------------------------------------------------------- ________________ : જૈન શાસન (અઠવાડિક) મરણના આગમનની અનિશ્ચિતતા આપણને જમાવીશ, પછી એશ-આરામ સુખન સોને, ઘરડાઓને અને જુવાનીયાઓને સૌ અનુભવીશ.' પછી?“પછી શુ? મરી જઈશ.” કોઈને એકસરખી રીતે સાવધાન બનાવે છે. અરે ! પણ પછી શું ? વિશાળ ભવિષ્યકાળને અવગણીને વર્તમાનને નહિ, આ પ્રશ્નને એની પાસે કઈ માણો મા. ઉત્તર નથી. કેમકે આ પ્રશ્ન જ એને પૂર્વ જન્મ અને પુનર્જન્મની અનંત કદી થર્યો હતે. નથી, મણ એટલે ધ એન્ડ. શ્રેણિમા વિદ્યાના જન્મ તે, મહાસાગરમાંનાં સત્તાવીશ રીલ પૂરી, ખેલ ખતમ. પછીની એક જળબિન્દુ જેવો છે. ને આ વર્તમાન દુનિયા એને મન છે જ નહિ જમમાં પણ રોષજીવન, મતબલ કે મરણ સામે ધસી આવતી બિલાડીને બિહાપહેલા ભવિષ્યકાળ તે અતિશય અહ૫ મણે ચહેરો જોઈને ભયને માર્યો અને છે. પચીશ કે પચાસ વર્ષ. અરે, એ પણ મીંચી દઈને ઉંદરમામો ભલે ખુશ થાય કે વધુમાં વધુ. ઓછામાં ઓછે તે એ કાળ હાશ ! બિલીમાસી હવે સામે નથી. પણ ક્ષણ ને લઇને પડ્યું હોઈ શકે છે. અને હકીકત એને કંઈક જુદે જ, બહુ જ બૂરો મરણ પછીને ભવિષ્યકાળ ? એ અનંત અનુભવપાઠ ભણાવે છે. આપણા હૈયામાં છે. અપાર છે. છતાંય કમનસીબે મૃત્યુ બેઠેલા આ મામા આપણને મામા બનાપછીના અમર્યાદિત ભવિષ્યકાળને જોખમમાં વવા માટે ભલે એવું સમજાવ્યા કરે છે, મૂકીને પણ મૃત્યુ પહેલાના અત્યંત મર્યા. મરણ-પરલોકને કંઈ જ બિલીભય હવે નથી રહ્યો. (કેમ વળી ? વિજ્ઞાને સિદ્ધ નથી દિત ભવિષ્યકાળને સુખમય બનાવી દેવાનું ૧ કર્યો માટેતેં.) પણ સમજી ગયા છે તમે. ગાંડપણભર્યું કામ ડાહ્યા ગણતા માણસને પણ શાણપણભર્યું લાગે છે. . . તે હવે એ સમજને સુદઢ અને અમલી 1 અહો આશ્ચર્યમ! બનાવવા માટે રોજેરોજ, એકાત અને શાંત વાતાવરણમાં પ્રશાન્તચિ આ પાંચ સવાલે મરણ પહેલાના-અત્યંત મર્યાદિત- પતે જ પિતા પિતે જ, પિતાને પૂછતા રહે :ભવિષ્યને સુખમય બનાવી દેવાની વાત, હું કેણ છું? હું કયાંથી આવ્યો છું? પિતાના હાથની ન હોવા છતાંય માણસ અહીંથી મારે કયાં જવાનું છે ? મારે જયાં હયાં હાથ નાખ્યા જ કરે છે. ને મરણ જવું છે ત્યાં જઈ શકાય તે માટે મારે કઈ કઈ પછીના અમર્યાદ ભવિષ્યને સુખમય બનાવી વૃત્તિપ્રવૃત્તિઓને અપનાવવી જોઈએ અને કઈ દેવાની જ્ઞાનીકથિત વાર પોતાના હાથની કઈ વૃત્તિપ્રવૃત્તિઓને તજવી જોઈએ? અને એ હોવા છતાંય માણસ એને હાથ પર લેતે કર્તવ્યપાલનમાં હું કઈ કઈ રીતે કયાં કયાં નથી. ફયુચર પ્લાનિંગ વિશે કોઈ એને ' પાછો પડું છું, મને કોણ પાછો પાડે છે ? પૂછે તે ભાવનાશાળી યુવાન એ જ જગ- - પંચપરમેષ્ઠીના સ્મરણ કરતાં પણ જની રેકર્ડ વગાડતે રહે છે “નેકરી ક્યારેક આ પંચનનું ચિંતન વધારે ' કરીશ, પૈસા ભેગા કરીશ, પછી પત્ની- હિતકારી પુરવાર થઈ શકે છે. પુત્રાદિ પરિવાર ઊભું કરીશ, અમનચમન જિનાજ્ઞાવિરુદ્ધ કંઈપણ કહેવાયું હોય ઉડાવીશ, પછી સમાજમાં નામના પ્રતિષ્ઠા તે મિચ્છામિ દુકકડું.” Page #423 -------------------------------------------------------------------------- ________________ 李李淼淼霸霸 水 水 水 水 水彩春水海 સમેતશિખરજી તીમાં શ્વેતાંબરાના જવલત વિજય લેખક : પં. શ્રી ધનંજય જે, જૈન પ્રેમકેતુ’ સુ‘બધ * * **300003 € € €• 3* * શ્રી સમેતશિખરજી મહાતીથ વેતાંબર અક્રમ તથા જાપ-ધ્યાન અને વિશેષમાં સામુહિક ઉપલાન તપની એરદાર આરાધના દ્વારા સૂમનુ આધ્યાત્મિક બળ ઊભુ કરાયુ, જૈનાનુ` મહાનં અને મહામહિમાશાલી તીથ છે. આ તીથ ઉપર તા. ૨૦ ઓકટોબર ૧૯૯૧ ના રાજ ‘દિગમ્બર જૈન સમ્મેદાચલ વિકાસ કમિટિ' નામક, ભાંગચંદ પટ્ટણી, રાજેન્દ્રકુમાર જૈન વગેરે કેટલાક દિગ‘ખરી માણુસા દ્વારા સ્થપાયેલી, સંસ્થાના અન્વયે, શિખરજી (પારસનાથ) પહાડ ઉપર સ’પૂર્ણ રીતે ગેરકાનુની કિંગ ખર–મ`દિર-નિર્માણુના પ્રયાસ કરવા દ્વારા વેતાંબરીય તીથ ઉપર એક પ્રકારનું આક્રમણ કરાયું હતું. આ સમાચાર કલકત્તામાં તત્કાલીન ચાતુર્માસ બિરાજમાન પૂર સ્વ. ઓગવિશા-શસ્ત્રો २६ ૫. પ્રવર અભયસાગરજી મ.ના શિષ્ય-પ્રશિયે—પૂ. ૫. શ્રી અશોકસાગરજી મ., ૧. ગણીશ્રી જિનચન્દ્રસાગરજી મ., તથા પૂ. ગણીશ્રી હેમચન્દ્રસાગરજી મ. આદિને મળતાં તેના ઉગ્ર વિરોધવટાળ ઊભા થયા. ચાતુર્માસ પૂર્ણ થતાં જ પૂ. ગણિવદ્વય શ્રી જિનચન્દ્રસાગરજી મ. તથા શ્રી હેમચન્દ્રસાગરજી મ. આદિ કુલ સિત્તેર સાધુસાધ્વીજી મહારાજો ઉગ્ર વિહાર કરીને શિખરજીમ. આવી પહોંચ્યા અને તીક્ષ્ રક્ષાના સત્કાર્ય માં ઉમ`ગપૂર્વક જોડાઇ ગયા. તીથ રક્ષા નિમિતે સતત આયખિલ, સાંકળી અદ્રુમ, શ્રી પાર્શ્વનાથ પ્રભુના સામુહિક શિખરજી પર્વત ઉપર કડકડતી ઠં‘ડીમાં ત્રણ દિવસ ઉપર રહીને મુનિશ્રી પૂર્ણ ચંદ્રસાગરજી, વિવેચન્દ્રસાગરજી અને લબ્ધિચન્દ્રસાગરજીએ અઠ્ઠમ તપપૂર્વક જાપ-ધ્યાનાદિ આરાધના કરી પૂ. પૂર્ણ - ચદ્રસાગરજી મ. આપણા ૩-૪ ભાઇઓની સાથે દિગમ્બરીય મદિર નિર્માણુ સ્થળે નિરીક્ષણ માટે ગયા, ત્યારે દિગંબરી માણુસાએ બરછી, ભાલા અને તીર-કામઠા વગેરે સહિત આક્રમણના પ્રયાસ કર્યાં, ત્યારે મુનિશ્રીની નિશ્ચલતા અને વાસત્યવૃત્તિએ તે સહુને ઠંડાગાર કરી દીધા, દિગરા દ્વારા ચાલતા ગેરકાનુની મ`દિર નિર્માણના વિધ મુનિશ્રી લબ્ધિચન્દ્રસાગરજી મ. ની કુશળ આગેવાની હેઠળ વેતાંબર-યુવકાની ભવ્ય રેલી આચાજિત કરાઇ. જોશીલા યુવાન, ઉપસ્થિત યાત્રિકા અને ૨૫૦ જેટલા આરાધકાવાળી આ રેલીમાં શિષ્ટ ભાષામાં લખાયેલા બેનરો, ખુલ`દ નાસા અને અડા વગેરે હતા. સત્યના ખુલ`કઠે જયકાર કરતી આ રેલી દ્વારા શિખરજીના થાણેદાર, ડી. એસ. પી. અને ગિરીડીહના એસ.પી.ને મેમેાન્ડમ' (આવેદન પત્ર) અપાયા. થાને Page #424 -------------------------------------------------------------------------- ________________ ૫૨૪: તા. ૨૪-૨-૯૧ સુધીમાં આ ગેરકાનુની “ સાર સમસ્ત જૈન સધાની કામકાજ મધ કરવા જોરદાર ચેતવણી નીચે મુજબ રજુ કરૂં છું. અપાઈ. ૦-શિખરજી પર્વત (તીથ) અંગે આ બધાના સુખદ પરિણામે પતરાંચીમાં કાટ'માં ચાલતા કેસના ચુકાદો તા. ઉપરની દિગબરી કાય વાહી તત્કાળ બધુંથઇ ગઈ, વળી બીજી માજી આના કાયમી ઉકેલ માટે શ્વેતાંબરા તરફથી કાટ ની કાર્ય - વાહી તા ચાલુ થઈ જ ગઈ હતી. ૨૯–૮–૯૨ ના રાજ આવી ગયા છે, જેના આધારે નીચેની ખાખતા નિશ્ચિત બની ગઇ છે. -શિખરજી પહાડ ઉપર વેતાં. ખરાના હકક ૧૧૨ માઇલ પૂરતા જ છે, આવુ... દિગંબરાનું કથન હતું. પરંતુ આ ચુકાદો સ્પષ્ટપણે જણાવે છે કે, “આ સમસ્ત પહાડ દ્વેતાંબર જૈન સ`ઘની માલિકીના છે. અને તેથી આ પર્વત ઉપર કયાંય કાઈ પશુ કામકાજ કરવું હોય તેા શેઠશ્રી થઇ શકે જ નહિ. આણંદજી કલ્યાણજીની પેઢીની રજા સિવાય સુરતથી શિખરજી સુધીના છરી” પાલક મહાસંઘના સ્મૃતિગ્રંથનું આલેખન કાર્ય કરવા માટે ઉપર્યુકત ગણિમ યની નિશ્રામાં આ લેખકને પચીશ દિવસ સુધી શિખરજી તીર્થ માં રહેવાનુ સૌભાગ્ય સાંપડયું હતું. લગભગ આ જ ઉપર્યુકત ઘટનાઆના કાળ હતા. ત્યારબાદ ગ્રંથલેખનના કાર્ય અંગે પૂ. ગણિશ્રી હેમચંદ્રસાગ-તે રજી મ. સાથે પત્રવ્યવહાર ચાલુ જ હતા. • શ્રી જૈન શાસન (અઠવાડિક) જાણું માટે આ દરમ્યાન પૂજયશ્રીએ મને એક આનંદ દાયક સમાચાર જણાવ્યા કે રાંચીની કાટ માં આપણા (વેત ખરા) દ્વારા આ અંગે જે (મેન્ડાટારી એજંકશન) અરજી દાખલ કરાઈ હતી, તેના અ ંતિમ સ્વરૂપનુ જજમેન્ટ સંપૂર્ણ પણે વેતાંબરાની તરફેણમાં આવી ગયું છે. અને શ્વેતાંબર પક્ષે જવલંત વિજય પ્રાપ્ત કર્યો છે. પૂ. ગણિશ્રી હેમચંદ્રસાગરજી મ ઉપર આવેલા, શેઠશ્રી આણંદજી કલ્યાણુજીની પેઢીના પૂ`ભારતના પ્રતિનિધિ અને કલકત્તા કેનીંગ સ્ટ્રીટ જૈન સ’ઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઇ એસ. ગાંધીના પુત્ર દ્વારા જે મુદ્દાઓ જાણવા મળ્યા છે, તેના ૦-ઉપસુ′કત ચુકાદા પ્રમાણે, દિગબરી દ્વારા થયેલું બાંધકામ બિલકુલ ગેરકાયદેસર છે. તથા એ કમકાજ કરાવનારા જે ફાઈ પણ ભાઈ (દિંગ ખરા) છે, તે નામદાર કેટના અનાદર કરનારા હેાવાથી ગુનેગાર છે. ૦-જીના કેસના અનુસારે પતિ ઉપ૨ના અડધા માઇલની લાઇનદારી અ‘ગે ચાકકસ ખુલાસા ન હતા; જયારે આ ચુકાદા પ્રમાણે પ્લાટ નંબર વગેરે આપીને પ્લેટ વાર જગ્યા ચાકકસપણે નકકી કરાઈ છે. અને તેથી ગત વર્ષે દિગ બરો દ્વારા કરાચેલું બાંધકામ ગેરકાયદેસર છે. ઉપરાંત ૩-૩-૯૦ માં જણાવ્યા પ્રમાણું કિંગ ખર સમાજની કાઇ પણ વ્યકિત આપણા (વેતાંબરાના) હકકના અનાદર કરી શકતી નથી. Page #425 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૧૨ તા. ૨૭-૧૦-૯૨ ઃ : ૫૬૫. . ૦-આ ચુકાદે સ્પષ્ટ કહે છે કે દિગ- શ્રેણિકભાઈ કસ્તુરભાઇના વિશિષ્ટ માર્ગ, બરી કેઈપણ વ્યકિત કેઈપણ જાતનું બાંધ- દર્શન હેઠળ, પેઢીના પૂર્વ ભારતના પ્રતિકામ વેતાંબર જૈન સંઘ (અર્થાત્ તેની નિધિઓ શ્રી ચંદ્રકાંતભાઇ એમ. ગાંધી. પ્રતિનિધિ શેઠશ્રી આણંદજી કલ્યાણજીની શ્રી હરિભાઈ રામાણી ચાસવાળા, તથા પેઢી)ની રજા સિવાય કરી શકે જ નહિ. શ્રી કનુભાઈ બેરોવાળા, પેઢીના વકીલ અને કેઈ સંજોગોમાં તેઓ આ કઈ પણ શ્રી એસ. કે. સરાક, શ્રી શિખરજી પ્રયત્ન કરે તે તેમને તાત્કાલિક એરેસ્ટ વેતાંબર કેઠીના અધ્યક્ષ શ્રી કમલકરવા અંગે અને તેની મિલકત ઉપર ટાંચ સિંહજી રામપુરીયા, પેઢી દ્વારા લાવવા અંગે પણ તુરત પગલા લઈ શકાય. ચાલતી “ પારસનાથ ” ખાતેની ઉપર્યુકત જજમેન્ટ સ્પષ્ટપણે દિગબર - શાખાના સંચાલક શ્રી ગોપાલકણજી દ્વારા નિર્મિત બાંધકામને અનધિકૃત અને અને સમસ્ત વેતામ્બર જૈન સંઘોના ગેરકાનુની સિદ્ધ કરે છે. હવે તેને પૂર્વવત તથા પૂર્વ ભારતના જૈન યુવાનો દ્વારા સ્થિતિ (રેસ્ટોરેશન ટુ ઓરીજીનલ)માં સક્રિય અને સચોટ વિરેાધ-પરિબળે ! આ લાવી જ દેવી જોઈએ. પરંતુ રાંચી હાઈ. બધા પરિબળેએ આ જવલંત વિજય કેર્ટન કેસના ચુકાદાની સુનાવણી થાય ત્યાં અપાવવામાં યશસ્વી ફાળો આપે છે. સુધી તે મેહુફ રાખેલ છે. અને તે અંગે - જૈન સંઘનું સંગઠ્ઠન, સાધુઓની બાંધકામ હટાવવાને આદેશ (કેર્ટર્ડર) સમુચિત એકતાનું બળ અને સંઘશુદ્ધિની છ-એક મહિનામાં મળી જવાની શકયતા છે. શકિત, આ ત્રણે ભેગાં મળે છે, અન્ય અંતરીક્ષજી, કુંજગિરિ, કેસરિયાજી વગેરે વેતાંબર જૈન સંઘને આ ભવ્ય વિવાદાસ્પદ તીર્થોમાંય તારાની અને જવલંત વિજય સંપ્રાપ્ત થયો તેની વિજય ધજા જિનશાસનના ગગનાંગણમાં પાછળ અનેક પુણ્યાત્માઓને સક્રિય ફાળે લહેરાતી બની જાય તે વાત હવે તે છે, તેની નોંધ લીધા વિના કેમ જ ચાલે ? શકય જ છે, એમ આ ઘટના ઉપરથી વિશેષત: પૂ. ગણિવર્ય દ્વય શ્રી જિન- નિશ્ચિત પૂરવાર નથી થતું શું ? ચંદ્રસાગરજી મ. તથા શ્રી હેમચંદ્ર- - સાગરજી મ. આદિએ શિખરજીમાં બે માસ - અઠવાડિક જેન શાસન સુધી રોકાણ કરીને કરેલો જોરદાર કૌશલ્ય- વાર્ષિક લવાજમ રૂા. ૪૦) પૂર્ણ પ્રયત્ન, સહવતી મુનિગણની પણ તે આજીવન રૂ. ૪૦૦) કાર્યમાં સતત પરાયણતા, પૂર્વ ભારતના જેન ૨ ચૂકતા મંગાવવાનું આપના ઘરની સંઘ તરીકે પ્રખ્યાત ૯૬, કેનીંગ સ્ટ્રીટ, આરાધનાનું અંકુર બનશે. જૈન સંઘને સુંદર સાથ અને સહકાર, જૈન શાસન કાર્યાલય : ઉપરાંત શ્રાવકવર્ગમાં પેઢીના પ્રમુખ શ્રી શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય લોટ - Page #426 -------------------------------------------------------------------------- ________________ જોડાની માયા 0000000400:0 એક શેઠ હતા. તે રાજ ધ્રુવદન કરવા જાય. એક દિવસ એ નવા જોડા લાવ્યા. મદિરની બહાર જોડા કાઢયા. અને દર્શન કરવા માટે તે અદર ગયા. પણ દેવની સ્તુતિ કરતા કરતાં ય તેમને જોડા યાદ આવ્યા. કરે. એમને ફફડાટ થયા કરે. રખેને કાઇ નવા નકાર જોડા લઈ જશે તે ? શેઠ રાજ દેવદશને જાય, પણ દેવને બદલે જોડાનુ સ્મરણ કરી પાછા આવે. શેઠ હતા સમજી એમને થયુ. આ તા બરાષ્ટ્રર ન કહેવાય. ભગવાનનું નામ લેવા જાઉં ને ભગવાનને બદલે જોડામાં પરાવી રાખુ એ તેા ખાટુ' કહેવાય. દરે મન શેઠે એક સાધુને પેાતાની આ મુંઝવણ કહી. સાધુએ શિખામણ આપી: શેઠ, જોડાને લીધે જ તમારું ધ્યાન ભગવાનમાં ન રહેતુ. હાય તા બહેતર છે કે જોડાને ખગલમાં મારીને પછી મંદિરમાં જાવ, એટલે તમારા ધ્યાનમાં વિક્ષેપ નહિ પડે. શેઠને થયું. બીજા કોઈ સાધુ મહામાને હજી પૂછીએ તે સારું', સલાહ સહુની લેવી. શેઠ એક મહાત્માને મળ્યા. એ મહાભાએ શિખામણ આપી કે ‘જોડા મિથ્યા છે ૉડા માયા છે. પ્રભુ જ સત્ય છે, બધું મિથ્યા છે. એમ રટણ કર્યા કરે.” શેઠને થયુ કે વાત તે સાચી જોડા મિથ્યા છે, જગત મિથ્યા છે. પણ તૈય મદિરમાં શેઠ જાય. અને જોડા મિથ્યા છે જોડામિથ્યા છે. એમ રટણ કરે તૈય જોડામાં જીવ ય. છેવટે શેઠ ત્રીજા વૈરાગી પાસે ગયા. બૈરાગીને પેાતાના મનની મુંઝવણ કહી : બૈરાગીએ પૂછ્યું : “શેઠ, તમને ભગ વાન વહાલા છે કે જોડા ? શેઠ કહે : વહાલા તે ભગવાન જ હાય ને ?” વૈરાગીને શેઠ નદીના ‘પુલ ઉપર ગયા, શેઠને કહે, “હવે તમારા જોડા ઉતારા. ને એક પછી એક બંને જોડા નદીમાં ફેકી દો. શેકે વૈરાગીની સૂચના માની બન્ને જોડા નદીમાં ફેંકી દીધા. બૈરાગીએ કહ્યું, “બસ, હવે નવા જોડા ખરીદશેા નહિ. મદિરે જાવ. ત્યારે ઉઘાડા પગે જ જા. તમારા મનમાની જોડાની માયા હવે નદીમાં તણાઇ ગઇ. હવે નવી માયા વડેારશો નહિં, શેઠ બીજા દિવસે મદિરે ઉઘાડા પગે ગયા. ભગવાનનાં દર્શન કરતાં પળભર જોડા સાંભર્યા પણ એ તે નદીમાં વહી ગયા. એ યાદ આવતાં જ એમના ચિત્તમાંથી જોડાની માયા નીકળી ગઇ. શેઠ ભકતને ભાવપૂર્વક દેવદશ નમાં પરોવાઇ ગયા. શેઠ વૈરાગીને આ સુખદ અનુભવની વાત કરવા ગયા : ‘મહારજ, આજે ખૂબ આનંદપૂર્વક પ્રભુના દĆન કર્યાં. વરાગી હસી પડયા : શેઠ, તમે જોડાની માયા ત્યજી તો ભગવાનના દર્શનમાં આનંદ આવ્યેા. હવે તમે જગતની માયા મેલી ઢો તા તમને કેટલે બધા આનંદ આવે ? ધીમે ધીમે માયા મેલતા જાવ શેઠ! મુક્ત થઇ જશે.” (ગુજરાત સમાચાર ૨૭મી સપ્ટેમ્બર) Page #427 -------------------------------------------------------------------------- ________________ આખી સોનાથી લાદી દઈશ અથવા તે (પાંકિતકી આવાજ, તું મને મારી પણ નાંખીશ તે મરી જઈશ પણ આવું અકાય તે નહિ કરું તે નહિ - શ્રી ચંદ્રરાજ - કાલસીરિક કસાઈને કહ્યું-તારે જોઈએ તારે નરકે તે જવું જ પડશે. તેટલું ધન આપું પણ પાડાઓને મારવાનું છોડી દે.” શ્રેણિકની એક છીંકની પાછળ ભવિવ્યમાં આવનારી નરક છૂપાયેલી હતી, તે “જેના માંસથી માણસે જીવે છે તેવા તે ભગવાને કહ્યું ત્યારે જ ખબર પડી. પાડાને મારવામાં શું વાંધો છે? તેને તે કયારેય નહિ છોડું” હે જગતના નાથ! તમે મારા નાથ છે હોવા છતાં મારે નરકે શા માટે જવાનું ?' કાલસોરિકના આ જવાબથી રાજાએ " પહેલા તું નરકનું આયુષ્ય બાંધી છે તેને અંધારા કુવામાં આખી રાત નાંખી દીધે. “હવે તે પાડાને કયાંથી ચૂક્યા છે. તેથી તારે અવશ્ય નરકે તે મારશે?” . જવું જ પડશે. પણ રાજન ! તું ખેદ ન કરીશ. કેમ કે ભાવી વીશીમાં તું જઈને શ્રેણિકે ભગવાનને કહ્યું- એક પદ્મનાભ નામે પહેલે તીર્થકર બનીશ.” રાત-દિવસ પુરતા પાડાને મારવાનું કશાઈએ છોડી દીધું છે વિભુ! નરકની વાતથી વેદનાથી વલોવાઈ ગયેલા શ્રેણિક રાજા પૂછે છે– પ્રભે ! શું “ રાજન !' માટીના પાંચશો પાડા એવો કોઈ ઉપાય નથી કે જેથી હું મને બનાવીને તેને તે કુવામાં પણ આ કસાયે નરકમાં જતે અટકાવી શકું.” હણી નાંખ્યા છે.' ભગવાને શ્રેણિકને બે-બે ઉપાય બતા- શ્રેણિકે જઈને જોયું તે માટીના વતા કહ્યું-“અગર કપિલા નામની બ્રાહ્મણી પાડાના મડદા પડયા હતા. અને શ્રેણિક સાધુઓને આનંદથી ભક્તિપૂર્વક દાન આપે અત્યંત ઉદ્વેગ પામ્યા. અથવા તે કાલસૌરિક પાસેથી તું ૫૦૦ પાડાઓને છોડાવે તે ચોકકસ તારો નરકથી છૂટકારો થાય. તે સિવાય નહિ.” નન્યિથા મવાિર: / (આવું બનવાનું જ નથી. એવું અહે મારા પૂર્વના કમને ધિકકાર હે ! ભગવાન જાણે જ છે.) ભગવાનની વાણી અન્યથા જુઠ્ઠી શ્રેણિકે જઈને કપિલાને સાધુઓને થતી નથી. શ્રદ્ધાપૂર્વક ભિક્ષા આપવા કહ્યું. ત્યારે કપિલા જવાબ દે છે કે-“અગરે તું મને આખીને Page #428 -------------------------------------------------------------------------- ________________ શાસન કાહીનુર પરમ પૂજ્ય આચાય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષાંક ત્રીજો પૂજ્યપાદશ્રીની ૧૬મી માસિક પૂન્યતિથિને (કા. વદ ૧૪) અનુલક્ષીને ૨૦૪૯ કારતક વદ ૩૦ તા. ૨૪-૧૧–૯૨ના મહાર પહેરશે, શાસન શિરોમણિ પરમ શાસન પ્રભાવક પૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચ'દ્ર સૂરીશ્વરજી મહારાજા શ્રદ્ધાંજલિ વિશેષ અંક પ્રગટ કરતાં અતિ આનંદ થયા છે. તેઓશ્રીના પૂન્ય પ્રભાવે એક અંક બહાર પાડવા ધારણા રાખી હતી. પણ સાગર 'ક છલકાયા. અને ખીજો અંક પણ બહાર પાડવામાં આવ્યું. જો કે અમેએ ત્રીજે બહાર પાડવા પડે તે ક કહેવાય નહિ એમ જ થયુ. સમુદ્રની વીર ચડતી રહી છે. બારે મેઘ ખાંગા થવા જેવું લાગે છે સહકાર પણ આવ્યે રાખે છે મેટર તેા પડયુ* • જ છે. જેથી ત્રીજો અંક બહાર પાડવા નકકી કરેલ છે. જ્ઞાન દશન અને ચારિત્ર એમ રત્નત્રયીની જેમ આ ત્રિઅકી વિશેષાંક બનશે. જે ભાગ્યશાલીએ પહેલા એ અંકમાં લાભ લે તે માટે અમારું હાય તેમ આ ત્રીજા : શુભેચ્છક સહાયક રૂા. ૫૦૦ શુભેચ્છક રૂા. ૧૦૦ શુભેચ્છા જાહેરાત ૧ પેજ રૂા. ૧૦૦૦ અડધુ પેજ રૂા. ૫૦૦ પેજ રૂા. ૨૫૦ સં. ૨૦૪૯ કારતક વદ ૮ સુધીમાં મેાકલી આપવા વિનંતિ છે. પૂજ્ય ગુરુદેવા પ્રેરણા કરે, માનદ્ પ્રચારક પ્રયત્ન કરે અને આ ત્રીજા વિશેષાંકને સમૃધ્ધ બનાવે. અંકમાં લાભથી વ`ચિત ભાવભર્યું આમ ત્રણ છે. 99 રહ્યા ચિત્ર પ્રકાશને અવશ્ય મગાવેા: નારકી ચિત્રાવલી ગુજરાતી સ્ટાકમાં ન હતી. તેની હવે છઠ્ઠી આવૃત્તિ છપાઈને આવી ગઈ છે તા હવે તે મલી શકશે. "" નામ નામ શ. ૧. નારકી ચિત્રાવલી ગુજરાતી ૪) ૫. સત્ક` ચિત્રાવલી હિં...ન્રી હિંદી ૩] ૬. અંગ્રેજી ૨. 99 ,, 3. 99 અંગ્રેજી ૪] ૭. કલ્પસૂત્ર ચિત્રાવલી (બાઇડીન્ગ કરેલ) ૪. સત્ક ગુજરાતી ૩] ૮. પૂ.આ. વિજય શ્રી રામચ'દ્રસૂરીવર મ. જીવન દર્શોન વિશેષાંક (ચિત્ર) ૧૦૦ શ્રી હષ પુષ્પામૃતજૈન ગ્રંથમાળા C10,શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિ. પ્લેટ, જામનગર ,, 99 શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગર શ. ૩) ૩૨ ૧૦૦ Page #429 -------------------------------------------------------------------------- ________________ PIELGELHEIE ગ દશા પિરવાડ સેસાયટી અમદા. સાબરમતી સ્વ. પૂજ્યપાદ શ્રીજીની સમાધિ છે વાદ-૭ : પૂજ્યપાદ વ્યા. વા. તપાગચ્છા- ભૂમિની સ્પશના કરી. ત્યાંથી સુલ ૬ ના ' ધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય રામ- કલ્યાણ સંસાયટીમાં શાંતિસ્નાત્ર મહોત્સવ ચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની દિવ્ય પ્રસંગે હાજરી આપી ‘દર્શન બંગલે થઈ કૃપાથી પૂ.પાદ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્દ રુ. ૧૦ ના દિવસે ચંદ્રકાંતભાઈ ચેકસીના વિજય મહદયસૂરીશ્વરજી મહારાજાની ' ઘરેથી પૂજયશ્રીજીનું સામૈયું થયેલ-વિવિધ અનુજ્ઞાથી મુંબઈથી ઉગ્ર વિહાર કરી અત્રે વિસ્તારોમાં ફરી શીતલનાથ ભ.ના જિનાચાતુર્મા સાથે પધારેલ પૂજ્યપાદશ્રીજીના લયે દર્શન રૉત્યવંદનાદિ થયા બાદ , ઉપાપ્રભાવક શિષ્યરત્ન પરમત પસ્વી પૂ. પં. શ્રયમાં પ્રવેશ કર્યા બાદ શણગાર હાલમાં પ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવર પૂજયશ્રીનું પ્રવચન ગોઠવાયે. પ્રારંભમાં આદિ ઠાણ ૪ ને અષાડ સુદ ૧૦ ગુરૂવાર સંઘપ્રમુખ અતુલભાઈ શાફીએ પૂજયશ્રીને તા. ૯-૭-૯૨ ના ચાતુર્માસ પ્રવેશ, ખૂબ પરિચય આપ્યા બાદ “જિન. તેરે ચરણકી ઉલાસ ઉત્સાહપૂર્વક થયે. વૈશાખ વદ-૬ શરણ ગ્રહ નામે સ્તવનની અતિ સુંદર ના અગાસી તીર્થમાં પૂજયશ્રીજીની વધ- અત્યાકર્ષક પુસ્તિકાનું વિમોચન મુંબઈથી માનતપની ૯૦મી ઓળીનું પારણું તથા પધારેલ શ્રાધવર્ય શ્રી નવીનચંદ્ર રાખવ“સમાધિ સરિતા” દ્વિતીયાવૃત્તિનું વિમોચન ચંદ શાહના હસ્તે થયેલ. ત્યારબાદ પૂ. ખૂબ જ શાનદાર રીતે થયેલ. મુંબઈથી પાદ ગચ્છાધિપતિશ્રીજીની પ્રથમ વાર્ષિક ભાવિકે ઘણી સારી સંખ્યામાં આવેલા. સ્વર્ગતિથી નિમિત્તે થનારા આજનની ૧૮ રૂાનું સંઘપૂજન થયેલ. ત્યાંથી વાપી, રૂપરેખા જાહેર થયેલ અને તે નિમિત્તે તે વલસાડ, નવસારી થઈ સુરતમાં જેઠ સુદ જ દિવસમાં રત્નત્રયીની આરાધનાથે ૧૦ ના દિવસે પૂજ્યશ્રીજી પધારતા તે જ થનાર સામુદાયિક અઠ્ઠમોની જાહેરાત થયેલ દિવસે ત્રણે પૂજયશ્રીની ૩૦મી દીક્ષાતિથી પ્રાંતે પૂજ્યશ્રીજીનું પ્રભાવક પ્રવચન થયા હોઈ અઠવાગેટમાં પરમાત્માને ભવ્ય અંગ- બાદ ગુરૂપૂજન તેમજ વિવિધ ભાગ્યશાળીઓ રચના થયેલ પ્રવચનમાં ગુરૂ પૂજન ૨૫ રૂ. તરફથી ૧૫ રૂ. નું . સંઘપૂજન થયેલ. નું સંધપૂજન થયેલ. ત્યાંથી ભરૂચ, વડો. પ્રવેશ પ્રસંગે મુંબઈથી પણ સારી સંખ્યામાં દરા, આણંદ, નડિયાર માતરતીર્થ થઈ ભાવિકે પધારેલા- મહેમાનની સાધર્મિક પૂજ્યશ્રીજી અષાડ સુ. ૨ ના દિવસે અમદા- ભક્તિ, પરમાત્માને ભવ્ય અંગરચના થયેલ. વાદ પધાર્યા. અષાડ સુદ પાંચમના દિવસે પ્રતિદિન સવારે ૯-૦૦ કલાકે શણગાર Page #430 -------------------------------------------------------------------------- ________________ ૫૭૦ ': જૈન શાસન (અઠવાડિક) હેલમાં પૂજયશ્રીઓના પ્રવચનમાં ભાવિકે આ. શ્રી વલભસૂરીશ્વરજી મ. ની ૩૮ મી સારી સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. અષાડ સ્વર્ગારોહણ તિથિ ઉજવાઈ. ચાતુર્માસની આરાધના પણ સુંદર થઈ. બામણવાડાજી-અત્રે પૂ. આ. શ્રી થવાંચનની ઉછામણીએ ઘણી સુંદર થઈ. ગુણરત્ન સૂ મ. ની નિશ્રામાં વ્યસન મુક્તિ રંગસાગર સોસાયટીમાં પણ પૂજ્યપાદ માટે યુવા સંમેલન તા. ૬ થી ૮ નવેમ્બર જાય છે. ગચ્છાધિપતિશ્રીજીની આજ્ઞાથી સવારે ૬-૩૦ મુંબઇ-શેઠ મેતીશા લાલબાગ ૨૪ થી ૭-૩૦ મધુર પ્રવચનકાર પૂ. પંન્યાસ- . જૈન ઉપાશ્રય-અત્રે પૂ.આ.શ્રી વિ. વર્ધમાન પ્રવર શ્રી ગુણશીલ વિજયજી ગણિવર પ્રવ સં. મ. પૂ. આ. શ્રી વિજય સેમચંદ્ર સુ. ચનાથે પ્રતિદિન પધારે છે. ત્યાં પણ મ. પૂ. મુનિરાજ જયભદ્ર વિ.મ.ના સંયમભાવિકે સુંદર સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. - જીવનની અનુમોદનાથે પૂ. મુનિરાજ શ્રી કે કલોલ–અત્રે પૂ. આ. શ્રી લબ્ધિ સૂ. નયવર્ધન વિજયજી મ.ની નિશ્રામાં આ મ. ની નિશ્રામાં પૂ. મુ. શ્રી વિમલભદ્ર વિ. સુદ ૫ થી ૧૨ સુધી ૧૦૮ પાર્શ્વનાથ મ. એ માસખમણ કરેલ વિવિધ તપસ્યાની પૂજન નવાણું અભિષેક મહાપૂજ, સિધચક્ર અનુમોદનાથે શાંતિ સ્નાત્ર સિદ્ધચક્રપૂજને પૂજન શાંતિસ્નાત્ર સહિત નવાહિકા જિનેવીશસ્થાનક પૂજન આદિ આ. સુદ-૯ થી ન્દ્રભકિત મહોત્સવ ઠા થી ઉજવાય છે વદ ૨ સુધી મહોત્સવ ઉજવાયે. શાસન મુંબઇ અત્રે મુંબઈના કરછી આગેપ્રભાવક શ્રમણ ભગવંતે બીજી આવૃત્તિનું વાનોએ જસલેકથી દેવનાર રાઉન્ફીડ લોક વિમેચન આ સુદ ૧૦ના થયું હતું. કતલનો વિરોધ કરવા જંગી મોરચે કાઢો , અમદાવાદ-શાંતિનગરમાં પૂ. આ. શ્રી હિતે જેણે મ્યુ. કમીશનરને આવેદન વિજય હિમાંશુ સૂરીશ્વરજી મ. પૂ. નરરત્ન આપેલ આમાં શેઠ દીપચંદભાઈ ગાડી, સૂરીશ્વરજી મ., પૂ. હેમચંદ્ર સૂરીશ્વરજી મ. દામજીભાઈ એકટવાલા, વિસનજી લખમશી આદિની નિશ્રામાં પૂ. હિમાંશુ સૂ. મ. ની ચંપકલાલ કુંવરજી, વીરચંદ હરણ, દીર્ઘ આંબેલની તપસ્યા તથા સામુદાયિંક પ્રેમજી કેશવજી છેડા વિ, કરે છે અને જેના ધર્મચક્ર તપ આદિ નિમિતે શાંતિસ્નાત્ર આગેવાનો જોડાયા હતા. સિદધચક્રપૂજન આદિ પૂજન સહિત નવા- સાંથ (છ લોર) અત્રે પૂ. મુનિ બ્લિકા મહોત્સવ આસો સુદ દ્વિ-૭ થી શ્રી જયાનંદ વિજયજી મ.આદિની નિશ્રામાં સુદ ૧૫ સુધી ઉજવાય. સુદ ૧૫ ને ભવ્ય પરાધનાની અનુમોદના તથા ૩૫ છોડ વરઘેડે નીકળે. ઉથાપન નવપદ એાળી આદિ નિમિત્ત બૃહદ - મુંબઈ-૩- આત્માનંદ જેન સભા શાંતિસ્નાત્ર મહાપૂજા સહ નવાન્ડિક મહોસુવર્ણ જયંતી વર્ષની ઉજવણી સાથે પૂર ત્સવ એળીમાં ઉજવાયે. Page #431 -------------------------------------------------------------------------- ________________ યુષ –૫ અક–૧૨ તા. ૨૭-૧૦-ર ! કાલ્હાપુર-લક્ષ્મીપુરીમાં પૂ. આ. શ્રી વિજય વિચક્ષણ સૂરીશ્વરજી મ. ના વ૨૬ હસ્તે પૂ મુનિરાજ શ્રી શ્રેયાંસપ્રભ વિજ યજી મ. ને માગશર સુદ ૬ સામગારના ગણિપદ પ્રદાન થશે તથા માગશર સુદ ૭ ના શા. તલકચંદ જસાજી પરિવાર કરજણવાળા (માટુ'ગા મુંબઈ) તરફથી કુ ભાગિરિ તી ને સૌંઘ નીકળશે પૂ શ્રીની નિશ્રામાં માગશર સુદ ૧૦ ની માળ થશે. ઠે. મુનિસુવ્રત જૈન પેઢી (૪૧૬૦૦૨) રતલામ-વાગડાંકા વાસમાં પૂ. આ. શ્રી હીંકાર સૂ. મ. ના સયમની અનુમાદનાથે અત્રે આસો સુદ બીજી ૭ થી વદ ૧ સુધી શાતિસ્નાત્ર આદિ મહાસર્વ પૂ. સા.શ્રી યાનશ્રીજી મ. આદિની નિશ્રામાં ઉજવાયા. સ્વ. આચાય દેવશ્રીજીના ઉપદેશથી આ શાંતિનાથજી જિનમ`દિરના જીર્ણોદ્ધાર થયા હતા. પાર્થો ઇસ્ટ-પૂ.આ. શ્રી રાજેન્દ્ર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં બાળક માટે પ્રેરણા સ`સ્કાર માટે શ્રી નરેન્દ્ર કામદાર દ્વારા જાયેલ જ્ઞાન સ્મૃતિ તથા સામાયિક તથા નિયમાવલીમાં સારી સખ્યા થઈ કામદારે સેવા ભાવનાથી સંવાદ રજુ કર્યા હતા ઈનામ પ્રભાવના અપાયા. ચે'બુર-શ્રી જય તકુમાર રાહીના સન્માન માટેની યાજનામાં શ્રીં રાહીએ સંગીતકારાના લાભ લેવાય તે માટે તે સન્માન તેમાં જેડીને ચંદુલાલ ભાઇચોંદના પ્રમુખ પદે સમિતિ નિમિ છે. અને તેમા જ રકમ એકત્રિત થશે તેમા સંગીતકાર, - ૫૭૧ શિલ્પકાર ચિત્રકાર વિ. ના ઉપયાગ તથા તેમનું સન્માન થશે તે નિધિ માટે C/o. દીપક મેડીકલ સ્ટોર્સ ૧૮-એ સદા શિવ લેન સીકાનગર સામે મુંબઇ-૪ ફોન : ૩૬૩૩૯૪ તમા ૮૧૧૬૧૩૨ સપર્ક સાધવા. મુ. શ્રી શાંતકુઝ સુબઇ-અત્રે પૂ. ૪૫૨ત્ન વિજયજી મ. ની નિશ્રામાં ચાતુર્માસની આરાધનાની અનુમાદનાથે આસા સુદ ૮ થી ૧૫ સુધી અઃ સિદ્ધચક્ર મહાપૂજન આદિ અઠ્ઠાઈ મહેત્સવ ઉજવાયા. પ. પૂ. પ્રેમ સૂ, મ, ના પરિ વારની નિશ્રામાં પદ્માવતી મહાપૂજન થાય છે તે ખરાબર નથી. દુ:ખી થાય છે વડિલાના અવિનય કરનારા દુ:ખી થાય છે. પારકી પંચાયત કરનારા દુઃખી થાય છે. બીજાના ઢાષ જૅનારા દુ:ખી થાય છે. ખાટી આળ ચઢાવનારા દુ: ખી થાય છે. બીજાના અવગુ વાદ એાલનારા દુ:ખી થાય છે. ખાટી આળ પંપાળ કરનારે દુઃખી થાય છે. બીજાની ઇર્ષ્યા કરનારા દુ:ખ્ત થાય છે. બીજાનુંસુખ જોઇ ન શકનારા દુ:ખી થાય છે. ભીજાનુ' પુણ્ય જોઇને બળનારા દુઃખી થાય છે. છેાકરા જોડે કજીયા કરનારા દુઃખી થાય છે. જૈન શાસનના સિદ્ધાંતામાં છૂટછાટ કરનારા દુ:ખી થાય છે. | —અમીષ આર. શાહ Page #432 -------------------------------------------------------------------------- ________________ ૫૭૨ : માંડલ-અત્રે પૂ. મુ. શ્રી હરિભદ્રસાગ૨૭ મ. આદિની નિશ્રામાં તેમના ધર્માં ચક્રતપ નિમિતે હૈં છેડ સહિત ૧૫ દિવસના ભકિત મહાત્સવ ભકતામર પૂજન, ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ઋષિમ`ડળ પૂજન શાંતિસ્નાત્ર સહિત તા. ૯-૧૦-૯૨ થી ૨૩-૧૦-૯૨ સુધી ઉજવાયે. અમદાવાદ-દશા પેરવાડ સેાસાયટીમાં પૂ. પ. શ્રી ભદ્રેશીવિજયજી ગણિવરની ૯૧ મી વર્ધમાન તપની ઓળીની પૂર્ણાહુતિ તથા શાશ્વત એળીની આરાધના નિમિતે શાંતિસ્નાત્ર યુકત પંચાન્તિકા મહે!ત્સવ આસા સુદ ૧૩ થી વ૪ ૨ સુધી ભવ્ય રીતે ઉજવાયા. કલકત્તા-ભવાનીપુર-અત્રે પૂ પ શ્રી રત્નભૂષણવિજયજી મ. આદિની નિશ્રમાં શેઠ સુરજમલજી મગળચંદ્રજીના સુપુત્ર ચિ. જિતેન્દ્રકુમારની અઠ્ઠાઇ નિમિતે અષાડ વદ ૯ થી અષાડ વદ ૧૩-૧૪ સુધી મહાત્સવ ઉજવા. મુંબઇ-પ્રાર્થના સમાજ-પૂ . શ્રી વિજયરાજયશસૂ.મ. ની નિશ્રામાં પર્વાધિરાજની તપસ્યા અનુમાતૃના ભા. સુદ ખીજી સાતમથી વદ ૧ સુધી સિદ્ધચક્રપૂજન ૧૦૮ પાર્શ્વનાથપૂજન શાંતિસ્નાત્ર સહુ પાંચા હિંકા મહાત્સવ ઉજવાયો. અમદાવાદ–સુખાજી વિદ્યાશાળામાં પૂ. આ. શ્રી વિજય જયકુ જરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ભા. વદ ૧૩ થી આસા સુદ ૨ સુધી પૂ. બાપજી મ. તથા પૂ. મેઘ સૂ. મ.ની ૩૩ મી તથા ૪૯ મી વાર્ષિકતિથિ : શ્રી જૈન શાસન (અઠવાડિક) નિમિતે શાંતિસ્નાત્ર મહાપૂજન સહિત પ‘ચાહિંકા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. પૂ. સ્વ. ગુરુર્દેવાની ગુણાનુવાદ પૂ આ. ભગ વતાએ કર્યા હતા. ખ ભાત-અત્રે શકરપુરીમાં પૂ. ૫. શ્રી દાન વિ.મ. ની નિશ્રામાં સ્વ. લલિતાબેન કાતિલાલ મારીયાના શ્રેયાર્થે આસા વદ ૭ રવિવારના શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભવ્ય રીતે ભણાયુ.. આ પ્રસંગે પૂ.આ. શ્રી જિનેન્દ્ર સૂ. મ. આદિ તથા પૂ. આ. શ્રી યશેારત્ન સૂ. મ આદિ તથા મુ. શ્રી મનેજ્ઞચ`દ્ર વિ. મ. આદિ પધાર્યા હતા. . ભાતુ અપાયેલ હતુ. વાલકેશ્વર-મુબઇ-અત્રે શ્રી આદીશ્વર દેરાસરે પૂ. આ.શ્રી વિજય વિક્રમ સૂ. મ.ની છઠી સ્વગતિથિ નિમિતે પૂ. આ. શ્રી વિજય જિનભદ્રે સ્ મ, યાવસ્ મ. આદિની નિશ્રામાં આસા વદ ૫ થી વદ ૦)) સુધી વિવિધ પૂજના સહિત એકાદશાહિક ભવ્ય મહેડ્સવ ઉજવાયા, સાદડી-અત્રે ન્યાતિનારાઅ અત્રે પૂ. આ. શ્રી ઈĀદિન્તસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં તા. ૪-૧૨-૯૨ અંજન શલાકા છે ત્યા તા. ૧૨-૧૨-૯૨ થી શત્રુ જય છ'રી યાત્રા સંઘ જશે. રાધનપુર-અત્રે પૂ. સુ શ્રી ધ્રુવસેન વિ.મ ની નિશ્રામાં સુંદર આરાધના થઇ, પૂ. રામચ'દ્ર સૂમ ની પ્રથમ સ્વર્ગ'તિથિના ઉત્સવ ૨૫] દેરાસરાની ચૈત્યપરિપાટી સુદર થઇ. ધન્ય મહિમાને વ્યાખ્યાનમાં સારે લાભ લે છે. Page #433 -------------------------------------------------------------------------- ________________ [ ટાઇટલ ૨ નુ* ચાલુ ] ઉદારતા, સહનશીલતા, પરસ્પરના સાચા સદ્ભાવ, બીજાની ભૂલેાને ખમી ખાવી, ખાટાં કર્મોથી દૂર રહેવું, સુદાક્ષિણ્યતા, સૌજન્યતા, બદલાની આશા વિના ખીજાનું સારૂ કરી છૂટવાની ભાવના પરસ્પર સુમેળ એક-બીજાને સમજવાની વૃત્તિ, ‘હુ· પા’ના ત્યાગ આદિ સગુણાની સુવાસથી જીવનને હયુ ભર્યું. બનાવવુ જોઇએ જેથી દુશ્મનાવટના મુળ જ ચાલ્યા જશે. ‘ધ એ જ જીવનના પ્રાણ છે, ત્રાણુ છે, આધાર છે, શ્વાસેશ્વાસ છે, હૃદયના ધબકાર છે' આ ભાવના રામરામમાં વ્યાપ્ત થવી જોઇએ. ગમે તેવા પ્રસંગેામાં કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પેાતાના આત્માની શાંતિ અને સમાધિ જળવાઇ રહે માટે ‘ અનુકુળતામાં ઉદાસીનતા અને પ્રતિકુળતામાં પ્રસન્નતા 'કેળવવી જોઈએ. ભગવાનના તારક ધમ સાંસાર કે સંસારના કાઇપણ પદાર્થીની લાલસાથી ન જ કરાય પણ માત્ર આવિદ્ધિ અને આત્માની અન ́ત-અક્ષય ગુણલક્ષ્મીને પામવા માટે જ કરાય. આ ભાવના લેાહીના બુંદેબુંદમાં વહેવી જોઇએ. આ મનુષ્ય જન્મની સાકતા સાધુપણાને સ્વીકાર કરી આજ્ઞા મુજબ આરાધના કરવા માટે જ છે, છતાં પણ કમ યાગે સંસારમાં રહેવુ પડે તા ‘કયારે સાધુપણું પામું” તે જ ભાવનામાં જીવવુ અને સહસારને વ્યવહાર ઉદાસીન પણે કરવા જોઇએ. સમ્યજ્ઞાનની પિપાસા કેળવી, સમ્યગ્દર્શનની જયાતિથી આત્માને ભાવિત કરી, સમ્યકૂચારિત્રની ભાવનામાં રમી, જ્ઞાનીઓની પ્રજ્ઞા મુજબ ચાલી પરિણામની નિ`ળતા કરી જેથી આ સૌંસારનું મુળ ઉખડી જાય અને સઘળા ય આધિ-વ્યાધિ-ઉપાધિજન્ય કલેશે। અને રાગાદિ દ્વાથી રહિત એવી પરમાનદ દશાને પામે. અને તે માટેના પુરુષાર્થ આજના મ'ગલ પવિત્ર દિવસથી કરો જેથી જીવન ઉર્ધ્વગામી બને અને પરમાત્મા દશ વહેલી પ્રાપ્ત થાય. —પ્રેમાંગ વિવિધ વિભાગે અને સમાચારો સાથે દર મગળવારે નિયમિત પ્રગટ થાય છે જૈન શાસન અઠવાડિક ] [ આજીવન રૂા. ૪૦૦/ શ્રી મહાવીર શાસન કાર્યાલય શાક મારકેટ સામે, જામનગર વાર્ષિક લવાજમ રૂા. ૪૦/ લખા : શ્રી જૈન શાસન કાર્યાલય ૪૫– દિગ્વિજય પ્લોટ, જામનગર Page #434 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન(અઠવાડિક) Reg. No. G-SEN-84 વર્ણ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || 0 පපපපපපපපපපපපපපපපපපප છે. ભગવાનને હવામાં લાવવા માટે તેમની આજ્ઞા હવામાં લાવવી પડે તે માટે આ સંસાર ભૂડો લગાડવો પડે. 0 , પ્રમાદના ત્યાગ વિના ધર્મનું ફળ નહિ. પ્રમાદ ખરાબ ન લાગે અને ધર્મકર્મ 0 G કરે, પ્રમાદમાં જ ડખ્યો રહે તે તેને અર્થ જ નહિ. તેનાથી પુન્ય બંધાય તેથી કે સુખની સામગ્રી મલે પણ તે સુખની સામગ્રી મજેથી ભોગવે એટલે દુર્ગતિમાં ઘસડાઈ જવુ પડે કે ૦ દાન કરે અને આત્મામાં ઉદારતા ગુણ ન આવે, શીલ પાળે પણ સદાચાર દેખાય છે નહિ. તપ કરે પણ ખાવા-પીવાની લાલસા ઘટે નહિ તો પછી આ દુર્ણ હોય છે તેવા દાન-શીલ-તપ શું ફળ આપે ? 0 ૦ અસલમાં માત્ર સુખી થવાના પરિણામવાળા ધમી થતા નથી અને ધર્મના પરિણામ- 0 વાળા સુખી થયા વિના રહેતા નથી. તે સુખ છેક મોક્ષ સુખ જ અપાવે. બાકી છે બીજા સુખની ઇરછા આવી તે અધીક પાપ થવાવા, સંસારમાં ભટકવાના. 0 0 ૦ અરિહ તેને અવગણે નહિ તે એક ખરાબ કામ તમારાથી થાય નહિ. 1 આજના ચતુર લેકેને સંસારનું એવું આલંબન છે કે અરિહંતાદિને તેને હવામાં હું પેસવાની જગ્યા જ નથી. નવપદનું આલંબન ક્યારે સવીકારાય? મારે માટે નવપદ કે સિવાય આ સંસારમાં કેઈ આધાર નથી એવું થાય ત્યારે ને ? આ આલંબન ૪ બરાબર પકડાઈ જાય તે સંસાર હવામાંથી નીકળી જાય. 0 , જેની આંખ અને મન મેક્ષ તરફ નથી તે બધા નાસ્તિક છે. સમકિતી મહા- 0 0 આસ્તિક કહ્યો છે. સમકિતીનું શરીર સંસારમાં હોય છે પણ તેનું મન મેક્ષમાં 0 0 હોય છે. જેને પોતાના પલકની ચિંતા નથી તે બીજાના પરલોકની શી હોળી છે 0 સળગાવવાનું છે? તમારી આંખ સામે મિક્ષ બેઠે છે ? පපපපපපපපපපපපපපපපපපපපදා જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું છેઃ ૨૪૫૪૬ Page #435 -------------------------------------------------------------------------- ________________ નમો વBવિસાઇ તિwારાdi ] શાસન અને સિદ્ધાન્ત 3મમાડું- મહાવીર-પન્નવસાmi. ol #ા તથા પ્રચારનું પત્ર- છા - = મસુવું , RO वीयराग सुहख्खाग्गे, णंत भागंपि नग्घई ॥ આ સંસારમાં જે કામસુખ છે અને જે દેવતાઈ મહાસુખ છે, તે શ્રી વીતરાગના સુખની આગળ અનંતમા ભાગ જેટલું પણ નથી. અઠવાડક | વર્ષો એક | ૧૩ શ્રી જન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) 1ND1A PIN- 361005 Page #436 -------------------------------------------------------------------------- ________________ કથિill आपदां कथितः पन्था इन्द्रियाणामसंयमः । तज्जयः सम्पदा मार्गो येनेष्टं तेन गम्यताम् । ઈન્દ્રિયોને અસંયમ અને આપત્તિઓને માગ કર્યો છે અને ઈન્દ્રિયોને સંયમ– ૨ છે જય એ જ સંપત્તિનો માર્ગ છે. જે ઈષ્ટ હોય તે માર્ગે પ્રયાણ કર! ( શાય તે દિશાસૂચન કરે પણ તે માર્ગનું અનુસરણ ન કરે તે કષ્ટ માર્ગની પ્રાપ્તિ કયાંથી થાય? આપણને બધાને દુનિયાભરની બધી સંપત્તિ આપણુ ચરણમાં આળોટે, બધા આપણને સલામ ભરે, આપણા પગમાં આળોટે, આજીજી કરે–તેવી ભાવના છે બધાની હોય છે. પણ તે માટે જે ઉપાય સેવવો જોઈએ તેનું સેવન ન કરે તો ? આપણને બધાને બધું જ ઈષ્ટ જોઈએ છે અને આપણી આંધળી દોટ જે રીતની છે છે તેનાથી અનિષ્ટ જ આપણું કપાળમાં આવીને અથડાય છે. આને શાંત ચિત્તે વિચાર શું કરીશું તે જ્ઞાનીઓએ જે આપણા માટે નિદાન કર્યું છે તે સાચું લાગશે. હેકટરે છે 8 કરેલા નિદાન પછી કહ્યા પ્રમાણે ચિકિષા કરે તે રોગીપણું જાય અને નિરોગીપણું છે હું આવે. પણ ડોકટરના નિદાનથી વિપરીત ચિકિત્યા કરે તે રોગીપણું એવું વકરે, એવું 8 ઘર કરી જાય કે વખતે મરતાં સુધી ય નિરોગી અવસ્થાનું સ્વપ્ન પણ ન આવે. જે મન ફાવતું-ગમતું પેટ ના પાડે તે ય જીભના સ્વાદથી ખાવું-પીવું, મે જમજા કરવી અને મળ્યું તે ભોગવી લે તેવી વૃત્તિ રાખવી તે તેના ઉપર કોઈ ફેકટર પણ કારગત નીવડે ખરે? ડેકટરની વાત પણ ન માને તે ડોકટરને પણ હાથ ખંખેરવા પડે ને? તે માટે જો આપણે સાચા સુખનો અનુભવ કરે છે તે પુણ્યથી મળેલી પાંચે ય છે છે ઈન્દ્રિયોને સંયમ રાખવો જરૂરી છે. બાકી ઈનિંદ્ર જે છુટી મુકી તે દુનિયામાં પણ છે { તેની આબરૂના લીરેલીરા ઊડે છે, લોક પણ તેવાથી દૂર રહે છે, તેને સે ગજના છે છે નમસ્કાર કરે છે, આપણા આંગણે તે શું તેને પડછાયો પણ લેવા જેવું નથી. “ભામરો” R “રખડેલ” “બદમાશ” “દુરાચારી જેવા ઈલકાબેથી નવાજે છે. સર્પની જે અવિશ્વાસ્થ છે 8 બને છે, ચાંડાલ જેવો અસ્પૃશ્ય ગણાય છે. છે. જેઓ પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે તે જ સદ્દગૃહસ્થપણું પણ સારું છે છે જીવી શકે છે, બીજા તે ગૃહસ્થાઈનું પણ લીલામ કરાવે છે. - આ અજ્ઞાન લેકમાં જે ઈદ્રિયને બહેકાવનારની આવી હાલત છે તે પરલોકમાં છે છે નરકાદિ દુગતિમાં જાય તેમાં નવાઈ છે! (જુઓ ટાઈટલ ૩ જુ) છે Page #437 -------------------------------------------------------------------------- ________________ 70 હાલારદેશાધ્યાપક પૂ.શ્રી વિજય મૃત ્ીજી મહારાજની પ્રેરણા મુજબ સારંજ અને ચિધ્યાં ત અથાત્નું ww Encia ની અઠવાડ્રિંક મારાા વિરાવા ય, શિવાય ચ માય થ 0801 WINN · -તંત્રી:ફૅમચંદ મેઘજી ગુઢકા (ઇ) (રાજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ સુરેશચંદ્ર કીરચંદ જેઠ (વzal) લાચંદ પદમથી ઝુકા ( યા ગઢ) Recent વર્ષ ૫ ૨૦૪૯ કારતક સુદ-૯ મંગળવાર તા. ૩-૧૧-૯૨ [અ’ક ૧૩ વાક લવાજમ રૂા. ૪૦] [આજીવન રૂા. ૪૦૦ ઃ મન શુદ્ધિ સાચી કારે થાય ? : -સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સુરીશ્વરજી મ. સા. મેક્ષને મેળવવા માટે, મેક્ષ માની સાચી આરાધના કરવા માટે પહેલી શરત એ છે કે, પુણ્યયેગે દુનિયામાં મળેલુ' સઘળુંય સુખ છે।ડવુ જોઇએ અને તે સુખની ઈચ્છ I પણ ન કરવી જોઈએ. તથા પાપના ચેગે જે કાંઈ દુઃખ આવે તે મજેથી વેઠવાં જોઇએ કદાચ દુ:ખ ન આવે તે જ્ઞાનીની આજ્ઞા મુજબ ઊભા કરી કરીને વેઠવાં જોઈએ. તે જ આ મનુષ્યભવ મળ્યા તે સાક થાય. બાકી બધાને ખબર છે કે, પૈસે મેળવ. વામાં અને પૈસાથી મળતુ સુખ ભાગવવામાં ઘણુ ઘણુ' દુ:ખ છે પણ પૈસા હાય તા ધાયુ" કરાય' તે ઇચ્છમાં માણસ બધું જ દુઃખ ભૂલી જાય છે. તે રીતે જો માક્ષની ઈચ્છા થાય અને મેક્ષ પામવાની તાલાવેલી થાય તા દુનિયાનુ' સુખ છેડવામાં અને દુ:ખ વેઠ વામાં જરાપણ તકલીફ ન પડે, થાય, કષાયેાથી પુષ્ટ થતી બનાવવાનું મન થાય. જેને તેનું મન શુદ્ધ અને તેવા આવા અનુભવ ન થાય તે જેને મેક્ષની ઈચ્છા થાય તેને કષાયાને જીતવાનું મન ઇન્દ્રિયાને જીતવાનું મન થાય અને તે માટે મનને શુદ્ધ સ'સારનુ' સુખ ગમે નહિ અને મેાક્ષની જ તીવ્ર ઈચ્છા હોય જીવને ધર્મ માં વાસ્તવિક આનંદ આવે, ધ કરતા પણ જો સમજવુ` કે આપણે હજી ભારેકમી છીએ. સામગ્રી સારી આપી માટે પુણ્ય સારુ લાગે છે પણ સાથે સાથે મિથ્યાત્ત્વ, અવિરતિ અને કષાયના બંધ પણ ભારે લાગે છે. કેમકે, આ દુનિયાના સુખ ભૂંડામાં ભુંડા છે” તેમ રાજ સાંભળવાં છતાં, અનુભવવા છતાં પણુ હજી તે ભુંડ' લાગતું નથી. આ જ એક મોટામાં મોટા રાગ છે. બધાને પાગલ બનાવનાર, ગાંડા બનાવન-૨ આ દુનિયાનું સુખ જેને ભુંડું ન લાગે તે વાસ્તવિક રીતે ગુણઠાણે પણ નથી. Page #438 -------------------------------------------------------------------------- ________________ આ જ્ઞાની તે કહે છે કે સંસારી જીવ, સંસારના સુખને માટે ગમે તે અધર્મ કરવા છે છેજેમ તૈયાર હોય છે, તેમ તેને ખાત્રી થાય તે ગમે તેટલાં કષ્ટ વેઠીને વર્મ પણ કરે છે છે પણ તે ધર્મ કે કહેવાય? તે જીવ ધર્મ શા માટે કરે છે ? સંસારના સુખ માટે. તે 8 છે તે ધમ પણ અધર્મ રૂપ બન્યું કે નહિ? જે જીવ સમજવા છતાં પણ સંસારના સુખ છે { માટે જ ધમ કરે છે તે ભારે કમી કહેવાય કે નહિ? ધર્મને વાસ્તવિક ખપ જેને હું રે મેક્ષને ખપ હોય તેને જ પડે. જેને મોક્ષને ખપ ન હોય તેને ધર્મ પણ નુકશાન છે કરનારે બને ને? ધર્મ ક્રિયા જેમ ધર્મ રૂપ હોય તેમ અધર્મ રૂપ પણ હોય. તમને 6 છે ઠગવા હાથ જોડે તેમ ખબર પડે તે તમે રાજી થાવ ખરા? દુનિયામાં પણ કહેતી છે કે- “ દગલબાજ દના નમે? જેને પસે જ સર્વસ્વ લાગે, સંસારનું સુખ જ સર્વસવ 4 લાગે તે માણસને ધર્મ સાથે લેવા દેવા જ નથી. ઘમ કરે તેને જાતને પૂછવું જોઈએ કે- તું શા માટે ધર્મ કરે છે? દુનિયાના છે. સુખથી અને સુખનાં સાધન પૈસાથી બચવા ધર્મ કરે છે તે સારું છે. પણ જે તે છે છે સુખની અને પૈસાની ઇચ્છા થાય તે દેખાવમાં ધમી છે અને હયાથી લુચ્ચે છે. જેને જે આ સંસાર રહેવા જે ન લાગે, મોક્ષ જ મેળવવા જેવું લાગે તે માટે વમ જ કરવા 8. જેવો લાગે તેનું જ મન શુદ્ધ બને. છે. જે મન શુદ્ધિ કરવી હશે તે રાગ અને દ્વેષ જીતવા પડશે. રાગ અને દ્વેષ એ બે છે ૧ સંસાર ચલાવનારા મેટામાં મોટા સુભટ છે. મહારાજાએ આ બધું તંત્ર આ બેને સેંપી છે. દીધું છે અને પોતે લીલાલહેર કરે છે, લેભ કેમ કર, માયા કેમ કરવી. માન 8. કેમ કરવું, ક્રોધ કેમ કરવું તે બધું આ બે શીખવે છે. જેમ જેમ દુનિયાના સુખને છે. ગાઢ સગી બને તેમ તેમ દુખને હેવી પણ બને, તે જીવ વધારેમાં વધારે લેભી છે હોય, પૂર માયાવી પણ હોય, તેને માન આવતાં પણ વાર લાગે નહિ અને વાત વાતમાં છે સળગી ઊઠે તે ક્રોધી પણ હોય. તે જીવ ગમે તેટલે ધર્મ કરતે હોય તે પણ છે. આ કષાયાદિને જ ગુલામ છે. સંસારી દરેકે દરેક જીવમાં રાગ-દ્વેષ તે છે પણ ધમી છે આત્માના રાગ-દ્વેષ તેના પાળેલા કૂતરા જેવા હોય ! છે. શાત્રે કહ્યું છે કે મેહને અધિકાર આભા ઉર૫થી ઊઠે નહિ, આત્માને અધિકાર કે મેહ ઉપર જામે નહિ ત્યાં સુધી ધર્મ સાથે મેળ જામે નહિ. ધર્મ કરનાર ને પણ ૩ ધમની કિંમત ન સમજાય. સંસારને સાચવીને ધમ કરવાનો કે ધર્મને સાચવીને રે સંસાર કરવાને? શ્રાવકને સંસાર કરે પડે માટે કરે પણ તે પિતાના ધર્મને સાચવીને જ કરે. તેના ધર્મના કામમાં કશે વિક્ષેપ ન પડે. જેને સંસાર ગમે, સંસારની જ વાત છે ગમે તેને ધર્મ નથી જ ગમતે તેમ કહેવાય. આ સંસાર અને સંસારની વાતે તે આત્માનું નિકંદન કાઢનારી છે. | મન આપણું છે કે પારકું છે? વિચારવાની શકિત તેનું નામ મન તે મને તમારું છે Page #439 -------------------------------------------------------------------------- ________________ છે છે કે પારકું છે? આ પણું મન આપણી ચિંતા કરે કે પારકાની ચિંતા કરે ? ધમાલ K કરનારા પણ ધમ નથી લેતા તેમ લખ્યું છે. દુનિયાના સુખની ઇચ્છાથી ધર્મ કરે તે છે ( કેવા કહેવાય ? સારી પણ ક્રિયા ખરાબ બનાવીને કરે તે નુકશાન કેને થાય? સેનાની ? છે પણ છરી પેટ માં બેસાય? ધર્મક્રિયા ધીમીની સારી પણ સંસારમાં મૂઢ બનેલા આત્માની છે નહિ. અભવ્ય, દુર્ભ અને ભારે કમી ભવ્ય જેટલું વધારે ધર્મ કરે છે તે વધુ પાપ કરવા અને વધારે દુઃખ પામવા કરે છે. તમે બધા પણ હજારો રૂા. દાનમાં ખર્ચે છે તે પરિગ્રહથી છુટવા કે પરિગ્રહ વધારવા ખર્ચો છો ? “ખરચીએ તે મળશે તેમ બધા કહે છે. આ પશે તે મળશે” તેમ કહી, ગોદા મારી-મારીને દાન કરાવનાર ઉન્માર્ગ ગામી . “લક્ષમી ડાકણથી છુટવા હું દાન કરું છું તેમ ધમી વિના બીજે કઈ દાતા છે કહે છે ખરા ? દુનિયાના લોકોનું દાન લક્ષમીની ભીખ માગવાનું કે કીર્તિ પ્રશંસાદિનું ? દાન છે. જયારે ધમનું દાન જ લહમીથી છુટવાનું દાન છે આ બે દાનમાં ભેદ છે તે 8 આ વાત તે સમજાય તેવી છે ને ? ધન આત્માનું ભલું કરે કે ભૂંડું કરે? આજે તે જેમ કે છે જેમ પૈસે વધે, સંસારનું સુખ વધે તેમ તેમ તે આત્મા, લગભગ ગાંડે જ બનતે છે 8 જાય છે ને ? દુનિયાનું સુખ આત્માને સુધારનારું છે કે બગાડનારું છે ? 4 શ્રી જૈન શાસનમાં ધનથી, ભેગથી, ખાવા-પીવાદિની મેજ મજાથી બચવા, ૬ 8 અનેક જાતિની જે બેટી ઇચ્છાઓ થાય છે તેને મારવા માટે ધમ કરવાને છે. છે છે. તે બધાને નાશ કરવાને બદલે, તે બધાને પોષવા માટે ધમ થતું ? શું હોય તો તે માટામાં માટે અધમ છે. સંસારને અભાવ થયા વિના અને મોક્ષને છે સદભાવ જા યા વિના પહેલું ગુણઠાણું પણ આવે નહિ. જેને મોક્ષની રૂચિ ખરેખર છે થાય તેને સારની કઈ ચીજ ગમે નહિ. પૈસે આવે-વધે તે ય તે ગભરાય, મારો છું ધર્મ ન ભુલાવી દે! ' ' - આ રાગ અને દ્વેષને ઓળખે, કયે રાગ ભુંડે, કયે રાગ સારે કર્યો છેષ ભંડે, છે ક ષ સારે-તે સમજે તે જ આત્મા રાગ-દ્વેષને વિજય કરી શકે. નુકશાન કારક રાગ-દ્વેષ આપણે—ધર્માત્મા કરીએ ? સંસારના સુખને રાગ, સંપત્તિનો રાગ આત્માને નાશ કર્યા વિના રહે નહિ, તે રાગ સાર કહેવાય કે ભુંડ કહેવાય વસ્ત્રાદિ ઉપર પણ જે અમને મૂર્છા હોય તે શાસ્ત્ર, તેવા સાધુને પણ પરિગ્રહ ધારી-વેષધારી કહ્યા છે. તમારી લકની ઉપરની મૂર્છા તે જ પરિગ્રહ છે. રાગ-દ્વેષ ભુંડા છે પણ તે બેની હાજરીમાં ધર્મ કરવાનો છે અને તે બેને સહાયક પણ બનાવવાના છે. તે રાગ-દ્વેષને ઓળખવા પડે ને? પરિગ્રહને રાગ ભંડે, અપરિગ્રહ પણ રાગ. સારે વિષય સુખને રાગ ભંડે, બ્રહ્મચર્યને રાગ સારે. સંસાર પરને રાગ ભંડે, મેક્ષને રાગ સારે. છે સંસારનાં રાધને ઉપરને રાગ ભંડે, મેશનાં સાધનો ઉપર રાગ સારે. પૈસા ૯, પરનો પ્રેમ કયાં લઈ જાય? દુર્ગતિમાં કે સદ્દગતિમાં ? આજનો મોટામાં મેટે 4 Page #440 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રીમંત એટલે મોટામાં મોટે મજુર! મોટામાં મોટે ભીખારી! મોટામાં મોટે ચાર ! છે { મોટામાં મોટે જુહો હજી તમને આવા શ્રીમંત થવાનું મન છે પણ ઘમીને જોઈને હું * ધર્મ કરવાનું મન થતું નથી. આજે ધર્મ મધ્યમ લોકેથી ચાલે છે. શ્રીમંતે તે ધર્મને ૨ 3ળે છે પણ ધર્મ કરતા નથી કે કરવાનું મન પણ થતું નથી. આજની સાધારણની છે છે ખોટ એટલે શ્રીમતની કૃપણુતા વિના કશું નથી. માત્ર પૈસાનો વહીવટ કરે તે મજુર ! હું છે પૈસાનો યોગ્ય વિનિયોગ કરે તે વહીવટ કરનાર કહેવાય. આત્માને આધીન એવા પણ મનને જે આધીન ન કરે, બરાબર સાચવે નહિ તે તે છે ૧ શગાદિ તેની ઉપર ચઢી જાય, તેને પાયમાલ કરી નાખે તે પણ તે બેના વળગાડને ન છે સમજી શકે તેના જેવા જગતમાં બેવકૂફ કે? તમે બધા ધમી ગણાઈને ડાહ્યા છે કે છે ૧ બેવકુફ છે? તમને ધર્મનાં સારાં કામ કરનાર ગમે કે ધર્મના કામમાં પથરી નાખે તે ! કે ગમે? તમારે પ્રેમ ધમી સાથે કે ધર્મમાં વિદન કરે તેની સાથે ? મન શુદ્ધ બને તે છે આ બધું સમજાય, સંસારને રાગ ભંડે, મોક્ષને રાગ જ સારે આ વાત માં જ છે તે મનશુદ્ધ બને મનશુદ્ધ બનાવવા મહેનત કરો તે આ બધે ધર્મ લેખે લાગે. ( ૨૦૪ર, શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય, મુંબઈ ). તે જ સાચું સુખી છે ! પિતા ગાભ્યાસ વિષયવિરતિઃ સા ચ જનની ! વિવેકઃ સૌદ્ધ પ્રતિદિનમની હા ચ ભગિની !! પ્રિયા ક્ષાંતિઃ પુત્ર વિનય ઉપકાર પ્રિયસુહતુ સહાય વૈરાગ્ય ગૃહમુખશમાં યસ્ય સ સુખી છે અપ્રશસ્ત પ્રવૃત્તિને ત્યાગ અને પ્રશસ્ત પ્રવૃત્તિમાં ઉદ્યમ રૂપ મન-વચન કાયાના છે જેગોને જીતવા માટે અભ્યાસ એ જેને પિતા છે, અનુકુળ વિષયના રાગનો ત્યાગ અને પ્રતિકુળ વિષયના હેવના ત્યાગ સ્વરૂપ વિષયની વિરતિ એ જેની માતા છે, હું વિવેક એ જેને ભાઈ છે, નિસ્પૃહતા એજ જેની હંમેશની ભગિની બહેની છે, ક્ષમા એ છે છે જેની પ્રાણપ્રિયા છે, વિનય એ જેનો પુત્ર છે, પરે પકાર એ જેને પાપથી પાછા હઠાવવા છે - સવરૂપ અને ધર્મમાં જોડવા સ્વરૂપ પ્રિય કલ્યાણ મિત્ર છે. વૈરાગ્ય જ જેને સાચે છે. સહાયક છે અને ઉપશમ એ જ જેનું સાચું ઘર છે, તે જ આત્મા આ જગતમાં છે સાચું સુખી છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ poooooooooooooooooo જૈને હિંદુ નથી. શુ? બુધવારની સવારે પૂ. આ. શ્રી વિજય મભાકર સૂરીશ્વરજી મહારાજ oppooooooooooooooooo ભાવનાને દુભવવાનુ કાય` તેમની આ કાલમ દ્વારા કર્યુ” છે. અથાક હવે લખે છે કે ઘઉ‘માં કાંકરા નાંખ્યા ”હા બાપા... હિન્દ ધાતુ ઉપરથી હિન્દુ શબ્દ ખનેલા છે. હિન્દ ધાતુના અથ થાય છે હેડવું, ચાલવું, જ ુ' વિગેરે એટલે હિન્દુ તેને કહેવાય કે અડી થી બીજે પરલેાકમાં જવાનુ માને અને મેક્ષ મેળવવા જેવા માને અથવા મેક્ષમાં શ્રદ્ધા હોય તેને હિન્દુ કહેવાય છે. હિન્દુસ્તાનમાં કોઈપણ જગ્યાએ જન્મ પામેલા આ શ્રધ્ધા ધરાવતા હોય છે. અને તેથી જૈનાના પણ હિન્દુઓમાં સમાવેશ થઈ જાય છે. જાપાનમાં જન્મેલેા જાપાનીશ કહેવાય, રશીઆમાં જન્મેલા રશીઅન કહેવાય, આફ્રિકામાં જન્મેલા આફ્રિકન કહેવાય. આમ હિન્દુસ્તાનમાં જન્મ પામેલેા હિન્દુ કહેવાય. હિન્દુસ્તાનમાં મેાટા ભાગના ધર્મા માક્ષને માને છે. પરંતુ મેાક્ષની માન્યતા દરેકની જુદી હોય છે. એક દદીના ફોટા પાડયા પછી તેના દર્દીના નિદાન માટે જુદા જુદા ડે કટકાના જુદા જુદા અભિપ્રાયા હાઇ શકે છે. એક સરખા જ હીરા હોય પણ જુદા જુ ! ઝવેરી તેની કિંમત જુદી જુદી આંકે છે. અભણ માણસ હોય તે કિંમતી હીરને કાચ માની ફેકી ઢે છે. તા. ૧૬-૯-૯૨ ગુજરાત સમાચાર રાજકોટ આકૃતિ પાના નં. ૩ બુધવારની પેરે લે. અથેાક દવે નાની હુંયાની હળદરમાં ર’ગ ભેળવ્યા ?' હા... બાપા... !' તા હાલ...દેરાસર જઇએ! અશેાક દવેને હાથમાં વિ ચત્ર પ્રકારના લકવા લાગુ પડી ગયા લાગે છે, એટલે લખવું હશે કાંઇક અને લખાઈ ગયું હશે કાંઈ? અથવા માથુ ચસકી ગયું. લાગે છે. અશાક હવે શાંતથી નીચેની માખતા વાંચે અને તેમનું' ચકેલુ મગજ ઠેકાણે લાવે ખીજનું મગજ ચકે નહિ. તેમની દયા માટે નીચેના ખુલાસા આવશ્યક લાગ્યા છે. જૈન ધમ માં કાઈને ભેળસેળ કરવાનુ’ કહ્યું નથી. અને કેઈ ભેળસેળ કરે તેથી આખા જૈન સમાજને વાવવા એ કેટલુ વ્યાજબી છે ? હદીÖની ભૂલથી વઘને એ ખાવુ જોઇએ એ વિધાન કેટલું સ`ગત છે ? સરકાર કાયદા કરે અને કાઇ તાટે તેથી કાયદાને ભાંડનારા કુવા કહેવાય ? આજે પણ એવા જૈને છે ફાઇમાં ભેળસેળ કરતા નથી. લાખા ક ાડા કમાવાની તક હોવા છતાં ‘લેટ ગા' જતી કરે છે. રાજફાટના એક વખતના નાગરીક એકના Page #442 -------------------------------------------------------------------------- ________________ ૫૮૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ડીરેકટર અને (આર. એસ. એસ.)ના પ્રખર લગની લગાડનાર શ્રી પાંડુરાગ આઠવલેજીના આગેવાન શ્રી અમુભાઈ દેશીથી કેણુ શબ્દ છે. ડોંગરેજી મહારાજ જેઓ પ્રભુની અજાણ છે? આવા તે અનેક દૃષ્ટાંતે વેપા- વાણી સંભળાવી હજાના હૈયામાં ભકિતને રીઓ, બેરિસ્ટરે, ડોકટરે, નેકરિયાતે ના રંગ લગાડે છે તે ડાંગરે મહારાજ બોલ્યા અમારી પાસે છે. રાજકોટના પ્રખર પંડિત હતા કે મેક્ષમાં જવું હશે તે જેનો પ્રભુદાસ બેચરદાસ પારેખ થઈ ગયા તેમને પાસેથી તેમના જે ત્યાગને પ્રેમ, તપનો જે લખ્યું છે તે વંચાય-વિચારાય તે પ્રેમ, વાનને પ્રેમ અને સંયમ પ્રેમ લાવ આજની પ્રજાને ખબર પડે કે આજે સર્વત્ર પડશે. પ્રા મુકેલી અનુભવી રહી છે. તેના મુળ- બાકી ઈષ અને ભાંડણ નીતિને કેમેરા ભૂત કારણે શું છે ? આ પંડિતથી ખુશ ઊધે હોય છે. આમ આ કાશ કાળું તે થઇ બ્રિટીશ ગવર્નમેન્ટ દ્વારા મળનારી લોક ઉજળું. પરંતું ઈર્ષાને કેમેરો લેક સવલત અને ઈલકાબેને સ્પષ્ટ ઈન્કાર આ ઉજળું પિતાના કાળાપણું બતાવે છે. જેન પંડિતે કરેલ. દષ્ટાંતે વાંચીને જેને ઈર્ષાની આગ એવી છે વગર દિવાસળી એ. જ નહી બીજ પણ મગરૂરી અનુભવે છે. વગર પેટ્રોલે સ્વ અને સર્વને બાળે છે અને - અરે! જેન કુળમાં જન્મેલા નાના બાળકો હાથમાં કંઈ આવતું નથી. ઘાંદા જેવા એ આઠ આઠ દિવસ સુધી માત્ર ગરમ પાણી સહજ ગુણ કેઈકને હોય છે. વાપરી તપ કરે છે ત્યારે ખાવા-પીવામાં અશોક દવે લખે છે. ઘણાં દર્શન ચકચૂર અને વ્યસનેમાં ભાન ભૂલી જીવ કરવા જાય છે. મારા મારી કરવા એજ નને મહાવિનાશ વેરતી દુનિયાને થાણવીર ખબર ન પડે? જેને પાસેથી આ શીખઆંચકો લાગે છે. વિવિધ તપ-ત્યાગવત નિયમો વેચ્છાએ પાળી રવ અને વિશ્વના નાનું હોય છે. સર્વ જીવોના કલ્યાણની ભાવના વિશ્વમાં જેનો આજે પણ અપકાર કરનાર ઉપર ગુંજતી રાખે છે. જેને ના ગૌરવવંતા ઇતિ. ઉપકાર કર્યાના અનેક દૃષ્ટાંતે છે. પિતાના હાસને જોવા માટે “જૈન પરંપરાને ઈતિ- દીકરાને મોટર નીચે ચગદી નાખ્યો હોય હાસ ભાગ-૪” વાંચી લેવાય તે ખબર તે પોતાના અશુભ કમને ઉદય માની પડે કે જેને હિન્દુસ્તાન માટે શું કર્યું ગુન્હેગારને છોડી દીધા છે. અને કાયદેસર છે ? જ્ઞાનને વારસો જિવંત રાખવાનું મળતા પૈસા પણ લીધા નથી, કામ જેનેએ કર્યું છે. અશોક દવે કલમના ઝાટકે જેનેની આ શબ્દો અમારા નથી પણ ભારતીય ઠેકડી ઉડાડવાનું કામ કર્યું છે તેમને સંસ્કૃતિની સુરક્ષા માટે ૨૪ કલાક પ્રયત્ન સમર્જી લેવું જોઈએ કે જેનોની અહિંસા કરનાર અને ગામડે ગામડે સ્વાધ્યાયની માયકાંગલી નથી. કેઈ બેનની ઠેકડી ઉડાડે Page #443 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૧૩ તા. ૩-૧૧-૯૨ : - ૫૮૩ તે અહિંસક કહેવાતા મહાત્મા ગાંધી કહેતા છે દેરાસરમાં મહાવીરનું નામ ગોતવું કે તેવાઓની બુટ જોડાથી બેને પૂજા કરે છેય તે મુશીબત પડે છે પરંતુ જેનેના તે તે અહિંસા છે. * દાનવીરની તકિતમાં નામ સુંદર જેવા લલાટમાં પીળે ચાંલ્લો કરે અને કેઈ મળશે. ' ધમમાં માથું મારે નહિ એવા જેને અહિં... આજે ભોગ વિલાસ અને ગર્ભાપાતના સક છે. આમ કહી જેને દેશ કરતાં ધર્મને ભયંકર પાપ કરનાર સ્થાનેમાં લાખે મહાન માને છે. તેમ લખી ઠેકડી ઉડાડી છે. રૂપિયા આપનારનું નામ તકિતમાં છાપામાં કુમારપાળ, જગડુશાહ, ભામાશાહે આ લખાય છે તેનું શું? દેશની રક્ષા કાજે જે તે ટાઇમે પિતાના જેને હરાસરમાં પૈસા આપીને પિતાના પ્રાણની પણ ચિંતા કરી નથી. પોતાની પુત્ર-પરિવારનું નામ લખાવે છે. આવું સર્વ સંપત્તિ છાવર કરી છે. ૧૨ આલંબન પામીને ભવિ»યની પેઢી ધર્મ વર્ષના જંગી ભિષણ દુકાળમાં જબરજસ્ત કાર્યોમાં ભાવનાવાળી બને છે તે આશય કાર્યો કરી પ્રજાની ચાહના મેળવી છે આજે છે. દેરાસરમાં સૌના શ્રેયની જ ભાવના પણ દુષ્કાળ તથા પાંજરા પોળોમાં જેનેના ચાલતી હોય છે જે ભગવાનનું દેરાસર દાનની મહત્ત ઘણી મોટી છે. હોય છે તેનું નામ મોખરે લખવામાં આવે વર્તમાનમાં પણ છેલ્લા ત્રણ વર્ષના જ છે. જે સંઘએ પૈસા મોકલ્યા હોય ભયંકર દુષ્કાળમાં ભણશાળી ટ્રસ્ટે–જે તેના નામો હોય છે. આ જેનેનું બનેલું છે. તેઓએ હજારો પશુ- ' દેરાસર બાંધવામાં મજુને સજી રેટી પંખી અને ગરીબની જાત-મહેનત કરીને મળે છે. સરકાર પણ દુકાળમાં સડક-કૂવા તન-મન-ધનથી સેવા કરવાનું બડભાગી બનાવી ને ગરીબોને રોજી રોટી આપે છે. કાર્ય કર્યું છે. આ ત કયા દેશ પ્રમીથી છાની છે. તે વખતના વડાપ્રધાન રાજીવ જેને આજે પણ કરડેનું શાન વગર ગાંધીએ અભિનંદન આપ્યા હતા અને કીધ: નામે ગરીબોના ઉતારમાં આપે છે. કે સરકાર ન કરી શકે તેવું કામ જેને આ રીતે અશોકભાઈ હવે કોઈ પણ એ કર્યું છે. આજે પણ હિન્દુસ્તાનમાં ઠેર ઠેમને કે કેઈપણ ધમને વગોવવાનું કામ ઠેર મુંગા, અબાલ, નિરાધાર પશુઓની નહી કરે એટલી અપેક્ષા અસ્થાને નથી. રક્ષા કાજે પોતાની શકિત અનુસાર ઉત્સાહ લેખન શકિત મળી છે. તે તેને સદુપયગ. ઉમંગ અને ગૌરવપૂર્વક કાર્ય કરે છે. દરેક પ્રજા દુરાચારથી દૂર ખસે અને ધર્માચાર ક્ષેત્રોમાં તેમનાથી બનતુ કરે છે કયા દેશ સદાચારમાં સ્થીર બને તે પ્રયાસ કરો પ્રેમીથી છાનું છે ? જરૂરી છે. આ લેખમાં આગળ અશોક દવે લખે વિવને કેઈપણ સમજદાર માનવી Page #444 -------------------------------------------------------------------------- ________________ ૫૮૪ ઃ : જેને શાસન (અઠવાડિક) પિતાને મળેલા ઉત્તમ માનવદેહ આંખ- પણ સમાજ માટે આવું લખવું તે શિષ્ટ કાન-નાક-હાથ પગ-સમય શકિતને થડે કે સજજન માણસનું કર્તવ્ય નથી. દુધપાક પણ સદુપગ જેને જે જિનેશ્વરને ખાવાથી કે મરી જાય તેમાં દુધપાક માને છે તેના જીવન ચરિત્ર વાંચે નવ મરી જવાનું કારણ નથી પરંતુ દુધપાક તત્વજીવવિચાર–કર્મગ્રંથને ઊંડાણથી અવિધિપૂર્વક ખાધ તે કારણ છે છતાં અભ્યાસ કરે તે તેને જેન ધર્મ ઉપર ગાંડા લોકો તેમ માને કે દુધપાક ખાવાથી આકર્ષણ થયા વગર રહે નહિ. દુનિયાને મરી ગયે. જબરજસ્ત તત્ત્વ ચિંતક જ બર્નાડશે વિશ્વના સૌ કઈ છે સદબુધિને પણ લખે છે હે પ્રભુ મારે ફરી જો જન્મ પ્રાપ્ત કરનારા અને પિતાના આત્માના લેવાનો હોય તે મને જે કુળમાં જન્મ હિત અહિતના માર્ગને સમજનારા બને. મળજે. આવા ઘણાંય છાતિ મજુદ છે. તે સમજાવનારા બને. જૈન ધર્મ જુદા તરી આવે છે એના જેન ધર્મે વિશ્રવને મહાન વાનીઓઘણાં કારણે છે. તેના પ્રત્યેક તહેવારોની તપસ્વીઓ-દાનવીરે-મહાન પુરુષની ભેટ (પર્વની) અંદર તપ-ત્યાગ-વિરતિ (સંયમ) આપી છે. વિશ્વવના કેઈપણ વ્યવહારિક માં રહેવાનું છે. આ ધર્મ ત્યાગ પ્રધાન છે. કે આમિક સુખ પ્રાપ્તિનું કારણ ધર્મ છે. તેના સ્થાપકે સંપૂર્ણ જ્ઞાની અને આત્માના એટલે ધર્મની સામે જેમ તેમ લખવુંપૂર્ણ વિકાસને પામેલા હતા બેલિવું તે કોઈપણ સંજોગોમાં વ્યાજબી આ દુનિયાના કેઈપણ દેશમાં તમે જાવ નથી કે પણ જીવ પ્રત્યે કષ9ણ કે ત્યાં ઘડાયેલું પ્રજાના હિત માટેનું બંધા તિરસ્કાર નથી પણ સૌના હિતની જ. ૨ણ એક સરખું જ છે. પરંતુ હિન્દુસ્તાનની ભાવના સદા છે. તેની સૌ નેંધ લે. કમનસીબી છે કે આપણે એવું બંધારણ બનાવી શકયા નથી. અંગ્રેજોની મેલી ચાલના આપણે ભોગ બની ગયા છીએ. આ બાબતમાં જેને રસ હોય તેમણે રાજકોટના પ્રભુદાસ 1 અઠવાડિક જૈન શાસન બેચરદાસ પારેખ તેમજ મુંબઈના સંસ્કૃતિના વાર્ષિક લવાજમ રૂ. ૪૦) હિતચિંતક વેણિશંકર મોરારજી વાસુનું આ જીવન રૂા. ૪૦૦) સાહિત્ય વાંચવું જોઈએ. પિતાની શકિતના રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની સોના હિતમાં વિનિયોગ કરવો જોઈએ. આરાધનાનું અંકુર બનશે. કોઇપણ વ્યક્તિ ખરાબ હોય તે જૈન શાસન કાર્યાલય તેનાથી આખા સમાજને વગોવ એ શ્રુતજ્ઞાન ભવન, ૪પ દિગ્વીજય પ્લોટ ઉચિત નથી. જેને માટે જ નહિ પણ કઈ જામનગર Page #445 -------------------------------------------------------------------------- ________________ : હા રવિશિશુ ? બાલમિત્ર !, આ વખતે આ અમકુમારી એક સુંદર મઝાની વાર્તા લઈને આવી છે. ૬૦-૬૦ વર્ષ સંયમ જીવન પામ્યા પછી જેઓ સંસારમાં ગયા હતા, તેઓને “બહુત ગઈ છેડી રહી”ના છેદે ફરી પાછાં સંયમ માગે સ્થીર કરી દીધાં તેવા મુનિની આ વાર્તા છે આપણને આ મનુષ્ય ભવ મળે છે. તે ન્યાયે મનુષ્ય જન્મની સાર્થકતા સમજી વહેલામાં વહેલા દીક્ષા ગ્રહણ કરી આપણે સૌ મુકિત નજીક બનાવીશું ને! તે વાંચે હવે આગળ.... વાર્તા રે વાર્તા) (રવિશિશુ) એક હતો રાજકુમાર એક હતે બાળ રાજકુમાર. જે બાળ- મેક્ષના માર્ગે તેજીથી આગળ વધી રહ્યા પણથી જ સાધવીજી ભગવંતે પાસે રહેતા હતા. આવી મસ્તી મારાથી જોઈ શકાતી હિતે. સાદવીજી ભગવંતે તેને સુંદર નથી તેમ વિચારી કર્મરાજાએ પોતાના સંસ્કાર, તપ, જપ અને આરાધનામય વાતા- હાથ પહોળા કર્યા. પોતાના સપાટામાં લેવા વરણમાં કંછાળી રહ્યા હતા. સાદવજી મહા- માટે તે કર્મ રાજાએ તેની ઉપર કામણકુમણ રાજે તેને ખૂબ ભણાવ્ય, ગણાવ્યા અને કરવા માડ્યું. સંસારના અનેરા રળીયા કુશળ પણ બનાવ્યું. મણ રૂપ-રંગને જોવા માટે તેમને આમં. બાલ વયમાં યોગ્યતા જાણી ગુરુએ ત્રણ આપ્યું. લલચામણું આમંત્રણ થતાં તેને દીક્ષા આપી. સુંદર ધર્મમય વાતા- બાળ મુનિ મનને કાબુ ગુમાવી બેઠાં. વરણમાં તપ-જ૫ અને અભ્યાસનો ત્રીવેણી સંસારમાં જવાની અને તેનું રળીયામણું સંગમ પિતાની આસપાસ રચી દીધે. ફકત રૂપ જેવાની–માણવાની ઈચ્છા થઈ આવી. મેક્ષને જ લક્ષ બનાવી પિતાની આરાધના પરંતુ, ઉપકારી એવા માતા સાધવીજી તેજીથી આગળ વધારવા લાગ્યા. બાળ પાસે જઈ સંકેચ સાથે રજા માંગી. માતા અવસ્થા ત્યજીને કુમારે કુમારાવસ્થા ધારણ તાવીજીએ ખૂબ સમજાવ્યા, પરંતુ પોતે કરી. બાર વર્ષની ઉંમરે તે પહોંચી લાચાર છે માટે જવાની ૨જ આપે. તેમ ગયા ! ગળગળા સાદે રજા માંગવા લાગ્યા. પરંતુ આ શું ? આ ઈ માતા બોલ્યા, “ફકત બાર કર્મરાજાની નજર આ બાળ છત ઉપર વર્ષ સંયવસ્થામાં રહી જાવ, પછી તમને પડી. જે પિતાની મસ્તીમાં મત બની ૫ હાથ તે પ્રમાણે કરજે.” માતાના Page #446 -------------------------------------------------------------------------- ________________ - ૫૮૬ : : શ્રી જૈન શાસના અઠવાડિક) સાગ્રહને વશ થઈ બાર વર્ષ સંયમાવસ્થામાં આમ આપણું આ બાળમુનિ પાછાં રહ્યાં. બાર વર્ષ પૂર્ણ થતા તેઓ ફરી બાળકુંવર બની ગયા. પિતાની નગરી પાછા માતા પાસે આવ્યા. માતાએ તેમને તરફ પ્રયાણું કર્યું, રાત્રીના બીજા પ્રહરે પિતાની ગુરુણીની પાસે મોકલ્યાં. ગુરુણીના તેઓ રાજનગરે પહોંચી ગયા તે આગ્રહથી બીજા બાર વર્ષ સંયમજીવનમાં અવસરે. ગાળ્યાં. તે પૂર્ણ થતાં જવાની તૈયારી સાથે • રાજમહેલમાં સુંદર મઝાનું નાટક માતા સાધ્વીજીના ગુરુણીની પાસે આવ્યા. ચાલી રહ્યું હતું. બાળકુ વર પણ તે નાટક મોટા ગુણએ જેની પાસે અમ દંગ બનીને જેવા ઉભા રહી ગયા. રાત્રિને એ વિદ્યાભ્યાસ કર્યો હતે તેવા અધ્યા- સમય ઝડપભેર પસાર થઈ રહ્યો હતે. રાજ પકની પાસે રજ લેવા મેકલ્યા. તેઓએ મહેલમાં વિશાળ રંગમંડપમાં રાજા-રાણી પણ બાર વર્ષ રહી જવા માટે આગ્રહ કર્યો. અને હજારો લેકે એક નજરે જામેલી અને છેલ્લે તે પણ પૂર્ણ કરી પિતાના મિજલશા માણી રહ્યાં હતા. તે વખતે, સંયમ દાતાની પાસે ૨જ લેવા ગયા. નાચી, નાચીને અને ગાઈ--ગાઈને થાકી તેઓની મેધ ઝરતી વાણી સાંભળીને અને ગયેલી વારાંગનાના પગ જરા ઢીલા પડવા આગ્રહને વશ થઈને તેમને ફરીથી બાર લાગ્યાં. આંખોમાં ભરનિંદર જામવા લાગી, વર્ષ સંયમાવસ્થામાં રેહેવાનું નકકી કર્યું. રાજ-રાણી આદિને રીઝવવાના ભરપુર પ્રયાસે તે કરી રહી હતી. તેના ઢીલાં આ સંસારમાં પાછા ફરવાની તીવ્ર ઈચ્છા પડતાં પગ અને વારંવાર બગાસુ ખાતી હોવા છતાં એક દાક્ષિણ્યતા ગુણને કારણે છે તેને જોઈને પછવાડે બેઠેલી તેની વૃદ્ધ તેઓ પોતાના ઉપકારીઓની આજ્ઞાનું , માતા અકકાએ એક છંદ પ્રકાશ. જેને ઉલઘન લેશ માત્ર પણ ન કર્યું. ઉપકારીઓની આજ્ઞા મઝેથી પાળી. સુંદર અર્થ હતો. મઝાનું સંયમજીવન જીવ્યા. આમ તેઓએ “હે શ્યામ સુંદરી! તે સારી રીતે સંયમજીવનના ૬૦ વર્ષ ખુબ જ સુંદર બાયું, સારી રીતે વગાડયું, અને સારી રીતે પૂર્ણ કર્યા. ૬૦-૬૦ વર્ષની સંયમાન રીતે નાચ્યું. આખી રાત ખુબ સુંદર રીતે રાધના કરવા છતાં પણ ફરીથી પાછી સને-રાણી અને નગરજનેને તે પ્રસાર સંસારના રંગરાગ જેવાની તીવ્ર ઈરછા કરાવી. સંકર મિજલસ તે જમાવી છે થઈ આવી. એક વાર તે આ સંસારના અને હવે રાત્રિને અંતે દાન મળવાના રૂપ-રંગ જેવા છે, માણવા તે કેમરાજાને અવસરે તું પ્રમાણ ન કર ! સાવધ થઈ કેની શરમ નથી તેઓએ બાળ મુનિનો ! સાવધાન થઈ જા!” પી છે છેડો મહીં, છુટકે સયમ છેડી વારાંગનાને ઉદેશીને કહેવાયેલે આ સંસાર તરફ જવાના તેઓએ સંગ માંડયા. ઈદ સોએ સાંભળે અને કરેકે પોતપોતાની Page #447 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ અ ક-૧૩ તા. ૩-૧૧-૨ : : ૫૮૭ રીતે તેનો અર્થ કર્યો. ઘેડીકવાર પહેલાં ઉંડા ઉતરવા લાગ્યા. ધીરે ધીરે અંતર જ ૬૦ વર્ષ ભગવેલું મુનિ પણું છોડીને ચક્ષુઓ ખુલવા લાગી. પિતાના મનમંદિર આવેલા આપણા રાજકુમારના હૃદયના મર્મ ઉપર સામ્રાજ્ય જમાવી બેઠેલાં કર્મરાજાને સ્થાને આ કદના શબ્દો અફળાયા. ક્ષણ માત્રનો પણ વિલંબ કર્યા વગર હેઠે અરે. રે! મેં આ શું કર્યું ? સાઠ ઉતરી ગયા. કર્મરાજને હડધૂમ કરી સાઠ વર્ષ મેં ગુરુકુળ વાસ સે. વિનય પિતાની પાસે જે કાંઇ હતુ તે વારાંગનાને વૈયાવચાદિ દ્વારા ગુરુની સુંદર ભકિત ઈનામમાં આપી, રાજમહેલને પીઠ બતાવી, કરી. વિદ્યાભ્યાસ પણ સારે કર્યો. હવે ફરી પાછાં ગુરુનાં ચરણમાં હાજર થઈ અવસર પાકવા આવ્યો ત્યારે મેં આ શો ગયાં. ફરી સંયમજીવન સ્વીકારી પોતાનું ધંધે આદરવાનો પ્રયાસ કર્યો. સંયમજીવ- આયુષ્ય જીવન સફળ બનાવી દીધું. આ નના ફળ ચાખ્યા વગર જ ન જોયેલાં આપણે આવા અદ્દભુત દાક્ષિણ્ય ગુણના એવાં કડવા ફળને મેળવવા હું દેડવા સ્વામિ શ્રી ક્ષુલકકુમાર એટલે શ્રી ક્ષુલ્લક , લાગે છું વિકાકાર છે. મારી જાતને ! મુનિને ફ્રોડ ક્રોડ વંદન કરીશું ને! - રાજકુમાર, એક જ છંદના ગહનાર્થોમાં અમી કુમારી સકલ શ્રી સંઘને નિવેદન... જો સંબઈ સેન્ટ્રલ ખાતે ૬૦ કીલો વજનવાલી શ્રી કુંથુનાથ ભગવાનની ધાતુની મૂતિ પોલીસની કેટડીમાં બે મહિના ઉપરથી ચારાયેલ માલ તરીકે પડી છે. મુંબઈના જૈન પત્રકાર શ્રી જયેન્દ્રભાઈ શાહે એમના “પ્રવાસી પત્રમાં આ ઘટસ્ફોટ કર્યો છે, આ બદલ એમને ખુબ ધન્યવાદ ઘટે છે. આ સંદર્ભ વાપી સ્થિત શાહ છગનલાલ ઉમેદચ જાગૃત બની શેઠ શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈને આ ઘટનાથી સતર્ક કર્યા, શેઠશ્રીએ તુરંત કાર્યવાહી આદરી આ મૂર્તિ જ્યાં સુધી એના ખરા માલિક નકકી ન થાય ત્યાં સુધી ગોડીજીમાં રાખવા માટે મળી જશે એવી આશા એમણે છગનભાઈને પત્ર દ્વારા નિzશ કર્યો છે. આ મૂર્તિને કબજે શીધ્ર મલે એ માટે જાપ સહિત આયંબિલ તપની આરાધના સકલ શ્રી સંધમાં થાય એવી વિનંતિ સહ આ કાર્યમાં સફળતા મળે એવી શાસનદેવને પ્રાર્થના ચેરાયેલી મૂતિનો ચમત્કાર ગત ૨૮મી જુલાઈએ વહેલી સવારે બોમ્બે સેન્ટ્રલ આવી પહોંચેલી વીરમગામ પેસેજના ૧૫૩૩ નંબરના ડબ્બામાંથી એક બિનવારસી પડેલી પતરાની પરી બેએ સેન્ટ્રલ રેલવે પોલીસના કર્મચારીને મલી આવી. બે જેવા ગ્ય સ્થલે મલવાથી શુ ચમત્કાર નથી ? ..* છે - –ષક સુમુક્ષુ અલકેશકુમાર પૂનમચંદજી Page #448 -------------------------------------------------------------------------- ________________ છે પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે ! શેત્રુંજય તીર્થમાં હિંસાને જબર્દસ્ત વિરોધ કરો પ્રેષક : જન જાગૃતિ સમિતિ (ગુજરાત) ૨૩૦, અદાસાની ખડકી, ફતાસાપોળ, . ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ પ્રતિ, માનનીય મુખ્યમંત્રીશ્રી ચીમનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય સચિવાલય, ગાંધીનગર૩૮૨૦૧૦. વિષય : પવિત્ર શેત્રુંજી નદિ સહિત સમગ્ર વિસ્તારમાં માચ્છીમારી જીવહિંસા બંધ કરી અહિંસક વિસ્તાર જાહેર કરવા બાબત. માનનીયશ્રી, સાદર વિનંતી કે પાલીતાણા એ વિશ્વભરના જેનેનું મહાન પવિત્ર તીર્થ ધામ છે. શેત્રુંજી નદીના કાંઠે છે, ત્યાં પવિત્ર શેત્રુંજય ગિરિરાજ આવેલ છે. તેને વિસ્તાર ઘણે માટે હતે. હાલ બાર ગાઉન વિસ્તાર છે. જેમાં પવિત્ર જિન મંદીરની હારમાળાઓ આવેલી છે, એ ગીરીરાજ પર કરડે સાધકેએ સાધના કરી મુક્તિ મેળવી છે. શેત્રુજી નદીના વિસ્તારમાં જ આજ તીર્થના ભાગ રૂપ કદંબગીરી પહાડ, હસ્તગીરી પહાડ, અને તળાજા પહાડ આવેલ છે. જે શેત્રુંજય ગિરિરાજના ભાગ-ક તરીકે ઓળખાય છે. ૧ પાલીતાણું. ૨, કદંબગીરી, ૩, તળાજા, ૪, હસ્તગીરી (જાળીયા) એમ ચાર સ્થળના જંગલ અને શેત્રુંજી નદીના વિસ્તાર સહિત કેઈપણ પ્રકારની છવહિંસા મોગલ બાદશાહ, બ્રિટિશ સરકાર તેમજ દેશી રાજ તરફથી પ્રતિબંધ હતા. અને તેના શિલાલેખે પણ હાલ મોજુદ છે. આમ આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યું છે, તેથી ભારત ભરની ધર્મદક્ષ પ્રજાની ધર્મ લાગણીને ઘણું જ આઘાત લાગે છે. આપને ખાસ જણાવવાનું કે ઋષીકેશ અને હરદ્વારને વિસ્તાર મોગલ બાદશાહ અને અંગ્રેજ સરકારના સમયથી સંપૂર્ણ અહિંસક વિસ્તાર તરીકે જાહેર થયેલો છે, આજે પણ તે વિસ્તારમાં કેઈપણ પ્રાણીની હિંસા કરી શકે નહિ, તેમજ હિંસક પદાર્થો લાવી શકે નહિ અને વેચી શકે નહિ. તેથી તે સંપૂર્ણ વિસ્તાર આજે અહિંસક તરીખે ચાલુ છે. 2 અહિંસા જીવદયા પ્રેમી કરડે જૈન યાત્રિક, આ પવિત્ર ભૂમિની યાત્રા કરવા આવે છે. જૈન ધર્મને પાયે અહિંસા છે, અને જીવદયા એ એનું મુળ છે. જીવદયા પ્રેમી અને ધમીએ,ની ધમ લાગણી દુભાય છે તે આ બાબતને લક્ષમાં લઈને આ સમગ્ર વિસ્તારમાં જીવહિંસા ન થાય, માછીમારી બંધ થાય એમ સમગ્ર વિસ્તાર સંપૂર્ણ અહિંસક જાહેર થાય તેવી અમારી માંગણી લહયમાં લઈ વહેલી તરીકે આ વિસ્તારમાં કેઈપણ પ્રકારની જીવહિંસા ન થાય તેવા ફરમાન સાથે કાયમી ધોરણે અને કડક રીતે પાલન થાય તે રીતે પ્રતિબંધ જાહેર કરશે. ' . ( અનુ. ૫૦ ૯૫૨) Page #449 -------------------------------------------------------------------------- ________________ පපපෘල්පපපපපපපපපපපපපපපපපප સેવીએ શાસન વફાદારી, પામીએ શિવપટરાણું! –પ્રશા શ્રી જિનેશ્વર દવેનું તારક શાસન મળ્યું છે. તે શાસનને સમજવનારા પરમધેય, પરમાદરણીય ૫. સુવિશાલ ગચ્છાધિપતિશ્રીજીને સુયોગ મળે છે. તેઓ શ્રીમદ્દના શ્રીમુખેથી શ્રી જિનવાણીના શ્રવણથી શાસ્ત્ર-સિદ્ધાન્તના બોધને કાંઈક પામ્યા પણ છીએ. તેની વફાદારી વિના આત્માની મુકિત છે જ નહિ તે ય સમજાયું છે. તે કેળવ્યા વિના કયારે પણ સાચી આરાધના પણ શકય નથી.. આજે શાસનમાં શ્રી નવપદજીની એળીની આરાધના ઘણા પુણયશાલિઓ સ્વયં કરે છે અને અનેકને કરાવે પણ છે. શ્રી નવપદ કહે કે શાસન કહે તે બે એક જ છે. તેમાં તે આખા શાસનને સાર સમાઈ જાય છે. તેમાં ય શ્રી શ્રીપાલ–સમણાને રાસ વાંચનારા અને સાંભળનારા ય ઘણા જીવે છે. તે રાસમાં તે ડગલે અને પગલે સિદ્ધાતની વફાદારી, સિદ્ધાન્ત ખાતર ફના થવાની વૃત્તિના પ્રસંગે જોવા મળે છે. તે વાંચતા હૈયું ભાલાસમય બની જાય છે. પણ વર્તમાનની પરિસ્થિતિને વિચાર કરીએ તે હૈયું ગદગદ બની જાય છે. કમસિદ્ધાન્તના સંરશ્રણ માટે સુખ-સાહાબી અને સમૃદ્ધિને તૃણાની જેમ, હવામાં જરા પણ રંજના લેશ વિના ત્યાગ કરનારી શ્રીમતી મયણા સુંદરી કયાં? અને થોડાક માન-પાનાદિ ખાતર સિદ્ધાન્તની અવહેલના કરનારા સિદ્ધા તેને પ્રોહ કરનારા આજના છો કયાં? જે શાસનથી આગળ આ વ્યા તે જ શાસનને બેવા બનનારા અને બનાવનારા આજે બિલાડીના ટેપની જેમ ફૂટી નીકળ્યા છે. ગમે તે કારણે હોય આજે જેએ સાચું કરવા માગે છે તેઓને પણ સાચું નહિ કરવા દેનાર, તેમાં અવરોધ નાખનારા ઘણું છે. આજના બધાના પરિચયથી હું તે એવા તારણ ઉપર આવ્યો છું કે આજે હજી સિદ્ધાન્તની રક્ષા-વફાદારી બાબત ૫. સાનીજી મહારાજે ઘણા મકકમ દેખાય છે. જ્યારે ઘણા ૫. સાધુઓ મ. ઢીલા પડી ગયા છે. તેનું કારણ ભકત વગને નારાજ નહિ કરે તે જણાય છે. '' - કેઢિીય એવા શ્રીપાલને બેધડક રીતે હાથ પકડતી વખતે જેવી ખુમારી શ્રીમતી | મય સુધરીની હતી તે તો આજે શોધવી ય દુષ્કર થઈ પડે તેમ છે. તેનું કારણ હજી ધર્મ પામ્યા નથી તે છે. ધર્મ પામેલો આત્મા તે ધર્મના રક્ષણ માટે સર્વસ્વ હસતે મુખે જે છાવર કરી દે. તેને તે બધુ મુકતા ખચકાટ કે કખ પણ ન થાય દુખ થાય તે અજ્ઞાનાદિ લેક ધર્મની નિંદા કરે ત્યારે થાય, આ ભાવના પણ તે જ આવે કે-ધમ : એ જ તારક છે. ધર્મ વિના બીજું કંઈ જ બારક નથી. આ ભાવના આવે તે પછી Page #450 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સાચી ખુમારી પ્રગટે, સિદ્ધાન્તની વફાદારી જાગે તે વિના આવી ખુમારી સંભવિત મધી. ધમ જ સર્વસ્વ છે તેના વિના કેઈ જ ઉદ્ધારક નથી. આવી શ્રદ્ધા જાગ્યા વિના કદી કલ્યાણું ન થાય, જે ઘમથી આ બધું પામ્યા તે ધર્મના રક્ષણ માટે બધું જ સમર્પણ કરવાની ભાવના વિના ધમ ઉપકાર પણ યાદ ન આવે. આવું તારક શાસન પાગ્યા માટે આપણે છીએ.' શાસન ન પામ્યા હતા તે કયાંય રઝળતા કેત ! માટે શાસનને ઉજાળવાની જવાબદારી આપણી જ છે. તેમાં જેટલી ખામી આવે તે આપણી અધોગતિની નિશાની છે. બીજુ કિધું ગુમાવાય, ભુલાય પણ શાસનની વફાદારી તે પ્રાણના લેગે વાળવવી જ જોઈએ. કમમાં કમ આ એક ગુણ પણ આવી જાય, કાં તે પામવાની લાયકાત આવી જાય તે ય બેડે પાર થઈ જાય. સો આવી વફાદારીને કેળવી શિવ પટરાણીને વરે તે જ મંગલ મહેચ્છા (અનુ. ૫૮૮ નું ચાલુ) - હમણાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીએ ધાર્મિક સ્થળની આસપાસ ૫૦ મીટરના અંતર સુધી માંસાહારી પદાર્થ રાખવા, વેચવા કે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવતે નિર્ણય તા. ર૯-૭૯૨ ના રોજ સર્વાનુમતે જાહેર કર્યો છે, તે આવા પવિત્ર શેત્રુંજય વિસ્તારને તરત જ અહિંસક વિસ્તાર જાહેર કર જોઇએ. આપ સૌ આ માનવતાવાદી, અનુકંપાના કાર્યને પિતાનું ગણી સવેલા પ્રતિબંધ જાહેર કરશે અને પ્રત્યુત્તર આપશે. જે આપ આ વાતને સ્વીકાર નહીં કરો તે અમારે અહિંસક આંદોલન કરવાની ફરજ પડશે. અને નીચે સહી કરનાર નાગરીકે - ખાસ નોંધ :- આ વિરોધ પત્ર ઉપર આગળ પાછળ બન્ને બાજુ સહી કરજે, વધારે સહી કરાવવા, કેરા કાગળ આ પત્ર સાથે જોડજો, અને સહી કરેલા પત્રે શ્રી દીપકભાઈ કોલસાવાલાને ઉપરોકત સરનામે મોકલી આપશે. Page #451 -------------------------------------------------------------------------- ________________ 911216.14212 ભવ્ય પુસ્તક વિમોચન નવા ડીસા - તા. ૯ અત્રેના રીસાલા પદસ્થ ભગવાને વિનયપૂર્વક સમર્પણ બજાર સ્થિત જૈન ઉપાશ્રયમાં શ્રી તપગચ્છ કરવામાં આવેલ. છે. . મ્ આરાધના ભવન ટ્રસ્ટ, અમદા- સન્માગ પ્રકાશન દ્વારા લગભગ બે વાદ સંચાલિત સન્માર્ગ પ્રકાશનના ઉપ- માસ પૂર્વે જ પ્રકાશિત થયેલા શ્રી વિજય કુમે પ. પૂ. સંઘ સન્માર્ગદર્શક વ્યા રામચંદ્ર સૂરિસ્મૃતિ ગ્રંથમાળાના ૨૧ પુસ્તકે ખ્યાન વાચસ્વતિ સ્વ. આચાર્ય શ્રી વિજ્ય ડીસામાં જ વિચિત થયાં હતાં અને તેની રામચંદ્રસૂરી ધરજી મહારાજ શ્રીના પટ્ટધર પ્રાયઃ સર્વ નકલેન એક રહેવા પામ્ય રને પૂજય સુદીર્ઘ સંયમી ચા : શ્રી નથી અને ચાહકેની માંગને પૂરવા વિજ્ય સુઇ સૂરીશ્વરજી મ. પૂજ્ય તપ- રીપ્રિન્ટને ઓર્ડર આપો પડયો છે. એજ સ્વી સમ્રાટ આચાર્ય શ્રી વિજય રાજતિલક ઓર્ડર ઉપગીતા અને લોકપ્રિયતા સિદ્ધ - સૂરીશ્વરજી મ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય કરે છે. શ્રી વિજય મહદય સુરીશ્વરજી મ. આદિ 1 2 3રક પરિવર્તન પુસ્તકમાં એક રાજપૂજ્યવરની નિશ્રામાં બે દાઢા૨ ગ્રંથનું કીય સામાજીક ક્ષેત્રની મહાન હસ્તિ પ્રદાન વિમોચન કરવામાં આવેલ. - "લાલ સુંદરજી કાપડીયાના જીવનની વિવિધ - પૂજ્યશ્રીના મંગળાચરણ બાદ કાર્ય ઘટનાઓ, અનુભવે અને પૂ. આ. શ્રી ક્રમની શરૂઆત થયેલ અને નીચે મુજબ વિજય રામચંદ્રસૂરિજી ને પામ્યાં બાદ બે પુસ્તકનું વિમોચન સંપન્ન થયેલ. આવેલું અકઃપ્ય પરિવર્તન અત્યંત રોચક (૧) પ્રેરક પરિવર્તન લાભાર્થી શા. વીઠ- શૈલીમાં વર્ણવાયું છે. કિંમત-૩૫ રૂ. લજી ખીમજ મેમોરીયલ રીલીજીયસ ટ્રસ્ટ ૦ મત્યુની મંગળપળે સમાધિની સાધના વિમોચક :- સુરચંદભાઈ ઝવેરી. માં ઉપકારી પુરૂષના હાથે લખાયેલ (૨) મૃત્યુની મંગળ પળે-લાભાથી ભૂદરભાઈ પત્રના માધ્યમથી વેદનામાં પણ સમતા ખેંગારભાઈ, વાડીલાલ સ્વરૂપદ વિમોચક સાધવાની કળા દાખવી છે. કીમત -૨૦ રૂ. મફતલાલ રૂપચંદભાઈ, વાડીલાલ સવરૂપચંદ એ ઉપરાંત શ્રી ભરેલ તીર્થ નિવાસી આ બેય પુસ્તકનું વિમોચન કરી એક સંઘવી સ્પરૂપચંદ મગનલાલ પરિવાર તથા એક નકલ સ્વ. ગુરૂદેવ ના પ્રતિકૃતિ સમક્ષ સંઘવી મનજીભાઈ મગનલાલ પરિવારે શ્રી અર્પણ કરાઈ અને ત્યા બાદ આચાર્યદિ ભેરોલ તીર્થથી શ્રી શત્રુંજય મહાતીર્થના છરી Page #452 -------------------------------------------------------------------------- ________________ ૫૯૨ : : જૈન શાસન (અઠવાડિક) પાલિત સંધના શુભપ્રયાણદિ માટે મુહ. પૂ. સા. શ્રી સિદ્ધાંતરસા શ્રીજી મ. ની ૩૦ તેની માંગણી કરતા પૂજ્યવારોએ નીચેના મી એળીની પ્રર્ણાહુતિ નિમિત્તે શ્રી વિનેમુહુર્ત પ્રદાન કર્યા હતાં. ભાઈ તલકચંદ જસાજી પરિવારની વિનંશુભપ્રયાણ વિ. સં. ૨૦૪૯ મહાસુદ તિથી પૂજયશ્રીજી આદિની ૧૦ નંબરમાં ૩ તા. ૫-૨-૯૩. શુક્રવાર, માળારોપણ વિ. સં. ૨૦૪૯ ફાગણ વદ ૪ તા. ૧૧-૩ સરવાગત પધરામણી થઈ ત્યાં માંગલિક કર ગુરૂવાર. આદિ થયા બાદ તેઓ તરફથી ગુરૂપૂજન - દશા પોરવાડ સેસાયટી (અમ સંઘપૂજન આદિ થયેલ તે દિવસે નવદાવાદ-૭) પરમ તપવી પૂ પન્યાસ પદજીની પૂજા શ્રી ચીમનલાલ કાળીદાસ પ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવરની શુભ તથા ચંપાબેન ચીમનલાલ પરિવાર તરફથી નિશ્રામાં તેઓશ્રીજીની ૧૧ મી ઓળીની ઉત્સાહ પૂર્વક ભણાવાયેલ. પૂર્ણાહુતિ તથા શ્રી શાશ્વતી ઓળીની વદ ૨. ના દિવસે શ્રી પ્રવીણચન્દ્ર આરાધનાની અનુમોદનાથે આ સુ ૧૩ , મહાસુખભાઈ પરિવાર તરફથી સત્તભેદી થી આ. વ. ૨ સુધી શ્રી શાંતિસ્નાત્ર સહિત પંચાહિકા મહોત્સવ ભવ્યતાથી ઉજવાયે. પૂજન ભણાવાઈ. જામનગર અત્રે શ્રી શાંતિભવન તપગચ્છ આ. સં. ૧૪ ના દિવસે પ્રવચન સમયે ઉપાશ્રયે પ. પૂ. આચાર્ય દેવશ્રી પ્રદ્યોતન પુદ્ગલસિરાવવાની મહામંગલિક ક્રિયા” થયેલી પ્રીયેક ભાવિકને જુદા જુદા ભાવિકે સૂરીશ્વરજી મ. સા તથા પૂ. પં. શ્રી વૃજ સેન વિજયજી મ. સા. તથા પવી પૂ. મુ. તરફથી ૩૫ રૂ. ની પ્રભાવના તથા શ્રી શ્રી ચન્દ્રયશ વિજયજી મ. સા. ની શુભ હર્ષદરાય છગનલાલ મહેતા તરફથી “સમાધિ રારિતા પુસ્તિકની પ્રભાવના થયેલ. નીશ્રામાં ચાતુમાસ દરમ્યાન થયેલ તપ સ્યાના ઉથાપન નીમીતે ભા. ૧.૨ થી આસો સુ. ૧૫... ના દિવસે વિજય મૂહુર્ત સુદ ૧ સુધીની શાંતિનાત્ર યુકત પંચા શ્રી શાંતિનાત્ર મહાપૂજન, શ્રી સંઘ તરફથી ન્ડિકા મહોત્સવ ખૂબજ ભવ્ય રીતે ઉજવાઉ૯લાસ પૂર્વક ભણાવાવ આસોવદ ૧ ના ચેલ આસેસુદ ૧ ને રવીવારે શાંતિસ્નાત્ર દિવસે શ્રીજી નાં તપની પૂર્ણાહુતિ નિમિતે શ્રીયુત ચન્દ્રકાંતભાઈ ચીમનલલ ઠઠથી ભણાવાયેલ બાદશાડુની પ્રભાવના થયેલ કિસી તરફથી રૌત્ય પરિપાટીનું આયોજન જીવાદયાની ટીપ ખુબ સુંદર થવા પામી હતી થયેલ શ્રી શીતલનાથ સ્વામ જિનાલય તથા તેમજ આસુદ ૫ ને બુધવારના રોજ શ્રી શ્રી જેન સોસાયટીનાં જિનાલયે દર્શનાદિ. રીવારા દેરાસરે ઉપરોકત પચીની થયા બાદ ચતુર્વિધ સંઘની શ્રી ચન્દ્ર નીશ્રામા દીના હરીલાલ માણેકચંદ તરફથી કાંતભાઈનાં ગૃહગણે પધરામણ થયેલ. તપ ધર્મની મહત્તાને સમજાવતું પ્રભાવક પ્રાસં. શ્રી ભકતામર પૂજન ભણાવાયેલ બાદ ગિક પ્રવચન થયેલ બાદ ગુરૂપૂજનાદિ થયા લાડુની પ્રભાવના થયેલ જીવદયા ની ત્રણ બાદ શ્રી ચન્દ્રકાંતભાઈ તરફથી પ-૫ રૂ. ખુબ સુંદર થવા પામેલ વિધાન સી નવીનચન્દ્ર બાબુલાલ શાહ ની મંડળી ન સંધ પૂજન થયેલ એ પ્રસંગે જીવદયાની ખૂબ સુંદર રીતે કરાયેલા સંગીતમાં શ્રી ટીપ પણ અનુમોદનીય થવા પામી ત્યાંથી મધુકાન્ત મનહરલાલ ઝવેરીએ સારી જમાપૂ. સા. શ્રી ઈદુરેખા શ્રીજી મ. નાં શિખ્યા વટ કરી હતી. Page #453 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી R ૦ મોક્ષની ઈચ્છા વિના ધર્મમાં બળ આવે જ નહિ, ધર્મ પાંગળે જ થાય. આ છે ભગવાને જેવું સ્વરૂપ સંસારનું કહ્યું છે તે મગજમાં બેસે નહિ ત્યાં સુધી મેક્ષની ઈચ્છા ? 8 થાય નહિ. સંસારમાં કઈ ભાગમાં “મીઠાશ નથી. બધે “કડવાશ છે. તે વાત છે મગજમાં બેસે તે જ મોક્ષની ઈચ્છા જન્મ, મોક્ષની વાત ગમે, મોક્ષની વાત કરનારા પણ ગમે. ૦ ભગવાનનાં દર્શનથી માંડીને દરેકે દરેક ધર્મ ક્રિયા સાધુ થવા માટે જ કરવાની છે. જેને સ ધ થવાની ઈચ્છા ન હોય તેની પાસે ધર્મ કરાવીને કામ પણ શું છે ? A આ કાંઈ વ્યાપાર છે? ધંધો છે ! ૦ અમારે ય ધર્મ સમજાવવા શું બેલાય અને શું ન બેલાય તે ધ્યાન રાખવું છે પડે. આ પાટ ઉપર બેસીને બોલતાં ન આવડે તે સંસાર વધી જાય. ભગવાને ના ! કહેલ તેવું બેલાઈ જાય તે સંસાર અનંતે વધી જાય. { ૦ ધર્મગુરુ નિસ્પૃહ જોઈએ. નિસ્પૃહતા તે ધર્મ પમાડવા માટે પહેલા નંબરને છે છે ગુણ છે. ૦ અમે વ્યાખ્યાન એટલા માટે કરીએ કે તમે આવે તે ઉપકાર બુદ્ધિથી ભગવાનને છે ધર્મ સમજી જાય, માની ઈચ્છા જાગે, સાધુપણાના અથ થાવ માટે વ્યાખ્યાન કરીએ, તમે અમારા ભગત બને તે તમારા માટે સ્વાથ રાખીએ તે અમે ગુનેગાર છીએ. છે સારાનાં સારી ચીજ મળવા છતાં પણ સારી ચીજની જેને કિંમત ન સમજાય છે 8 તે તે સારી ચીજથી પણ તેને નુકશાન થાય. છે , અનંત શ્રી અરિહંત પરમાત્મા ફરમાવી ગયા છે કે- દીક્ષા વિના ધર્મ જ 6 નથી. સંપૂર્ણ ધર્મ કરવું હોય તેને દીક્ષા લેવી જ પડે, કેમકે, ભાવથી પણ દીક્ષા છે પામ્યા વિના મોક્ષ થાય જ નહિ. ( અનુસંધાન ટાઈટલ ૨ નું ચાલુ ). માટે આત્મન ! જ્ઞાનની પ્રકૃષ્ટ પ્રજ્ઞાના પ્રકાશમાં સુખ-દુઃખને માર્ગ નકકી કરી ? K તે પ્રમાણે હવ, આત્માની અનંત-અક્ષય ગુણ લક્ષમીની સંપત્તિના સ્વામી - થવું તે છે ઈનિદ્રાને રાયમ રાખ અને દુર્ગતિના દ્વાર જોવા તે ઈન્દ્રિયને બહેકાવ. અહીં કદાચ ન R નહિ બેલે પણ કમસત્તા તારા એવા હાલ-બેહાલ કરશે કે કયાં ચાલ્યા જઈશ ખબર છે છે પણ નહિ પડે. માટે હજી સમજીને સાવધ થઈ જા. -પ્રજ્ઞાંગ ! Page #454 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન(અઠવાડિક) Reg. No. G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા aa ce ૪ ૦ પ્રમાદને સારો માનનારા, પ્રમાદની પુષ્ટિ માટે ધર્મ કરનારા બધા આ સંસારમાં આ # ઘણું ઘણું રખડવાના. સાદુરૂપ ધર્મ કરેલ હોય તે પાંચેય પ્રમાદ છોડી દેવાના અને ૪ 9 તમારે સંસારમાં બેઠે છેડવાને અભ્યાસ કરવાને, ૦ પાંચ પ્રમાદ ભૂંડા છે, સંસારમાં ડૂબાડનાર છે. ધર્મ સંસારથી બચાવનાર છે. ધર્મ છે સારો હોવા છતાં બધા ધર્મ ન લઈ શકે, ધર્મ સિવાય કશું કરવું નથી એવુ બધા ન આ 9 કરી શકે છતાં પાંચ પ્રમાદને ભુંડા સમજે, ધર્મ જ કરવાનું મન થાય, સાચે ધર્મ જ 9 0 સાધુપણું માટે સાધુ થવાનું મન થાય કારણ સાધુ થવાથી એવુ બળ આવે છે. 0 ૦ પાંચ પ્રમાદ ભુંડા ન લાગે તે હોશિયાર માણસ સાધુપણું લે તે સંસાર વધા- 0 0 રવા જ લે છે. 0 ૦ ભાવ વિનાનું દાન સિદ્ધિનું સાધન નહિ ભાવ વિનાનું શીલ વિફલ ભવતુ ભાવ 0. ( વિનાને તપ સંસારના મુકામાં વધારે. સંસારને પ્રવાહ વધારે. 0 ૦ મન આલંબન વિના છતાય નહિ મનને આલંબન મલી જાય તે જ સ્થિર થાય. ૪ 0 ૦ તમને મારા ભગવાન મને કે જાણે છે તેની કિંમત છે? કેણ છે ભગવાન છે. 0 તમારા બાપ છે અને અમારા બાપ છે. ભગવાન કેટલા બેઠા છે? વીસ અરિહતે તે વિચરે છે તેમને યાદ કરે. અનંતા સિદધ ભગવંતેને યાદ કરે. કરોડો કેવલિ ભગ- 3 & વતેને યાદ કરે અને આત્માને પૂછો કે હું તેઓની દષ્ટિમાં કેવો હઈશ? આપણા 0 કે બધાના માથા ઉપર અનંતાનંત જ્ઞાની બેઠા છે તે આપણને પગથી માથા સુધી કે ર૦૦૦૦૦૦૦૦૦૦ કે ઓળખે છે. ૪ ૦ સંસારી જીવને સંસારનું આલંબન એવું મહ્યું છે કે મારે તે ય ખસે તેમ નથી. તેં છે અનંતા અરિહંતેને નિષ્ફળ કર્યા. અરિહં તેને કહ્યું કે તમારે મેક્ષમાં જવું હોય તે * જાઓ અને મારે નથી જવું. જો એમ હોય તો પછી અમારી શી વાત ! કર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬ ૦૦૦ Page #455 -------------------------------------------------------------------------- ________________ 92 CCD t 2. ૧) નમો ૨૩૩માણ ઉતાયરા ૩પમારૂં મહાવીર પકવાણા ર/WW Wજે # 7 28 30fજુ ૪. lil| માયા ] સવિ જીવ કરૂં જેઠgl/S૪. શાસન રસી. 4 0 તે કરૂણામયી દષ્ટિ અમારું રક્ષણ કરે. [ र रक्षन्तु स्खलितोपसर्गगलित प्रौढप्रतिज्ञाविधी, याति स्वाश्रयजितांहसि सुरे निःस्वस्य संचारिता। आजानुक्षितिमध्यमग्नवपुषश्चकाभिधातव्यथा, मूर्छान्ते करुणाभरांचितपुटा वीरस्य वो दृष्टयः ॥ પ્રભુ શ્રી મહાવીરદેવનને ઉપસર્ગો કરી ચલાયમાન કરવાની પ્રૌઢ પ્રતિજ્ઞામાં ભ્રષ્ટ થયેલ અને નિઃશ્વાસ નાખી પાપપુજને બાંધી પોતાના નિવાસ સ્થાને પાછા ફરતા દેવ પ્રત્યે (સંગમ પ્રત્યે), ચક્રના અભિઘાતથી જાનુ સુધી પૃથ્વીમાં પેસી જવા છતાં વ્યથાની મુરછના અંતમાં Oસ ચારિત થતી શ્રી વીરવિભુની દયાથી ભીની થયેલી C | દષ્ટિ અમારું રક્ષણ કરો. H લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦ | શ્રતજ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા.૪૦૦ - જામનગર (સૌરાષ્ટ્ર) INDIAN PIN-361005 2. / /(0. by. o૮૮ 5 ) Page #456 -------------------------------------------------------------------------- ________________ કથિીdg[] परापवादेन मुखं सदोषं, नेत्र परस्त्रीजनवीक्षणेन । चेतः परापायविचितनेन, कृतं भविष्यामि कथं विभोऽहं ।। આ સંસારમાં મેહમદિરાનું પ્રાબલ્ય કેટલું બધું છે કે પ્રાણીઓ વિવેકરહિત છે. ૨ ચેષ્ટાઓ કરે છે, છતાં પણ હું બેટું કરું છું તેમ પણ મનમાં થતું નથી. મેહની { સાથે અજ્ઞાન ભળે તે શું થાય તે સૌના ધ્યાનમાં છે. જે વિવેક દષ્ટિ જરા પણ છે છે વિવર આવે અને જીવ સ્વયં વિચારે તે સહજ સ્કૂરણાથી આત્મનિંદા કર્યા વિના છે રહે નહિ. “શ્રી રત્નાકર પચીશી” ના કર્તા પૂ. આ. શ્રી રત્નાકરસૂરિજી મહારાજા ભગવા8 નની પાસે આત્મનિંદા કરતા કહે છે કે “હે પ્રભુ! મેં પારકા અપવાદ બેલીને મારૂં મુખ દોષિત કર્યું, પરીમાં છે. સરાગદષ્ટિ રાખીને નેત્રોને દોષિત કર્યા અને બીજાનું ખરાબ ચિંતવીને મારા મનને ૨ 8 દૂષિત કર્યું તે હે પ્રભુ! પાપામા એવા મારું શું થશે ?” આજે “રનાકર પચીશીના નાદે શ્રી જિનાલયાદિમાં ગુંજતા સંભળાય છે { પણ તેના પરમાર્થને જાણે તે બોલનારાના જીવન ફર્યા વિના રહે નહિ. પણ માત્ર આ રાગડા તાણીને ગાવાથી લાભ શું થાય? આત્માની સાથે તેને અડાડવામાં આવે તે માત્ર કંઠ શેષ વિના બીજુ ફળ શું મળે? હયું સુધર્યા વિના સાચી આત્મનિંદા થવી સંભવિત નથી. સંસારના પદાર્થો છે માત્રમાંથી મમત્વપણું ઊઠે અને આત્મગુણેની સન્મુખતા આવે ત્યારે જ હયુ સુધારવાનું મન થાય. બાકી દેશોની દોસ્તી રાખવાથી હ યું કયાંથી સુધરે? દરેક આત્મા શાંતચિરો વિચારે તે તેને જ લાગે કે- હું મારા મુખને, નેત્રને ૨ 6 અને ચિત્તને કલંકિત જ કરી રહ્યો છું. પુણ્ય ભેગે આ બધાનો જે પ મ મળે છે છે તેને જે રીતના ઉપગ કરી રહ્યો છું તેથી ભવાંતરમાં આવી ચીજો મળવી છે છે દુર્લભ થશે. જ આપણને આપણે એક અવગુણ દેખાતે નથી અને સેંકડે જન દૂરથી પણ પારકાને અવગુણ તુરત જ આંખે ચઢી આવે છે. આવી દશા હોય ત્યાં સુધી બીજાના ગુણ ગાવાનું સામર્થ્ય પણ નહિ આવે એટલું જ નહિ કેઈના વાસ્તવિક ગુણ સાંભળી છે પણ શકાશે નહિ. મનમાં ને મનમાં બળી એવા કર્મો ઉપાર્જન કરશે કે વાત ન પૂછો. ( અનુસંધાન ટાઈટલ ૩ ઉપર ) Page #457 -------------------------------------------------------------------------- ________________ અને હાલારદેશાધ્ધારક આ.આ.શ્રી વિવ્ય ત ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને ચિલ્લાત ઓ તથા પ્રચારજી ત્ર www. જેમ કારની wwwwww • અઠવાડિક માારાા વિરુઘ્ન = શિવાય ચ માય ઇ -તંત્રી: પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) (રાજ) હેન્દ્રકુમાર મનસુખલાલ્લ શાહ સુરેશચંદ્ર કીરચંદ શેઠ (૩) પાના યમથી ઝુકા ૮ ૨૩) વર્ષ ૫ ૨૦૪૯ કારતક સુદ-૧૫ મગળવાર તા. ૧૦-૧૧-૯૨ [અંક ૧૪ [આજીવન રૂા. ૪૦૦ વાર્ષિક લવાજમ રૂા. ૪૦] ચાર દુર્લભ વસ્તુઓ પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. દુનિયામાં બીજી સઘળી ઉપયેગી નિવડે તેવી નિવડે તેવી દુલ ભ પ્રાપ્તિ થવી એ છે. જેમને મનુષ્યભવની ૧. અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવા ફરમાવે છે કે-આ વસ્તુઓની પ્રાપ્તિ થવી એ સહેલી છે, પણ મેાક્ષની સાધનામાં વસ્તુઓની પ્રાપ્તિ થવી એ દુ`ભ છે. મેક્ષની સાધનામાં ઉપયેગી વસ્તુઓમાં, પાંડુલી વસ્તુ ધ સામગ્રીથી સહિત એવા મનુષ્યભવની આ દેશ, આ કુળ, પ'ચેન્દ્રિયપટુતા ઇત્યાદિ સામગ્રી સહિત પ્રાપ્તિ થઇ છે તે આત્માએ સામાન્ય કેાટિના ભાગ્યશાલી નથી. આવા દુલ ભ મનુષ્ય ભવ મળ્યા પછીથી પણ, જો બાકીની દુલ ભ વસ્તુ ન મળે, બાકી દુČભ વસ્તુઓથી સવ થા પરા મુખ રહી જવાય, તે મનુષ્યભવ મળ્યા હોવા છતાં પણ ન મળ્યા જેવુ થઈ જા.. ૨. આથી જ્ઞાનિએ ફરમાવે છે કે-મનુષ્યભવની, આ દેશાદિ ‘ સામગ્રી સાથે, પ્રાપ્તિ થવી એ દુર્લભ છે પરન્તુ તે પછી ય, સદ્ગુરૂના મુખથી સતુશાસ્ત્રાનું શ્રવણુ થવુ-એ એથી પણ વધારે દુર્લોભ છે. સદ્દગુરૂ દ્વારા ` સત્ત્શાસ્ત્રાનુ શ્રવણ મળવુ, એની અપેક્ષાએ આદેશાદિમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી એ સુલભ છે. આ દેશાદિ સામગ્રી સહિ મળેલા દુર્લભ મનુષ્યભવને સુસલ બનાવનાર સદ્ગુરૂ દ્વારા સત્શાસ્ત્રાનુ શ્રવણ વગેરે વસ્તુ છે ઃ આથી જે આત્માને દુર્લ ́ભ મનુષ્યભવ મળવા સાથે સ ગુરૂ દ્વારા સમ્યક્ શાસ્ત્રોનુ શ્રવણ પ્રાપ્ત થયુ છે, તે આત્માઓનું ભાગ્ય આ સામગ્રી પામેલા બીજા મનુષ્યા કરતાં ચઢીયાતુ છે. દેશાદિ Page #458 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - ૩. દુર્લભ મનુષ્યભવ અને તેની સાથે સદ્દગુરૂ દ્વારા એ સમ્યફ શાસ્ત્રોનું શ્રવણ–એ છે આ બને ય મળ્યા પછીથી પણ, જે આત્માને સમ્યફ શસ્ત્રોમાં દર્શાવેલી કલ્યાણકારી વસ્તુ આ રૂચે નહિ, અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલા માર્ગ પ્રત્યે સાર્ચ, શ્રદ્ધા થાય { નહિ, તે મળેલી પહેલી બે વસ્તુઓ નિષ્ફલપ્રાયઃ નિવડે, એમ કહી શકાય, સદ્દગુરૂ દ્વારા કરેલા સતુ શાસ્ત્રના શ્રવણનું વાસ્તવિક ફલ એ છે કે-આત્મામાં શ્રી જિનેટવર{ દેવાએ ફરમાવેલાં તો પ્રત્યે વાસ્તવિક રૂચિ ઉત્પન થવી જોઈએ. સદ્દગુરૂ દ્વારા સત્ કે શાસ્ત્રોનું શ્રવણ, વસ્તુતઃ સફલ થયું ત્યારે જ ગણાય, કે જ્યારે આત્મામાં માર્ગ પ્રત્યે ૧ વાસ્તવિક શ્રદ્ધા પ્રગટે. આથી, સાનિઓએ શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલા માર્ગ પ્રત્યેની 5 શ્રદ્ધાને ત્રીજી દુલભ વસ્તુ જણાવી. બીજી દુર્લભ વસ્તુથી પહેલી વસ્તુની સફલતા અને છે ત્રીજી દુર્લભ વસ્તુથી બીજી વસ્તુની સફલતા. પહેલીની સફળતાનો આધાર બીજી ઉપર 5 અને બીજીની સફલતાને આધાર ત્રીજી ઉપર. આર્ય દેશાદિમાં મળેલ દુર્લબ મનુષ્યભવ છે તેને સફલ, કે જેને સદગુરૂ દ્વારા સશાસ્ત્રનું શ્રવણ પ્રાપ્ત થાય : અને સદ્દગુરૂ છે I દ્વારા શાસ્ત્રોનું શ્રવણ પ્રાપ્ત થયું તેનું સફલ, કે જેના અન્તરમાં મે સમાગ પ્રત્યે * વાસ્તવિક શ્રદ્ધા પ્રગટે ! ૪. મોક્ષમાર્ગ પ્રત્યે વાસ્તવિક શ્રદ્ધા થયા પછીથી પણ, એક દુર્લભ વસ્તુ બાકી છે છે રહે છે. શ્રી જિનેવદેવની આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા થયા પછીથી પણ, શ્રી જિનેટવરદેવ એ છે { ફરમાવેલી આજ્ઞાને જીવનમાં ઉતાર્યા વિના આજ સુધીમાં અનન્તકાળમાં કોઈ મુકિત છેસાધી શકયું નથી અને ભવિષ્યના અનન્તકાળમાં પણ આજ્ઞાને જીવનમાં ઉતાર્યા વિના ૬ કઈ મુકિત સાધી શકશે નહિ. આથી, એથી દુર્લભ વસ્તુ એ કે-મળેલી સઘળી ય તે ઉત્તમ સામગ્રીને સદ્દગ કરવો. એટલે શ્રી જિનેટવરદેવેની આજ્ઞા જીવનમાં બનતી છે રીતિએ અમલ કરવા પોતાના બલવીર્યને ગે પવ્યા વિના રત્નત્રયીની આરાધનામાં તત્પ- 8 ૨તા પ્રાપ્ત થવી, એ એથી દુર્લભ વસ્તુ છે. { આર્ય દેશાદિમાં જેને જેને મનુષ્યભવ મળે. તેને તેને સદગુરૂ દ્વારા સશાસ્ત્રોનું કે 4 શ્રવણ મળે જ એ નિયમ નહિ અને સદગુરૂ દ્વારા સશાસ્ત્રોનું શ્રવણ કરવાનું જેને હું છે જેને મળે, તે તે નિયમાં શ્રદ્ધાળુ બને જ એ ય નિયમ નહિ ? પણ એ બે પછી જે 8 છે ત્રીજી દુર્લભ વસ્તુ-માર્ગ પ્રત્યેની શ્રદ્ધા જણાવી, તે જે જે આત્માઓને મળે, તે તે છે છે. આત્માઓ માટે તે એક વાત નિશ્ચિત જ થઈ જાય છે કે તે આત્માએ, વહેલા યા 5 મેડા, છેવટ અર્ધ પુદ્દગલ પરાવર્તામાં તે જરૂર મોક્ષે જવાના. માત્ર શ્રદ્ધાથી જ ક્ષે જેવાના એમ નહિ, પરંતુ શ્રદ્ધા એવી વસ્તુ છે કે-શકય આચરણને ઘસડી લાવ્યા છે વિના રહે નહિ. કર્મોના આવરણદિના વેગે દેડીય વિરતિ અશકય હોય એ બને, પણ આરાધનાની શકય વસ્તુમાં માર્ગ પ્રત્યે સાચી, શ્રદ્ધા હોય તે બેદરકારી ન હોય એ { નિશ્ચિત વાત છે. સાચી શ્રદ્ધા શકયમાં પ્રવૃત્તિ કરાવ્યા વિના રહે જ નહિ. આમ છતાં Page #459 -------------------------------------------------------------------------- ________________ - " - - - - પણ, શ્રદ્ધા સ પડયા પછીથી ય શ્રી જિનાજ્ઞા મુજબ સંયમની અવિરત આરાધના પ્રાપ્ત ? થવી એ દુર્લભ વસ્તુ છે : કારણ કે-અપસંસારી લઘુ કમ આત્માઓ જ શ્રદ્ધાપૂર્વક ૧ શકિતને પવ્યા વિના સંયમની આરાધના કરી શકે છે. જે આત્માએ આ ચોથી પણ પ દુર્લભ વસ્તુને પામ્યા છે, તે આત્માઓની સાચા દિલથી પ્રશંસા કરવાથી પણ આત્માનું ક૯યાણ થાય છે. એવા પુણ્યાત્માઓની સેવા કરવી, એ પણ આત્મકલ્યાણને માગ છે. એવા પુણ્યાત્માઓની જે જે શતિએ આપણાથી ભકિત થઈ શકે તેમ હોય, તે રીતિએ તે ન તારકેની ભકિત કરવામાં કમીના નહિ રાખવી જોઈએ. તમને આ દેશાદિ સામગ્રી સહિત મનુષ્ય ભવ મળે છે એ તે દેખીતી વાત છે અને ! એથી તમે પરમ ભાગ્યશાળી છે એમ કહી શકાય પરંતુ એટલા માત્રથી જ કલયાણ થઈ જાય તેમ નથી. મળેલી સામગ્રીને વાસ્તવિક સદુપયોગ કરાય તે જ કલ્યાણ સધાય. એ માટે સદ્દગુરૂ દ્વારા સતુશાસ્ત્રનું શ્રવણ કરવાને ઉદ્યમશીલ બનવું જોઈએ. સદગુરૂ દ્વારા સત્શાસોનું શ્રવણ કરીને આત્માને નિમલ બનાવવું જોઈએ. મોક્ષમાર્ગ પ્રત્યે શ્રદ્ધા કેળવવી જોઈએ અને શ્રદ્ધામાં સ્થિરતા રહે તે માટે પણ સદગુરૂ દ્વારા સત્શાસ્ત્રોનું -શ્રવણ ચલુ રાખવું જોઈએ. સતુશાસ્ત્રનું શ્રદ્ધાપૂર્વક સદગુરૂ દ્વારા શ્રવણ ચાલુ રાખવા સાથે, સંયમની સાધનામાં બલવીર્યને પૂરતો ઉપયોગ કરવામાં કચાશ રાખવી જોઇએ નહિ. જે આત્માઓ આ રીતિએ વર્તાશે, તે આત્માએ પિતાને પ્રાપ્ત થયેલા આ દુર્લભ મનુષ્યભવને સુસફલ બનાવી શકશે અને થોડા જ કાળમાં અનન્ત દુખથી મૂકાઈ ને અનન્ત સુખના સ્થાન મેક્ષને પામી શકશે. ( જૈન પ્રવચનમાંથી ) . - - - - - અમારું મંગલ કરે! ( ૨ ને પંડિત માનિનઃ શમદમ સ્વાધ્યાય ચિન્તાવસ્થિતા, રાગાદિગ્રહવા-ચતા ન મુનિશિઃ સ સેવિતા નિત્યશા છે 8 નાડકુષ્ટા વિષયે મદન મુદિતા યાને સદા તત્પરાસ્તે, શ્રી યમુનિપુંગવા ગણિવરા: કુતુ મહેગલમ છે ? જેઓ પંડિતપણાના મદથી રહિત છે, ક્રોધાદિકને શાંત કરવામાં, ઇન્દ્રિયનું દમન છે. [ કરવામાં, સ્વાધ્યાયનું સેવન કરવામાં તત્પર છે, તથા જેઓ રાગાદિથી પીડિત નથી, જે જેઓ મુનિવરોથી હમેશા પૂજાય છે, પાંચે ઈનિદ્રાના અનુકૂળ વિષયેમાં પણ જેઓનું મન જરાપણ ખેંચાતું નથી, વળી જ્ઞાનાદિની પ્રાપ્તિ થવા છતાં પણ જેઓ મદોન્મત્ત છે 8 થતા નથી અને હમેશા ધ્યાનમાં જ મગ્ન રહે છે તે શ્રી મહાત્મા પુરુષો અમારું સદા ? મંગલ કરો! Page #460 -------------------------------------------------------------------------- ________________ લેલે તે જે મનથી પ્રચંડ પશ્ચાતાપ (પંકિતકી આવાજ, કર્યો. પ્રશસ્ત દયાનમાં ઈંડયાં. તે સમયે જ તે બીજે પ્રહને કર્યો આથી ત્યારે તે સર્વાર્થ - શ્રી ચંદ્રરાજ સિદ્ધમાં જવાની યોગ્યતા ધરાવતું હતું. ભગવાન આટલું કહે છે ત્યાં તો મને એવા મનુષ્યાનું કાણું - આકાશમાં પ્રચંડ દેવદુંદુરિને અવાજ, બંધ મિક્ષ સંભળાવા લાગ્યો. “જે સાતમી નરક જત” શ્રેણિકે ફરી પૂછયુ “પ્રભુ ! આ શું છે ?' પ્રસન્નચંદ્ર રાજર્ષિનું નરક ગમન : કેવલજ્ઞાન પામેલા પ્રસનચંદ્ર રાજસાંભળીને શ્રેણિક મહારાજાએ વિચાર્યું કે ર્ષિતે કેવલજ્ઞાનને મહે સર્વ કરવા સાધન નરક ગમન એ મારા વડે સારૂ આવેલા દેવોના હસ્તે આ દેવદુંદુભિને નથી સંભળાયું, વનિ છે. પ્રભુએ કહ્યું, . થોડીવાર રહીને શ્રેણિક મહારાજાએ “આ કેવલજ્ઞાન ઉચ્છેદ કયારે પામશે પૂછંચું પ્રભુ હવે આ ઘડીયે તે રાજર્ષિ. પ્રભુ !” સ્વામીએ કહ્યું, મૃત્યુ પામે તે કયાં જાય ? ' ભાવી જવાખ્યયા શિ | સર્વાર્થસિદ્ધ દેવલોકમાં જા . . મચ્છિષ્યસ્ય સુધર્મણ ! શ્રેણિક રાજા વધુ આશ્ચર્ય પામ્યા. તો નાગ્રેસરમસી પ્રભુએ કહ્યું શ્રેણિક ! તાસ દુર્મુખ . વીજયિષ્યતિ કેવલમ: ૫ નામના દૂતની વાણથી પ્રસન્નચંદ્રજર્ષિ “મારા સુધર્મા નામના શિષ્યને જબ કોપાયમાન થઈ ગયા હતા. પોતાના સામ - નામનો શિષ્ય થશે. (તે કેવલજ્ઞાન પામ્યા તાદિ સાથે મનથી ભયંકર યુદ્ધ ખેલી રહ્યા પછી) ત્યાર પછી. આગળ કે ઈ કેવલજ્ઞાન ન હતા. આથી જ તે વંદન કર્યું તે સમયે ઉપાર્જન કરી શકશે નહિ, પ્રસન્નરાજર્ષિ મૃત્યુ પામ્યા હોત તે સાતમી નરકે જાત. . અઠવાહિક જૈન શાસન તું અહીં સમવસરણમાં આવ્યા ત્યારે વાર્ષિક લવાજમ રૂ. ૪૦) તે તે ખૂંખાર યુદ્ધ કરતાં જ હતાં પણ આજીવન રૂા. ૪૦૦) એ ક્ષીણ થઈ જતાં તેમણે માથાના . રખે ચૂકતા મંગાવવાનું આપના ઘરની મુગુટથી પ્રહાર કરવા વિચાર્યું અને મસ્તક આધનાનું અંકુર બનશે. ઉપર રહેલા મુગુટને લેવા હાથ ઉઠાવે. - જૈન શાસન કાર્યાલય મસ્તકે અડાડ. લેચ કરેલા મસ્તકને અડતાં જ તેમને તેમનું વિસરાયેલું વ્રત શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીય લોટ સાંભરી આવ્યું. જે મનથી ખુંખાર સંગ્રામ જામનગર Page #461 -------------------------------------------------------------------------- ________________ : * * - - -- -- - * * * * * ભb 15 - - - : :: - : : ધર્મ, ધમ, તુ કયાં છે ? . . . _અધિળો : રક્ષા પેટલીની બજાર આજકાલ y૨. સંબંધી. આ બાબતમાં જરાક પણ અવિધિ બહારમાં ખીલી છે. પચરંગી અને સતરંગી કે અપવિધિ ચાલી શકે જ નહિ. એમ રાપેટલીએ ની ડિમાન્ડ પરીકથામાંના રક્ષાપાટલીના વિતરકે-પ્રચાર કે કહે છે. રાજકુમારની જેમ, દિવસે ન વધે એટલી (આખરે આ રક્ષાપોટલી દ્વારા કેકેને રાને વધે છે અને તે ન વધે એટલી કાંક લાભ તે થવું જોઈએ ને !) બસ, આ દિવસે વધે છે. જેમ જેમ એની માંગ અંતિમ અને અગત્યની વિધિમાંથી તમે વધતી જાય છે તેમ તેમ તેના કારગ - હેમખેમ પાર ઊતર્યા એટલે તમારો બેડે સ્પર્શ બદલાઇ જાય છે. વધુ ને વધુ પાર ઊતર્યો સમજે, સવાલ છે. ગુરૂજીના લે કે લાભ લઈ શકે માટે તેમની મિનન ચિત્તના સંતેષને. પછી તે–તમારા શત્રુઓ. ભિન રસરુચિને લક્ષમાં રાખીને તેની તમને વશ થઈ જશે. તમને વિમલ લાભ નવીનવી આત્તિઓ બહાર પાડવામાં આવે પ્રાપ્ત થશે. વિશ્વની તમામ સંપત્તિ તમારાં છે. લેટેસ્ટમાં લેટેસ્ટ રક્ષાપોટલી મહટીકલર ચરણાને ચૂમવા લાગશે. સુખશાંતિ તમારી છે અને તે સેફિસ્ટીકેટેડ સગવડ ધરાવે પાછળ ભટકતા ફરશે... છે. જરૂર હોય ત્યારે કાઢી નાંખીને ફરીવાર : ૦ ૦ ' . જાતે જ સરળતાથી પહેરી શકાય છે. કહે ચિરસમગ્ર પછી, અંતે તમારી ધીરજ છે કે લેટ્રિટેઈલેટની આશાતનાથી (?) ખૂટે છે ને તમે પેલી પવિત્ર ષિધિ માટે બચવા માટે આ રસ્તો અપનાવવામાં પુનઃ પધારે છે. તમે તમારી ફરિયાદ રજૂ કરે છે. અને.... “તમારે કેમ જરા એ તમારા સવ મને વાંછિતાને પણ જટિલ છે. તમારી હથેળી કે તમારી કરતી હોવાને દાવે જેને માટે થાય છે કે ડેલી ઝીણી આંખ કરીને જોતા જોતા તે રક્ષાપિટલી નામનું દ્રવ્ય, પોતાની કામ- ગુરુજી તમને સમજાવે છે. તમારા ગ્રહો તાને સિદ્ધ ; રવા માટે ક્ષેત્રકાળભાવની (કે એવું કંઈ પણ) હમણા વાંકા ચાલે અપેક્ષા પણ રાખે જ છે. ક્ષેત્ર તરીકે છે. આ રક્ષા પોટલીને તે તેઓ ગાંઠે એમ ઉપાશ્રય ચાલી શકે. કાળ વિજય મુહુર્ત જ નથી. તેમને હજી વધારે ઉગ્ર ચિંકજેવો જોઈએ. પ્રશસ્ત (1) ભાવે ગુરુદેવ સાની જરૂર છે. લે. આ મંત્રિત કરેલો પોતે પહેરાવે એ અત્યંત જરૂરી છે. અને પંચમુખી રૂદ્રાક્ષ છે. ગળે બાંધજો. સફળતા સર્વ વિધિવિધાનની સફળતાને આધાર હવે હાથવેંતમાં છે.” ગણાય એવી શરમોર વિધિ છે ગુરુશિણ (પણ કેના? ગુરૂજીના, વે ભી કયા , Page #462 -------------------------------------------------------------------------- ________________ તા : શ્રી જૈન શાસન (અઠવાડિક) -- કેઈ કહેકી બાત હૈ? એમને ખયાલ મહિના-બે મહિના કે વરસ–બે વરસ પછી આવી ગયો છે કે હવે આ પંખી જાળમાં (ડિપેન્ડસ, જે હરદ્દી) તમારા મનમાં બરાબર ફસાઈ ચૂકયું છે. રક્ષાપે ટલી જ્યારે ખરેખરી શ્રદધાની ખરેખર પધરામણિ કરતાં રુદ્રાક્ષથી ગુરુજીના હાથમાં “સફળતા” થાય છે ત્યારે તમે કડેથી, કઠેથી, કેડેથી ચોકકસ વધારે આવી પડી છે. અલબત્ત, બધેબધું ફગાવી દે છે. ઘરમાંથી પણ તમારા ગજવામાંથી એટલી “સફળતાને બધું વીણી વીણીને દરિયામાં પધરાવી ઘટાડે પણ જરૂર થયે જ હોય છે.) આવે છે ને ઘેર આવીને આરામ ખુશી અને પછી તે એલોપથીના ચકકરમાં ઉપર લાંબા થઈને નિરાંતને એક દમ ફસાયેલા દહી જેવી દશા તમારી પણ થાય ખેંચે છેહાશ! છુટયા. . છે. દરેક વખતે નવી નવી વાત સાંભળવા ! આવા ધર્મને જૈન શાસનમાં સ્થાન મળે છે. અને નવા નવા ઉપાયો શરૂ નથી સાવધાન. કરવામાં આવે છે. પંચમુખી રૂદ્રાક્ષ પછી એકાક્ષી નાળિયેર. પછી દક્ષિણાવર્તી શંખ. અને માદના પછી તામ્રપત્ર પર કતરેલાં કે ઉપસાવેલાં શ્રી દેલવાડા (આબુ પર્વત) ખાતે સં. જંતરમંતરત ત૨. પછી કંઠે ધારણ કરવા ૨૦૪૮ ના જેઠ g૨ ૪- તા. ૪-૬-૯૨ ના માટે મંત્રેલી માળા. પછી બાહ પર બાંધવા રોજ શ્રી જિન મંદિરની સાલગીરી નિમિત્તે માટેનું માદળીયું. પછી કમર પર વિંટા- નિશ્રા પ્રદાન કરવા પધારેલ . આચાર્ય ળવા માટે કાળા દો. પછી આંગળીમાં તથા મુનિ ભગવંતે સહિત શી ચતુર્વિધા પહેરવા માટે (મંત્રેલીસ્ત) વિટી. (આમાં સંઘની ઉપસ્થિતિમાં શ્રી જિનમંદિરની અલબત્ત, ક્રમભેદ હોઈ શકે છે. ડોકટરમાં સાધારણ ખર્ચ માટે શ્રી જિનમંદિર ફંડ પણ હોય છે ને? કેક પહેલા એારે રૂપે એક તિથિના રૂપીયા ૧૧,૦૦૦૧ મુજબ કઢાવે છે ને પછી ઓપરેશન કરે છે. તે કેક એક ભવ્ય યોજના પ્રકાશિત થતા ચપોચપ પહેલા ઓપ..). સારા એવા નામે લખાવ્યા હતા. આ છેલ્લે તમારા આખા શરીરમાં કેઈ આ સંદર્ભમાં વાપીના છગનલાલ ઉમેદજ અંગ ખાલી ન દેખાય ત્યારે તમારા ચંદ શાહે પોતે લખાવેલ એક તિથિની મનનું આવી બને છે. ગુરુજી ઠાવકા મેઢ રકમ વ્યાજ સહિત ભરી એક નેંધ લેવા કહે છે : “શ્રદ્ધા રાખો !”..... અને તમારા જે પ્રસંગ બને. શંકાથી ભરેલા મનમાં (આટલી લાંબીલચ તા. કા-ઉપકત યેજના હેઠળ ભરાટ્રીટમેન્ટ પછી પણ જેસે થે રહેવાનું યેલની ઝેરોક્ષ રસીદ તથા તિથિ નોંધાયેલ મન શંકાથી બચી શકે જ શી રીતે ?). ત્યારથી વ્યાજ તથા રૂપીયે એક શુભ શ્રદ્ધાની જગ્યા કરવા માટે બુલચક ખાતે ભરેલાની ભેગી રકમની ઝેરોકા લેકચર તેઓ ઠઠાડી દે છે. પરિણામ? રસીદ પણ જોવા મળેલ છે. Page #463 -------------------------------------------------------------------------- ________________ assessocવવવવવવવવવ સમાધિના સર્જક તુને ક્રોડે પ્રણામ” . . – શ્રી ગુણદશી વવવવવ વવવવવરરરર૦૦૦ આ સંસારમાં જન્મની સાથે મર પ્રકૃતિ છે. મરણને સમાધિમય બનાવવું તે "નિયત છે. આ જન્મે તે અવશ્ય મરે જ. આત્માના હાથની વાત છે. મહાપુરુષનું જન્મેલે ન મરે તે સંભવિત નથી પણ જીવન તે પરોપકાર માટે હોય જ છે મર્યા પછી ન જન્મવું તે શકય છે. કયાં પરંતુ મહાપુરુષે એવું” અમર મૃત્યુ વરી જન્મવું તે માનવીના હાથમાં નથી પણ જાય છે કે અનેક ભવ્યાત્માઓને સમાધિને જમ્યા પછી અજન્મા થવુ, મરણ સુંદર સાધવાને સુંદર મૂક સંદેશ તેઓના સમાધિ બનાવવું તે પુરુષાર્થ કરવો તે મનુષ્યના મૃત્યુથી મલી જાય છે. જે આત્માએ એકહાથમાં છે. તે સુંદર માર્ગ આ જગ- વાર પણ સમાધિ મૃત્યુને સાધે છે તે આત્માતમાં કેઈએ બતાવ્યા હોય તે તે શ્રી અને સંસાર અતિ અલ્પ બની જાય છે. -અરિહંતદેએ બતાવ્યા છે. તેઓની તારક “સમાહિ મરણ”ની માગણને શ્રેષ્ઠ માગણી આજ્ઞા મુજબ જીવતા આત્માઓ બતાવી કહી છે. ભગવાન પાસે દુનિયાની ચીજોની રહ્યા છે. “જમરહિત થવા મહેનત કરવી” માગણ તે પાપ રૂ૫ છે જ્યારે સમાધિ મરતે જ આ મનુષ્યજન્મને વાસ્તવિક સદુપ- ની માગણી તે શ્રી “પ્રાર્થનાસૂત્ર' માં ઉપ ગ છે. માટે જ અનંતજ્ઞાનિઓએ મોહ દેય રૂપે કહેવામાં આવી છે. જેમનું જીવન નામના પાપકર્મના ઉદયથી જન્મ થતે સમાધિમય હોય તેવા જ આત્માઓ ને હેવા છતાં પણ આ મનુષ્યજન્મની જ સમાધિ સહજ સરળ બને છે. બાકી આખું પ્રશંસા કરી છે કારણ કે અજન્મા થવાની જીવન ઈષ્ટ સંયોગ અને અનિષ્ટ વિગ સંપૂર્ણ સામગ્રી આ મનુષ્યભવ વિના બીજે કેમ બની રહે તેમાં જ પસાર થાય તેવા મળતી નથી અને જે આત્મા આ વાત આત્માઓને સમાધિનું સેવન આવવું પણ યથાર્થ સમજી જાય છે, તે મુજબને પુય સુહુરકર છે. પ્રબલ પુરુષાર્થ આચરે છે તે સ્વયં - જે પુણ્યપુરુષે અનેક ઝંઝાવાતમાં અજન્મા બને છે અને અનેક આત્માઓ પણ મકકમ રહી જે ખેલદીલી અને ઉદાત્તઅજન્મા બને તે માર્ગ મૂકીને જાય છે. ભાવનાથી પરિપૂર્ણ જીવન જીવી અનેકને શ્રી જેને શાસનમાં માત્ર “પપદેશે પાંડિ સુંદર આદશ આપ્યું તે જ પુણ્યપુરુષે ત્યમ' ની વાત નથી પરંતુ પૂર્ણ શ્રદ્ધા પ્રાણાંત-મરણાંત કચ્છમાં પણ હવામાં ઝળઅને જીવનમાં યથાર્થ આચરણ કર્યા હળતી સમાધિની જાતને અધિક ને પછી અન્યને સમજાવવાની વાત છે. અધિક દીપ્તિમંત બનાવી. અને એક માત્ર જે વિકૃતિ છે અને મરણ એ “નિર્વાણપદનું ધ્યાન જ આત્મજાગૃતિ સાથે Page #464 -------------------------------------------------------------------------- ________________ ૬૦૪ : : જૈન શાસન (અઠવાડિક). આત્મ સમાધિને સાચા અનુભવ કરાવવા કરી જાણે સમાધિ તેઓશ્રીજીના જીવનને સમર્થ છે એ પ્રતિપઢિત વાત યથાર્થ અદ્વિતીય પર્યાય જ ન બની ગઈ હોય, અમલ રૂપે કરી બતાવી. સામાન્ય સંય કે તેઓશ્રીજીના દેહની છાયાની જેમ અભિન કાંટે પણ વાગી જાય તો કેવી પીડા થઈ બની તેઓશ્રીજીને દેહ રૂપે પામી પોતાની નિય છે અને હોય મોટાભાગ કરે છે જાતને પણ કૃતાર્થ ન માનતી હેય તેવી તે શરીરમાં અસહ્ય પીડામાં પણ મનની લાગતી હતી ! " જે પ્રસન્નતા અને સંયમ તેજની આભાથી ૨૦૪૭ ના આષાઢ વદિ ૧૪ ના પુણ્ય વધુને વધુ તેજસ્વી બનતું તેથી વિકસીત દિવસે સંપૂર્ણ આત્મ જાગૃતિ, ભવ પરચકૃથતું મુખ કમલ, શાતા પૂછનારના હયાને ખાણ અને “અરિહંત પરમાત્માના પુણ્ય પણ અહોભાવથી વધુને વધુ નમ્ર બનાવતું નામોચ્ચારણ પૂર્વક, સમાધિને સંદેશ હતું. મોક્ષની તીવ્ર ઈચ્છા અને સંસારની સુણાવતા સુણાવતા અપૂર્વ સમાધિરસમાં વાસ્તવિકતા આત્માને બધું જ કષ્ટ કે દુખ મગ્ન એવા તે પુણ્ય પુરુષે આ પૃથ્વી મજેથી સહન કરવાનું સંપૂર્વ બળ આપે ઉપરથી અલવિદા કરી અને પરલોકના છે. જે જોઈને ખુદ જૈનેતર ડોકટરો પણ પંથે પ્રયાણ કર્યું. જેઓએ તેમની સમાપ્રભાવિત થતા અને તેમના મુખમાંથી પણ ધિને નજરે જોઈ અનુભવી. તેઓ પણ વાભાવિક શબ્દો સરી પડતા કે,” ગજબની કૃતપુય બની ગયા ! જેની અશ્રુભીની યાદી સહન શીલતા છે. ધન્ય છે તેમના ધ ને !” પણ આભાની નિર્મલપ્રજ્ઞાને પમાડી ઉચ તેથી જ ધર્મનું બીજ અન્ય આત્માઓનાં પ્રકાશના પંથે વિચારવા પ્રેરણા કરે છે. યામાં પડે તેમાં નવાઈ નથી. “ભગ- જેઓશ્રીજીની જીવનગંગાને ઉદ્દગમ વાનના શાસનના મુનિઓ કાંઈ ન બોલે ૧૯૫ર ના ફો. વ. ૪ નો પુરયદિવસે દહે. પણ આજ્ઞા મુજબ જીવે તે સાક્ષાત મૂતિ- વાણ ગામમાં થયે. પાદરાના પુણ્ય ક્ષેત્રમાં મંત ધમ બની શકે છે અનેક ને પોતાને જેઓએ શૈશવકાળની પા...પા... પગલી જીવનથી જ ધર્મ પમાડી શકે છે. તેને માંડી અને ઉગતી બાલ્યવયમાં તે ગામ-પરસાક્ષાત અનુભવે આ કાળમાં આ પુણયપુરુષે ગામના ધર્માત્મા ભવિકોના હૃદયે પિતાના કરા! આ મહાપુરુષ એટલે જ શ્રી બુદ્ધિબળથી જીતી લીધાં ૪ તિરર૪ જિન શાસન શણગાર, અણનમ અણગાર, વતન” ઉક્તિને સૌને સાક્ષાત્કાર કરાભવિજન તારણહાર પૂજયપાદ પરમગુરૂ . જેના સંસ્મરણે આજે પણ આત્માને દેવેશ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી સુકૃતના સહભાગી બનાવે છે. અને ભર મહારાજ ! જેઓશ્રીજીએ ૭૮-૭૮ વર્ષ યૌવનવયમાં તો જગદગુરુ, અકબર બાદ. સુધી સુનિર્મલ સંયમ જીવનની અનુપમ શાહ પ્રતિબંધ પૂ. આ. શ્રી વિ. હિરસૂરી. આરાધના કરી, શાસનની પ્રકૃષ્ટ પ્રભાવના ધરજી મહારાજાથી વિખ્યાતિને વરેલ શ્રી કરી અને સમાધિની તે અદભૂત સાધન, ગંધારતીર્થમાં ૧૯૬૯ ના પે. સુ. ૧૩ ના Page #465 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસન (અઠવાડિક) : શુભ દિવસે જેઓએ મનુષ્યજન્મનું સાચા વરસાવે ! ફળ સાધુપણાનો સહર્ષ સ્વીકાર કર્યો. “ આજ્ઞાની આધીનતા, મોક્ષની જ સાચા જીવજીપ્ત તરીકે પ્રારંભાયેલાં તેમને લયલીનતા, સંસાર પ્રત્યેની ઉદાસીનતા, જીવન વહેણ ને ગામ-પરગામ કે રાજય દુઃખમાં સહનશીલતા: આ ગુણે સમાધિને પરરાજ્યના સીમાડાઓની કઈ જ મર્યાદા સહજ બનાવનારા છે” આ આપની નડી નહી. સર્વત્ર આદરણીય માનનીય પૂજ- વાણીને સાર અમ જીવનમાં બરાબર વણાઈ નીય અખલિત અપ્રતિહત ગતિવાળું એવું જાય અને આપના પગલે પગલે પા...પા તેમના જીવનનું વહેણ અનેક આરહ અને પગલી પાડવાનું સામર્થ્ય સદૈવ બની રહે અવરોહને મજેથી પસાર કરી, વધુને વધુ તે જ હું યાની શુભ ભાવના છે. અનુકૂળસાત્વિકતાથી શેભતું સ્વસ્થતા સ્થિરતાને તામાં ઉદાસીનતા, પ્રતિકૂળતામાં પ્રસન્નતા', પ્રાપ્ત કરતું સન્માર્ગગામી વહેતું, શાત સમાધિસર્જક આ કળા આપે જેમ સહજ સમાધિ સરિતાને મળવા ઉત્કંઠિત ન હય હસ્તગત કરી તેમ અમો પણ કરીએ તેવી તેમ વહેવા લાગ્યું અને સ્વયં સમતારસનું પૂર્ણકૃપા અમ ઉપર રેલાવો. અમૃતપાન કરંતા હતા પણ અનેક આત્મા वदनं प्रसाद सदनं, એને દીવાદાંડી રૂપ બની, એક વિશાળકાય - સર રુવાં ગુણાનુવો વાર: ઘેઘુર વડલા સમાન અનેક આત્માઓના શિરછત્ર બની રહ્યા. તેમના પ્રેરણામૃતનું करणं परोपकरणं, પાન કરી અનેક આત્માઓ સમાધિને A st si ર તે વાડા સાધી ગયા. પોતે પણ સ્વયં અનેક જેનું મુખકમલ સંદેવ પ્રસન્નતાનું આત્માઓને સમાધિ આપી અને અંતે ઘર છે, હદય દયાદેવીથી ભરપુર છે, વાણી અદભૂત સમાધિ પામી પોતાના મૃત્યુને અમૃત સમાન છે. અને પરોપકાર કરવામાં મહોત્સવ રૂપ બનાવી ગયા. અને અમર જ દક્ષચિત્ત છે તેવા પુણ્ય પુરુષે કેને મૃત્યુ” ને વરી ગયા. આવી અદભૂત સમા- માટે વંદનીય નથી બનતા ? ' ધિના સર્જક હે પરમ ગુરુદેવેશ! અમારા આ સઘળા ય ગુણેના સ્વામી સમાજીવનમાં પણ આવી સમાધિ દેવ બની ધિના સર્જક પુણ્ય પુરુષના ચરણેમાં કોડ રહે તેવી દિવ્ય આશિષ અમ ઉપર વંદન હેજે! વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે - જૈન શાસન [ અઠવાડિક | વાર્ષિક લવાજમ રૂા. ૪૦/- આજીવન રૂા. ૪૦૦/લખે : શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લેટ, જામનગર શાક મારકેટ સામે, જામનગર Page #466 -------------------------------------------------------------------------- ________________ ' ' ૦ આટલાને વિશ્વાસ કરવા જેવો નથી. અણુથાવ વણથાવ, અગીથાવ સાયથાવ ચા ન હુ વિસસિયભવ, દેવ પિત બહુ હેઈ છે ઋણ-દેવું, ત્રણ-ઘા, અગ્નિ અને કવાય છે કે થોડા હોય તે પણ તેને વિશ્વાસ 8 કરવા જેવું નથી. કેમ કે, તે થોડા હોય તે પણ ઘણા થઈ પડે છે. ૨ નમસ્કાર કેને અને શા માટે ? . રાગદ્વેષ વિજેતાર, ભેસ્તારં કર્ણભૂભુતામા જ્ઞાતાર વિશ્વતત્વાનાં, વદે તદ્ ગુલબ્ધ છે રાગ અને દ્વેષાદિ શત્રુઓને જેણે જીત્યા છે, કમરૂપી પર્વ તેને જે ભેદી નાખ્યા શું છે અને જગતના સંપૂર્ણ જગતના તત્વોને જેણે જાણ્યા છે તેવા શ્રી સર્વજ્ઞ ભગવંને, 8 છે તેમના ગુણની અમને પણ પ્રાપ્તિ થાય માટે હું વંદન-નમસ્કાર કરું છું. . .' તે ૦ નમસ્કાર પણ મહેને માટે જ ! . . 8 છે. આ પુણ્યપા૫ રાગદ્વેષ મુક્ત વ્યઃ સર્વતા સદા !.. શ્રી અહેભ્યો નમસ્કાર કરવ્ય: શિવમિચ્છતા , એ પુણ્ય-પાપ, રાગ-દ્વેષ આદિ સઘળા ય ઢંઢોથી સદાય રહિત છે તેવા શ્રી { અરિહંત પરમાત્માને મોક્ષની ઈરછાવાળા પુણ્યશાળીએ હમેશા નમસ્કાર ક જોઈએ. આ છે છે. તે જ ઉપવાસ છે. કષાય વિષયાહાર-ચાગ યત્ર વિધીયા 8 ઉપવાસ સ વિયા, શેષ, લંઘનક વિદુ છે કે ' છે જેમાં ચારે કષાય, માં ઇન્ડિયાના અનુકૂળ વિષયનો રાગ અને પ્રતિકૂળ વિષ8 નો કેપ તથા આહારને, ત્યાગ કરાય છે તે જ ઉપવાસ જાણુ, બાકીનું લાંધણું Page #467 -------------------------------------------------------------------------- ________________ છે, શિવમસ્તુ સર્વજગતઃ પધારે! પધારો....! પધારે...! મૂળનાયક તીર્થાધિપતિ દેવાધિદેવશ્રી પરમ કૃપાળુ કરૂણાસાગર ચરમ તીર્થપતિ શ્રી મહાવીરસવામિ નમ શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-ભટૂંકર સદગુરુ નમ : શ્રી હાલાર તીથ અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે પધારે...! હાલાર તીથ મળે ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ - દિવ્ય કૃપા – પરમ પૂજ્ય કલિકાલ કલ્પતરુ રવ. ગચ્છાધિપતિ આ. કેવ શ્રીમદ્વિજય રામચંદ્ર સુ.મ. છે તથા - પરમ પૂજય અધ્યાત્મયોગી સવ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવર્યશ્રી - મુહુતે અને આશીર્વાદ દાતા – પરમ પૂ. પરમ ગુરુભકત ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ્વિજે મહદયસૂરીશ્વરજી મહારાજ 1 - પાવની નિશ્રા - - છે પરમ પૂ. સરલ સવભાવી આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રવાતનસૂરીશ્વરજી મહારાજ સાબ - દિવ્ય આશીર્વાદ - પરમ પૂ. હાલારના હીરલા આચાયવ શ્રીમદ્વિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂ. હાલારરન મુનિરાજ શ્રી મહાન વિજયજી મહારાજ સાહેબ ' - સદુપદેશક - જ છે, 8. પરમ પૂજય પરાથરસિક પંન્યાસ પ્રવર શ્રી વજસેન વિજયજી ગણિવર્ય શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે દિવસ પહેલે તા. ર૭-૧-૯૭ જેલયાત્રાનો વાડો શેઠ શ્રી વીરપાર ઉગમ સુમરીયા શાહ પરિવાર ગામ' ડબીસંગ હર લખમશી વીરપાર તથા શ્રીમતી કમબન ય છેલખમશી વીરપાર હાલ નાયરેબ. પંચકલ્યાણક પૂજા : જમનાબેન પ્રેમચંદ વેરશી હરિયા કતુબેન ધીરજલાલ . છે પેથરાજ ચલા-લડન.. . . , ૧ આંગી તથા આખા દિવસનું જમણ લાલજી મુરગ પરિવાર મેટા 8 લખિયા, હ: બચુભાઈ '' કે Page #468 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન. (અઠવાડિક) છે દિવસ બીજો તા. ૨૮-૧-૯૩ બૃહદ નંદાવર્ત મહાપૂજન : ૩. રવ. અમૃત1 બેન લખમશી વિસરીયા ગામ. વસઈ હાલ લંડન. - આખા દિવસનું જમણું : શ્રી પુંજાભાઈ સેંધાભાઈ ખીમસીયા પરિવાર તથા છે જેસંગભાઈ વીરાભાઈ ખીમસીયા પરિવાર હ: લખમશીભાઈ જેસંગ ખીમડીયા. દિવસ ત્રીજો તા. ૨૯-૧-૯૩ શ્રી કુંભ સ્થાપન : કેશવજીભાઈ વૃજપાર શાહ 1 શ્રી માણેક સ્તંભરે પણું: શેઠ શ્રી કચરાભાઈ લાધા પરિવાર ગ મ ચંગા હાલ છે લંડન, શ્રી જવારા રેપણુઃ શેઠશ્રી ગુલાબચંદ પેથરાજ ગુઢકા ગામ તરઘરી દેવરીયા હાલ લંડન, શ્રી ક્ષેત્રપાલ સ્થાપન : ગં. સ્વ. મણિબેન મેઘજી પેથરાજ શાહ, ગામ ડબાસંગ હાલ લંડન, શ્રી અખંડ દિપક સ્થાપન : કેશવજીભાઈ વ્રજપાર શાહ કન- છે. સુમરાવાળા હાલ લંડન, શ્રી નંદાવત પૂજન શેઠશ્રી મેઘજીભાઇ સામત ધનાણું ગામ, ચેલા હાલ લંડન, શ્રી દશદિગપાલ પૂજન : શ્રીમતિ સવિતાબેન વેલજી સામત ગુઢકા ગામ પડાણ હાલ લંડને શ્રીમતિ અમૃતબેન નેમચંદ લખમશી નાગડા ગામ છે લાખાબાવળ હાલ નાયબી, શ્રી ૧૬ વિદ્યાદેવી પૂજન શેઠ શ્રી રતિલાલ દેવરાજ ગુઢકા ગામ ધુણીયા હાલ લંડન, શ્રી નવગ્રહ પૂજન : શ્રી તેજપાલ દેવચંદ જેસંગ ગડા ? ગામ ટીંબડી હાલ લંડન, શ્રી અષ્ટમંગળ પૂજન : શ્રીમતિ કંચનબેન છે તીચંદ ગુઢકા ગામ ગાગવા, હાલ લંડન, આંગી- શ્રી યોગેશભાઈ પ્રેમજી શાહ કરછ-વાં હાલ મુંબઈ, છે આખા દિવસનું જમણ શેઠશ્રી પેથરાજભાઈ ધરમશી હરણીયા પરિવાર ગામ છે (ડબાસંગ હાલ લંડન. ૧ દિવસ ચેાથે તા. ૩૦-૧-૯૩ : શ્રી નવપદ પૂજન : અ. સૌ શ્રીમતિ રમા- 5 1 શ્રેન મગનલાલ હરિયા ગામ-ચંગા ગં. સ્વ. શ્રીમતિ જયાબેન મણીલાલ શાહ ગામ - ખીરસરા હાલ લંડનવાળા તરફથી. | શ્રી વીશ સ્થાનક પૂજન : શ્રીમતિ કસ્તુરબેન ધરમશી જેઠા હરિયા પરિવાર છે ગામ કનસુમરા હાલ લંડન, હા અમૃતલાલ, આંગી : શ્રી મોહનલાલ દેવરાજ ખીમ- ૨ સીયા જુની હરિપર નાયબી, હર મતીબેન, આખા દિવસનું જમણ ગં. સ્વ. છે રાજલબેન તથા શેઠ શ્રી ભગવાનજી હેમરાજ ચંદરીયા, ગામ ઢીચડા હાલ નાયરેબી, 8 હ: સુપુત્ર ધીરજભાઈ તથા રમેશભાઈ દિવસ પાંચમ તા. ૩૧-૧-૯૩ આખા દિવસનું જમણ ? શી કુસુમુ જૈન છે સંઘ આંગી : શેઠ શ્રી સેજ પાર હેમરાજ હરિયા ગામ ખીરસરા, હાલ લંડન. - દિવસ છો તા. ૧-૨-૯૩ આખા દિવસનું જમણ : સ્વ. શેઠ શ્રી પુંજાભાઈ છે લખધીર હરિયા ગામ કજુરડા માતુ શ્રી લખમીબેન પુજા તથા પૂજ્ય દાદી શ્રી વીરાબેનનાં Page #469 -------------------------------------------------------------------------- ________________ ૨ વર્ષ–૫ અંક-૧૪ તા. ૧૦-૧૧-૯૨ : સ્મરણાર્થે હર નરશીભાઈ, પુંજાભાઈ તથા શ્રીમતિ કંચનબેન નરશીભાઈ, સુનીલભાઈ છે તથા કમલભાઈ, આંગી : શ્રી બ્રાઉન્સગ્રીન સત્સંગ મંડળ-લંડન. 1 દિવસ સાતમો તા. ૨-૨-૯૩ આખા દિવસનું જમણ તથા આંગી : સ્વ.? શેઠ શ્રી હેમરાજભાઈ કેશવજી જાખરીયાના સ્મરણાર્થે હદ ગં. સ્વ. શાંતાબેન હેમરાજ કેશવજી પરિવાર, વિદભાઈ, અશોકભાઈ, દિલીપભાઈ પંકજભાઈ, કીરીટભાઈ, રમેશ ભાઈ તથા બેન સુધા તથા બંસરીબેન ગામ-કાકાભાઈ સિંહણ, હાલ નાયરોબી, આંગી ! 5 શેઠ શ્રી મચંદભાઈ દેવશી ગોસરાણી ગામ આમલા, હાલ લંડન. દિવસ આઠમો તા. ૩-ર-૯૩ આખા દિવસનું જમણ શેઠ શ્રી નાગપાર રાય - 8 મલ નગરીયા પરિવાર આરાધના ધામ વડાવીયા સિંહણ. આંગી: શેઠ શ્રી નેમચંદભાઈ છે છે. વેરશી સાવલા પરિવાર, હદ સુપુત્ર મેહનભાઈ નવીનભાઈ, વડાલીયા સિંહણ, હાલ-મુંબઈ: 8 - દિવસ નવમે તા. ૪-૨-૯૩ આખા દિવસનું જમણુ તથા આંગી : શ્રી છે છે ઓશવાળ એશોસીએશન ઓફ યુ. કે. તરફથી. દિવસ દશમે તા. ૫-૨-૯૩ શ્રી શાંતિસ્નાત્ર : શેઠ શ્રી દયાલજી રાજપાર શાહ પરિવાર હર શ્રીમતિ વેલબેન ગામ સેતાલુસ, હાલ લંડન નાઈરોબી, આંગી : શેઠ શ્રી ઝવેરચંદ લખમશી હરિયા ગામ પડાણુ, હાલ લંડન, હા કસ્તુરબેન ઝવેરચંદ પરિવાર, આખા દિવસનું જમણ : પિતાશ્રી વૃજપાર નાગપ હ તથા માતુશ્રી જેઠીબેન કાજપાર નાંગપાર પરિવાર હ: કેશવલાલ વૃજપાર કનસુમરાવાળા હાલ લંડન, પૂજય માતુ શ્રી જેઠીબેન સેજપારના જીવિત મહત્સવ નિમિતે. " 0 દિવસ અગીયારમે તા. ૬-૨-૯૩ શ્રી સત્તરભેદી પૂજા : શ્રીમતિ સુરજબેન 8 ભંડારી જેવપુરવાળા હાલ લંડન, આખા દિવસનું જમણુ શેઠ શ્રી રમણિકલાલ છે પ્રેમચંદ પરબત ધનાણી ગામ ચેલા હાલ લંડન, ગં. સ્વ. જયાબેન રતીલાલ માલદે, જ હા મીલન ગામ વસઈ, હાલ લંડન. આ - ૧ શ્રી પ્રેમસુરીશ્વરનગર : ગં. સ્વ. માતૃ શ્રી પુરીબેન પુંજાભાઈ તથા શ્રી ? છે ક્ષત્રિયકુંડ નગરી : હા. વેલજીભાઈ પુંજાભાઈ છેડા ઢીચડા હાલ નાયરોબી. ૨. શ્રી રામચંદ્રનગર : મુરજીભાઈ નરશી માલદે પરિવાર હઃ રણમલભાઈ, કેશુ- ૨ ૨ ભાઈ, વીરચંદભાઈ, નાયરોબી. ૧ ૩. શ્રી ભદ્રંકરનગર : શેઠ શ્રી સ્વ. કરમશી મેઘજી સ્વ, રાણીબેન કરમશી હરિયા છે છે પરિવાર, હ૪ જયંતિભાઈ ગામ પડાણ, હાલ નાયબી. ૧ ૪. શ્રી કંદ કંદ નગર : શેઠ શ્રી સ્વ. ધરમશી પાંચા ખીમસીયા પરિવાર, હવે છે. સંઘવી શ્રી મણિલાલ ધરમશી ગામ સગપર, હાલ નાઈબી. , Page #470 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ : : જૈન શાસન (અઠવાડિક) ૫ શ્રી મહાસેન નગર- શેઠ શ્રી દેવશીભાઈ ભીમજી ગેાસરાણી ગામ-પડાણા હાલ નાઇરાખી હા, કસ્તુરબેન. ઉતારા ટેટ—૧૬૦ ૨૦ ખ્વાકની આઠ સેાસાયટી તેને સંપૂર્ણ લાભ પશવાળ એશાસીયેશન ઓફ યુ. કે. ના આગેવાની હેઠળ આવતા, હાલાર તીથ અંજન-પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે યાત્રિકા તરફથી. તપસ્વી અંડપ, એક સગૃહસ્થ તરફથી. આ ભવ્ય પ્રસંગ ઉપર પધારનાર ભાવિકાને સહાયક થવા. હૈ।સ્પિટલ – શાહ દમયંતીબેન કપૂરભાઈ કરમશીભાઇ, શાહ જાતિઅેન દીલિપભાઈ જીવરાજભાઈ, શાહ રેણુબેન અનીલભાઈ માણેકચંદભાઇ, શાહ ગીતાબેન દિલીપભાઈ લીલાધરભાઈ તરફથી. પાણીની વિશિષ્ટ પર -૧. અ. સૌ કાન્તામેન લાલજી વીરજી શાહ, કૌશીક તથા ધીરેશ લાલજીભાઇ, ગામ- નાની ખાવડી, હાલ– નાયરાખું, ૨-શાહ પ્રેમચ'દભાઇ દેપારભાઇ રણમલ શાહ, ગામ-પડાણા, હું - ઝવીમેન પ્રેમચંદ-મામ્બાસા, ૩–અ જુબેન એવીનભાઇ, સરીતાબેન વિપુલભાઇ, હ: સવિતાબેન સેમ’ઇ મારૂ સગપર હાલથીકા, ૪ સરે સત્સ ́ગ મ’ડળ–લ‘ડન, * F હાલાર તીથ અજન શલાકા પ્રતિષ્ઠા મહાત્સવના મહિનાથી ૧૨ મહિના સુધી સામાન્ય સ્થિતિવાળા હાલારના સામિ કેની ભક્તિ તથા અનૈનાને અનુકપા અન શેઠે શ્રી શાહ રણમલભાઈ રાજાભાઇ સુમરીયા પરિવાર ——કનસુમરા વાળા, હાલાર તીથ અજન શલાકા પ્રતિષ્ઠા મહાત્સવ નિમિત્તે હાલારમાં હાલારી વિશા ઓશવાળ વસ્તીવાળા સમસ્ત ગામમાં તથા જામનગરમાં લ્હાણી–શ્રીમતી જડાવએન રતિલાલ હેમરાજ શેઠીયા પરિવાર તથા શ્રીમતી હીરાબેન ગેાવિજીભાઇ દેવાર ગુડકા પરિવાર. સહયાગ દાતા :-૧. મનસુખલાલ જુઠાલાલ નાગપાર, હું: વસંતભાઇ, પાંચીબેન જુઠાલાલ, બૈજુ તથા અમીત, ગામ-કનકસુમરા, ૨, શાહ દેવસી મેધુજી, પરિવાર, હું: માહનલાલ પ્રેમચંદ તથા જયતીલાલ-ખારાબેરા, ૩. શાહ સવિતાબેન હું સરાજ લખમશી નાગડા તથા પોપટલાલ લખમશી-સુતરા તરઘરી, ૪. પાનીબેન નાથાલાલ મુળજી માલદે પરિવાર, હુ: ગોવિંદજી પ્રેમચંદ. માલદેવસઇ, ૫. મનીબેન દેવચંદ રામજી પરિવાર, હઃ રંજનબેન હરખચંઢ તથા રાજુ દેવચંદ, ગામ-ગજણા, Page #471 -------------------------------------------------------------------------- ________________ જ - ૧૦૩૦,' પ૦૦૦, ૫૦૦૦,૦૦ છે 8 છે વર્ષ–૨ અંક–૧૪ તા. ૧૦-૧૧-હર " શ્રી હાલાર તિર્થ – શ્રી હાલારનું ગૌરવ :– - શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ ભારતની પશ્ચિમ દિશામાં હાલાર વિસ્તારમાં આ સદીનું સૌથી ભવ્ય, આ જિના છે. છે લય બન્યું છે. નીચે મુજબના નકરાએમાં દાન આપી સુકૃત પુણ્યનું ઉપાર્જન કરી છે. # ધન્ય ધન્ય બની શકાય છે...આપની યથાશકિત પ્રમાણે નકશે ભરાવી પુણ્યાનુબંધી છે છે પુણ્ય પ્રાપ્ત કરી મનુષ્યભવમાં સુકૃત દાનના દાતા બની આ મહાન ધર્મકાર્યમાં 8 સુપાત્રતા ને ભાગ્યશાળી દાતા ૧ સૌજન્યદાતા રૂ. ૧૫૦૦૦, ૨ સહગ દાતા છે . ૩ હાલારના ગામમાં પ્રભુભકિત આદિ ૪ શુભેરછક દરેક દાનવીર ભાવિકોના નામ મુખ્ય પત્રિકામાં છાપવામાં આવશે. છે ૫ સોવેનીયર સૌજન્યદાતા : વિશિષ્ટ ગુજરાતી અંગ્રેજીમાં પ્રસિદધ થનાર સોવેનીયરમાં 8 . સમાજની ઉત્પતિથી શ્રી હાલાર તીર્થ સુધીનાં ઈતિહાસ તથા અનેક ધાર્મિક * પ્રસંગોનું દર્શન કરાવવામાં આવશે. ૬ ચાંદીના સ્મૃતિ સિકધૂ ? એક બાજુ શ્રી હાલાર તીથ જિનાલય, બીજી બાજુ આ છે - જિનાલયમાં પ્રતિષ્ઠિત થનાર શ્રી મહાવીર સ્વામીની પ્રતિકૃતિ. રૂ. ૨૦૦ નંગના શ્રી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૭-૧-૯૩ થી તા. ૬-૨-૯૪" ભાગ લેવા પધારનાર વિદેશીઓ સહિત હજારો ભાવિકોની આરોગ્ય, રહેઠાણ અને ૨ બીજી સગવડતાઓની સમગ્ર વ્યવસ્થા કરી શકાય તે માટે હાજરી આપનાર ભાવિકેએ સંખ્યાની અગાઉથી જાણ કરવા વિનંતિ. નોંધ : આ પ્રસંગના સૌજન્ય દાતા હાલારના ગામમાં પ્રભુભકિત આદી, શુભેચ્છક, સેવેનીયર સૌજન્યતા, વગેરે નામ હવે પછી જણાવવામાં આવશે. શ્રી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ છે - તા. ૨૬–૧૦-૨" આરાધના ધામ" વડાલી સિંહણ (જામનગર) સૌરાષ્ટ્ર છે. જ અથ. Page #472 -------------------------------------------------------------------------- ________________ 2121 E14212 - હિરિશુર-પૂ. આ. શ્રી અશેકરન સૂ પૂ. આ. મ. એ આશા આપી છે વ્યાખ્યાન મ. ની ત્રીજી વખત સૂરિ મંત્રની આરા- નિયમિત ચાલુ છે. ધનામાં પાંચમી પીઠિકાની આરાધના નિમિત્તે આ. સદ ૧૧ ના પૂ. આ. મ. ના જામનગર-અત્રે પરમ પૂજય આચાર્ય મંગલાચરણ પછી બે પ્રભાવના ત્રણ સંધ , દેવ શ્રી પ્રદ્યોતનસૂરીશ્વરજી મ. સા. તથા પૂજન થયા હતાં. શા. મોતીલાલ તારાચંદ ૫. પૂ. પંન્યાસ પ્રવર શ્રી વજી સેનવિજયજી પટીયાત તરફથી આયંબિલની ઓળી પારણુ ગણિવર્ય મ. સા. ની શુભ નીશ્રામાં શાહ અને પ્રભાવના થઈ હતી. પૂ આ. મ. ના વિઠલજી ખીમચંદ પરીવાર તરફથી પ. પૂ. સંઘ સાથે ગૃહાંગણે ગુરૂ-સંઘ પૂજન કર્યું ગચ્છાધિપતિ પૂ પાદ આચાર્ય ભ. શ્રીમદ્ હતું. પૂ. આ. મ.ના વંદના ચિત્રદુગ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સના દાવગિરિ, બેટ્રિટ, કનુલ, કુનુ૨, દીર્ઘ સંયમ જીવન અનુમોદનાથે' તથા શ્રી વર્ધમાન સ્થા. સંઘ, શ્રી સંઘ, સીમા મણીબેન તપગચ્છ શ્રવિકા ઉપાશ્રય તેમજ બેલારી તુમકુર આદિ સંઘએ આવી સંઘ અમૃતબેન સ્વાધ્યાય મંદિરના નિર્માણ પૂજને ઘર ઢઠ કહાણી આદિ કરી પિત નિમીતે કા. સુ. ૭ ને રવીવારના રોજ શ્રી પિતાના ગામમાં આગ્રહપૂર્ણ વિનંતી કરી બ્રહદ સિદ્ધચક્ર મહાપૂજન ઠાઠથી ભણાહતી. બેલારીવાળા શા. નેમચંદજીની વેલ બાદ લાડુનો પ્રભાવન થયેલ. . સુપુત્રી મુમુક્ષુ નિર્મલાકુમારીની મહા સુદ જીવદયાની ટીપ સુંદર થઈ હતી. બપોરના ૬ ના દીક્ષા પ્રદાનની વિનંતી સ્વીકારી શ્રી એશવાલ સંઘનું સ્વામિ વાત્સલ્યનું હતી. ચિત્રદુર્ગ સંઘે પ. દશમની આરાધના જમણ થયેલ તેમાં લક્ષ્મીચંદ ખીમચંદ અને પૂ. આ. મ. ની વ તપની ૮૮મી પારેખ પરિવાર તરફથી ૨) રૂપીયાનું સંઘ ઓળીના પારણા નિમિતે વિનંતી કરી હતી. પૂજન થયેલ. *-: સૂચના :-- જૈન શાસનને આ પછીને. ૧૫+૧૬ સંયુકત અંક પૂ. શ્રી આ. વિ. રામચન્દ્રસૂરી શ્રદ્ધાંજલી વિશેષાંક (ત્રી) તરીકે તા. ર૪-૧૨-૯૨ના રેજ પ્રગટ થશે. તેથી તા.૧૭-૧૧-૨ ને અંક બંધ રહેશે તેમજ ડીસેમ્બરમાં ૫ મંગળવાર હેવાથી તા. ૧-૧-૨ ને અંક પણ બંધ રહેશે. – સંપાદક Page #473 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે -. શ્રી ગણદર્શી Jર ૦ ગુ ભકત તે જ કહેવાય જે ગુરુકુલવાસને જ પ્રેમી હોય. ૦ સાધુપણું સ્વીકાર્યા પછી ગુરુકુલવાસ તે જ મોટામાં મોટી ચીજ છે. જેને ગુરુ પાસે રહેવાનું ન ગમે, સાથે રહે પણ ગુરુનું કહેલું કરવાનું ન ગમે તે બધા જ સાધુપણું હારી જાય છે. ૦ જે ધમી પાપથી ડરે નહિ, પુણ્યને ખપ ન હય, ધર્મ સમજવાની બુદ્ધિ ન હોય તે ધર્મ કરે તે ય ધમી નથી. ૦ સંસારમાં જેને સંતોષ આવી જાય તે જ્ઞાની. ધર્મમાં જેને સંતેષ આવી જાય છે { તે મહા અતાની. ૦ દુનિયાની સુખ સામગ્રી અને ચઢે ત્યારે ભય લાગે, દુઃખની સામગ્રી આંખે ચઢે ત્યારે આનંદ અને તેનું નામ જ સમ્યફચારિત્રને પરિણામ છે. ૦ મે સે જવાનો રસ્તો જાણે અને તે મુજબ ચાલે તથા જે કોઈ તેમના પરિચયમાં છે આવે તે બધાને તે જ રીતે બતાવે તેનું નામ સુગુરુ ! ( અનુ. ટાઇટલ ૨ નું ચાલુ ) R. તે જ રીતે કે ઈ સ્ત્રીના નેપુર કે કંકણદિને શબ્દ કાનમાં પડે છે તે તુરત જ 6 છે લેહ ચુંબ ની જેમ બન્ને નેત્રો તેના તરફ ખેંચાઈ જાય છે. હજારો સ્ત્રીઓના આંગ{ પાંગને જોવા છતાં પણ દુષ્કાળમાંથી આવેલા સુધાતુર મનુષ્યની પેઠે ને તૃપ્ત થતા ઈ નથી કે થવાના પણ નથી. અને હું આ ખોટું કરું છું તે ભાવ પણ મનના કોઈ { ખૂણામાં આવતું નથી. રૂપની પાછળ પાગલ બનેલું પતંગિયું જેમ અગ્નિમાં પિતાના છે પ્રાણની આહુતિ આપી દે છે તેમ રૂપવિષ્ટ મનુષ્યો સ્વયં બરબાદીને આમંત્રણ આપે છે. 8 છે આત્મ ગુણની આબાદીના વૈભવને પામી શકતા પણ નથી. R તે જ રીતે મન મોટા ભાગનું “હું રાડું તે રાડું પણ તને તે પાયમાલ કરું જ 8 કહેતી ને યથાર્થ કરતું હોય છે. કેઈનું સારું તે દેખી શકવાનું સૌભાગ્ય પણ મોટા-છે ભાગનું ઝુંટવાયું દેખાય છે. બીજાનું ખરાબ ચિંતવનાર જ્યારે પણ વિચારતો નથી કે– આપણું ધાર્યું કે વિચાર્યું કાંઈપણ થતું નથી કે થવાનું નથી પણ મારું તે તે છે પહેલા ખરાબ થઈ જ ગયું છે. માટે મુખને ભગવાન આદિ ગુણીજનોની સ્તવનાથી, નેત્રોને ભગવાનની મૂર્તિ { આદિના દાનથી અને ચિત્તને ગુણગ્રાહી બનાવવાથી આત્મા સ્વયં ગુણવાન બને છે. | માટે હે આત્મન ! તારા પટુ મઝાના નિર્મલ પ્રકાશમાં સ્વયં વિચાર કરી 8 તે મળેલી આ સામગ્રીને સાર્થક કર તે જ ભલામણ -પ્રજ્ઞાંગ છે Page #474 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) g No. G-SEN-84 ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાર) oooooooooooo સંસારમાં અરિહંતાદિ સિવાય કઈ શરણભૂત છે ? ગમે તેવી સામગ્રી પાસે પણ ? અરિહંતને ન પામે તે શરણરહિત છે. દરિદ્રી પણ અરિહંતને પામેલ હોય છે તે જ સુખી છે. સુખી પણ અરિહંતને પામેલો હોય તે જ સુખી છે તે કિવાયના 0 બધા દુઃખી છે એવી પ્રતિતિ છે? આ પ્રતિતિ ન હોય તે અનંતીવાર અરિહંતનું 0 શાસન મળે તે પણ રિબાવવાનું જ ને? સંસારમાં કેટલા કાળથી છીએ? 0 અનાદિકાળથી ભટકી રહ્યો છું. અનેકવાર અરિહંત આદિ મળવા છતાં હું ભટકે છે રહ્યો છું હવે મારું શું થશે તે ગભરામણ છે? મનુષ્યગતિમાં ગયા તે નવપદના જ શરણે જવાનું. નવપદના શરણે થઈ ન વપદમાં તે જ પ્રવેશ કરવાનો. આપણે બધાએ દેવતવમાં પ્રવેશ કરે છે ને? બરિત છે થઈને સિદ્ધ થવું છે કે એમને એમ ? ૪ ૦ પ્રમાદ આ સંસારમાં રખડાવનારો છે અને જીવને મોટી આપત્તિમાં નાંખવાવાળે છે છે માટે તેને વહેલી તકે ત્યાગ કરો અને ધર્મ જ જીવને સંસારથી છ વિનારે રે છે માટે સદ્દધર્મમાં જ સારી રીતે ઉદ્યમવંત બને. ૦ વિષય-કષાય-નિદ્રા-વિકથા અને નશાબેરી આ પાંચ પ્રકારના પ્રમાદને આધીન છે જીવને ભગવાન ગુરૂ કે ધર્મ શું કરી શકે ? આખું જગત પાંચ પ્રમામાં જ છે જીવે છે. પાંચ પ્રમાદ ન હોય તો બિચારા જીવી જ શકે. પાંચ પ્રમાદ ન હોય ! તે સંસાર જ ન હોય. આ સંસાર જ તેને આભારી છે. ક -1 જેટલા અતિશય લેભી હોય તેમણે ફોધને તે ઘળા પીધા હોય. તેને તે માને છે ૪ | અને માયાને ખપ પડયા વગર રહે નહિ. તે જીવ બહુ ભૂંડ હેય તે કેનેજ ગરદન ન મારે તે કહેવાય નહિ. ( કેoses successesses જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o મુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તત્રી, મુદ્રક, પ્રકાશક શકે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬ Goછ ૧૦ Page #475 -------------------------------------------------------------------------- ________________ નમો ૨૩વસાણ તwયરા ૩ઢમારૂં- મહાવીર પy/વસાWIui wwwજ આજે શ્રેટ7 WI ( 2 2. Ut| સામ| સવિ જીવ કરૂં જઠgl/S૬ શાસન રસી.. ” તો તો અનંતો સંસાર વધે !) નન સંસારમાં, ઈ. , નક્સિ મોલામિનારસે વિા. इह धम्मो से णेओ जो जिणाणाहरहिओ। જે આત્મામાં સંસારનો ભય નથી, મેક્ષના અભિલાષનો લેશ પણ નથી; તે આત્મા જે ધર્મ કરે છે, તે ભગવાનની આજ્ઞા વિનાનો ધર્મ કરે છે અને આજ્ઞાહીને ધર્મનું ફળ અનંત સંસાર છે. તે god A [] લવાજમ વાર્ષિક શ્રી જન શાસન કાર્યાલય | લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦ દેશમાં રૂા.૪૦૦ શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) 1N018- PIN-૩૮૦૦૬ Page #476 -------------------------------------------------------------------------- ________________ એક ચિતળા कषायाश्चण्डाला इवास्पृश्या दूरतः परिहर्त्तव्या । મહાપુરુષા ફરમાવે છે કે દુલ ભ એવા મનુષ્ય જન્મને પામીને આત્મસુખાથી આત્માઓએ શ્રી જિનેશ્વરદેવના ધર્મને વિષે જ ઉદ્યમ કરવા જોઇએ. તેમાં પણ સંસારનુ' મૂળ બીજ કષાયાને ચડાલની જેમ અસ્પૃશ્ય માની દૂરથી જ ત્યાગ કરવે જોઇએ. કષાવી મનુષ્ય ગુણવાન હોય તે પણ આત્મહિતીષીએ તેને સગ ઈચ્છતા નથી. કેમકે વિષયુકત ભાજન કાણુ ભુખ્યા પણ ઈચ્છે ? જેમ પ્રજવલિત અગ્નિ માટા વનને ક્ષણવારમાં બાળીને ભસ્મ કરી ઢ છે તેમ કષાયને પરવશ પ્રાણી ક્ષણવારમાં જીવનભરની આરાધનાને ભસ્મ કરી ઢે છે. માટે જ કહ્યું છે કે ક્રોધે ક્રોડ પૂરવતણું સજમ ફૂલ જાય' જેમ નીલીવાસિત વસ્ત્રને કસુંબાના રગ ચઢી શકતા નથી તેમ કષાયથી ક્લુષિત ચિત્તવાળા આત્માને ધર્મના રંગ દુ:સાધ્ય છે. કષાય દુષ્ટ આત્મા તા સ્વયં પાતે ય 6 મળે છે અને પરિચયમાં આવનાર બધાને બાળે છે. સન્નિપાત જવરવાળા મનુષ્યની જેમ ક્રોધી મનુષ્ય કૃત્યાંકૃત્યના વિવેકમાં વિદ્વાન હાય તા ય જડ થઈ જાય છે. વિવેકરૂપ લેાચનના નાશ કરવા વડે માત્માને અધ કરનાર માન પણ પ્રાણીને અંધકાર રૂપ નરકના ખાડામાં નાખી દે છે. અસત્યની ખાણુ, દોષરૂપ અંધકારના પ્રસાર કરવામાં રાત્રી તુલ્ય અને દુતિમાં લઇ જનારી છે, તે ત્યજવા ચેાગ્ય છે. સ્ત્રીપણું' પામવુ પડયુ' છે. અવિદ્યાની માતા એવી માયા જેના કારણે શ્રી મલ્લીનાથ પ્રભુને દોષમાત્રની ખાણુ, સર્વ પ્રકારના સદ્ગુણુ રૂપ વૃક્ષાને ખાળવાને અગ્નિ તુલ્ય અને કલીનું ક્રીડાગૃહ એવા લાભ જીવાને દુઃખના દરિયામાં ડુબાડી દે છે. આ રીતે એક એક કષાય જીવાને ભારે અનય કરનાર છે. તા ચારે કષાય બળવત્તર હાય ની તા વાત જ શી કરવી ? માટે જ્ઞાનીઓ ફરમાવે છે કે-કષાયના પરિહાર કરવાથી મનુષ્ય જગતમાં માનનીય બને છે, પૂજનીય બને છે. માટે આત્માથી પ્રાણીઓએ કષાયાના દૂરથી ત્યાગ કરવા જોઈએ. માટે હું આત્મન્ ! આત્મિક સુખના પારણે ઝુલવુ' હોય તા પ્રાપ્ત નિર્મલ પ્રજ્ઞાના પ્રકાશમાં પા....પા..પગલી ભર અને કષાયેાને તારે આધીન બનવા ફત્તેહ તારી જ છે. સિદ્ધિ તારા ચરણા ચૂમશે. માંગ. Page #477 -------------------------------------------------------------------------- ________________ હલાદેશેારક છુ.જીવરામ જસ્ટીસ્ટરેજી મહારાજની ૬ - - u vil zou QUH61 Exã BLON P34 del Yu12345 ઝેTS @િEણી કરે " તંત્રી - પ્રેમચંદ મેઘાજી ગુઢકા ૮મુંબઈ) *હેમેન્દ્રકુમાર મજરૂબલાલ શાહ 1 ts te).. ચંદ્ર કીરચંદ જેઠા (વઢવા) ૨જાયેદ જન્મ7 &% ' (૨૮જ જ8). " T NN • ૨૪કવાઉફ • • • MANNEારા રિટા . શિવાય ચ મવાર : 8 વર્ષ ૫) ર૦૪૯ કારતક વદ-0)) મંગળવાર તા. ૨૪-૧૧-૯૨ [અંક ૧૫-૧૬ વાર્ષિક લવાજમ રૂા. ૪૦ ] [આજીવન રૂા. ૪૦૦. આત્મા * -પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. સા. શરીર, એ આત્મા નથી. કેઈ પણ શરીર, સ્વતંત્રપણે તે જડ જ છે. શરીરમાં જે ૨ ચેતન તવ રહે છે, તે આ મા છે અને તેજ આપણે છીએ. મન દ્વારા જે વિચારણ છે થાય છે, તે વિચારણું કરનાર આત્મા છે. વાણી દ્વારા જે બેલાય છે, તે બોલનારો { આત્મા છે. શરીર દ્વારા જે કાંઈ પ્રવૃત્તિ થાય છે, તે કરનારે આત્મા છે. પાંચ ઈદ્રિઆ યોમાં, સ્પર્શનેન્દ્રિય દ્વારા કઈ પણ વસ્તુને સ્પશીને. તે કર્કશ છે કે સુંવાળી છે, મૃદુ રે છે છે કે કઠિન છે–એ વગેરે જાણી શકાય છે, પણ શરીરની સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શ કરે છે એ છે કેણ અને સ્પર્શ દ્વારા કર્કશ પણને કે સુંવાળાપણાને અગર તે મૃદુપણાને કે કઠિન છે. છે પણાને જાણે છે કેણ? એ સ્પર્શ કરનારે અને એ જાણનારો આત્મા છે. રસનેન્દ્રિય 5 દ્વારા કઈ પણ વસ્તુને રસ ખાર–ખાટે છે કે તીખો-મેળે છે, તે વગેરે જાણી શકાય છે છે; પણ એ રસાનુભવ કરે છે કે અને રસાનુભવ કરીને ખાર–ખાટે છે કે તીખ- ૧ 1 મેળો છે, એવો નિર્ણય કરનારે કેણ છે? એ રસાનુભવ કરનારે અને રસના સ્વાદને છે ૨ પ્રકારને જાણનારે આત્મા છે. ધ્રાણેનિદ્રય દ્વારા ગંધને ગ્રહણ કરીને, એ સુગંધ છે કે ? ? દુર્ગધ છે–એ વગેરે જાણી શકાય છે, પણ એ ગંધને ગ્રહણ કરનારે અને તે ગંધ સારી છે છે કે બેટી છે અગર તે કયી વસ્તુની આ ગંધ છે કયી વસ્તુની ગંધ નથી–એને : જાણનારે કેણ છે? ગંધને ગ્રહણ કરનાર અને ગંધના સ્વરૂપના પ્રકારને જાણનારે આમ છે. ચક્ષુરિન્દ્રિય દ્વારા જે કઈ પણ પદાર્થને જોઈ શકાય છે અને એમ જોઈને, 1 & Page #478 -------------------------------------------------------------------------- ________________ છે. તે કેણુ છે તથા કેવા રૂપ રંગ આદિવાળે છે તે જાણી શકાય છે, પણ તે પદાર્થ છે છે જેનારા અને તે પદાર્થ કર્યો છે તેમજ કેવા રૂપ-રંગ આદિવાળે છે. તેને જાણનારે છે છે કેણ છે? એ જેનાર અને જાણનારો જે છે, તે આમ છે. એવી જ રીતિએ, શ્રોતેછે નિદ્રય દ્વારા શબ્દોનું શ્રવણ થઈ શકે છે અને તે શબ્દ મધુર છે કે કટુ આદિ છે. તે 8 છે વગેરે જાણી શકાય છે, પણ એ શબ્દનું શ્રવણ કરનાર અને એ શબ્દના મધુરપણાને છે 8 કે કટુપણુ આદિને જાણનારે કેણ છે? એ સાંભળનારે અને એ જાણનારે જે છે, તે મેં છે આત્મા છે. શરીરમાં સ્વત’ત્રપણે તે આમાંની કોઈ જ શકિત નથી કેમ કે શરીર તે છે જ જડ જ છે. છે આજે શરીરમાં આત્મા છે, માટે અગ્નિને એક ઝીણે તણખા શરીરને ડે, તો પણ, છે 8 બળતરાને અનુભવ થાય છે અને જ્યારે આ શરીરમાં આત્મા હેત નથી, ત્યારે આ 8 છે શરીરને ભડ-ભડ બળતી ચિતામાં સળગાવી નાખવામાં આવે છે. તે પણ તેનાથી કંઈપણ છે આ પ્રકારની વેદના કે બળતરા આદિનો અનુભવ થતાં નથી. મને અને ઈન્દ્રિય કામ જ છે છે ત્યારે આપી શકે છે, કે જયારે શરીરમાં આત્મા રહેલો હોય છે. મુદ્દે થી વિચારી છે આ શકતું, નથી બેલી શકતું કે નથી પિતે સ્પર્શ કરી શકતું, રસાનુભવ કરી શકતું, સુંઘી શકતું, તે જોઈ શકતું કે નથી સાંભળી શકતું ! મુડદુ જન્મ કાંઈ પર્દાદિ કરી શકતું નથી, તેમ કાંઇ છે જાણી શકતું પણ નથી. સ્પર્શાદિ કરનારે પણ આત્મા છે શરીરની કિંમત ત્યાં સુધી જ ગણાય છે, કે જ્યાં સુધી શરીરમાં આત્માને વાસ છે. જે શરીરમાંથી ચેત તવ ઉડી છે. જાય છે, આત્મા ચાલ્યા જાય છે, તે શરીરને અતિ મૂર્ખ માણસે પણ દે,ી દે છે, કે છે. છે બાળી મૂકે છે. - જે અતિ મૂખ માણસે પણ આ રીતિએ, ભલે અકળપણે, શરીરને અને આત્માને ઈ ભિન્ન ભિન્ન માનતા હોય, તે આપણે શું એથી પણ વધારે મુખ છીએ કે જે જ આપણે શરીરને અને આત્માને ભિન્ન માનીએ નહિ? ત્યારે આપણે કોણ? આપણે છે છે તે આ શરીર નહિ પણ આપણે તે આત્મા ! છે આ આય દેશ અધ્યાત્મપ્રધાન હોવા છતાં પણ આ દેશમાં આત્માના અસ્તિત્વના છે આ સંબંધમાં અને આત્માના સ્વરૂપના સંબંધમાં તદ્દન બેટે મત ધરાવનારાઓ પણ હતા, તે # છે અને રહેવાના પણ ખરા. શરીરથી ભિન એ કેઈ આત્મા જ નથી. એવું માન- 8 છે નારાઓ તે, અધ્યાત્મની વાત જ કરી શકે નહિ. શરીરથી ભિન્ન એ આત્મા છે { ન હોય, તે જન્મા-તરનાં શુભાશુભ કર્મોને વેગ જ ઘટી શકે નહિ. જે માણસ છું તે આત્માના અસ્તિત્વને જ ઈન્કાર કરે છે, તેઓ જ્ઞાનગુણ એ કેને ગુહ્યું છે, તેય સમજી # શકતા નથી. જેનામાં જ્ઞાનગુણું છે, તે આત્મા છે; અને જેનામાં જ્ઞાનગુ જ નથી, તે આત્મા નથી પણ જડ છે. આસ્તિક દર્શનકારેએ આત્માના Page #479 -------------------------------------------------------------------------- ________________ અસ્તિત્વના સંબંધમાં ઘણું વિશદ ચર્ચાઓ કરી છે અને એ દ્વારા “આત્માનું અસ્તિત્વ છે છે' એમ સાબિત કર્યું છે. તમે વધારે સમજી શકે નહિ, તે પણ તમે એટલું તે છે સમજી શકે ને કે જે વસ્તુનું અસ્તિત્વ જ હેતું નથી, તેને નિષેધ જ કરી શકાતે નથી. જે વસ્તુ કઈને કઈ રૂપમાં હયાત હોય છે. તે જ વસ્તુને ક્ષેત્ર વિશેષે અને છે કાલ વિશેષે એમ અનેકાનેક વિશેષતાઓને અનુલક્ષીને નિષેધ કરી શકાય. તમે તમારી બુદ્ધિને છે બરાબર કરીને વિચાર કરી જુઓ કે- એક જ શબ્દ કે જે વ્યુત્પત્તિ સંપન્ન હોય, છે તેવા શબ્દથી સૂચિત એવી કઈ વસ્તુ છે ખરી, કે જે વસ્તુ કઈ ક્ષેત્ર ને કેઈ કાલે છે. બીલકુલ હયાત જ ન હોય? તમે તમારી બુદિધને ગમે તેટલી કસશે, તે પણ તમે છે એવી કઈ વસ્તુને શોધી શકશે જ નહિ. - જેનું યાંય કદી પણ અસ્તિત્વ જ ન હોય, એવી વસ્તુનું જ્ઞાન જ અસંભવિત છે છે. તમે કહો કે- “માણસ નથી, ઢેર નથી, પુણ્ય નથી, પાપ નથી. વગેરે વગેરે પણ એ નથી એમ જે બેલાય છે. તે જ એનું કયાંક કયારેક પણ અવશ્ય અસ્તિત્વ છે, ઈ. એમ સાબિત કરે છે. એવી જ રીતિએ, કઈ પણ માણસ એમ બેલે કે- “આત્મા નથી તે એનું એ વચન, મારી મા વાંઝણી છે?—એવું બોલવા સમાન છે. જેમાં એવું બોલ- છે નારને કહેવાય કે- “તું પોતે જ તારી મા વાંઝણ નથી, એના પુરાવા સમાન છે' તેમ છે. છે જેઓ એમ કહે કે- “આત્મા નથી તેઓને કહી શકાય કે- “તમે જે નિષેધ કરી શકે છે છે, એજ સૂચવે છે કે- આત્મા છે. જે આત્માનું અસ્તિત્વ જ ન હોત, તે આત્મા છે છે એ શબ્દ અસ્તિત્વમાં આવી શકત નહિ ! એટલે આત્માનું અસ્તિત્વ પણ છે અને { આત્મા એ શરીરથી ભિન્ન એવું જ સ્વતંત્ર દ્રવ્ય છે. એવું નકકી કરવા સાથે, આપણે ? ને આત્મા છીછે” એમ આપણે નકકી કર્યું. આપણે પોતે શરીર નથી, પણ આત્મા જ છીએ. તેમ છતાં પણ આપણે શરીરમાં 8 જ રહેલા છીએ ને? આપણું શરીર, એ ચેતનને ને જડને યોગ છે ને ? શરીર સાથે છે R અત્યારે આપણે કે વેગ છે? રોમ વાળ અને નખ આદિ સિવાય શરીરમાં એવું કોઈ છે ૌસમમાં સૂવમ સ્થલ પણ છે ખરુ, કે જે સ્થલમાં આપણે વ્યાપક ન હોઈએ? તમે એક ટાંકણું લઈને છે શરીરના કોઈપણ ભાગમાં જરા મારી જુઓ, તે તમને સર્વત્ર વેદનાનો અનુભવ થશે; અને છે છે એથી તમે સમજી શકશે કે આપણે શરીરના સર્વ ભાગોમાં છીએ આત્મા સમગ્ર લોકના 8. ૧ સમગ્ર આકાશમાં પણ વ્યાપી બની શકે છે અને જે શરીર, ચર્મચક્ષુથી જોવાઈ શકે છે છે નહિ જ તેવું સૂમ હેય, તેમાં પણ વ્યાપ્ત બનીને આત્મા રહી શકે છે. આ વાતનો ? છે ખ્યાલ આવી શકે, એ માટે કીડીનું ને કુંજરનું દષ્ટાંત પણ અપાય છે કીડીનું આ શરીર કેવું? ઘણું નાનું છતાં પણ તેમાં આત્માને વાસ હોય છે; છે અને કુંકાર એટલે હાથીનું શરીર કેવું ? કીડી કરતાં ઘણું જ મોટું; } Page #480 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ તેમાં આત્માના વાસ હાય છે. કીડી કરતાં ઘણા ઘણા પ્રમાણમાં નાનાં અને કુંજર કરતાં ઘણા ઘણા પ્રમાણમાં મોટાં શરીર પણ હોઇ શકે છે; પરન્તુ જે આત્મા અતિ નાના શરીરમાં જેમ સત્ર વ્યાપક રહી શકે છે. તે જ આત્મા અતિ મોટા શરીરમાં પણ તેમ જ સત્ર વ્યાપક રહી શકે છે. આત્મા, એ એવું દ્રવ્ય છે કે-તે અતિશય સંકુચિતપણે પણ રહી શકે છે અને અતિશય વ્યાપકપણે પણ રહી શકે છે. એ વખતે આત્માનુ પેાતાનું જે પ્રમાણ છે, તે પ્રમાણમાં કશી જ ન્યૂના ધકતા નથી થતી. મૂળભૂત જે પ્રમાણુ, તેમાં ન્યૂનાધિકતા થવી-એ અસ‘ભવિત વતુ છે. તમને જિજ્ઞાસા થશે કે આત્માનું પ્રમાણ કેટલું? આત્મા એ એવુ' કાઈ દ્રવ્ય છે જ નહિં કે, જેને ચ ચક્ષુર્થી જોઇ શકાય. એને સ્વતંત્રપણે રૂપ-રંગ આદિ કાંઇ હેતું જ નથી જ્ઞાનથી . જ જાણી શકાય, એવુ એ દ્રવ્ય છે; અને જ્ઞાનગુણુ પાતે જ એન અસ્તિત્વને જણાવનાર છે. જેમ આપણે જ્ઞાન છે કે નહિ-તેને જાણી શકીએ છીએ ખરા, પણ જ્ઞાનને જોઈ શકતા નથી; તેમ આપણે આત્માને જાણી શકીએ છીએ ખરા, પણુ આત્માને જોઇ શકતા નથી. આત્મા એવા આપશે, આજે, શરીરમાં રહેલા છીએ, શરીરમાં કેવી રીતેએ રહેલા છીએ ? શરીરમાં સર્વત્ર વ્યાપીને રહેલા છીએ. શરીર જડ છે અને આમ ચેતન છે, છતાં પણ જડના અને ચેતનને આવા એકમેક જેવા ચૈાગ હાઇ શકે છે, એ' વાત આપણે આપણા અનુભવથી જાણી શકીએ છીએ. ભાગમાં અગ્નિ વ્યાપી કેાઈ લે ઢા ત્રી ભિન્ન ઉમેરવામાં આવે છે, અને પાણી બન્ને સાથે લેાઢાને જો ખૂબ ખૂબ તપાવવામાં આવે, તા એ લેાઢાના જાય છે, છતાં પણ લાઢાથી ભિન્ન એવા એ અગ્નિને તરીકે બતાવવાને સમર્થ બની શકતુ નથી. દૂધમાં પાણી ત્યારે એ પાણીવાળા દૂધમાં નાનામાં નાના બિન્દુમાં પણ દૂધ જ આવે છે, આ રીતિએ એકમેકતા આવી જાય છે, તે પણ લેાઢું' અને અગ્નિ તથા દૂધ અને પાણી ભિન્ન ભિન્ન છે એ વાતના તમારાથી ઇન્કાર કરી શકા, નહિ, એ બન્ને એકમેક જેવાં બની જવા છતાં પણ, પરસ્પર યાગથી રહિત ખન શકે છે, એ વાતના પણ તમરાથી ઇન્કાર કરી શકાશે નહિ. એવી જ રીતિએ શરીમાં, સત્ર વ્યાપ્ત એવા આત્મા, શરીરથી ભિન્ન છે અને શરીરના યાગથી રહિત બની શકે છે, એ વાતના પણ તમારાથી ઇન્કાર કરી શકાશે નહિ. આત્માના અને જડના એકમેક જેવા યેાગ-એ જેમ સંભવિત છે, તેમ આત્મા અને જડ એ મને ય પરસ્પરના યાગથી સર્વથા મુક્ત બની જાય, એ પણ સુસંભવિત છે. આપણે પણ જડના ચેાગથી સથા મુક્ત બની જઈએ; એ માટે જ પ્રયત્ન કરવાના છે અને એ જ સાચા હિસા“ પ્રયત્ન છે. આત્માને, કમ રૂપ જડના યાગ છે અને માટે જ સ્થૂલ શરીરના યાગ થયા કરે છે. એટલે મૃત્યુ માત્રથી કાંઇ આત્માને ને જડના જે યાગ છે, તેના અન્ત આવી શકે તેમ નથી. [જૈન પ્રવચનમાંથી] Page #481 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපජ්‍යjපපපපපපපපපපා માયામાં લપસતા રહી ગયેલા એક ગીની સત્ય કથા -શ્રી કનૈયાલાલ રામાનુજ (આ કથા લૌકિક સંતની છે પૈસા કીર્તિના મેહમાં પડી જાય તે બૂરી દશા થાય. તેમને ભાન થયું અને પૈસાનો સંગ્રહ છેડયે. જેન ધમ નીતિના દ્રવ્યને પાપ કહે છે. અનીતિન દ્રવ્યને મહાપાપ કહે છે. જૈન સાધુ માટે ધન ત્યાજ્ય છે કલંક છે. આ ઉત્તમ વ ત સૌએ સમજ સાધવા જેવી છે) જન ગઢના ચઢાવ માટે એ જોગીડો વાત છે. એ વખતે ગામડામાં શિક્ષકનું આજથી ૭૦ વર્ષ મેયે સૌરાષ્ટ્રમાં આવી માન ઘણું. સાથે વૈદકનું પણ જાણે એટલે ચડેલા. શિવરાત્રીના ચડાવામાં રસ તરબળ એટલા પંથકમાં મેહનદાસ પ્રતિષ્ઠિત થઈ પગપાળા જ વતન તરફ જઈ રહ્યાં વ્યકિત ગણતા. હતે. ગામ ભાળે ત્યાં બહાર દેવને લેક મેએ વાત સાંભળી. મેહનદાસે અથવા તળાવ હોય તે કાઠે ચીપિયે ખોડી વિચાર કર્યો. લાવને જેગીના દર્શન કર્યું ધુણી ધખાવી પડાવ છે. જંગલનો જોગી. કેક બાવે છે! પિતે વૈક લાગે એટલે ગૃહસ્થાશ્રમના બધાં જ નિયમ થી અજાણ. ખાખી બાવાઓને મળવાને બહુ શોખ. અનાજ તે એણે કદી મુખે અડાડેલું જ નહીં મોહનદાસ અને નરસંગની આંખે ગામ લોકો દુધ આપે તો પીવે. બાકી રાંધેલ મળી. હીરા પારખુએ હીરાને ઓળખી ધાનને તે ટગર ટગર જોયા કરે. . લીધે. આ કેઈ એલફેલ બાવે નથી પણ ગામ લોકે ભાંગી તુટી હિન્દીમાં ગં. સાક્ષાત સિદ્ધ જોગંદર છે. . . દરને સમજાવે. હાથના ઈશારાથી સંજ્ઞા કરે. જેગીને વાલા જોગ. રાજાને શજભોગ. અરે, બાપજી યહ ખાને કી ચીજ હ... મેહનદાસે નરસંગની સેવા આદરી. સવાઇસ તરહ ખાઈ જાતી હ.” પરંતુ નેપાળી રન પહેરમાં દુધનું બેઘરું ભરી ગામ ભાષા સિવાય બીજી ભાષાના અજાણ જોગી બહાર... નરસંગના ધુણે જાય. નરસંગને ગામલોકોની સંજ્ઞા જોઈ મરક મરક હસે.” દુધ પીવડાવે. ગાંજાની ચલમ તૈયાર કરી હીરે પારખે ઝવેરીએ. જસદણ તાલુ- આપે. જ્ઞાન અને વૈકની ચર્ચા ભાંગી-તૂટી કાના આસલપુર ગામમાં મેહનદાસ દેવ- હિન્દીમાં થાય. ' મેરારિ નામના એક રામાનંદી સાધુ રહે. જટાળા જેગીને ભેળા ગ્રામજને પ્રત્યે બાજુના રંગપર ગામમાં શિક્ષક તરીકે મમતા જાગી એક દિવસ, બે દિવસ, એમ નેકરી કરે. આજથી ૭૦ વર્ષ પહેલાંની કરતાં સાત દિવસ વીતી ગયા. આટલા Page #482 -------------------------------------------------------------------------- ________________ : જેન શાસન (અઠવાડિક) દિવસમાં તે મોહનદાસ બાપુને મગફળી, જાવ તે બે મહિના ક્યાં વીતી જાય એની ગેળ વગેરે ખાતા કરી દીધા. તમને ખબર ન પડે. એક સાંજે વીસેક માણસે નરસંગના જેગીને કેડે માદરપાટ વીટળાવી. ધૃણાની આસપાસ બેઠાં હતાં. નરસંગે સંધ્યા વાજતે ગાજતે ગામમાં લાવ્યા ત્યારે જ પુજા કરી. ભભૂતી પડી દીધી. મેહનદાસે એમને ચેન પડયું. ' ચલમ તૈયાર કરી રાખી હતી. | બેબા જેવડું આસલપુર. ઝાંપા સામે આ “અરે મેહનદાસ કાળા અબાસ જેવા જ રામજી મંદિર વાઘચમ પાથરી નરસંગે પહાડી જેગીની લાલ કેસર જેવી આપ્યું આસન જમાવ્યું. શું શુભઘડી ! આસન મેહનદાસને તાકી રહી. લાગ્યું. મહિના બે વીતી ગયા. હવે તો, નરસંગ દૂધની ખીર. મગફળીને ખા - “જી, બાપુ” મેહનદાસ બાપુની ચલમ પાક અને રાંધેલ સામે ખાવા થઈ ગયા. પર ઈમારી મૂકી. ગામલોકો પણ તેમની વાન ગંગામાં કલ હમ ચલે...યહાં સે....” શ્વાસ વહેતા ત્યારે ઘસડાઈને કયાં નીકળી જતાં, ઘૂંટી ગાંજાની ચલમની એવી જોરદાર સટ તેની એમને બિલકુલ ખબર ન પડતી. ખેંચી કે ઉપર અગ્નિ પ્રગટી ઉઠર્યો. - નરસંગ આસલપુરના દેવ. થઈ પડયા. ધૂઉઉ...સુ...” ધુમાડે બહાર કાઢયે. - આજુબાજુના ગામડાંના માણસો આ પવિત્ર ચીમનીમાંથી ધુમાડાના ગોટા નીકળે તેમ સાધના દર્શને આવવા લાગ્યા. ગામના નરસંગના મોમાંથી ગાંજાના સફેદ ગોટા માણસને ચોવીસે કલાક પાસે બેઠેલા જ નીકળતા આજુબાજુના વાતાવરણમાં એક હય. નરસંગ રાતના બાર પછી રેઢા પડે. જાતની સુગંધ ફેલાઈ ગઈ. રેઢા પડે એટલે સમાધિસ્થ થઈ જાય તે - “અરે બાપુ. એમ તે કંઈ જવાય ! હજુ સવાર સુધી આ વાત તેમનાં ચાર-પાંચ આપ ગામમાં ક્યાં પધાર્યા છે? રામ શિષ્ય સિવાય બીજા કેઈ ન જાણે નરસંગની મંદિર પધારો.” મેહનદાસે જેગીને વિનંતી સાફ ના હતી કે, આ વાતની કેઈને ખબર કરી. બેઠેલા ગામના માણસોએ પણ મેહન- ન પડવી જોઈએ. દાસની વાતમાં સૂર પુરાવ્યું. મહનદાસ વૈદક માટે જાત જાતના “હા...હા...બાપુ, ગાવ પાવન કરના ઉપાય પૂછી ઉતારા કર્યા કરે. ડુંગરાની ચાહીએ...” - ધારુંમાંથી જાત જાતની વનસ્પતિ તેડી રખે મેં ગાંવમેં નહીં; આતા. હમ લાવે. પછી બતાવે. નરસંગ તેમને વૈદકની તે જગલ કે જોગી. વન દેવતાકી ગેઇમ રીતે સમજાવે. આ અરસામાં એક વાત હમારા સ્થાની જોગીએ દલીલ કરી. પરંતુ બની ગઈ. આ તે કાઠિયાવાડ દેવભૂમિના લોકે, આસલપુરમાં એક રજપૂત ઘેર બસે માયાળુ કેવા ? તમે બે દી મે'માન ગતિએ વીઘા જમીન. લીલીછમ વાડીયું. દમદમ Page #483 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૧૫-૧૬ : તા. ૨૪-૧૧-૯૨ : : ૬૨૩ સાહેબી, તેને રામસંગ નામને દીકરે. “સીતારામ” બેલી ડેસીએ તુલસીપત્ર રામસંગ ૨૭ વર્ષને કાઠિયાવાડી બકે મેં મા મૂકયું. જુવાન, પણ કુદરતે તેની રૂડી કાયાને ચૂંથી કે સી માને ચૂપ જોઈ મેહનદાસ ફરી નાખી હતી. એને પત થઈ હતી. પત બોલ્યા. વૈદકનો જાણકાર ખરે છે. પછી એટલે રકત વીત. માણસ જાતને મને તમારી મરજી...” મહાભયંકર રોગ. રામસંગની દવા માટે .. - “સિતારામ” મેહનદાસે સામા સિતારામાં મા-બાપે કંઇ મણા ન રાખી. નડિયાદ અને ન કર્યા. ડોસીને એમણે ફરી ટકોર કરી. મુંબઈ સુધી પહોંચી ગોર દાકતરે ને * મારી વાત વિચારજો. તમારે વિચાર હશે. બતાવ્યું. પ૬) તલભાર ફેર ન પડયે હાથ હું બાપુને કહીશ.” પગના આંગળા ખરવા લાગ્યા. એહ ભગ- કંકુમાં અનુત્તર રહ્યા. તેમને ઉજાસ વાન ! આ રેગ દુશ્મનનેય ન થાય! * * * * * * ભળાણે. ઘર કેઈનેય વાત કર્યા વગર રામસંગની ઘરડી માની આંખમાંથી બીજા દિવસે રામસંગને લઈ ઘેર આવ્યા. આમ સકાતા નહી. રોજ સાંજે મુઠડી લઈ પૂજા પાઠ કર્યા પછી મોહનદાસ તેમને રામજી મંદિર આવે. રડતા રડતા ભગ– બાપુ પાસે લઈ ગયા. જેગંદ૨ સિદ્ધાસન વાનને વિનંતી કરે; “હે કાળિયા ઠાકર. તું લગાવી. સંસ્કૃત શ્લોક રટતાં હતાં. અમારુ કુળ કાં ઉજાડ..?!.. અમુએ તારે “જયસિયારામ બાપુ...” મોહનદાસ શું ગુનો કર્યો છે... મારા રામસંગ સામું મંદિરના પગથિયા ચડતા કહ્યું: “જે સીયા જે. મેર કટ મા'રાજ મેર કર. ડેસી રામ-આઓ મોહનદાસ અબ દુધ મત રામજી મંદિરના બારણે રડી પડયા. લાના આજ બહુત દુધ પી લીયા..!” ડોસી ૨ તા ૨ડતાં દરરોજ ભગવાનને ઠીક બાપા મોહનદાસે રામસંગને વિનવતા ર. ત્યારે સંધ્યા આરતી વખતે ઈંશા કરી પોતાની પાસે બેસાડ. કકુમા. નરસંગ નાના છોકરાઓ પાસે ટીંગાટોળી દુર બેઠાં. મેહનદાસે સંજ્ઞા કરી એટલે કરાવી ઝુલે. બાળક જેવા બની જાય. હવે રામસંગે બાપુના ચરણ સ્પર્શ કરવા હાથ હિન્દી પણ ઠીક ઠીક બેલતા હતાં. આરતી લંબાવ્યા. લંબાયેલા હાથ તરફ નરસંગની પૂરી થાય, બાળકે ને સાકર-પતાસાની નજર પડી. ' પ્રસાદી વહે રાજી કરે. બેલે જય - “અરે.. યહ કીસકા લડકા હી કુદસીયારામ બોલે જય સિયારામ” બોલતા રત ને યહ કયાં?. રામસંગના ગદગદતાં જાય. પ્રસાદી વ ચતાં જાય. ' આંગળા જોઈ, નરસંગના મે પર કરૂણતા કંકુમા. ૨ડતા ડોસીને ચરણામૃત પથરાણી. ખુણામાં બેઠેલા કંકુમાંથી ડુસકું આપતાં મેહનદાસ બેલ્યા. “મારૂ માને મૂકાઈ ગયું. મેહનદાસે વાતને દોર સાધી તે રામસંગ એકવાર બાપુને દેખાડે. લીધે બાપુ, સામે ડેલી દેખાય ઈ Page #484 -------------------------------------------------------------------------- ________________ (જૈન શાસન (અઠવાડિક). વરસંગભાઈને દીકરે છે. મિહનદાસે આખા પંથકમાં નરસંગની વાહ વાહ આંગળી ચીંધી. પરંતુ બાપુનું ધ્યાન રડતી થવા લાગી. નાના બાળકે પણ નરસંગનાડોસી તરફ હતું. “અરે... યહ મેયા નામથી પરિચિત, એક ગીર જ વૈદ્યરાજ, . હરજ મંદિરમાં આજે રડતી હ .મેં તરીકે...!! ખતાં હું. પોતાના પુત્રને નવી જિંદગી બક્ષનાર હા બાપુ, એ રામસંગના દાદીમા છે. નરસંગને રાજપૂત આગ્રહ કરે છે; “બાપુ મુંબઈ સુધીના ફેરા નકામા ગયા છે. દાક માગે. શું આપું કહે તે વ ડી.જમીન તર કે કંઈ કરી શક્યા નથી.” જેગી કહે, “કુછ ન ખપે” હા...ના.... જોગીના ગૌર મેં પર અપાર કરૂણતા કરતાં રજપૂતે બાપુને એક હજાર રૂપિયા છવાઈ ગઈ. સનેહાર્દથી પિચ ઢળી પડયા. રોકડા અને માણકી ઘડી ખાખીને ભેટ - “બાપુ, આની દવા આપ કરશે નહીં ઘરી. મેહનદાસના મનાવવાથી બાપુએ ભેટ તર આંધળાની લાકડી ઝું ટવાઈ જશે.” સ્વીકારી. તેમાંથી બ્રહ્મ ભોજન કરાવ્યું મેહનદાસે કહેવાનું કહી દીધું વધેલા પૈસામાંથી અફીણ મગાયું. . નરસંગે રામસંગની દવા શરૂ કરી. હવે તે નરસંગને તેડવા માટે ગામે જોઈતી ચીજવસ્તુઓ ફટાફટ, હાજર થવા લાગી માયાળુ કાંટુ (તણ) મગાવી એવી ' ગામથી ઘેડ તેડવા આવવા લાગ્યા. નરભસ્મ કરી. ગાયના ઘીને સે પાણીએ જોઈ, સંગ પણ આજુબાજુના ગામ પીપરડી, '. સનાળી, રંગપર, સરવા, વગેરે ગામડે બીજ મૂળીયા નાખી તણો મલમ બનાવ્યા. પણ ઝેર... નાગરવનું જ જોઈ .... જાય રાતવાસા પણ કરે. નરસંગ કેઈને અડવા ન દે ! એવું ઝેરી!! - નરસંગની દવા એટલે રામબાણ. સરમળગુગળા પાણીથી રામસંગના હાથે ળાના એક વાણીયાને રાજરોગ થયેલે (ટી. પગે ફેલાયેલ પતને દેઈ સાફ કરી, મલ- બી) નરસંગને ચરણે પડ. “બાપુ, બચ 2 - મને પડ લગાડી, ઉપર પાટા બાંધ્યા. બરા. ૧ળ છે ડોકટરોએ હાથ ધર્યા છે. આપ બર ત્રણ દિવસે પાટે ખેલ્યા. એક, બે બચાવે.” અને ત્રણ માટે તે હાથ જેવા હાથ.. નરસંગે હરણી પારે મારી ગોળી વાહ ચરક ધનવંતરી ધન્યદેવ.” બનાવી. દુધના ઉકાળે શેઠને દરરોજ ધીમે ની વાત વાયુ વેગે ફેલાઈ ગઈ. પાવાળાં ધીમે કરતાં દસ શેર દુધે ચડાવ્યું. ત્રણ સાહેબે નરસંગની મુલાકાતે આવવા લાગ્યા. મહિનામાં તે ધ્રગેલ ત્રાંબા જે વાન થઈ આસલપુરના પાદરમાં છોકરાઓનું અચરજ ગયા. પાડા જેવું કાંધ, હાલે તે ધરતી શમ્યું. એમણે પિલી વખત ચાર પૈડાવાળી ધ્રુજે કઈ માણસ ઓળખી ન શકે, કે આ મશીનથી ચાલતી મટર ઘેર બેઠાં ભાળી. જેચંદ છે. Page #485 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૧૫–૧૬ : તા. ૨૪-૧૧–૯૨ ? ૧ ૬૨૫ નરસંગ બાપુ ! બેટાદ, જસદણ, દેકાર થતાં, લેકે દેડી પુગ્યા. માંડી ગત વીછીયા, પંથકમાં નરસંગનાનામને જે થવા. ઝાઝા હાથ, ઝાઝી આપ્યું. એકજેકાર થવા લાગે. જણની નજરે તૂટેલી પાવડીના કટકા હવે નરસંગ પાસે સારો અને જીવ પડયા બસ પછી જેગીના ક્રોધનું પૂછવું થયે. લક્ષમીને લેભ જોગંદરને લાગ્યા. જ શું?' એમણે ખભે રાખવાની પાવડી પિલી કરાઇ, મેરા રૂપિયા કીસને ચુરાયા તુમહારા એમાં સોનું અને રૂપિયા રાખવા શરૂ કર્યા. Íવ જલા ડાઉંગા.” બુમરાણ મચાવતા બીજે કયાં રાખે પોલી પાવડીમાં પણ લગેટી ભેર ગામના ઝાંપામાં આડા સુઈ છાપ અને સોનું રાખી ઉપર ડગળી ગયા. ગાડા અને સાંતીને તે રોકાઈ મારી દીધી. ગયો. ન તે કઈ જઈ શકે કે ન તે કોઈ એક દિવસની વાત છે. નરસંગ સના- આવી શકે. ળીમાં રામજી મંદિરે ઉતરેલા. ગામના ગામના ડાહ્યા માણસે ભેળા થયાં. ભાવિકે મડી રાત સુધી નરસંગ પાસે નરસંગને સમજવી ઉઠાડયા. ગામલોકોએ બેઠાં. અતિવાદ સુધી જ્ઞાનની નને કાયાક૯૫ ઉઘરાણું કરી, નરસંગના પૈસા ભેળાં કરી સુધી વેઠકની વાતુ ચાલી અડધી રાત આપ્યા. પરંતુ આ પ્રસંગ બન્યા પછી, વતી કે, મ ણસ ઉઠયા. નરસંગ સાવ બદલાઈ ગયા. એનું બ્રહ્મજ્ઞાન જે સિપારામ બાપુ!” એને જાગૃત કરી ગયું. જાગી જાગી ગયો. પ્રભુ ભકિતમાં લાગી ગયે. બધું છોડી દીધું. જે સિયારામશુભરાત્રી. રાતે સમાધિસ્થ થઈ જાય. સવારે ભકિત. નરસંગે વાઘચર્મ પર લંબાવ્યું. ગામના ખાસ સેવકે એમને અળગા મૂકતા ડીવારમાં નિદ્રાને મેળે જઈ પડયા. નહતાં. એમનાં બદલાયેલા સ્વભાવથી જયાં ગામ હોય ત્યાં ઉકરડ પણ હોય એમને નવાઈ ઉપજી હતી. ગામના બે ચાર લફંગા માણસોએ ખાખીને એક દિવસ સંધ્યા આરતી પૂરી થઈ. લટકે. ભર ઊંઘમાં સૂતેલ નરસંગની નરસંગની પાસે ભકત બેઠાં હતાં. તે દિવસે પાવડી ચોરી, સેનું અને રૂપિયા કાઢી... ધર્મ વિશે નરસંગે ખૂબ વ્યાખ્યાન આપ્યું. પાવડીના કટકા કરી ઝાંપે કાંટાળી વાડમાં રાત વીતી ગઈ. એમનાં ખાસ ચાર-પાંચ ફેંકી દીધા. સેવકે બેઠાં હતાં. નરસંગે પિતાના મનની સવારમાં નરસંગ ઉઠયા. ટેવાયેલા હાથ વાત કહી; ભકત લેગન, આજ રાત બારા પાવડી પકડવા ફ ફેસવા લાગ્યા. પણ પાવડી બજે મેં ચલા જાઉંગા....' ન મળે ?! પાવડી ગુમ થયેલી જાણી નર- “કયાં ચાલ્યા જશે બાપુ! એક સેવકે સંગે ચરો માથે લીધો. સવારના પહોરમાં પૂછયું. Page #486 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ :. જૈન શાસન (અઠવાડીક). “બસ સ્વધામ મેં...' કામ ન બને. કેઈને મત ન પડે. “અરે બાપુ, એમ તે કંઇ સાજા--સરવા મેહનદાસે બાજુના ગામડામાંથી વૈષ્ણને જવાતું હશે?!” ભેગાં કર્યા નરસંગના શરીરને સનાળીના હા હા... આજરાત. ચલા જાઉંગા પાદરમાં અગ્નિદાહ માટે ઉપાડયું. આજુ મગર તુમ લોગ યાદ ૨ . મેં ખાખી બાજુના ગામડેથી અનેક માણસે આવેલાં. હું. સે મેરે શરીરને અગ્નિદાહ મત દેના ચિત્તા પ્રગટાવી જટાળા જોગીને દિવ્ય સમાધી લગવાના. સમજે!' એમ કહી, પ્રતિભાવંત દેહ ચિત્તા પર સુવડાવવામાં સેવકેના જવાબની કશી આશા રાખ્યા આવ્યા. પરંતુ કેઈને ન લાગે કે એ ‘વગર નરસંગે સમાધિ લગાવી. મૃત્યુના ખોળે સૂતા છે. જાણે મીઠી નીંદસમાધિ લાગી ઈ લાગી. સેવકે આખી માં સુતા હોય તેમ મુખ પર હાસ્ય હતું. સત નરસંગના શરીર સામું જોઈ બેસી કમળનાં પત્ર જેવી આંખના પોપચાં રહ્યાં. સવારે નિયમ મુજબ સમાધિ ન અધખુલ્લા રતાં. ખુલી એટલે સનાળીથી ઘેડેસ્વાર દેડાવ્યો. અગ્નિ જવાળાઓએ એમના દેહને આસલપુરથી મેહનદાસને બોલાવવામાં લપેટ. પણ આ શુ?! એમની જટા આવ્યા. ' ‘ઉડેને એકાએક બહાર નીકળી પડી. બધા મેહમદાસે આવીને આ બાપુની નાડ વિચારે પડી આ દેહ જે દેહ બળીને ભસ્મ થઈ ગયો પણ જટા કાં ન બળે! * તપાસી નરસંગ ટર્ષકમાંથાલ્યા ગયા હતાં. રાતે આપુએ કંઈ કીધું હતું ?!' ત્રણ ત્રણ વખત અગ્નિની ચિંતામાં નાખી 'મહનદાસે ગ્રામજનોને પૂછયું. પણ ફટા....કદઈ કાસલ (ડેઈમ બહાર ઉડી પડે! હો રાતે બેઠેલા સેવકેમાંથી એક ' હવે, બસ કર ‘ચાંથી વ બંત અગ્નિબે , “શું? - માં નાખવા જતાં, મેહનદાસે જટા બાપુએ કહ્યું હતું. મારા શરીરને અગ્નિ • લઈ લીધી. 'સંસ્કાર આપશો,’ સમાધિ દેજે!” સનાળીના પાદરમાં જટાને કુલ ક્ષધિ પણું અમારા સંપ્રદાયમાં એવું શ્રેય આપી. પછી તે ગામ કે ટુકડે પણ જે સમાધિ આપે . ગામે ટુટડો કેર કર્યો. આજે આ વાતને સાત દાયકાના પડે. (બ્રહ્મભજન-ચેરાશિ) જે ગામ બચે વહાણાવાયા છે. આજે પણ સનાળીના ઉપાડે તે સમાધિ આપીએ.” “ પાદરમાં ભરસડાનો પક્ષ દેહ સમાધિ લઈ મોહનદાસના વાકયે સનાળીના લેકે બેઠો છે, વિછીયા પાસે સનળી ગામે-આ ચૂપ થઈ ગયા. ગામડું “ એટલે સાંઢિયાના જેગરનીરી પણ છે. લીડા. જે કોઈ આગેવાન ન થાય તે ઈ રામ, (કુલ છાબ) આવ્યા , ' , Page #487 -------------------------------------------------------------------------- ________________ એક મેક્ષમાં જવા માટેનો માર્ગ , –શાહ કાંતીલાલ ડાહ્યાલાલ–સુરેન્દ્રનગર પરમ શાસન પ્રભાવક...સિદ્ધાંત રક્ષક શાસન કહીનુર પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્દવિજય ૨મચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનો ઊપદેશ ત્રણ વાકયમાં, મોક્ષમાં જવા માટે માર્ગ બતાવે છે, સંસાર છોડવા જેવો છે. સાધુપણું જ લેવા જેવું છે. મેક્ષ મેળવવા જેવો છે. જે પ્રાણીએ દીક્ષા ગ્રહણ કરે છે, તેઓ આ સંસારમાં પણ ખરેખર અમૃત રસનું પાન કરે છે. તેઓને આ ભવમાં પણ કેઈ પ્રકારની અડચણ થતી નથી અને તેઓ સુખથી ભરપુર રહે છે. આદિ અને અંત વગરને આ સંસાર જેમાં જન્મ મરણ વારંવાર થતા હોવાથી જે ઘણે ભયંકર છે, તેમાં તીર્થંકર મહારાજના મતની દીક્ષા લેવી તે પ્રાણને માટે ઘણું મુશ્કેલ છે, એ દીક્ષા અત્યંત નિર્મળ છે અને મન વચન કાયાના સર્વે સાવધ વેગે પર અંકુશ આણનાર છે. એ અત્યંત દુર્લભ ધક્ષા લેવી તે પાણીને ઉદયમાં આવતી નથી, જયાં સુધી પ્રાણી તેનો લાભ મેળવી શકતો નથી, ત્યાં સુધી આ સંસારમાં તેને અનેક પ્રકારના પારાવાર દુખે થાય છે ત્યાં સુધી રાગ દ્વેષ અને તેનાં ભયંકર પરિણામે તેના પર પોતાની અસર બતાવ્યા કરે છે, ત્યાં સુધી કર્મો પિતાના પ્રભાવ તેના પર સ્પષ્ટપણે દાખવ્યા કરે છે. ત્યાં સુધી અનેક પ્રકારની આપત્તિઓ આવ્યા કરે છે, ત્યાં સુધી જન્મ મરણના ફેરા થયા કરે છે. ' જ્યારે ક માર્ગ આપે અને લેકનાથ શ્રી ભગવાનદેવની કૃપા થાય ત્યારે તીર્થકર મહારાજ શ્રી જિનેશ્વરદેવની બતાવેલી દીક્ષા પ્રાગીને પ્રાપ્ત થાય છે અને પછી પ્રાણીઓનાં સર્વ પાપો છે વાઈ જતા જાય છે. જીવ જે જે સમયે જે જે ભાવથી રહે છે. તે પ્રમાણે તે તે સમયે શુભ કે અશુભ કર્મ બાંધે છે તેથી પ્રાણી છેવટે જ્યાં સર્વ પ્રકારને આનંદ નિરંતર રહેલ છે. અને દુનિયાનાં સવે કલેશોની જ્યાં ગંધ પણ નથી એવી ઉત્તમોત્તમ ગતિએ પહોંચી જાય છે અને ત્યાર પછી જે ભયંકર ઉપદ્ર સંબંધી સર્વ ઉપાધીઓ તેનાથી દૂર ચાલી નાય છે. સાધુ જીવનમાં રાજ ભય, ચોર ભય, આજીવિકા ભય, કે વિચાગ ભય નથી. આ સવમાં પણ સુખ છે અને પરભવમાં પણ સુખ છે, તેથી સામણું રમણીય છે. Page #488 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : : જૈન શાસન (અઠવાડિક) તા. ૨૪–૧૧–૯૨ સાધુજીવનમાં માટે ભાગે સ્વાત્મ સતાષ અને લક્ષ્ય વસ્તુને પણ ઇચ્છાપૂર્વક ત્યાગ જોવામાં આવે છે. સુનિ જીવન ખાવીશ પરીષહ સહન કરવાથી સમૂળ થાય છે. સ્વ. પૂજ્યપાદ આ. શ્રી શમચન્દ્રસૂરિશ્વરજી મહારાજ સાહેબ પાંચમાં આરામાં ધર્માં કલ્પવૃક્ષ જેવા હતા. તેમના સાનિધ્યમાં જે શીતળતા આવતી તેનુ વણુન કરી શકાતું નથી. પૂયનું ચામાસ' પાલીતાણા હતુ ત્યારે હું અને અ કેવાળીયાના શ્રી નટુભાભાઈ વ"દન કરવા ગયા હતા ત્યારે પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરિ સાહેબની ઉપસ્થિતિમાં શાસનના કાર્ય કરવા તેમને જે “મહાભાગ્યશાળીના આશિષ આપ્યા છે, તે હજી પણ કાનમાં મંગળ વન માર્ક સભળાય છે. આવા ઉપકારી ગુરુદેવના ચરણમ L. “ હાશ ! હવે મને શાંતિ થઈ !” પાલિતાણાની વાત છે. એ ઢાળી એક સાથે તીર્થાધિરાજના તીથ કરને લેટવા જઇ રહી છે. ડાળી થાડે દૂર ગઈ હશે. ત્યાં જ હર વર્ષના ઘરડા હાથ કપાળ કુટતાં કહે છે, “ અરેરે!" એક મુનિવર આ સાંભળી ગયા. તેમણે ડાળીમાં રહેલા તે મહાપુરૂષને પૂછ્યુ - આપને કઇ થાય છે? ત્યારે મહાપુરૂષ હૈયા વરાળ ઠાલવતા કહે છે કેઆના કરતાં તા મારા ડોલીવાળા સારા, ચ'પલ પહેર્યાં વિના તા ચડે.” અને બીજી જ ક્ષણે બીજી ડાલીમાં બેઠેલા એક આચાય ભગવતને ખખર પહેલા ડોલીવાળા બદલી નાંખ્યા. અને...નાસિકના તે ચપલ પહેર્યાં વગર ચઢેલા ડાલીવાળાઓએ જ્યારે આ મહાપુરૂષની ડાળી ઉપાડી ત્યારે આ મહાપુરૂષ ખેલે છે – “ હાશ! હવે અને શાંતિ થઈ.” આ મહાપુરૂષ ખીજા કાઈ નહિ પણ પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્વિજયરામચંદ્ર સુરીશ્વરજી મહારાજા જ. જયણાની અજન્મ ચૈાત ! --શ્રી ચંદ્રરાજ Page #489 -------------------------------------------------------------------------- ________________ : ગુરુ ગુણ ગરિમા : (મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું) શમચન્દ્રસૂરિરાજના નામે ઈતિહાસે સર્જાઇ ગયા. એ ઈતિહાસને જવાના દિને હવે તે વહી ગયા. સાગર તટ પર એકલપંડે છૂપી પ્રવજ્યા લેનારા, દેહલે લાખે જનોની વચ્ચે દીક્ષા ગ્રત દેનારા. સમકિત જ સમાધિ મળશે સમાધિથી મુકિત મળશે. પણ આ ઉપદેશને દેનારા એ, ચકકસ શિવપદની રળશે. સાચી વાત સમજવા પણ સક્ષમ આજે કઈ નથી. ત્યારે એ વાત સમજાવી જનાર વિસરાશેન કરિ... ૪ એની આંખે અમૃત જેવી, મધુરતા ઉભરાતી હતી, તેય અશાસ્ત્રીયતા તે એના તેજ થકી ગભરાતી હતી... ૫ એના હેઠે તે ૨મતતા વચને સહુ ઉત્સાહભર્યા, એના વિરોધમાં પડનારાનાં અને સર્વે વ્યર્થ ઠર્યા... એ સાગર દિલ મહામાનવના ગુણલા ગાવા કેવી રીતે, સાગરનાં મનને રને અરે ! ગણવા કેવી રીતે... શાસ્ત્ર હતાં એના શ્વાસમાં, સમકિત રગ રગમાંહી હતું, શિવ૫ઇ હયાનાં ધબકારે સત્ય તે જીવનમાંહી હતું. સરસ્વતી માતા તે એના હેઠે હંમેશા વસતી, ચરણમાં લીમીકીતિને યથગાથા રમતી હસતી મહાપ્રતિભામય, મસ્તકમાં જિન-આજ્ઞાને વાસ હતે. એના પગની ધૂળમાંથી પણ સાત ઇતિહાસ હોં. જિનવાણીની મુદ્રા એના વચનમાં જીવંત હતી, અંતરના ભાવની ભરતી સુણતાં એહ અનન્ત થતી... . ૧૧ એના નાક કરમાં સવળી સિદ્ધિઓ છલકાઈ હતી, એ કરને શિરપરને પામીને, અમ ભકિત હરખાઈ હતી..૧૨ જાણી ના શકીએ ચિતનમાં એના શા આદર્શ હશે. જોયું એ કે મિક્ષ કે સંયમના નામે તસ આંખ હસે. ૧૩ Page #490 -------------------------------------------------------------------------- ________________ : જૈન શાસન (અઠવાડિક) તા. ૨૪-૧૧-૯૨ _*_ વિચાર ધારા અવિરત એની આત્મશુદ્ધિને પંથે હતી. પ્રચંડ પહોમી મળીએ એને મને તે કંથ હતી. સંઘર્ષો કે સન્માનમાં એક રૂપ સ્મિત કરનારા. જીવનને મૃત્યુમાં સમરૂપ મહા સમાધિ ધરનારા એની પર જે મહાગુરુઓની કૃપા સદૈવ અપાર હતી, ધીર” “દાનને “પ્રેમ”ની ત્રિપુટી એની હૃદયાધાર હતી આ ગુરુવરની છાતી ઉપર આક્ષ્મણે બહુ અફળાયા, “સત્ય સાચવ્યું એણે આથી એ સ્વાગતમાં પલટાયા.... ૧૭ ત્રિભુવનમાંથી “રામ વિજયજી જે સાહસથી તેઓ બન્યા (૨) એ જ સાહસથી “સત્યના સવામી બનનારા અમે એને ગયા. ૧૮ નામ ગુરુનું. જિનશાસનનું. ને નિજનું એણે રાખ્યું. (૨) પૂર્વ મહાપુંરુષ જેવું ને જીવન એનું તે રાખ્યું. ૧૯ તુજને પૂજ્યા. દેહ પૂજો તુજ.. તુજ રાખ ધર્મ છે માથે, હવે વિચારે સમજી તારા રહેણું ગુરુ! તુજ સંગાથે.” ૨૦ જીવનના સઘળા દિવસમાં ભકિતભાવે પ્રાથએ, મરતાં “શમ મય જીવન તારું શિવપદને આરાધીએ... ૧ -શ્રી શમી ઃ શ્રી સંઘ ભકિતનું ફળ ? યદ્કતે ફલેમીંદાદિપદવી મુખ્ય કૃષે સસ્પવિતા ચકિત્વ ત્રિદશૃંદ્રતાદિતૃણવત્ પ્રાસંગિક ગીતે છે શક્તિ ય”હિમસ્તુતો ને દધતે વાડજ ધારીપતેઃ સંઘ સંઘહર પુનાતુ ચરણુજા સતાં મન્દિરમ્ જેની ભકિતનું મુખ્ય પ્રધાને ફળ તે શ્રી અરિહંત અઢિી પદવી અને પરમપદની પ્રાપ્તિ છે અને કૃષિમાં ધાન્યની ઉત્પત્તિ પૂર્વે ઘાસની જેમ જે આનુષાંગિક ગણ ફળ ચક્રિપણું અને દેવ-દેવેદ્રાદિ પાછું ઘાસ સમાન છે. જેના મહિમાની સ્તુતિ કરવામાં ખુદ બૃહસ્પતિની વાણું પણ શકિત ધરાવતી નથી અર્થાત લામણ પડે છે તે ભગવાન શ્રી જિનેશ્વર દેવાની આજ્ઞાને માથે ચઢાવી, આજ્ઞા મુજબ જીવતે પાપનું હરણ કરનાર ચતુર્વિધ શ્રી સંઘ, પિતાના ચરણ ન્યારો વડે સજજનોના ગૃહને પવિત્ર કરે. Page #491 -------------------------------------------------------------------------- ________________ સાચો ત્યાગ કયારે આવે –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ - માણસે સૌથી પહેલે આ નિર્ણય કરવાડ વિશ્વધર્મની આ ભૂમિકા પણ આવી શકે જે છે કે- “મારે દુઃખ નથી જોઈતું, નહિ. રાગી માણસ માટે આ શકય છે? માટે મારે કેના દુઃખમાં કારણભૂત બનવું રાગ ભૂંડ લાગે અને ત્યાગ સારું લાગે, નહિ, અને મારે સુખ જોઈએ છે, માટે રાગમાં તણાવું ગમે નહિ અને ત્યાગમાં મારે કોઈનાય સુખમાં વિદન કરનારા બનવું દડવું ગમે, તેનાથી જ આ શક્ય છે; નહિ. પણ બને તે બીજાના સુખમાં સહા- કારણ કે-વાત વાતમાં, રાગ હોય તેય યક બનવું !” આ વિચાર આવશે, એટલે ત્યાગ કરવો પડે, કેમ કે-મન થાય તો ય ઘણા વિચાર કરવા પડશે. એમ થશે કે- તેવું ન કરવું, કે જેવું બીજા મારા પ્રત્યે કમથી કમ આપણે તે વિચાર નહિ કર, કરે તે મને ગમે નહિ, એવો નિયમ છે ! તેવું વચન નહિ બલવું અને તેવું વર્તન જગતને ઉપદ્રવધૂત થતા બચવું હોય, તે પણ નહિ કરવું, કે જેથી સામાને દુખ ત્યાગ, વગર છૂટકે જ નથી. ત્યાગી માણસ થાય! આપણા અમુક વિચાર આદિથી જગતને ઉપદ્રવભૂત, થાય નહિ. એ જીવે સામાને દુઃખ થશે કે નહિ -એ જણ- જ એવી રીતે એ કે કોઈના પણું દુઃખમાં વાને ઉપાય શો ? એ જ કે–એવો વિચાર એનું જીવતર છે એમ કહેવાય નહિં. તમારું કઈ મારે માટે કરે તો તેથી મને દુઃખ જીવતર કેઈને ય માટે દુઃખનું કારણ નથી. એમ કહી શકશો ? કેટકેટલા છના કચ્ચર થાય કે નહિ ?, એવું વચન કે મને કહે ઘાણમાંથી તમારું સામાન્ય પણ સુખ સંજય તો તેથી મને દુઃખ થાય કે નહિ? અથવા છે, એ પણ એક ઝીણવટથી વિચારવા જેવી એવું વર્તન કેઈ મારા પ્રત્યે કરે, તે તેથી બીના છે. તમને સંસારના રાગ ઉપર ગુસ્સો મને દુઃખ થાય કે નહિ? બીજાના મારા ન આવે છે ખરે? મારે સંસારને રાગ કે પ્રત્યેના જેવા વિચાર આદિથી મને દુઃખ ભૂડે છે કે હું જેમ સુખને અથ શું તેમ થાય, તેવા વિચાર આદિ મારે બીજા કેઈ | સર્વ જીવ સુખના અથી છે, છતાં પણ મને પ્રત્યે કરવા નહિ. આ તે સીધી વાત છે સંસારને રાગ બીજાના સુખ પ્રત્યે બેદરકાર ને? અસલી વાતમાં તે, ધર્મના વિશદ બનાવે છે, એમ થાય છે? સંસારને રાગ સ્વરૂપનું વિશદ જ્ઞાન જરૂરી નથી ને ? ભુંડ લાગ્યા વિના, સાચે ત્યાગ આવી શકે આટલું કરવા માંડે, પછી જુઓ કે તમારે જ નહિ. સંસારને રાગ ભૂંડે લાગ્યા પછી તમારા રાગ ઉપર કેટલે કાપ મૂકો પડે જ, સાચા ત્યાગને રાગ આવી શકે. ત્યાછે. અને કે ત્યાગ કેળવવો પડે છે ! ગની વાત કરનારા તો ઘણું છે અને કઈ મનુષ્ય જ્યાં સુધી ઇન્દ્રિયસુખની લોલુપતાને તજે તે વાહવાહ બેલનારાય છે, પણ પોતાના કાબૂમાં લે નહિ અને પોતાની જરૂરીયાતે ત્યાગ માટે પ્રયત્નશીલ કેટલા? ત્યાગ પણ રાગ ઉપર કાપ મૂકે નહિ, ત્યાં સુધી તેનામાં માટે થાય, તે એથી મોક્ષ મળે નહિ. Page #492 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ? : જૈન શાસન (અઠવાડિક). સંસારને રાગ ભૂપે લાગે અને અતિ રાગી પણ, નિર્વાહના સાધન માટે રોગના હેતુથી ત્યાગ થાય, તે મોક્ષ મળે સી-પરિવારાદિને કેટલાક કાળ ત્યાગ કરે માણનાં સાધનને સંસારના રાગથી સેવ- છે ને ? ભેગની લાલસા ઉપર કાબુ મેળનારા પણ હોય. સંસારના રાગથી જ વર્ત, વીને, નેકરી કે વહેપાર કરવાને માટે કેટલા માન સંસારસુખનાં સાધનોના રાગ ઉપર લેકે જાય છે ? એવાને ત્યાગ એ શું કાબુ મેળવે, એ વૈરાગ્ય કેળવે અને ત્યાગ ત્યાગ, છે? એવાઓને જે જોઈતું સાધન કરે, પણ એથી આત્માને જે સાચે લાભ મળી જાય, તે એ શું કરે? થવો જોઈએ તે ન થાય. જેમ વિષયને (રેન પ્રવચન વર્ષ ૨૯ અંક ૪૦-૪૧) અભય આપનાર સર્વત્ર અભય બને છે. અભયં સવસરો ચો દદાતિ દયાપર ! તસ્ય દેહાદ્વિમુન્કસ્થ ભયં નાસ્તિ કુતશ્ચન !! દયામાં તત્પર એ જે પુરુષ સઘળા ય પ્રાણીઓને અભય આપે છે, તે પુરૂષને ભવમાં તે ભય નથી, પરંતુ આ દેહનો ત્યાગ કરી પરભવમાં જાય છે ત્યાં પણ તેને કોઈ જતને ભય રહેતો નથી. - ક્રોધની ભયાનકતા આકરા સવષાણુ ગુણનાં ચ દાવાનલા! સકે ખિલકઝાનાં ક્રોધ સ્યાખ્યો મનીષિણ સઘળાય દોષની ખાણત, સંપૂર્ણ આત્માને બાળવા માટે દાવાનિ સમાન, સઘળાં ય કષ્ટ ને આપવાને માટે સંકેત રૂપ એવા ક્રોધને બુદ્ધિમાન પુરુષે ત્યાગ કર જોઈએ. તે બધાના દાસ થવું પડશે તૃષ્ણ ચેહ પરિત્યજય કે દરિદ્રઃ ક ઇશ્વર: ! તસ્યાશ્ચાત્યસર દત્તો દાસ્ય ચ શિરસિ સ્થિતમ * જે અહી તુષ્ણા ત્યાગ કર્યો તે પછી દરિદ્ર કણ અને શ્રીમંત કે! અને જે તૃષ્ણાને અવસર આવે તે પછી બધાને માથે તારી ગુલામી લખાયેલી છે. Page #493 -------------------------------------------------------------------------- ________________ રવિશિ. હું પ્યા ભૂલકાઓ, બાલ વાટિકા તમારી સામે નવનવી સામગ્રીઓ લઈને ઉપસ્થિત થાય છે. બાલ જીવનને સુસંસ્કારિત બનાવવા માટે હંમેશા સુસાહિત્યના સંસર્ગમાં રહેવું જોઈએ. આજના ભૌતિક સાધનો જેવા કે રેડીયે, વીડીયે, કેબલ ટી. વી. અને ડીટેકટીવ સાહિ. ત્યથી બાલ જીવનમાં ઝેરનાં બી રોપાય છે. જાણે અજાણયે આવી પ્રવૃત્તિઓમાં સબડાયેલો માનવી ક્યારેક ભડકે બળી ઉઠે છે. - ભૂલકાઓ એટલું સમજી રાખજે કે જીવનને ઉન્નત અને ઉદર્વગામી બનાવવું હોય તે આજના ભૌતિક સાઘનેથી હંમેશાં દૂર રહેજો. વિશેષ, તમારે પરિચય પણ એવા મિત્રો સાથે કરજો કે જેથી તમારું અધ:પતન ન થાય. ઘણી વખત મિત્રોની સંગતીથી ઘણું બાળમિત્રો અંધારી આલમમાં ઘસડાઈ જાય છે. જીવન બરબાદ કરી નાંખે છે. તમારે પણ તમારું જીવન વેડફી ન નાખવું હોય તે તમે પણ સાવધ બની જજે. બાલ જીવન કેમળ ગુલાબના ફૂલ જેવું છે. સંસારના શિરમોર તરીકે બાલ જીવન પંકાયેલું છે. આજની ભૌતિક સામગ્રીઓથી ઘસડાઈ આવેલી અંતરની આતશબાજીને સમાવવા અને જીવન પવિત્ર બનાવવા સદા સુગુરુઓના સાનિધ્યમાં રહેજે. સારું સારું વાંચન કર. મનન કરજે. કલ્યાણ માગના યાત્રી બનશે. વધુ અવસરે. -રવિશિશુ - સંતા કુકડી હાસ્ય એ દરબાર નીચે આડા અવળા બધી વાકયે એક શેઠની તિજોરી બંધ થઈ ગઈ શબ્દોની સંતાકુકડી રમતા બરાબર ગોઠ અને કઈ રીતે ખુલવાનું નામ લેતી વશું તો આપણને ઉપયોગી આદરવા નહતી. તેણે જેલના સત્તાવાળાઓને લાયક સુંદર વાક્યો મળશે. સંપર્ક સાધીને કહ્યું કે જે તેમની પાસે ૦ માક્ષ તું ખરા. તિજોરી ખાલી શકે એ કેઈ નિષ્ણાત ૦ થી ભિખારનિની તું. કેવી હોય તે તેમને મુસીબતમાંથી છુટ૦ ખરા મયર્સ તું. કાર મળી શકે. ૦ ડછે તું ને ભલે. -તૃપ્તિ પોલિસવાળાઓની એક પાટી" કેદીને Page #494 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ જૈન શાસન (અઠવાડિક) લઈને શેઠના ઘરે પહોંચી ગઈ. કેદીએ ૧૦. એક પ્રકારને સ્વાધ્યાય... ડી ક્ષણોમાં પિતાની નિપૂણતા અને ૧૧. એક નિન્હવનું નામ........ અનુભવના આધારે તિજોરી ખાલી દીધી. ૧૨. એક પ્રકારે મનુષ્યભવ દુર્લભ... શેઠે આભાર માનતા કહ્યું, “હું આપને કંઈ ૧૩. એક વાસુદેવનું ના.... બક્ષીસ આપવા ચાહું છું કે એ શાંતિથી : -એન્ડ કહ્યું, “છેલે વાર જ્યારે મેં આ પ્રકારની તિજોરી ખાલી હતી ત્યારે મને એક લાખ ખાલી જગ્યા પુરા રૂપિયા મળ્યા હતાં. (૧) શ્રી અરિષ્ટનેમિ ભગવાને........ ' -મેહુલ તરૂણભાઇ શાહ નામના ઉદ્યાનમાં દીક્ષા લીધી હતી. (૪) - ચોકઠા ચતુર (૨)....બાર યોજન દૂરને શબ્દ નીચે આપેલા એકઠામાં ૧૩ શબ્દોના ગ્રહણ કરે છે. () ૪૮ અક્ષરે આડા અવળા લખ્યા છે. શોધી ' (૩) અગ્નિ ધીખંતી શિલા ઉપર આપશે ને ? દરેક શબ્દને એકી અક્ષર ઘેરી ...... અણુશન કર્યું હતું. (૪) શાહીથી લખેલ છે. દરેક શબ્દ એક જ (૪) કુંથુનાથ ભગવાનની શિબીકાનું વારે વાપર, ના હતું. (૩) લ | ધા | કા | ચ | ૮ | ૯ | શાળા (૫) .....યાગીની માતા છે. (૩). ૫ | હિ | | | ત | ૧ | N | મા (૬) ભૂખ ભાગવાની ઈરછાથી ....... શિT 1 “ભ | થેTધા ત ] | સમકિત પામ્યા. (૪) [4 | S | આ| શું ધિં1 1 રૂ| (૭) પતનનું કારણ..... છે. (૪) | | | ત | લ | પ્ર ' અ [ | -હર્ષિત એન. શાહ ૨ | ન | રિ f | B | | તિ પિ | | ધિ |તાં ] / ભૂT / બજોડકણું_ઉકેલ ૧. એક પ્રકારની ભાવના... ૨. એક પ્રકારની મહાસિદ્ધિ ૩. એક પ્રકારની લેયા મહાવીર પરમાત્મા ૪. એક પ્રકારની ક્રિયા...... આયુષ્ય ૫. ચક્રવતિના એક રતનનું નામ....... પ. પૂ. વિનય વિજયજી ૬. તજવા યોગ્ય અંક આશાતના... બીજોરા પાક ૭. એક કાઠીયાનું નામ... શિવપુરી. ૮. એક સિદ્ધને ભેદ.... શ્રીમાન હેમચંદ્રાચાર્ય ૯. એક પ્રકારની નિદ્રા પ્રચલા શ્રી ચિદાનંદજી સહારાજ Page #495 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ ૨ ક-૧૩ અક–૧૫-૧૬ તા. ૨૪-૧૨-૯૨ ?' (બી) જમાલી ક્ષણ ભંગુર શાંત સુધારે શ્રાવિકા રેવતી - મેક ગ શાસ “વાર અનતી ચૂક, ચેતન, ઘણું અવસર મત ચૂક? -નેહલ કિરીટ શાહ (૨) પ્રથમ દેવની પૂજા કર્યા પછી તે જ કેસરથી ભગવાનની પૂજા થાય છે. (૩) ખાતાં ખાતાં બેલવાથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. . (૪) દહેરાસરમાં જીવદયાની પેટી રાખી શકાય છે. (૫)અષ્ટ પ્રકારી પૂજામાં ચામર પૂજા આવે છે. (૬) ભગવાને દીક્ષા પછી મુલ ભુલામણું ઉકેલ (૭) શ્રી ઋષભદેવે પ્રથમ પારણું (૧) મુનિસુવ્રત સ્વામી (૨) ઉપાધ્યાય પિતાના પુલ શ્રેયાંસકુમારના હાથે કર્યું. (૩) લોકપ્રિય (૪) અનંત વીર્ય (૫) (૮) આવતી વિશીના દરેક તીર્થ દેશવિરતિ, ન કરે ગિરનાર ઉપર મેળે જશે. -હષ પી. શાહ (૯) બનેને અલગ અલગ સમજાવી કયા ઉકેલ (૧) વિમલાચલ મેહુલ ટી. શાહ ના ઝઘડે કરાવે તેને નારદ કહેય. કેયડે (૧૦) સુભદ્રા સતીને વહેલીમાં પાણી કાઠી દરવાજે છાંટયું. (૧) શાકને કહેવાઉં હું રાજા માથે પહેર્યો લીલે તાજ પહેરીને જાંબુડી પાર્ક, -અજીત આર. સધવી (પુના) કરું માક ઠુંમક હુમક નારી. (૨) જય છે છતાં બ્રહ્મા નથી. મણુના ઢગલા ત્રણ નેત્ર છે છતાં શંકર નથી. ગુંગળામણ, શીખામણ, રબામણ, પાણીને ધારનાર છે છતાં મેંઘ નથી. પરિભ્રમણ, અથડામણ, અકળામણું, આકવનવાસમાં રહેવા છતાં તાપસ નથી. મણ, ઘસડામણ, ગભરામણ, લખામણ, - -અંકિત [પૂના ઉઘરામણ, ખરામણ, ભલામણ, અટામણ, શીરામણ, વડામણું. માત્ર સાચું કે ખોટું કહે જીતેન્દ્ર આર. રામસિણા પૂિના] (૧) દેવને પણ નવ અંગે પૂબ કરો વામાં આવે છે. Page #496 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) વિજેતાઓએ જવાબ તા. ૨૪-૧૨-૨ સુધી મોકલવા. “અમીષ” શબ્દ લાલિત્ય-૩ લટીચ મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ૮૨-૮૪ કીકા સ્ટ્રીટ, ગુલાબવાડી, મુંબઈ ખરા વિજેતાને ધન્યવાદ સાથે રૂ. ૫૧ મોકલવામાં આવશે. ઉકેલ મોકલેલ બાલ વાટિકા, જૈન શાસન, c/૦. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર, ‘| ૨ | ‘ત | ૩ | ૯ | તા | રા'ના વ રતાપ છે, શિક્| મ | જો ૨ થો શ|િ ત | | | | આડી ચાવી ૧. એક જીનેશ્વર (૫) ૫. પ્રતિષ્ઠા (૪). ૮. પળ (૨) . ૯. ઝાડની ડાળી (૪). ૧૦. એક એકી અંક (૨) ૧૨. જરૂર (૨) ૧૩. બહિષ્કાર (૪) ૧૬. કચરો (૨). ૧૭ નકામુ (૨) ૧૮. એક પક્ષી (૩) ૨૧. મુરખ (૨) ૨૩. એક જાતને રેગ, સમીર (1) ૨૪. એક ફળ (૩). ૨૬. સાધના (૨) ૨૮. અશકત (૪) Page #497 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૧૫-૧૬ તા. ૨૪-૧૧-૨ : : ૬૩૭ ૨૯. એક મહાનદી (૪) ૨૭. ઘણું (૨) ૩૧. દામ (૨) ૩૦, કઠોર (ર) ૩૨. એક મંત્રાક્ષર (૧) શબ્દ લાલિત્ય-૨ ઉકેલ ૩૩. આંખ (ઉ) : આડી ચાવી ઉભી ચાવી ઉભી ચાવી ૧. મૂલ્યાંકન ૧. મૂળભૂત ૧. સામાયિકમાં આવશ્યક (૪) ૨૨ સુર ૨. નકુલ ૨. પાણી (૨). ૪. જસ ૩. સુરજ ૩. ત૫ (૨) ૪. જય) ૪. બાળ (૩). ૭. સંયમ ૫. રામચન્દુ સૂ, ૫. જનની (૨) ૮. ભુતાવળ ૬. એક ઋતુ (૪). ૧૦. જખમ ૭. સંમત ૭. મહામંત્રમાં સમાયેલા છે (૪) ૧૩. ચંદ્ર ૯. વસુંધરા ૧૧. દાવપેચ (૫ ૧૪. વીરરસ ૧૧. અશ્વર ૧૪. સરકારના માણસે ખાય છે (૨) ૧૬. અપરાધ ૧૨. કવિ : ૧૫. એક ફૂલ ૧૮. મધુરી ૧૫. સમકિતી ૧૬. પિતાના ભાઈ (૨) ૧૦ હજા : ૧૬. અહેભાવ ૧૯. પૂ. યશોવિજયજી મ. સા. રચેલ ૨૧. ભાવ સજઝાય (૫) ૨૨. મંચ ૨૨. શેચર ૨૦. શતક રાજાનું બિજુ નામ (૩) 'તિમિર ૨૨. મંદ ૨૧. ઈદ્રનું ઉપવન (૫) ૨૫. વણક ૨૪. મિનાર ૨૨. ગુજરાન માટે રાજા તરફથી અપાયેલી ર૮. નાજી ૨૬. કર જમીન (૩) ૨૯. રવિ ૨૭. હવા ૨૫. હજુરીયાની પત્ની (૪). 8. દિવાકર. -અસ્મીષ - ૧૭. ધરે વિવિધ વિભાગો અને સમાચાર સાથે કર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે જૈન શાસન [ અઠવાડિક ]; વાર્ષિક લવાજમ રૂ. ૪૦/- આજીવન રૂ. ૪૦૦/લખે ! શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લોટ, જામનગર શાક મારકેટ સામે, જામનગર Page #498 -------------------------------------------------------------------------- ________________ છે ? પૂજ્યશ્રીએ કહ્યું–આ બધું ડિલ(પાંકિતકી આવાજ) માત્રુ પરડવવાનું કામ તમારી પાસે જ કરાવું છું ને? પૂ. ગુણુયશ વિ. કહે - શ્રી ચંદ્રશેજ અમને આપની ભકિતને લાભ મળે છે બાપજી ! આપ તે સારામાં સારી શાસનની હું તે ખાઈ –પીને સેવા કરે છે.” અને ફરી પૂજ્ય શ્રી બાલ્યા-હું તે પડયો રહું છું... શાસનની કંઈ જ સેવા કરતે નથી. હું ખંભાતમાં પૂજ્યપાદ શ્રીજીની કેબિનમાં તે ખાઈ-પાઈને પડ રહું છું” આ જ ત્યારે પૂ. પુખ્યકીતિ વિ. તથા પૂ. હર્ષવર્ધન રાતે પૂજ્યશ્રીજીનું પ્રતિક્રમણ પૂરું થયા વિ. હાજર છે. સાંજને જ સંમે છે. પૂ. પછી પૂ ગુણયશ વિ. પૂજ્યશ્રીને પગે હર્ષવર્ધન લિ. પૂજયશ્રીજીના પગમાં મન લાગવા આવ્યા. પૂજ્યશ્રીએ પૂછયું-તું પહેરાવી દીધા છે. પૂજ્યશ્રીને આ શરીરની કેણુ? પૂ. ગુણયશ વિ. કહ્યું-આપ જેને સંભાળ પસંદ ન પડી. એટલે પૂજ્ય શ્રી હેરાન કરે છે તે ગુણય...” પછી પુજયપૂ. પુ કીતિ વિ. સામે જોઈને કહે છે કે- શ્રીએ કહ્યું. તે આટલું ને આવું જ યાદ આ જેને મને મોજા પહેરાવે છે. મારા રાખ્યું.” પૂ. ગુણયશ વિ. કહે-બા૫જી હું ગુરુ મહારાજે તે જીવ્યા ત્યાં સુધી મને તે અભણ માણૂસ છું.' નથી પહેર્યો. પૂ. પુન્યકીતિ વિ. બે હાથ જેડીને પૂજ્યશ્રીજીની મનોવેદના ધાર્યા એટલે જ મને ભણાવે છે, પૂજયશ્રીએ શબ્દો સાંભળી હ્યા છે. હવે : હર્ષવર્ધન કર્યું. બધા હસી પડયા. અને હસતા વિ. પૂકયત્રીજીને કહે છે કે આપના હસતા જ છુટા પડયા ગુરૂજીની ઉંમરે કેટલી હતી ?' તરત જ ગુંજન પૂજ્યશ્રીએ પૂ. હર્ષવર્ધન વિ. ને હાથ પકડી દૂર ખસેડતા કહ્યું–“આ જ આમાં મિત્ર પણ શત્રુ બનતે, - જીભ તણી એક તાકાતથી, ઉમર જેવાની ન હોય. મજા નતા પહે શત્રુ પણ મિત્ર બનતે, રતા એ જોવાનું હોય.” પછી ડીર - પછી પૂજ્યશ્રીઓને સ્થડિલ જવાનું થયું. આ જીભની જ તાકાતથી, થંડિત જઈ આવ્યા પછી પાછો બળાપો પરાયા દોષને, કાઢતા પૂજયશ્રી બેત્યા કે હું આ લેકેને એવા લા લેક છે, (પુ. ગુણયશ વિ. વિગેરેને) કેટલા બધા દૃષ્ટિ કરે નિજ દેષ પર, હેરાન કરૂં છું ? પૂ. ગુણયશ વિ. પૂછયું એવા વિરલા કેક છે. બાપજી! આપ અમને ર હેશને કરે ઇથી Page #499 -------------------------------------------------------------------------- ________________ લગન ! ઉપાસના પ્રશ્ન અને પ્રશ્નો-મહાયાત્રી જયારે અમે અંધારામાં ઓગળીને નાશ પામ- તું કાનો અવતાર હતો ! વાન હતા ફૂરણાને માટે હતો ! 'ત્યારે . તું સૂરજ બની આવ્યો. એ સાગર કયાં ગયે? જયારે એ ભરતીઓ કયાં ગઈ? અમે આગમાં ખાખ થઈ જવાનાં હતા ' જીવનના રેતાળકિનારે ઊભા રહીને - અમે, તારી અફાટ ભરતીની પરીક્ષા ત્યારે કરીએ છીએ... તું વરસાદ થઈને આવ્યું તેમ છતાંય જયારે - તું ઊંચા મોજાઓ સાથે ધસી આવીને, અમે શૂન્યતામાં ફેંકાઈ જવાના હતા. અમને કેમ વાણું જતું નથી ? ત્યારે હે મહાનું ! તું પૂર્ણ વની દિશા તરફ અમને તારું નામ અને તારું દર્શન અને લઈ ગયે. સરખી તાકાત ધરાવતાં, જ્યારે તે પછી, અમે એટમાં તણાઈ જવાના હતા. તું શું નામને મહિમા વધારવા માટે ત્યારે દર્શન લુપ્ત કરી શકે ? તું નિસ્ત રક થઈને આવી પહોંચ્યા. હે ભગવન! તારી આ માન્યતા * આજે અમે હતાશામાં છે આજે ખોટી સાબિત થઇ રહી છે. દિશાહીનતાનાં અમે એગળી રહ્યા છીએ. આજે, 3 , છતાં તું શા માટે આવતું નથી ? દર્શનની અનત તૃષા જાગે છે. તે અમે નામ સાથે જન સંકળાયેલું છે એ ખરું અનત જેનાથી આ રીએ છીએ. ત્યારે નથી તારે દર્શન આપવા ઘટે.” તું મેહક સાદ દઈને અમને કેમ તારી કરૂણાને ખાતર બેલાવતે નથી તારી મહત્તાને ખાતર જ્યારે તારી ઉન્નત તેજસ્વિતાને ખાતર અમારી આંખે વ્યથાથી ફાટી ગઈ છે હે ! પ્રત્યે ત્યારે તું દર્શન શા માટે નથી આપતે? તું આશ્વાસનનું અંજન કેમ નથી* શા માટે? લાવતે ? મારું નામ લેતાં જ જ વિનાનું નામ આજે * Page #500 -------------------------------------------------------------------------- ________________ QUELL ELHETE - હિંગોલી (મહા)–અત્રે શ્રી શાંતિ- મુ. શ્રી નરરત્ન વિ. મ.ને વીરાણી નવકાર નાથજી જિન મંદિરનો જીર્ણોદ્ધાર પૂ. આ. ફલેટ ખાકે દશદિવસના મહત્સવ સાથે શ્રી વિજય વરિષેણ સૂ. મ. ના ઉપદેશથી માગશર સુદ-૬ ના ગણિત પ્રદાન થશે. ચાલું થયું છે. જેનું ખાત મુહૂર્ત કા. સુ. આ ચિત્રદુર્ગ–પૂ. આ. શ્રી વિજય સ્થલ૬ ના હતું અને શીલા સ્થાપન કા. સુ. ૧૦ ભદ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પૂ. તીર્થ ના થયું આ પ્રસંગે પૂજા વિ. મહોત્સવ. પ્રભાવક આ. શ્રી વિજય વિક્રમ સૂ. મ. ની જાય હતે. ૬ ઠ્ઠી પુણ્યતિથિ તથા સંઘમાં થયેલા - આ જીર્ણોદ્ધારના કાર્ય માટે સહકાર વિવિધ તપની અનુમોદન માટે કલ્યાણ માટે અપીલ કરી છે. શ્રી શાંતિનાથ જૈન મંદિર પૂજન ગૌતમસ્વામી પૂજન શાંતિ 2. મંદિર પિસ્ટ ઓફિસ રોડ હિંગેલી ખાત્ર વિ. અઠા મહત્સવ આ વ-૮ [૪૩૧૫૧૩] 1 થી કા. સુદ ૧ સુધી ઠાઠથી ભણાવાયુ. મલાડ ઈસ્ટ-રત્નપુરી–પૂ. મુ. શ્રી સાવરકુંડલા-અત્રે દોશી ઓતમચંદ અક્ષય વિ. મ. સા. ની નિશ્રામાં દિવાળીના બાવચંદના સમાધિપૂર્ણ સ્વાવાસ નિમિત્તે છઠ્ઠમાં ૧૬૫ આરાધ જોડાયા હતા. તથા તેમના આત્મ શ્રેયાર્થે શ્રી સિદ્ધચક્ર પારણા અતરવાયણ શેઠ અમુલખદાસ મહાપૂજા આદિ ત્રણ દિવસનો મહોત્સવ ઓતમચંદ તથા શેઠ લલુભાઈ હંશરાજ આ. વ. ૯ થી ૧૧ પૂ. આ. શ્રી વિજય તરફથી થયા દરેકને શ્રીફળ, પતાસાને પ્રભાકરસૂરીશ્વરજી મ. આદિ તથા પૂ. સા. પડે અને ૧૮ રૂ.ની પ્રભાવના થઈ. શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ, ની નિશ્રામાં ઉજ કા. વ.૩ ના રૂપષધમાં સારી સંખ્યા વાય હતે. થઈ. દરેકને ૪૭ રૂા. ની પ્રભાવના પ્રતિ - રામપુર (ઉ. પ્ર.) પડવા ગામ ખાતે ક્રમણમાં ૭ રૂા. પ્રભાવના થઈ પૂ. શ્રીને, તા. ૨૫-૮-૯૨ને શ્રી ચંદ્રપ્રભસ્વામીના આંખે ઓપરેશન કરાવવાનું હોવાથી થોડા જ છે. યક્ષ વિજયની મૂર્તિ જમીનમાંથી પ્રાપ્ત દિવસ પછી લાલબાગ સી.પી. ટેક પધારશે. થઈ છે જેના મસ્તક ઉપર શ્રી ચંદ્રપ્રભઅમદાવાદ–અત્રે પૂ. આ. શ્રી વિજય સ્વામીની મતિ હતી. તે ખંડિત છે. ભદ્રકર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં સ્વ. પૂ. પં. શ્રી રવિપ્રભ વિ. મ. ના શિષ્ય પૂ. Page #501 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૧૫-૧૬ તા. ૨૪-૧૧-૯૨ : : : ૬૪૧, નવાડીસા-અત્રે પૂ. આ. શ્રી વિજય લાખાબાવળ તરફથી કો. સુદ ૧૧, શાંતિ સુદર્શનસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય વિહારની બહેનો તરફથી પૂજાએ ભણાઈ રાજતિલકસૂરીશ્વરજી મ. તથા પૂ. આ. શ્રી કા સુદ ૧૩ બીડવાળા લીલાધર રામજીવિ.મહદયસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ભાઈ તરફથી નવાણું અભિષેક પૂજા ચાતુર્માસમાં થયેલ વિવિધ તપસ્યાની અનુ- શ્રીફળની પ્રભાવના માસી આરાધના મેદનાથે તથા પૂ. આ. શ્રી વિજય સુંદર થઈ. ચાતુર્માસ પરિવર્તન શાહ વર્ધમાનસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજય હીરાલાલ લલુભાઈને. ત્યાં પ્રવચન ઠાઠથી સેમચંદ્રસૂરીશ્વરજી મ. તથા પૂ. મુ. શ્રી થયું. વદ ૧ના શા. કેશવલાલ માણેકચંદને જયભદ્રવિજયજી મ.ના સુદીર્ઘ સંયમની ત્યાં પદ્દમ બેન પન્નાલાલને ત્યાં મંગલિક અનુમોદના શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર શ્રી બાદ મંડપમાં પ્રવચન, સંઘ પૂજન વિ. સિદ્ધચક્ર મહાપૂજન આદિ સહિત અષ્ટા. થયા. વદ ૨ ના દહેવણનગર પ્રસ્થાન , ન્ડિકા મહે ત્સવ કા. સુદ ૧૩ થી વદ ૫ વાજતે ગાજતે થયું. ત્યાં કીર્તિભાઈ ભાણાસુધી ભવ્ય રીતે ઠાઠથી જા. ભાઈ બંસીભાઈ તરફથી પ્રવચન બાદ સંઘ " દ્રાક્ષાવરમ (એ. પી.) પૂ. આ. શ્રી પૂજન થયું. વદ ૫ ના શાહ હીમતલાલ વિજય વા પણ સૂમ.ની નિશ્રામાં શ્રી જી. મણીલાલ તરફથી રાળજ તીર્થને સંઘ ઋષભદેવાદિ જિનબિંબ તથા વિજ કલશ પગપાળે છે. કા. વ. ૧૧ બોરસદ થઈ પ્રતિષ્ઠા ત. ૩૦-૧૧-૯૨ ના ધામધુમથી ળ વડેદરા માગસર સુદ ૧૦ ના પધારશે ત્યાં યોજાઈ છે. અત્તરી નિમિત્તે આદિ માગસર વદ ૩ ના શ્રી પ્રવીણ નાથાલાલ અઠ્ઠાઈ મહે સવ નવકારશી જાઈ. પૂ. પાદરાવાળા. હની રેડ પ્રતિષ્ઠા છે બાદ શ્રીની નિશ્રામાં વૈ. સ. ૬ ના વિઝાગા સુરત ખાતે વાપી પિષ સુદ ૧૫ આસપાસ પટ્ટમમાં અંજનશલાકા થશે તે અંગે શ્રી પધારશે. મને જકુમાર હીરણ માર્ગદર્શન આપશે. રાજકોટ-અત્રે શ્રી વર્ધમાનનગરમાં ખંભાત-અત્રે જૈનશાળામાં પૂ. આ. તીર્થસ્વરૂપ શ્રી સંભવનાથ સ્વામી આનશ્રી વિજય જિનેન્દ્ર સ. મ. ની નિશ્રામાં લય ' તથા વિશાલ શ્રાવક ઉપાશ્રયનુ કા. સુદ . જેનશાળા તરફથી કા. સુદ ૮ દ્રવ્યથી નિર્માણ કરનાર શ્રીમાન શ્રેષ્ટિવર્ય વિરચંદ્ર મિચંદ બગડીયા કારીયાણીવાળા શ્રી અમૃતલાલ ભાણજીભાઈ શાપરીયા આ તરફથી . સુદ ૯ દેપારભાઇ કેશવજી, વદી ૫ ના રોજ નમસ્કાર મહામંત્રનું જામનગર તરફથી કા. સુદ ૧૦ પ્રથમ સ્મરણ કરતાં સ્વર્ગવાસ પામ્યા તેમના મનસુખલાલ પોપટચંદ તરફથી બીજી સ્વર્ગવાસ નિમિતે તેમના પરિવાર તરફથી દશમના હિરુબેન ભેજ તથા અમૃતબેન અને ચાતુર્માસ બિરાજમાન પ. પૂ. મુ. જેસંગભાઈ લડન હર ઝવેરચંદ લાધાભાઈ શ્રી લાભાવિજ્યજી મ. સા. તથા પૂ. મુ. Page #502 -------------------------------------------------------------------------- ________________ ૬૪૨૪ . : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી દિવ્યકતિવિજયજી મ. તથા પૂ. મુ. બાબુલાલની મંડળીએ ખુબ સુંદર રીતે શ્રી પુન્યકીર્તિવિજયજી મ.ની શુભ નિશ્રામાં કરાવેલા. સંગીતમાં અત્રેના શ્રી જિનેન્દ્ર ! - કારતક સુદ ૭ થી શ્રી બૃહદ સિદ્ધચક્ર ભકિત મંડળે સારી જમાવટ કરી હતી. પૂજન તથા શાંતિનાત્ર યુકત પંચાહિકા કા વ ૯ થી શ્રી સંધ તરફથી શેઠના મહોત્સવ ખુબ જ ભવ્ય રીતે ઉંજવાય. વર્ગવાસ નિમિતે શ્રી બૃહત સિદ્ધચક્ર દરરોજ પ્રભુજીને ભવ્ય અંગરચના પ્રભાવના પૂજન તથા શાંતિસ્નાત્ર યુકત પંચાત્વિકા તેમજ વ્યાખ્યાનમાં સંઘપૂજન આવી સારી રીતે મહત્સવ ઉજવાશે. થયું હતું. કા. સુદ બીજી ૧૦ ના તેઓ શ્રીની પુજ નીમીતે સારી ધર્માદાની રકમ : વરાણ- અત્રે કા. સુ. ૧૫ ઉપર જાહેર થયેલ. બપોરે શાંતિસ્નાત્ર ઠાઠથી યાત્રા મહોત્સવ રાખેલ છે. જેમાં શા. ભણાવેલ. જીવદયાની ટીપ ખુબ જ સારી સરેમલ શિવલાલ બેંગલોરવ ર તરફથી થયેલ બાદ લાડુની પ્રભાવના થયેલ. વિધિ સ્વામિવાત્સલ્ય રાખેલ હતું. પ્રજા દ્રવ્યોની વિધાન જમનગરવાળા શ્રી નવીનચંદ્ર બોલી સારી થઈ. - વિરાર નગરે ઉપધાન તપ આરાધના પ્રસંગે ભાવભર્યું આમંત્રણ શુભ નિશ્રા. પ. પૂજય આચાયવ શ્રીમદ વિજય લલિતશેખર સ. મ. સા. પ. પૂજય આચાર્યદેવ શ્રીમદ વિજય રાજશેખર સૂ મ. સા. ૫. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય વીરશેખર સૂ, મ. સા. આપણું હાલાર દેશના જ ત્રણ ત્રણ પૂજ્ય આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં હાલારીઓને ઉપધાન કરવા માટે પધારવા ભાવભર્યું આમંત્રણ છે. તેઓશ્રીની પાવન નિશ્રામાં આરાધકે ને વધારે અનુકુળતા રહેશે. પ્રથમ મુહુર્ત - માગસર સુદ ૬ તા. ૩૦-૧૧-૯૨ સેમવાર. દ્વિતીય મુહુર્ત :- માગસર સુદ ૮ તા. ૨-૧૨-૨ બુધવાર. ? મુખ્ય લાભ લેનાર શ્રી જેસંગલાલ મોહનલાલ કડિયા પરિવાર-વિરારહા અમૃતલાલભાઈ, નટવરલાલભાઈ, જીતુભાઈ. સુકૃતના સહભાગી ? ' શ્રી દેવશીભાઈ મેઘજીભાઈ પેથઇ પરિવાર હાલાર-રાસગપર હાલ વિરાર, Page #503 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૧૫-૧૬ : તા. ૨૪–૧૧–૯૨ : સાવરકુંડલા-અત્રે પૂ. આ. શ્રી વિજય ભવન જૈન ધર્મશાળા ખાતે પૂ. આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ઉપધાન વિજય મહાબલસૂરીશ્વરજી મ. તથા પૂ. સારી રીતે પુર્ણ થયા, ૨૬ માળ છે તેને આ. શ્રી વિજય પુણ્યથાલસૂરીશ્વરજી મ.ની મહત્સવ કા. વ. ૧૧ થી ૧૩ છે નિશ્રામાં ઉપધાન તપની ભવ્ય આરાધના તેરસના બાળ વરઘોડો તથા માળારોપણ થઈ, ચાતુર્માસ આરાધના તથા પૂ. આ.. સ્વામી વાત્ય છે. ત્યાંથી પૂજ્યશ્રી પગ- શ્રી વિજય વર્ધમાનસૂરીશ્વરજી મ., પૂ. ' પાળા સંઘ સાથે મા. સુ. ૨ ના પ્રયાણ આ. શ્રી વિજય સેમચંદ્રસૂરીશ્વરજી મ. મા. સુ. ૯-૧૦-૧૧ અઠ્ઠમ થશે. તથા પૂ. મુ. શ્રી જયભદ્રવિજયજી મ. ના બોરીવલી-ચંદાવરકરલેન - અત્રે સંયમ જીવનની અનુમોદના તથા માળાપૂ. આ. શ્રી વિજય મિત્રાનંદસૂરીશ્વરજી પણ ૨૭ છોડના ઉજમણા સાથે અડ્રાઈ. મ. આદિ તથા પૂ. ગણિવર્ય શ્રી નરવાહન મહોત્સવ કા. સુદ ૭ થી કા. સુદ ૧૫ વિજયજી મ. આ દની નિશ્રામાં કા. વ. સુધી તથા માગશર વદ ૯ થી વદ ૧૩ ૫ થી ૧૩ સુધી શાંતિનાત્ર વીશ સ્થાનક હા, જી . સુધી જયા, કા. હે. ૧૩ ના માળાપૂજન ભવ્ય રથયાત્રા સહિત પંચાન્ડિકા પણ થશે. . મહોત્સવ પૂ. પાદ રામચંદ્ર સૂ. મ. ના ખંભાત-અગે પૂ. આ. શ્રી વિજય ઉપકારની સ્મૃતિ તથા શ્રી વિક્રમભાઈ થશે રત્ન સૂ. મ. ની નિશ્રામાં પૂ. સા. શ્રી તેમના ધર્મપત્ની વિમળાબેનના જીવંત વૈરુગાશ્રીજી મના ૫૦૦ અબેલ તપ મહત્સવ તથા વિક્રમભાઈના સુપુત્ર સ્વ. તથા ધર્મચક તપની પૂર્ણાહુતિ અને સંદીપભાઈને આત્મશ્રેયાર્થે શાહ ચીમન- અનમેદના નિમિતે શેઠ સુંદરલાલ ઉજમશી લાલ રણછોડદાસ શાહ તરફથી આ ભવ્ય તરફથી આ. સુદ ૧૫ ને સિદ્ધચક્ર મહોત્સવનું આયોજન કર્યું છે. ' પૂજન માણેકચોક વદ ૧ ના ૧૦૮ પાશ્વ - અમદાવાદ-ડહેલાવાળાનો ઉપા- પુજન થંભના પાર્શ્વનાથ દેરાસરે ઠાઠથી શ્રય-અત્રે પૂ. આ. શ્રી વિજય રામસૂરીશ્વરજી ભણવાયા હતા, મહારાજાદિની નિશ્રામાં પૂ. આ. શ્રી વિજય વડોદરા-અત્રે એરફોમ સામે હરણી સુરેન્દ્રસરીવરજી મ. ની ૪૧મી પુણ્ય તિથિ રેડ પર મહાવીર ધામ સોસાયટીમાં શ્રી તથા ચાતુર્માસની આરાધનાના અનુમોદન પ્રવચંદ્ર નાથાલાલ શાહ પાદરવાળાના માટે કા. વ. ૫ થી ૯ સુધી સિદ્ધચક્ર જિન મંદિર માગશર વદ ૩ ની પ્રતિષ્ઠા પૂજન ૪૫ આગમ પૂજા આદિ પંચા- છે, આ પ્રસંગે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર હિકા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયા. સુરીશ્વરજી મ. આદિ અત્રે પધારશે. - સિદ્ધાચલ મહાતીર્થ અને મહારાષ્ટ્ર Page #504 -------------------------------------------------------------------------- ________________ - " શ્રી જૈન શાસન (અઠવાડિક) પાટણ-અત્રે આશીષ સંસાયટીમાં સાવજી મ.ના કાયમી સરનામાં આવે મનફરા-કચ્છના શા હંસરાજ ધનજીભાઈ ભેટ મોકલાશે. દેઢિયા પસ્વિારના મુમુક્ષુ પ્રવીણાબેનની દીક્ષા ડે. કવિનભાઈ શાહ અષ્ટ મંગળ પૂ. આ. શ્રી વિજય સુદર્શન સૂરીશ્વરજી ફલેટ વખારીયા બંકર રેડ બીલી મેરા મ. પૂ. આ. વિજય રાજતિલક સુરીશ્વરજી વલસાડ. . મ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહે રાજકેટ-અત્રે શાહ શિવલાલ ભુરદય સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં માગશર ભાઈ તથા તેમના ધર્મપત્ની શ્રીમતી કાંતાવદ ૩ના થશે ધક્ષા નિમિત્તે મનફરામાં બેનના જીવનના સુકૃતોની અનુમોદના અર્થે કા. વ. ૮થી ૧૨ સુધી શાંતિસ્નાત્ર સ્વામિ તેમના પરિવાર તરફથી પૂ. મુનિરાજ શ્રી વત્સલ આદિ મહોત્સવ પૂ. . શ્રી પ્રીતિ દિવ્યકતિ વિ. મ. આદિ તથા વિજયજી ગણિવર આદિની નિશ્રામાં પૂ. મુ. શ્રી મિક્ષરતિ વિ. મ. આદિની ઉજવાશે.' નિશ્રામાં માગશર સુદ ૩થી ૭ સુધી શ્રી ભેરેલ તીથ (બનાસકાંઠા)-અત્રે પૂ. અષ્ટોત્તરી સ્નાત્ર જલયાત્રા વરશેડો સાધવર્ધમાન તપેનિધિ મુ. શ્રી ગુણયશ વિજ- મિક વાત્સલ્ય આદિ પંચાહિનકા જિનેન્દ્ર ૨જી મ. Oા પ્રખર પ્રવચન કાર પૂ. મુ. શ્રી ભકિત મહોત્સવ ભવ્ય રીતે જાય છે. કીર્તિયશ વિજયજી મ.ની નિશ્રામાં ઉપ- ઉત્સાહ ઘણે છે. ધાન તપની વિશાળ પાયા ઉપર આરાધના - ટુમકુર-અત્રે (કર્ણાટક)–અત્રે પૂ. નકકી થઈ છે. * આ. શ્રી વિજય ધનપાલ સૂરીશ્વરજી મ.ની પ્રવેશનું પ્રથમ મુહુર્ત માગશર સુદ નિશ્રામાં પૂ. આ. શ્ર વિજય ૧૧ તથા બીજુ મુહુર્ત માગશર સુદ દ્વિ. પશોદેવ સૂરીશ્વરજી મ.ની ૨૦ મી પુણ્ય૧૨ છે. માળા રોપણ મહા સુદ ૨ના થશે. તિથિ નિમિત્તે ભકતામર પૂજન આદિ - આ પ્રસંગે સુ. ૩ને ગુરુદેવનો પ્રવેશ મહોત્સવ કા. સુ. ૩થી ૫ સુંદર રીતે થશે તથા માગશર સુદ ૬ થી ૧૦ શાંતિ- ઉજવાય. ' સ્નાત્ર આદિ મહોત્સવ ઉજવાશે ઉપધાનમાં કેલહાપુર(લક્ષમી પુર) પૂ. આ. શ્રી પધારવા આમંત્રણ અપાયું છે. તા. થરાદ વિજય વિચક્ષણ સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં વાયા ડીસા પિન-૩૮૫૫૬૫ પૂ. મુ. શ્રી શ્રેયાંસપ્રભ વિજયજી મ.ને બીલીમોરા-અત્રે પૂ. શ્રી અકલંક લિ મણિપદ પ્રદાનને મહોત્સવ કા. વ. ૧૩થી દ્વિારા સંપાદિત પુસ્તકે ઉત્તરાધ્યાયન ભા.૧ માગશર સુદ ૬ સુધી શાંતિનાત્ર આદિસાધુ સાધવી આવશ્યક ક્રિયા સૂત્રો સાથે મહોત્સવ યોજાયો છે સુદ-ના સવારે ધર્મ પરિચય. . ગણિપદ પ્રદાન થશે. ભકતામર પૂજન આ પુસ્તક પૂ. સાધુ Page #505 -------------------------------------------------------------------------- ________________ ' વર્ષ ૫ : અંક ૧૫-૧૬ : તા. ૨૪-૧૧-૯૨ મુંબઈ–તારદેવ ફરજેટ હોલમાં કુમુદ લીધી છે. બાળવયમાં સંસ્કાર મેળવી સંયમ મશનમાં પિતાના ગૃહ મંદિરમાં શ્રી પંથે પ્રયાણ કરતા બંને બાલ દીક્ષાથી અજિતના સ્વામિ આદિ જિનબિંબેની ધન્યવાદને પાત્ર છે. પ્રતિષ્ઠા તથા તે પ્રસંગે શાંતિસ્નાત્ર આદિ સુરત–અત્રે પૂ. આ. ભ. શ્રી વિજય પંચાહિકા મહત્સવ પૂ. આ. શ્રી વિજય ભુવનભાનું સૂરીશ્વરજી મહારાજની થાયરેડ મિત્રાનંદ સુરીશ્વરજી મ.ની તથા પૂ. આ. વિસ્મતિ તથા હાર્ટની નબળાઈ તથા શ્રી વિજ્ય ચંદ્રોદય સુરીશ્વરજી મ. મગજમાં બ્લડ સપ્લાય ઓછું થતું હોવાથી આદિની નિશ્રામાં શ્રી હસમુખલાલભાઈ ડેની ખાસ સલાહથી અમદાવાદ વિહાર ચુનીલાલ મોદી તરફથી થશે. આ કેન્સલ કરીને ઉપચાર માટે મુંબઈ તરફ મા. . ૬ થી ૧૦ ઉત્સવ છે. કા. ૫. વિહાર કર્યો છે. આમ છતાં તબીયત ચિંતા ૧૧ના પ્રભુજી તથા ગુરુદેવને પ્રવેશ થશે. જનક નથી. હસમુખભાઈના સંસારી પક્ષેબેન પૂ. સા. - શ્રી પુણ્ય પ્રભાશ્રીજી મ. આદિ પણ પધા - જેન શેાધ ત્રિમાસિક ગુણસાયરકા રશે તેમને દાદી આદિ પાંચ પુણ્યાત્માઓ ડિસેમ્બર ૯૨ અંક જૈન સંસ્કૃતિ એવું દીક્ષા ગ્રહણ કરી છે. કલા વિશેષાંક' કે રૂપ મેં પ્રકાશિત હેગા - ચિત્રકુગ (કર્ણાટક) પૂ. આ. શ્રી - વિદ્વાને સે નિવેદન હૈ કિ જે વિદ્વાન વિજય સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ઇસ અંક કે લિયે અપની રચના પ્રેષિત થયેલા ૧૯૦ સિદ્ધિતપની અનમોદના કરને મેં રુચિ રખતે હૈ, યે અપની સમેત શિખર પાવાપુરી વિગેરે તીર્થભૂમિનો પ્રસ્તાવિત રચનાકા શીર્ષક સૂચિત કરે. ૧૮ દિવસનો યાત્રા પ્રવાસ તા. ૧૧-૧૧- ઇસ વિશેષાંક કે પરિશિષ્ટ ભાગ મેં ૯રથી રાખેલે છે. - ૧૯૯૨ કા પ્રકાશિત જૈન સાહિત્ય તકનીકી • વાંકડીઆ વડગામ (રાજસ્થાન) વિવરણ કે સાથ સૂચીબદ્ધ કિયા જાયેગા પ્રકાશકો એ નિવેદન દે. કિ વે ૧૯૨ મેં અત્રે પૂ. આ. શ્રી વિજય જિનચંદ્ર સૂર પ્રકાશિત સાહિત્ય કી સૂચના શ્વરજી મ.ની નિશ્રામાં શ્રી સેહનલાલ શી હી નિમ્ન પતે પર ભિજવાયે. મલકચંદભાઈના પુત્ર પ્રવીણકુમારના પુત્ર અમીષ ઉમર ૧૧ વર્ષ તથા પુત્રી પ્રિયમ મેઘરાજ જેને ઉ. વર્ષ ૧૦ બંને મહાવદ-૪ની દીક્ષા ૨૩૯, ગલી કુંજલ, દરબા ગ્રહણ કરશે દીક્ષાથીના દાદા સેહનલાલભાઈ તે પૂ. મુ. શ્રી સંવગતિ વિજયજી મ. તથા કાકા પૂ. સુ. શ્રી ગતિલક વિ. મ. તથા ફઈબા પુ.સા. શ્રી હિતરક્ષાશ્રીજી મ.એ દીક્ષા , " દિલહી-૬ Page #506 -------------------------------------------------------------------------- ________________ : જેને શાસન (અઠવાડિક) ન કરબટીયા પીપલધન (ધર્મપુરી)- ૪ થી સુદ ૧૧ નવ દિવસને મહત્સવ અત્રે પૂ. આ. શ્રી વિજય જગરચંદ્ર સૂ. મ.ની ભવ્ય રીતે ઉજવાય. નિશ્રામાં ચાતુર્માસની આરાધના આદિની ગોધરા (પંચમહાલ)– અત્રે પૂ. આ. અનુમોદના માટે શાંતિસ્ત્ર બે પૂજન આદિ શ્રી વિજય શુભંકરસૂરીશ્વરજી મ. ના સહિત પંચાહિકા મહોત્સવ કા. સુદ ૨ સમાધિપૂર્વક કાલધર્મ નિમિત્ત શાંતિસ્નાત્ર, થી ૬ સુધી ત્રણે ટંકના સાધર્મિક વાત્સલ્ય સિદ્ધરાક્ર પૂજન ભકતામર પૂજન આદિ સાથે સુંદર રીતે ઉજવાય, પંચાહિકા મહત્સવ પૂ. આ. શ્રી વિ.સૂર્યોદય - મદ્રાસ-૩૫૧ મીન્ટ સ્ટ્રીટ આરાધના સુરીશ્વરજી મ. ની નિશ્રામાં કા. વ. ૯ થી ભવન ખાતે પૂ. આ. શ્રી વિજય હેમપ્રભ- કા. વ. ૧૩ સુધી ઉજવાશે, પૂ. આ. ભ. સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ચાતુર્માસ આ વદ ૧ ના સમાધિપૂર્વક કાલધર્મ આરાધના આદિની અનુમોદના માટે શાંતિ- પામ્યા છે. પૂ. આ. ભર ના કાલધર્મ નિમિત્તો નાત્ર, નવાણું અભિષેક પૂજા તથા ૪૫ ઉત્સવમાં પૂ. આ. ભ.ના ભકતગણ તરફથી આગમ મટી પૂજા આદિ સ હત કા. સુ. પદ્માવતી પૂજન રહે તે આશ્ચર્ય છે. પરમ શાસન પ્રભાવક, શાસન કોહીનુર પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદવિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૬ શ્રદ્ધાંજલિ ત્રીજો વિશેષાંક તારીખમાં ફેરફાર છે; - આ વિશેષાંક કારતક વદ ૦)) મંગળવાર તા. ર૪-૧૧-૯૨ ના પ્રગટ થવાને હસ્તે તે સંપાદન અને સહયોગ તથા વિશેષ રૂપે પ્રગટ કરવાના હેતુથી લંબાવ્યો છે અને તેથી આ ત્રીજો વિશેષાંક પ્રગટ થવાને તે હવે મહા વદ ૧૦ મંગળવાર તા. ૧૯-૨-૯૩ ના પ્રગટ થશે તેની સૌ વાચકેએ સેંધ લેવા વિનંતિ છે. ' આ વિરોષાંક સહયોગ વિશેષાંક સૌજન્ય-રૂ. ૧૫૦ કે તેથી વધુ આપનાર શુભેચ્છક સહાયક- રૂા. ૫૦૦ શુભેચ્છક-રૂા. ૧૦૦ શ્રદ્ધાંજલિ શુભેચ્છા- જાહેરાત એક પેજ-4૦૦૦. આ રીતે રાખેલ છે. તે સર્વે માના પ્રચારકે તેમજ શાસન પ્રેમીઓને શક્ય પ્રેરણા આપી સહકાર ' મોકલવા વિનંતિ છે. ( જૈન શાસન કાર્યાલય c/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫-દિગ્વિજય પ્લોટ, - જામનગર (સૌરાષ્ટ્ર) Page #507 -------------------------------------------------------------------------- ________________ ત્યાં સુધી જ બધા ગુણાને આવાસ છે. તાવત્સવ ગુણાલય: પટુિ સાધુ સતાં વલ્લભ, શૂર સચ્ચરિતઃ કલકરહિતા માની કૃતજ્ઞઃ ત્રિઃ । દક્ષા ધરતઃ સુશીલગુણવાંસ્તાવ પ્રતિષ્ઠાન્વિતા, યાવશિષ્ઠુરવજ્રપાતસદશ` દેહીતિ ને ભાષતે ॥ જયાં સુધી માણસ કાર ૧પાત જેવું વચન આપા' એમ આલતા નથી, ત્યાં સુધી તે સ`ગુણાના ભંડાર છે, ચતુર બુદ્ધિવાળા છે, સજ્જન છે, સાધુજનાને પ્રિય છે, શૂર છે, ઋચારિત્ર-આચરણવાળા છે, કલંકરહિત છે, માની છે, કૃતજ્ઞ છે, કવિ છે, દક્ષ છે, ધમ પરાયણ છે, સુઉંદર શીલવાળા છે, ગુણવાન છે અને પ્રતિષ્ઠાવાળા— નામાંકિત છે. જૈનાગમ કેવુ છે ? આત્મીયાનુભવાશ્રયાથ વિષયે પ્યુચ્ચય દીયક્રમે સ્લેછાનામિવ સ`સ્કૃત તનુધિામ ×ચય માહાવહઃ । વ્યુત્પત્તિ પ્રતિપત્તિહેતુ વિતતસ્યા દ્વાદશાર્ગુ ફિત, ત. નાગમમાકુલચ્ચ ન વય. વ્યાક્ષેપાજ: કવચિત્ ॥ પોતાના અનુભવને આશ્રય જ જેના અર્થના વિષય એવા પણુ જે શ્રી.જિના ગમના ઉચ્ચક્રમ, તે મ્હેરાને સંસ્કૃત ભાષાની જેમ અલ્પબુદ્ધિવાળાને આશ્ચય તથા માહ ઉત્પન કરનાર છે તેવા વ્યુત્પત્તિ, પ્રતિપત્તિ, હેતુઓના વિસ્તારવાળા સ્યાદ્વાદની વાણીથી રચાયેલા શ્રી જિનાગમને જાણીને અમે કાઈપણ જગ્યાએ વ્યાક્ષેપને ભજનારા થતા નથી. Page #508 -------------------------------------------------------------------------- ________________ જ મોક્ષ સુધી તે જ શરણુ હે વિશ્વસ્થાપિ દશમુંદં વિતનુતે ય: પ્રાતિહાયશ્ચિયા, ધર્માસ્થા યદુપજ્ઞ મમનસામધાણ્યવદ્યાપહા દુર્વાસ્થકુવાસના નયશત લુંમ્પતિ યસ્યાગમા, સવ ગતિરામદયપદે સેä કૃતાર્થોડતુ નઃ જે સર્વદેવ પ્રતિહાર્યોની શોભાથી વિશ્વની પણ દષ્ટિઓને આનંદ આવ્યું છે, જે ! R સર્વ દેવની સ્થાપેલી ધર્મની આસ્થા-શ્રધા અજ્ઞાન આત્માઓના પણ પાપને હઝારી છે છે અને જે શ્રી સર્વ દેવનાં આગ સેંકડે નોએ કરીને દુર્વાયથી ઉત્પન્ન થયેલી 3 કુવાસનાને લાપી નાખે છે તે કૃતાર્થ શ્રી સર્વદેવ જયાં સુધી અમને મહદયપદ- 8 એક્ષપદની પ્રાપ્તિ થાય ત્યાં સુધી શરણરૂપ છે. ૪૪૪૪૪૪૪ શ્રી જિનેશ્વર દેવને જ ભજો આત્માન ભવભાગ એગ સુભગ વિસ્પષ્ટમાચષ્ટ છે. યઃ કમપ્રકૃતિ જગાદ જગતાં બીજ જગચ્છમણે .' નઘોળ્યાવિવ દશનાનિ નિખિલાન્યાયાન્તિ ય દર્શને, તં દેવં શરણું ભજતુ ભવિના, સ્યાદ્વાદવિદ્યાનિધિમ છે ? હે ભવ્યાત્માઓ! જે દેવે જગતના સુખ માટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આમા ભવભેગ અને ગે કરીને સુભગ છે એટલે કે કમગે ભવના ભાગરૂપ વૈભાવિક ધર્મોને ભક્તા આત્મા છે અને કમના ઉપશમ, ક્ષપશમ અને ક્ષય સાધ્ય બને છે સ્વામી પણ આત્મા જ છે અને આ જગતની હયાતિનું મૂળ કારણ કેઈપણ હોય તે આ કમ પ્રકૃતિ છે અને સાગરમાં જેમ નદીઓ આવે તેમ જે દેવના દર્શનમાં સઘળાં દશના આવે છે. સમાઈ જાય છે. તે સ્વાદવાર વિદ્યાના સાગર શ્રી જિનેશ્વર દેવના શરણને ભજે. Page #509 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી R ૦ શ્રી શકાલિક રને જીવનમાં જીવવું એટલે સુખને લાત મારવી અને . છે હિતની સાધના કરવી. ૦ બોટાને છેટું કહેવા ય તૈયાર ન હોય તે આદમી કહેવાય ? ૦ આ સંસાર જેને સારો માન્યા-લાગે તે કદી સારો થાય નહિ. ૦ કર્મના મેલથી આભા ચેક થાય તેનું નામ મોક્ષ ! ૦ સભ્ય ફચારિત્ર એ જ આમાનું ચાચું જીવન છે. ૦ આ શરીરને આત્માનો મોટામાં મોટે શત્રુ માને તે જ માણસ! ૦ રહે. રણ એ ધર્મદેવજ છે એ લઈને ગમે તેમ વર્તાય નહિ. ૦ આભાને ઉપકાર કરવાની જરૂરિયાત પહેલી છે. પરોપકાર પણ જ્યાં અમો- હૈ છે પકારની સમ્યગ ભાવના સક્રિયપણે રહેલી છે ત્યાં જ છે, બીજે કયાંય નથી. ૦ ત્યાગ અને ત્યાગનો ઉપદેશ એ જ એક નિગ થના માર્ગો છે. વેચ્છાચારીપણું છે છે એ નિગ્રંથન માગ નથી. છે . પ્રભુની આજ્ઞાને ભંગ એ બધાને માટે હાનિકારક છે, પછી ચાહે તમે છે કે 8 ચાહે અમે હેઈએ. છે . મુનિ એ મોક્ષમાર્ગ બતાવે છે અને તે નહિ માને તે નુકશાની તમોને છે છે અને એ સાચે માર્ગ અમે ન બતાવીએ તે નુકશાન અમને છે. ૦ આજની એકતાની વાતમાં તે સાચાને જ ઘણું ગુમાવવાનું છે, જેઓ બેટા ? છે. તેમને તે કશું ગુમાવવાનું નથી ! ૦ આપણે શાસનના બળે જ જીવીએ છીએ. તે શાસનને વફાદાર ન રહીએ તે છે છે તેના જેવી જગતમાં બીજી એક હરામખેરી નથી ! & ૦ ગુરુ ભકિત અને ગુરુ કૃપાનું બળ ઓછું નથી. ૨ ૦ આવા સાધવાચારને વિનય કહ્યું છે. આત્મા પરથી આઠે કર્મોને દૂર કરે તેનું 8 છે નામ વિનય ! ૦ જે આત્મા શાસ્ત્ર ભણે, જ્ઞાન મેળવે પણ જે તેને સાધવાચાર ઉપર પ્રેમ ન થાય, છે શકિત મુજબ સાધવાચારનું પાલન કરે તે તેનું જ્ઞાન તે જ્ઞાન નથી પણ જો છે. ૦ ગુદિની સેવાના કારણે પ્રાપ્ત થયેલી ગુરુકૃપાએ શાસ્ત્રને હૈયામાં પરિણામ પમાડનારી છે. - તમને જે ગમે તે કહેવાની ઈચ્છા થાય એટલે શાસ્ત્રની વફાદારી ગઈ. Page #510 -------------------------------------------------------------------------- ________________ 4000000040000 oppopot શ્રી જૈન શાસન(અઠવાડિક) 00000000000:0:00000000:0÷ || || સ્વ ૫૫ આચાર્યદેવેશશ્રામવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ જડ નથી કહેવા, ૦ ધર્મક્રિયા ધર્મોની અકકલ મેળવવા માટે કરે તેા તેને મારે પણ ચેતનાવાળા કહેવા છે પણ ધર્મક્રિયા કરતાં કરતાં સુખના ફાંફા માર્યા કરતા હોય અને દુઃખથી નાશી છૂટવાના જ પ્રયત્ન કર્યા કરતા હાય તે બધાને મારે જડ કહેવા છે. ૦ વર્તમાનમાં મેટો ભાગ ધર્મ કરનાર એવા છે કે જેને ધર્મની કિંમત ? નથી સૌંસારના સુખની જ કિંમત છે. પાપ કરતાં મને દુઃખ આવશે તેની યાદી પણ નથી. એટલે આજે મેટાભાગના જીવા પાપ મોથી કરે છે. વ્યવસ્થિત ગોઠવી ગાઠવીને કરે છે અને ધર્મોની ક્રિયા બધી વેઠથી કરે છે. ધક્રિયા કરનારમાં અમે પણ આવીએ અને તમે પણ આવે. આવા જીવમાં કોઇ દહાડા ઉચિત પ્રવૃત્તિ આવે જ નહિ. જ અવસ્થા ધર્મ પામવાની ᅳ અપૂર્ણાંક બંધક અવસ્થાના ત્રણ ગુણુ કહ્યા છે. આ લાયક અવસ્થા છે. Reg. No. G-SEN-84 (૧) ભયંકર ઘાર સંસાર પ્રત્યે બહુમાન ન હોય. (૨) પાપ તીવ્રભાવે કરતા ન હોય. (૩) બધાની સાથે ઉચિત રીતે વતતા હાય. જૈન oodpopco • જેને મ`દિર જોઇ. ભગવાન જોઇ, મેક્ષ ચાઇ ન આવે. ઉપાશ્રયમાં સાધુપાચ્છુ યાદ ન આવે તેના જેવા દુનિયામાં હૈ યા ફુટા કેટલા ? 0 ૦ ભગવાન ડોક્ટર છે અને અમે તેના કપાઉડર છીએ. તમે ત્યાં દવા લખાવીને અહીયા આવા છે તમે દર્શીન પૂજન કરવા જાઓ ત્યારે દરરાજ સાથીયા કરેા છે ? સાથીઓ Ö કરતાં શુ ખાલા છે ? તમારામાં રાગ બેઠો છે તેની કબુલાત માટે તેા સાથીયા છે. 0 ૦ સૌંસારમાં અનાદિથી ભટકા છે. હજી સુધી ઠેકાણું' પડયું' નથી. તમે સ સારથી Ö મૈં કાયર થઈને ગભરાઈને આવ્યા હો તે સારૂં' જે સંસારને હુંયામાં સાથે લઇને આવ્યા આ 0 હા તા અમે સફળ ન થઇ શકીએ. ÷00000000000:0000:0000008 શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખ ખાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું " ફોન : ૨૪૫૪૬ 0 Page #511 -------------------------------------------------------------------------- ________________ નો વડવિસાણ તિરાઇi | શાસન અને સિદ્ધાન્તા ૩ણમાડું. મહાવીર-પનવસાmi. pી રક્ષા તથા પ્રચારનું પત્ર સમ્યક ધમમાં ઉદ્યમ કરે. जयसिरिवंछियसुहए, अनिट्टहरणे तिवग्ग सारम्मि । इहरपरलोयहियटुं, सम्म धम्ममि उज्जमह ।। ભગવાન શ્રી જિનેશ્વરદેવને ધર્મ કેવો છે? જયને આપે, બાહ્ય–અત્યંતરગુણ લક્ષમીને આપે, વાંછિત સુખને આપે, અનિષ્ટોનું હરણ કરે, ધમ–અર્થ અને કામ તે ત્રણે પુરુષાર્થોમાં શ્રેષ્ઠ છે. માટે આલોક અને પરલાકમાં આત્માનું હિત થાય તે માટે સમ્યક ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ. અઠવાડક વિર્ષ ર શ્રી જૈન શાસન કાર્યાલય મૃત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભરાષ્ટ્ર) INDIA PIN - 361005 Page #512 -------------------------------------------------------------------------- ________________ એકદ્ધિવાળી सर्वत्र निन्दा सन्त्यागो, वर्णवादस्तु साधुषु । आपद्यदैन्यमत्यन्तं, तद्वत्सम्पदि नम्रता || સવ ઠેકાણે નિંદાના સથા ત્યાગ, સત્પુરુષોની પ્રશ'સા, અત્યંત આ આપત્તિમાં પણ અદીનપણુ' અને સારામાં સારી સ'પત્તિની પ્રાપ્તિમાં નમ્રતા-આ ચારને પણુ સદાચાર કહ્યા છે. નિંદાને શાસ્ત્ર મેટામાં મેટુ' પાપ કહ્યું છે. નિંદક આદમી કેઇને પણ છેડતા નથી. નિંદકને જીભની ચળ ન ઉતરે ત્યાં સુધી ચેન પડતું નથી. તે નિંદના સ્વભાવ કેવા હોય છે તે અંગે કહ્યું છે કે, માતા બાળકની વિટ્ટાને ફુટેલા ઘડાના ઠી ́કરાથી દૂર કરે છે, પણ કંઠ, તાળુ અને જીભથી અવવાદ-નિંદા રૂપ વાને બહાર ફેંકનાર દુને તા માતાને પણ હરાવી છે.” કાઇ પણ આદમીની નિંદા તે કરાય જ નહિ, પરંતુ વિપરીત આચરણ કરનારને જોઇ તેને પોતાથી બનતા ઉપાયે વડે અટકાવે અને સન્માગે ચલાવવા પ્રેરણા કરે; છતાં પણ જો તે તે ખેાટી પ્રવૃત્તિના ત્યાગ ન કરે તે તેના ઉપર કરૂણાભાવને ઉઢાસીનપણાને ધારણ કરે પણ તેના પર દ્વેષભાવને ધણુ કહી નિદાને ન જ કરવી જોઇએ. નિદા કરવાથી કાઇ જ લાભ થતા નથી, વખતે એવા વૈરભાવ પ્રગટે છે જ અનેક ભવા સુધી આત્માને અભિશાપ ખરું છે. માટે સદાચારના ખપીએ નિદાને ત્યાગ કરવા જોઇએ. મુખ મલ્યુ' છે માટે ખેાલ ખેાલ કરવાનું નથી. જેમ કેાઈની નિંઢા કરવાની નથી તેમ કે:ઈની ખાટી પ્રશ્ન'સા કરવાની નથી પણ પ્રશસા કરવી હોય તે સત્પુરુષાની જ કરવાની છે. સત્પુરુષના શાંતતા, ગભીરતા, શૌય'તા, નમ્રતા, સહનશીલતા, વિષયવિમુખતા, વચન મા'તા, નિરભિમાનતા, ગુણજ્ઞતા, નિપુણતા સરળતા, સૌમ્યતા, દાક્ષિશ્યતા અદીનતા, સજનવલ્લભતા, પ્રમાણિકતા, નિ:સ'ગતા, નિડરતા, નિસ્પૃહતા. નિલેૉ. ભતા, પરોપકાર રસિકતા, દીગ્દર્શિત, સ`સારવિમુખતા તથા સદાચરતા, પાપતિરૂતા આદિ ગુણાનુ સ્મરણ કરવું અને ઉત્કીત્ત'ન કવુ.. કેમકે, ગુણીના ગુણ ગાવાથી પેાતામાં પણ ગુણીપણું પેદા થાય છે. આવા સત્પુરુષના ગુણે! જ આત્માન્નતિમાં પુષ્ટ આલ'ખન છે. પણ આવા સત્પુરુષના ગુણગાનમાં ઉદાસીનતા ધારણ કરવી નહિ પણ તેમ જ ઉદ્યત બનવુ' જોઇએ. ( અનુસ`ધાન ટાઈટલ ૩ ઉપ૨ ) Page #513 -------------------------------------------------------------------------- ________________ . &લાકેશપ્રારક પૂજmવિશ્વસમસૂરીશ્કરેજી મહારાજની ૯ . Žanu zorul UHOV Bra Polony 084 del 2012034 ન હીણી -તંત્રી ) પ્રેમચંદ મેઘજી ગુઢકા ૮jલઇ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ ette (૨૪ste) સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ વઢવાબ) , , દ્વિફ • NNNNS • હવાઈફ • ઝાઝાZ1 વિઝgi . શિવાય મ 8 • • (BU OY 0(3) વર્ષ ૫ ૦૪૯ પોષ સુદ ૫ મંગળવાર તા. ર૯-૧ર-૯૨ [અંક-૧૯૨૦ વાર્ષિક લવાજમ રૂ. ૪૦ ] [આજીવન રૂ. ૪૦૦ = આર્ય દેશની મહત્ત : -સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા! આ દેશ. એ એક અધ્યાત્મપ્રધાન દેશ છે. આ આયે દેશની મહત્તા મહાપુરૂએ છે પણ વર્ણવી છે, તેનું કારણ બીજું કઈ નથી, પણ આ આયે દેશની અધ્યાત્મપ્રધાનતા, એ જ એનું વાસ્તવિક કારણ છે. અનાર્ય દેશો કરતા આર્ય દેશ સારે, એ વાત જયારે છે: કહેવી હોય, ત્યારે આપણે કેઈ એવી વસ્તુ શોધી કાઢવી જોઈએ, કે જે વસ્તુ અનાર્ય દેશમાં અલભ્ય હોય અને જે વસ્તુ આ દેશમાં જ લભ્ય હોય. અનાર્ય દેશોમાં 8 અલભ્ય અને આ દેશમાં જ લભ્ય–એવી પણ વસ્તુ જે બહુ કિંમતી હોય, અત્યંત જ જીવનપયોગ. હેય, ઉનત જીવનની સર્જક હોય, તે જ આપણે એ વસ્તુને આગળ ધરીને, એમ કહી શકીએ કે-એ વસ્તુનાગે, આ દેશ કરતાં સઘળા ય અનાર્ય દેશે હઠ છે સ છે. એવી કઈ વસ્તુને શોધી કાઢવાને માટે, તમે જો તમારી બુદ્ધિને ઉપયોગ કરશે તે જ | તમને લાગશે. કે-અધ્યાત્મપ્રધાનતા, એ જ એક વસ્તુ એવી છે, કે જે અનાર્ય દેશમાં 8 છે શોધી જડે તેમ નથી અને આર્ય દેશમાં જેને સુગ ઠામ ઠામ મળી શકે છે.” આ છે 8 વાતને જો તમે વિચારે અને સમજી શકે. તે તમને લાગે કે-“તમને આ દેશમાં છે છે માનવજન્મ મળે છે, એ તમારી અસાધરણ કેટિની ભાગ્યશાલિતા છે.” તમને આર્ય છે દેશમાં માનવજન્મ મળે છે. એ તમારી અસાધારણ કે ટિની ભાગ્યશાલિતા છે, પરંતુ છે છે એ વાત જયાં સુધી માત્ર મહાપુરૂષની વાણીમાં જ રહે, ત્યાં સુધી એને કોઈ વિશેષ છે. શું અર્થ નથી એ વાતની સાચી સાર્થકતા તે ત્યારે જ છે, કે જ્યારે તમને પિતાને એમ R જ લાગે કે-હુ બહુ ભાગ્યશાળી છું, કેમ કે-મને આર્ય દેશમાં માનવજન્મ મળે છે. 5 Page #514 -------------------------------------------------------------------------- ________________ છે એ વિના, તમારે માટે તે, એ વાતની સાર્થકતા નહિ જ ને ? આજે આ આયે દેશમાં માનવજન્મને પામેલાઓમાં, કેટલાક માણસે આયે દેશમાં માનવજન્મને પામ્યાનું ગૌરવ છે | અનુભવતા હશે? એવા માણસે ઓછા નથી, કે જેઓ આય દેશમાં મનુષ્યજન્મને છે પામ્યાનું ગૌરવ તે અનુભવતા નથી, પરંતુ એ વિષે જેમણે કદી પણ વિચારે ય કર્યો નથી અને જેઓ એ વિષે વિચાર જ કરતાં નથી. આયે દેશમાં માનવજન્મને પામ્યાનું ! ગૌરવ અનુભવનારાઓમાં પણ કેટલાક એવા છે, કે જેઓ અમુક પ્રકારના મમતવથી, ગૌરવ અનુભવતા હોય અગર તે ભૌતિક ઋદ્ધિ-સિદ્ધિની દષ્ટિએ ગૌરવ અનુભવતા હોય. { આ દેશ મારે છે, માટે સારો છે?—એવા પ્રકારના મમત્વથી ગૌરવને અનુભવ કરે, હું 1 એમાં વસ્તુતઃ દેશની મહત્તાને અગેનું ગૌરવ નથી. આજે કેટલાક એવા પણ માણસે છે ન છે, કે જેઓ એવી વાત કરીને ગૌરવને અનુભવ કરે છે કે-“વિમાનોની બનાવટ, એ છે છે તે આપણા દેશની વાત છે. પરદેશીએ આપણે ત્યાંથી પ્રાચીન ગ્રંથને ૯ઈ ગયા, એ 8 થાને વાંચીને શોધખોળ કરી અને એ શોધળને અંતે વિમાન બન્યાં. આવી કઈ 1રીતિએ ગૌસ્વને અનુભવ કરે, એ પણ સાચે ગૌરવાનુભવ નથી. હજુ એ રીતિએ આપણે ગૌરવને અનુભવ કરવો હોય તે કરી શકીએ કે-“વર્ષો સુધીની શોધખોળ અને છે 1 તે કરવામાં મહહિંસા આદિને કરીને, પ્રદેશીઓ જે અમુક તારવણીએ. કાઢી શકયા છે, તે તારવણીઓ અધુરી છે, જ્યારે આપણા દેશમાં થઈ ગયેલા મહાપુરૂષે એ તે જ્ઞાન બળથી તે તે તારવણનું પણ ધ્યાન આપેલું છે. પરંતુ આ તે આધ્યાત્મિક | શકિતની વાત થઈ. એ મહાપુરૂએ એવું જ્ઞાને પિતાના આત્માની જ્ઞાનશકિતના વિકાસ છું દ્વારા મેળવેલું કે એ જ્ઞાન આજની જેમ અખતરાઓ કરીને મેળવેલું. ( જેના પ્રવચનમાંથી ) - વિવિધ વિભાગો અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે જૈન શાસન [ અઠવાડિક ] વાર્ષિક લવાજમ રૂ. ૪૦ - આજીવન રૂ. ૪૦૦/લખે શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લોટ, જામનગર શાક મારકેટ સામે, જામનગર Page #515 -------------------------------------------------------------------------- ________________ અમારિ પ્રવત ન દેવનાર-વિવાદનું લાઢું તપ્યુ છે, ત્યારે તેને મારવાના તાળાના ઘાટ ઘડી લેવા જોઇએ -પૂ. મુનિરાજશ્રી હિતરુચિવિજયજી મ. સા. “ સન્ડે એબ્ઝર્વર ’માં પ્રીતિશ નાંદીએ એક જાગરૂક પત્રકારની હેસિયતથી જગાવેલ દેવનાર વિવાદે જૈનાના સણું મહાપૂવ ના ટાંકણે જૈન દર્શનની અહિંસાની ફિલસૂફી એ ગેલેાકમાનસ ઉપર ઢબૂરાયેલી રાખને સકારવાનુ કામ કર્યું છે. લેહુ' જ્યારે ગરમ હાય ત્યારે ટીપીને ઘાટ ઘડી 'લેવાની શાણી વાત એક એ જી કÜવતમાં બહુ સારી રીતે વ્યકત થઇ છે. માનવેતર સૃષ્ટિ સુધી વિસ્તરતી કરૂણાના સીમાડાવાળા સ્વસ્થ સમાજનું નિર્માણુ કરવા ઇચ્છતા મું બઈગરાઓએ થાડા સમય માટે બૈરી-છેકરાં અને બજારની રોજિંદી જીજંદગીને ગૌણ કરીને દેવનારના કતલખાનાની ખરતાને તાળુ મારવાના આ માર્ક ઝડપી લેવા જોઈએ. કે લાઉડ જૈન શાસ્ત્રામાં રાજ-બરોજના વપરાશના કેટલાક અર્થા વ્યકત કરવા સુંદર મઝાના શબ્દો છે. અહિંસા માટે આવેા જ એક અસઘન શબ્દ જૈન દર્શન પાસે છે. અ-મારિ, ન મારવું તે અમારિ પર્વો એટલે માત્ર ખાઈ-પીને જલસા કરવા સ્પીકરાના ઘાંઘાટથી લાર્કની ઊંઘ બગાડવી તે નહિં, પરંતુ કેટલાક ચોક્કસ આદર્શને વ્યકિતગત અને સમષ્ટિગત ધારણે અમલમાં મૂકવા તે પ–યેાજન પાછળનું રહસ્ય છે. રૈનાને પણ પર્યુષણમાં જે પાંચ આદર્શને જીવનમાં અમલીભૂત બનાવવાના આદેશ કરાયા છે, તેમાં સૌથી પહેલું છે, અમાશ્ત્રિવતન પેાતાના જીવનથી શરૂ કરી ચૌદ રાજલેાક ( જગત આજના દેખીતા જગત કરતાં ઘાણુ ... મોટું છે)ના સીમાડા સુધી વિસ્તરેલા બ્રહ્માંડમાં અમારિના પ્રવર્તન માટે શાનુસાર મથવું' તેનુ' નામ અમર પ્રવતન. પરંતુ અહિં સાને આચારમાં અમલી બનાવતાં પહેલાં તેને ચારિક સ્તરે આત્મસાત્ કરવી જોઈએ. જે વ્યકિત વિચારથી-માન્યતાથી · અહિ'સક અને તેના અહિં સક વિચારના ઢાડાની પાછળ અહિંસક આચારના ગાડાને ઘસડાયે જ છૂટકા એટલે સૌથી પહેલા તા હિંસા-અહિંસાના ક્ષેત્રે પ્રવતતા વચારિક પ્રદુષણને સાઇઝાટકીને સાફ કરી દેવુ જોઈએ. આજકાલ કેટલાક લોકો થોડાઘણા ફુટપાથિયા મેગેઝિને વાંચતાં થાય કે, બી.બી સી. વર્લ્ડ સર્વિસ જોતાં-સાંભળતા થાય એટલે દુનિયાની તમામ બાબતે વિશે અભિપ્રાય આપવાની ચાગ્યતા ધરાવતા હોવાના “વહેમ રાખતા થઈ જાય છે. Page #516 -------------------------------------------------------------------------- ________________ છે જેને શાસન (અઠવાડિક) જ્યારે જયારે કતલખાનાની કે માંસાહાર-અન્નહારની વાત નીકળે ત્યારે આમાંના કેટલાક અભણ કેલેજિયને અને પછાત બુદ્ધિજીવીએ એવી દલીલ કરતાં હોય છે કે, દુનિયાનાં બધાં કતલખાના જે બંધ થઈ જશે અને માંસાહારીઓ જે અન્નાહારી (“શાકાહાર” એ “મિસનમર” છે. દુનિયામાં ખાલી શાક ઉપર જીવતો કેઈ સમાજ નથી. બિનમ સાહારી વ્યકિતઓ અનનને આધારે જીવતાં હોવાને કારણે તેમને માટે “ અનાહારી.” શબ્દ વાપર. એ જ વધુ યોગ્ય છે.) બની જશે તે એ બધા માટે એટલું બધું અનાજ જોઈશે કે તેને લીધે ઊલટાનું અનહારીઓને ભૂખે મરવાનો વારો આવશે. વાહ રે વાહ !. ગરીબ બચ્ચાડા અનાહારીઓ ભૂખે ન મરે અને તેમના માટે પૂરતું અનાજ બચે તે માટે માંસાહારીઓ માંસાહાર કરતાં હોવાની આ ક૯૫ના જેના ભેજાની નીપજ હોય એને કલ્પનાશીલતા માટે વિશ્વને શ્રેષ્ઠ એવોર્ડ આપ જોઈએ. સબર્બન ટ્રેઈનમાં તમારી જોડે બેઠેલ કેક તમારી આગળ આવી ફુટકળ વાત રજુ કરી તમને માહિતી આંકડા અને વાસ્તવિકતાની જાણકારીના અભાવે “ડફેન્સિવ સ્થિતિમાં ન મુકી દે, એ માટે તમારી સમક્ષ કેટલીક નકકર હકીકતે રજુ કરું છું અને આ આંકડા મારા-તમારા જેવા અહિંસાવાદીઓનું સંશોધન હોત તો તે કદાચ પૂર્વ ગ્રહને આક્ષેપ પણ થાત. પણ આ માહિતી આ દલીલબાજોના આરાધ્યદે. અમેરીકાની એક બહુ મોટી આઈસક્રીમ બનાવનારી કંપનીના માલિકના દિકરા “ જહોન રોબિન્સે” અમેરિકાભરમાં ખળભળાટ મચાવનાર તેના પુસ્તક “ ડાયેટ ફોર ન્યૂ મેરિકા ” માં પીરસી છે, પ્રત્યેક સ વેદશીલ વ્યકિતએ જે તે માંસાહાર કરતે હોય તે આ પુસ્તક અમેરિકાના તેના કેક સગા-સંબંધી પાસેથી મંગાવાને કે જાંબલી ગલીના જૈન દેરા- સરના નાકે ગોપાલ સદનમાં આવેલી બેરીવલી પશ્ચિમના યુવાનના વિનિયોગ પરિવારની લાઈબ્રેરીમાંથી મેળવીને વાંચી લેવા જેવું છે. પિતાની જાતને પર્યાવરણ પ્રેમી તરીકે કે ગરીબોના હમદર્દી તરીકે ઓળખાવનાર કઈ પણ વ્યકિત એકવાર આ પુસ્તક વાંચ્યા પછી જીવનમાં કોઈ દિવસ માંસ પીરસતી હૈટલના પગથિયે પગ નહિ મુકે - લેખકના મતે “અમેરિકનોને માંસ ખવડાવવા માટે જે પશુઓ ઉછેરવામાં આવે છે, તેમને ખવડાવાતા અનાજ અને યાબિન વડે દુનિયાના એક અબજ કરત યે વધારે ભુખ્યા જનેનો જઠરાગ્નિ શમાવી શકાય. સર્વથા માંસ છોડવાની વાત ઘડીભર બાજુએ મુકે, પણ અમેરિકન તેમના માંસાહારનું પ્રમાણ જે માત્ર દસ ટકા જેટલું ઘટાડે તે પણ દુનિયાભરમાં દર વર્ષે ભુખમરાને કારણે મરતાં છ કરોડ લોકોને પેટ પુરતું ખાવાનું પહોંચાડી શકાય. માત્ર એક પાઉન્ડ બીફ પેદા કરવા માટે સેળ પાઉન્ડ અનાજ અને સેયાબીન, પચીસ ગેલન પાણી અને એક ગેલન ગેસેલીન (અમેરિકામાં પેટ્રોલને ગેસેલીને કહેવામાં આવે છે ) જેટલી ઊર્જા વેડફાય છે. Page #517 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૧૯-૨૦ : તા. ૨૯-૧૨-૯૨ : ૬ ૬૯૭ અમેરિકામાં ઘર વપરાશથી લઈને ખેતી અને કારખાનાઓમાં બધું મળીને જેટલું પણ વપરાય છે, તેટલું જ પાણી માંસ માટે ઉછેરાતાં પશુઓ પાછળ વેડફાય છે. આ જ હેતુ માટે કેવળ અમેરિકામાં જ બાવીસ કરોડ એકર જેટલાં જંગલનો નાશ કરવામાં આવ્યો છે. તે વળી બ્રાઝિલમાં અઢી કરોડ એકર (આખા ઓસ્ટ્રિયા દેશ જેટલી) જમીનમાં આવેલા અને સેન્ટ્રલ અમેરિકાનાં અર્ધો અધ જંગલોનો ખાત્મો “બીક' (ગોમાંસને ઉત્પાદન માટે બોલાવવામાં આવ્યા છે. અમેરિકામાં દર વર્ષે જેટલું ખનીજ તેલ, કુદરતી ગેસ અને કેલસે વાપરવામાં આવે છે, તેની કુલ કિંમત કરતાં વધુ કિંમતના “ર-મટિરિયસ” માંસ ઉત્પાદન માટે વપરાય છે. માંસાહારીઓનું “મીટ એડિકશન.” (મીટ એડિકશન) એક અપેક્ષાએ દારૂડિયાના “દારૂ બંધાણ” કરતાં પણ કેટલું વધારે નુકસાનકારક છે, તેને અંદાજ તે એ વાત પરથી આવશે કે માંસ ઉત્પાદન માટે જેઠાલાં રો-મટિરિયલ્સ” વપરાય છે, તેના કરતાં માત્ર ૫ ટકા (હાજી, માત્ર પાંચ ટકા) -મટિરિયસને ઉપયોગ કરીને તેટલાં જ પ્રમાણમાં અનાજ શાકભાજી અને ફળ ઉગાડી શકાય છે. પાંચ ટકા “રીસેસીઝના ઉપગથી ચલાવી શકાતું હોય ત્યારે કેટલાકની જીભને માત્ર સ્વાદ સંતેષવા ખાતર વીસ ગણુ વધુ “રીસેસીં' વેડફી નાખવા એ ઉર્જાની કટોકટીના કાળમાં ક્રિમિનલ ગુને ન ગણવું જોઈએ ? અમેરિકાને જગપ્રસિદ્ધ “કુડ-ચેઈન સ્ટોર” મેકડોનાલડ માત્ર એક અઠવાડિયામાં જેટલાં “હમ્બગર (માંસની વાનગીઓ પીરસે છે, તેના માટે સેળ હજાર પશુઓને સૌથી મહત્ત્વને જીવન જીવવાને અધિકારી ઝુંટવી લેવામાં આવે છે. “ચીકન”ના માત્ર એક “સવિંગ” પાછળ જે ૪૦૮ ગેલન પાણી વપરાતું હોય તે “જળ બચાવ” ની ઝુંબેશ ચલાવનારા ચીકનની ડિશ કેવી રીતે આગી શકે? તમને કલ્પના પણ, નહિ હોય કે એક પાઉન્ડ જેટલાં ઘઉં પેદા કરવા કરતાં એક પાઉન્ડ જેટલું માંસ પેદા કરવામાં ગણું પાણી વધારે વેડફાય છે. માંસાહાર કરવા દ્વારા અન્નાહારીઓ માટે અનાજ બચાવનારા માંસાહારીઓની પરદુઃખભંજકતાને દાવ જેટલે પિકળ છે, તેનાથી પણ વધારે હાસ્યાપદ સરકારી પશુ કુરતાનિવારણ-કાયદાની કલમમાં છે. એ કાયદાની કલમમાં રહેલી ઢગલાબંધ છટકબારીઓની વાત ઘડીભર બાજુ પર મુકીએ તે પણ કાયદાની મુળભુત સંકલ્પના જ કેવી બદી છે, એ વિચારવા જેવું છે. “પ્રવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એકટના નામે ઓળખાતા અલગ અલગ રાજ્યોમાં આ કાયદાઓ અનુસાર વિકટેરિયાવાળો ઘેડાને એક ચાબુક મારે અથવા ગામડાને ગરીબ ગાડાવાળો તેના ગાડામાં થોડું વજન વધારે ભરે તે તે ગુને બનતું હોય છે. જ્યારે એ જ ઘોડાને કે, બળદને જીવતે કાપી નાખવામાં આવે તે તે ગુને બનતું નથી. કરશનદાસ માણેક ગાયું છે “ચાર મુઠી જારના અહીં દેવડીએ દંડાય છે ને લાખ ખાંડી લુંટનારા અહીં Page #518 -------------------------------------------------------------------------- ________________ : જૈન શાસન (અઠવાડિક) મહેફિલે મંડાય છે.” માણેકને આ કાવ્ય પંકિતને અર્થ સેદાહરણ સમજાવ હોય તે “પ્રિવેન્શિન ઓફ કૃઅલટી ટુ એનિમલ્સ એકટ” એનું ઉત્તમ ઉદાહરણ છે. આ કાયદા અનુસાર મરીન લાઈસ ઉપર ઘેડાને ચાબુક મારનાર વિકટેરિયાવાળા પર કોર્ટમાં કેસ થઈ શકે. (સરખા : “ચેર મુઠી જારના”) જયારે દેવનારના કતલખાનામાં જ, પાંચસો ભેંસ-બળદ કે પાંચ હજાર ઘેટાં-બકરાને મારવાનું આયોજન ગોવનાર કમિનર (છ હા, લાખ ખાંડી લુંટનારા...) મુંબઈને સૌથી મોટે સરકારી ઓફિસર ગણાય. એવું તે કદાચ અંધેરી નગરી ગંડુ રાજીના રાજમાં પણ ન બને. સૌ કે ઇએ એક વાત સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે કે, “કીલિંગ ઈઝ ધી સીવીયરેસ્ટ ફર્મ ઓફ ધી કૃઅલટી” કતલથી ચડિયાતી કે ઈ કરતા નથી. કહેવાતી કુરતાના ખાળે ડૂચા મારીને કતલના દરવાજા ખોલી આપનારા કાયદા છોકરાવને પટાવવા માટે ઠીક છે. બાકી કોઈ પણું સુસંસ્કૃત સમાજની કાયદાપોથીમાં આ કાયદો સંભવી ન શકે. રસ્તે ચાલતાં કોઈ માણસને તમે તમારો મારી દે કે. લાકડી ફટકારીને તેને પગ ભાંગી નાખે તે તમને ? સજા થાય પણ તેના પેટમાં છુરી હુલાવી દે તે તમને કાંઈ ન થાય તેવા કાયદાની તમે કલ્પના કરી શકે છે ? પશુઓની બાબતમાં બસ, બરાબર આ જ કાયદે હિંદુસ્તાનનાં લગભગ તમામ રાજ્યમાં અસ્તિત્વ ધરાવે છે. ખાણીપીણીથી લઈને રહેવું કરણી સુધીની તમામ ચીજ વસ્તુઓ યુરોપ-અમેરિકાથી ઉછીની ઉધારી લઈ આવવાના ભારતીય શિક્ષિતેના મને વલણે કાયદાઓનાં ઘડતરની બાબતમાં પણ આવું જ કર્યું છે અને આવા બેઢંગા કાયદાઓ આવા મનેવલણનું પરિણામ છે. હિન્દુસ્તાનની ધરતી, તેની પ્રજા, તેના રીત-રિવાજે, સંસ્કૃતિ અને ધર્મથી તદ્દન “એલિયન યુરોપ-અમેરિ. કાના કાયદાઓના થથાને નવા કાયદા ધરતી વખતે મેડેલ તરીકે સ્વીકારવાને બદલે યુગો જુની ભારતીય જીવનશૈલીમાં મુળીયાં નાખીને પાંગરેલ નિગમથી લઇને સ્મૃતિઓમાં છતાં થતા ભારતીય કાયદાશાસ્ત્રીઓના શાણપણને લક્ષમાં લેવામાં આવે તે પરિણામ આનાથી ઘણું જુદું આવે. • પશુઓ ઉપર થતી કુરતાના નિવારણ માટે કાયદો ઘડવા જે દેશે કહેવાતા વૈજ્ઞાનિક અખતરાઓથી લઈને ભેજન સુધીના હેતુઓ માટે લાખે પ્રાણીઓને રિબાવી– ' રિબાવીને મારી નાખે છે તેમની કાયદા થિીઓને આશરો લેવાય કે દુનિયા આખીની સામે અહિંસાને આદર્શ ખડે કરનાર ભગવાન મહાવીર જેવી વિભૂતિઓને તે “લેમેન” પણ સમજી શકે તેવી વાત છે. જેને પોતાની રોજિંદી ધર્મક્રિયાઓમાં જેનું દિવસમાં દસવાર ઉચ્ચારણ કરતાં હશે અને જેનેનું આઠ વર્ષનું નાનું છોકરું પણ જેને કડકડાટ બેલી બતાવશે, તેવું ઈરિયાવહિય” સૂત્ર આવા કાયદા કરવા માટે ધ્રુવતારકસમું બની રહે તેવું છે. ભગ Page #519 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૧૦-૨૦ તા. ૨૯-૧૨-૯૨ : વાન મહાવીરના ઉપદેશને શબ્દોમાં ગુંથનારા તેમના પ્રમુખ શિષ્યએ આજથી પચીસસે અડતાલીસ વર્ષ પહેલાં રચેલા આ સુત્રમાં જીવજગતને મનુષ્ય કેવી કેવી રીતે પરિતાપ ઉપજાવી શકે તેનું તાજસુબીભર્યું પ્રતીકાત્મક વર્ણન છે. માત્ર છવીસ પદના આ નાનકડા સુત્રમાં કેવળ દસ ટુંકા પદોમાં જ જીવવિરાધના (આરાધનાના વિરોધી-હિંસા માટે જેના દર્શનને એક સુંદર પારિભાષિક શબ્દા તમે જ્યારે કઈ પણ જીવને પીડા ઉપજાવે છે ત્યારે તેની વિરાધના કરે છે)ની સમગ્ર “વાતે”ને આવરી લેતાં આ સુત્રમાં કઈ પણ જીવને પીડા ઉપજાવવાના દુષ્કૃત્યની ક્ષમા યાચતાં, તે પીડા કેવી કેવી રીતે ઉપજાવી હોય તેનું સૂચક વર્ણન કરતાં કહ્યું છે કે, “જો સામે રહેલા તે જીને લાત વડે માર્યા હોય, ધૂળ વડે ઢાંકી દીધા હોય, ભુમિ સાથે ઘસ્યા કે મસળ્યા હોય, અંદરો અંદર તેમના શરીરોને ખીચખીચ એકઠાં કર્યા હોય (કતલ માટેના પશુને ટ્રકમાં કેળાની જેમ એક બીજા ઉપર ખડકવામાં આવતાં હોય છે તેની સાથે સરખાવે), તેમની મરજી 'વિરુદ્ધ તેમને સ્પશીને દુભવ્યા હોય, પરિતાપ ઉપજાવ્યું હોય, મૃત:પ્રાય થઈ જાય ત્યાં સુધીને બે પમાડ હેય, બિવરાવ્યા કે ત્રાસ પમાડયા. હોય, તેમની ઈરછા વિરુદ્ધ તેમને એક સ્થાનેથી ખસેડી બીજા સ્થાને લઈ જવાયા હોય (સરખા વિસ્થાપન સ્થળાંતર, રીહેબિલિટેશન, પુનવર્સવાટ) કે તેમના સૌથી અગત્યના જીવન જીવવાના અધિકારથી તેમને અળગા કરી જીવિતથી જ મૂકાવ્યા હોય તે તેની માફી માંગું છું. બ્રિટનના આધુનિક કાયદા શાસ્ત્રીએ જે જમાનામાં કદાચ જંગલયુગમાં જીવતાં હતાં. તે જમાનામાં આ મનીષી પુરુષે એ કુરતા નિવારણના ક્ષેત્રે કામ કરતી કેઈ પણ વ્યકિત કે સંસ્થાને માટે નેત્ર-દીપક બની રહે તેવું “તેમની મરજી વિરુદ્ધ સ્પર્શમાત્ર કરવાથી લઈને તેમને જાનથી મારી નાખવા સુધીની પીડાઓનું જે સર્વ સમાવેશક વર્ણન કર્યું છે, તેની તરફ પશ્ચિમચક્ષુ કાયદાપંડિતોનું ધ્યાન કેઈ દોરશે? સગી જનેતાના અમૃતપમ ધાવણને છેડીને વારે-તહેવારે પારકી માવતરોને ધાવવા દેડી જવા ટેવાયેલા સરકારી અધિકારીએથી લઈને રાજકારણીઓ સુધીના સૌને માટે યુરોપ અમેરિકા પ્રતિનિધિ મંડળે લઈ જવા ઉપર પ્રતિબંધ મુકી “ઇરિયાવહિયં” સૂત્ર જેવા ભારતીય પરંપરાના જ્ઞાનવારસાના દરિયામાં ડૂબકી મારવાનું ફરજિયાત બનાવવું જોઈએ તેમ નથી લાગતું? જે દિવસે હિન્દુસ્તાનીઓ આ અગાધ મહાસાગરના તળિયે હમકો મારી તેમણે મેઈ નાખેલાં મોતીઓ ફરી મેળવશે, તે દિવસ હિન્દુસ્તાન માટે બેસ્ટ ડેમસ (હિન્દુસ્તાન સમગ્ર દુનિયાનું પથપ્રદર્શક બનશે")ની આગાહી સાચી પડવાને દિવસ હશે –વિનિયોગ પરિવાર Page #520 -------------------------------------------------------------------------- ________________ સજજનનું અસ્તિત્વ પરોપકારને માટે જ હોય છે મુનિરાજ શ્રી રત્નસેન વિજયજી મ. દુર્જન જે પિતાની સુજનતાને ત્યાગ જ્યારે બીજાને સહાયતા કરવી, બીજાના ન કરે તે સજજન પુરૂષે પિતાની સજજન- દુઃખને દૂર કરવું. એ સજજન પુરૂને તાને ત્યાગ શા માટે કરવું જોઈએ? સ્વભાવ હોય છે. - ચંદન પિતાને કાપનારને પણ સુવાસ કુદરતના બધા જ તત્ત પર પકારમાં જ આપે છે. ચંદન બાળનારને પણ સુગંધ મગ્ન છે. ઠીક જ કહ્યું છે. જ આપે છે. બસ, એ જ રીતે સજજન ખીલીને ફૂલ બીજાને સુવાસ આપે છે. પુરૂષે પોતાના ઉપર અપકાર કરનાર વ્ય- દીપક બળીને બીજાને ઉજાસ આપે છે. કિતઓ ઉપર પણ ઉપકાર જ કરતા ફક્ત છે માનવી એ આખી દુનિહોય છે. યામાં જે પિતે જીવવા બીજાને ત્રાસ - એક સંત મહાત્મા પાણીમાં પડેલ આપે છે. વીછીને બચાવી રહેલા હતા. કુદરતના બધા જ તત બીજના ઉપતેઓ વીછીને પાણીમાં કાર માટે જ પિતાનું અસ્તિત્વ ટકાવી બહાર કાઢે છે પરંતુ વીંછી તરત જ રાખે છે. એમને ડંખ મારે છે અને તરત જ પાણીમાં કુલ બધાને સુગંધ જ આપે છે. સુરજ પડી જાય છે. સંત મહાત્મા ફરી બીજી બધાને પ્રકાશ જ આપે છે. દીપક અંધાવાર એ વીછીને બહાર કાઢે છે. છતાં રાને દૂર કરે છે. ચંદ્ર શીતલતા આપે છે. ફરીવાર વીંછી એમને ડંખ મારે છે. નદી બધાના મેલને દૂર કરે છે. વૃક્ષે કોઈએ પુછ્યું મહાત્માજી! તમે શા બીજાને ઠંડી છાયા આપે છે. જમીન બધાને માટે વીંછીને બચાવી રહ્યા છે ? તમે અનાજ આપે છે. એને બચાવવા માંગે છે. જ્યારે એ તમને શું આ બધા તેમાંથી કોઈક પ્રેર' ડંખ આપે છે. ણાની સુવાસ લઈ પોતાના જીવનને પરોપમહાત્માએ કહ્યું, કેઈને ડંખ મારવા કારમય બનાવવા પ્રયત્ન નહી કરીએ ? એ એનો સ્વભાવ છે અને બીજાને બચાવ બીજાને માટે પરોપકારને માટે જીવકરવો, એ મારે સ્વભાવ છે. હવે એ જે ના વ્યકિતનું જ જીવન ખરેખર ધન્ય પિતાના સ્વભાવને ત્યાગ ન કરે તે માટે અને પ્રશંસનીય છે. શા માટે મારો સ્વભાવ છોડ જોઇએ? : કેઈને હેરાન કરવા, કેઈને તકલીફમાં મુકવ-એ દુર્જનનો સ્વભાવ હોય છે, Page #521 -------------------------------------------------------------------------- ________________ පරපපපපපපපපජාපදපපපපපපපප સંસ્કૃત ભાષા : ઉપેક્ષા અને આદર ૨૦૦eeeeeeeeeeeeeeee અંગ્રેજી ભાષા પ્રત્યે વધતી જતી એક માત્ર સંસ્કૃત જ છે. મૂલને નાશ ઘેલછા ઉપર અમે આ જ વિભાગમાં એક - થવાથી જેમ શાખાઓને નાશ થઈ જાય લેખ લખ્યો હતો. ત્યારે પ્રાસંગિક રીતે છે. તેમ સંસકૃત ભાષાને નાશ થવાથી કહેલું કે સંસ્કૃત-પાકૃત ભાષાની ઉપેક્ષા ભારતીય ભાષાઓ વધુ સમય ટકી શકશે અંગે ફરી કયારેક વાત. આજે એ વાત નહિ” એની જેમ જ “ભવિત મ” નામની કહી દેવી છે. એક સંસ્કૃત પત્રિકાએ તો પિતાના ધ્યેય સંસ્કૃત ભાષાને પંડિતે દેવભાષા ગણે વાચક શ્લેકમાં ત્યાં સુધી લખી નાંખ્યું છે. ખરેખર કે સંસ્કૃત ભાષામાં બોલે છે કે- “જ્યાં સુધી પૃથ્વીપટ ઉપર ભાર . છે કે કેમ એ સંશોધનને વિષય છે. કારણ તેનું અસ્તિત્વ છે ત્યાં સુધી જ્ઞાનામૃતમય, કે એક જગ્યાએ દેવે અર્ધમાગધી ભાષામાં દેવવાણુ–સંસ્કૃતની સેવા થતી જ રહેશે. બોલે છે એવું મારા વાંચવામાં આવ્યું હતું. જો કે આજે આ પરિસ્થિતિમાં ઝડપી અત્યારે દેવ-દેવીને પરિવર્તન આવી પરચો બતાવનારા રહ્યું છે. ભારતની ઘણું વધી ગયા | ભૂમિ સાથે દઢ છે. જો તેઓ સાચા - સંબંધથી બંધાજિરાજઋચાવજયસભા યેલી સંસ્કૃત, હોય તો તેઓએ ૧ ૨ સુરાજwamજિયજીમાજ એક વખત દેવને બેલાવીને તેને જ પૂછી ભાષાની આ જ ભૂમિ ઉપર ઘોર ઉપેક્ષા લેવાની જરૂર છે કે તમે કઈ ભાષામાં થઈ રહી છે. પરદેશની ભૂમિ ઉપર આક- , બેલો છે ? તે કદાચ “સુરભારતી” ર્ષણ જમાવતી આ ભાષા પિતાની જન્મતરીકે પ્રસિદ્ધિ પામેલી સંસ્કૃતભાષા ખરે. ભુમિ ભારતમાં એટલી બધી ઉપેક્ષિત ખર દેવોની ભાષા છે કે નહિ તેની ખબર હાલતમાં છે કે જેનું વર્ણન થઈ શકે પડી જાય ! તેમ નથી. પરદેશમાં આજે ખાસ વિદ્વાનોને - ગમે તેમ હોય પણ સંસકૃત ભાષાની બોલાવીને આ ભાષાનું અધ્યયન ચાલુ વિદ્વાનોએ ભરપેટ પ્રશંસા કરી છે. પ્રાચીન કરાવવા માટે ખાસ વિદ્યાલય ખૂલી રહ્યા નથી માંડીને અર્વાચીન કાળ સુધીના દરેક, છે. જ્યારે ભારતમાં સંસ્કૃત ભાષાના પંડિતેને સંસ્કૃત ભાષાએ આકર્ષિત કર્યા પંડિતે આજે પિતાના પુત્રને સંસ્કૃત હતા. હરિદાર સિદ્ધાંત વાગીશે સંસ્કૃત છોડાવીને બીજા ધંધે લગાવી રહ્યા છે. જે ભાષાની પ્રશંસા કરતા એક જગ્યાએ ભાષા ઉપર દેશના દરેક ધર્મોના શા લખ્યું છે કે “ભારતીય ભાષાઓનું મૂળ રચાયા હોય, જે ભાષા ઉપર જયાંના S Page #522 -------------------------------------------------------------------------- ________________ ૭૦૨ : લે।કાની સંસ્કૃતિ ઘડ્રાઇ હોય અને જે ભાષાના પરિણામે વિશ્વમાં જે દેશની ખ્યાતિ ફેલાઇ હોય એ જ ભાષાની દ્વાર ઉપેક્ષા કરનારા દેશા જો જગતમાં હાય તે કદાચ ભારત એમાં પહેલે નબર લાવે તેમ છે. સંસ્કૃત ભાષા સ્વય. તે સ્વૉંગ સંપૂછ્યુ છે જ પણ ઘણી બીજી ભાષાએની જનેતા પણ છે. એક પાશ્ચાત્ય વિદ્વાનના શબ્દોમાં જોઇએ તા સસ્કૃત તે ભાષાની ભાષા છે. એ વાત સાચી જ કહેવામાં આવી છે કે જે મહત્વ ાતિષ માટે ગણિતનુ છે એ જ મહવ ભાષા વિજ્ઞાન માટે સસ્કૃતનું છે.” જા એક પાશ્ચાત્ય વિદ્વાને આ જ વાતને બીજી રીતે જણાવી છે. તેણે લખ્યું છે કે “સંસ્કૃતમાં વિવિધ ભાષાઓના વૈયકિતક ગુણાના સમાવેશ થયે છે. એમાં ગ્રીકભાષાની શબ્દ બહુલતા છે, રામન ભાષાનીગ'ભીર સ્વર શકિત છે” અને હિટ્ટ ભાષાની વિશેષ દિવ્ય ઉત્પ્રેરણા છે. પાકાક નામના વિદ્વાને “ઈંડિયા ઇન ગ્રીસ’ માં લખ્યું છે કે “યુનાની ભાષા સંસ્કૃતમાંથી ઉત્પન્ન થઇ છે.’ પ્રાકૃત ભાષા માટે તે એમ કહેવાતુ હતુ કે એ મગધ જનપદની જનભાષા. હતી. ત્યાંના ગોવાળીયાએ પણ આ જ ભાષામાં ખેલતા હતા. સરસ્વતી કઠાભર છુના મતે તે સંવત પ્રવતક વિક્રમાદિત્યના સમયમાં જેમ બધા માણસે સંસ્કૃતભાષી હતા તેમ શાકે પ્રવર્તક શાલીવાહનના રાજ્ય શાસનમાં ધા માણસો પ્રાકૃતભાષી . જૈન શાસન (અઠવાડિક) હતા! એ જે હાય તે. દુનિયાની નજરે આ ભાષાની કિ`મત હાય । ન હોય પણ જૈન ધર્મોમાં તે એ અત્યાદરણીય છે કારણ કે ભગવાન શ્રી અરિહંત દેવાની વાણીને સૂત્રોમાં ગુંથીને શ્રી ગણધર ભગવ તાએ રચેલા આગમા પ્રાકૃત ભાષામાં છે અને તેના ઉપર રચાયેલી ટીકાઓ બધી સ`સ્કૃતભાષામાં છે. જૈન શાસનના રધર આચાય ભગવતા આદિ દ્વારા રચાયેલું સાહિત્ય અને જૈન શાસનના પ્રાણભૂત મનાતી પંચાંગી પ્રાકૃતસ`સ્કૃત ભાષામાં હાવાથી એક અપે. ક્ષાએ વિચારીએ તે આ બન્ને ભાષા. આપણા ધર્માંની પ્રાણભૂત ભાષા છે. ધર્મગ્રંથાના આધારભુત ભાષાની ધરાર અવગણના .એટલે જ ધનાશનુ પહેલુ* પગથિયુ...! ધગ્રંથાના આધારે તા ધ ન ટકે છે. જો એ ગ્રથાની ભાષા આવડે તેા ધર્મની સમજ કયાંથી પ્રાપ્ત થાય? અને સમજ વિના ધમ ધમ કેવા ? ગ્રન્થાના નાશથી જેમ ધનાશ સા ય છે એવી જ રીતે ધમ ગ્રંથની ભાષાના નાશથી પણ ધર્મનાશ સર્જાય શકે છે. : ઘણા માણસે એવુ' આશ્વાસન લે છે કે આ દેશમાં આ ભાષાના સર્વનાશ થઈ રહ્યો નથી. હજી પણ આ હિંદુસ્તાનમાં એવું પણુ, એક ગામ અસ્તિત્વ ધરાવે છે કે જ્યાંનું નાનું બાળક પણ સંસ્કૃતમાં જ ખાલતુ હાય છે. આખું ગામ સંસ્કૃતભાષી છે. બહારથી આવેલા સંસ્કૃત ભાષા નહિ. જાણુતા માણુસ એ ગામમાં વસી શકતા નથી. થેડા, દિવસ માટે. મહેમાન તરીકે Page #523 -------------------------------------------------------------------------- ________________ વર્ષે ૫ એક ૧૯-૨૦ : તા. ૨૯-૧૨-૯૨ રહેવા ગયેલા માણસ પણ એ સસ્કૃતભાષા ન જાણતા હોય તે તેની સાથે સહું. લાઈથી ભળી શકતા નથી, ત્રાસી જાય છે. કયા તા એ માણસે સૌંસ્કૃત જાણવુ પડે છે, કયાં તા એ ગામની મહેમાનગતિ માણવી બંધ કરવી પડે છે! આખુ ગામ સૌંસ્કૃત ખાલતુ હાય એ આશ્ચય પેદા કરે એ બની શકે પશુ એનાથી આવાસન પામે તે એ બરાબર ન કહેવાય. એમ જોવા જાવ તા વિશ્વની ખાર ભાષામાં પ્રગટ થતુ ચાંદામામા” માસિક સસ્કૃતમાં પણ પ્રગટ થાય છે. સંસ્કૃતભાષાના “ચંદ્રમામા”ની પણ લાખા નકલા નીકળતી હશે એમ લાગે છે. સવાત્રણ લાખની ઉપરના આંકડા ધરાવતા ગ્રાહક નખર મારા જોવામાં આવ્યા હતા. આ સિવાયના પણ બીજા સંસ્કૃતભાષાના ખીજા માસિકા વગેરે પણ બહાર પાડતા હશે? પણ એથી શું? આપણને એનાથી શે લાભ? સંસ્કૃ, વાંચનારા લાખા માણસે હાય તા પશુ જૈનાના એમાં નંબર ન હોય તે આપણને કંઈ કામનુ' નથી.. હું કેવળ સ`સ્કૃત ભાષાના પ્રેમી નથી પરંતુ આપણુ ધ શાસ્ત્રો આ ભાષામાં રચાયેલાં હાવાથી મને એના પ્રત્યે વધુ પક્ષપાત છે. આ વિષયમાં ઘણીવાર ગેરસમજ ઉભી થઇ જાય છે. એક્લે સસ્કૃત ભાષા ઉપરના પક્ષપાત રાખી એ ભાષા ભણીને તૈયાર થયા બાદ કાવ્ય-કાષ-અલકાર—નાટય વગેરેમાં જ મસ્ત બની જવાય અને ધમ શાસ્ત્રોના અધ્યયનમાં ઉપેક્ષા સેવાય તાય આપણુ ધ્યેય સિદ્ધ થતું નથી. ભાષા : ૭૦૩ તા કેવળ સાધન છે. સાધનની જરૂર સાય સુધી પહેાંચવા માટે છે. સાધન હાથમાં આવ્યા પછી એમાં જ ખાવાય જાય, સાધ્યની યાદ પણ ન આવે એના માટે સાધન મળ્યું પણ નકામું ગણાય. મે. ઘણી જગ્યાએ જોયુ છે કે ન્યાયશાસ્ત્રમાં પ્રવેશ કર્યો બાદ ઘટપટ ઘટપટ કરતા કયારેક વિદ્યાથી એવી ખટપટમાં પડી જાય છે કે ખુદ એનું જીવન જ અટપટુ થઈ તાં જાય છે. આગમ શામના ગહન પદાર્થોને મેધ પામવાની ભાવના વિના ફક્ત તાકી ક બની જવાની મહેચ્છા સાથે ઝટપટ ન્યાયશાસ્ત્રમાં ઝ`પુલાવનારા આગળ શાસ્ત્રોમાં પણ ખાટી ખટપટ ઉભી કરવા લાગી જાય છે! એ જ રીતે સંસ્કૃત-ભાષા પશુ ધર્મશાસ્ત્ર ભણવાના ઉદ્દેશથી જ્યારે ભણવામાં નથી આવતી ત્યારે પણ એની ગાડી ખેાટા પાય ઉપર ચડી જાય છે. પછી તેઓ સંસ્કૃત ભણે તે પણ ચમ્પૂ કાવ્યા અને નાટકો વાંચવામાંથી જ ઉંચા ન આવે. વ્યાકરણાચાય કે સાહિત્યાચાય ની ઉપાધિ મેળવવા માટે જ એમના પુરૂષાથ હોય છે. આવા પરિણામ લાવવા માટે સંસ્કૃત ઉપર ભાર મુકવાની જરૂર નથી. શાસ્ત્ર ધ્યયન કે શાસ્ત્ર રચના સ્વરૂપ સાધ્યસિદ્ધ ન કરે તેવી વિદ્વત્તા કે તેવી . ભાષા કુશળતા સાધુ માટે ઉપકારક ન બને. આમ એક બાજુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાની વધતી જતી ઉપેક્ષા પ્રત્યે ગભીર વિચાર કરવા જેવા છે. તેની જેમ જ સસ્કૃત-પ્રાકૃત ભણેલા શેના માટે તેનેા વપરાશ કરી રહ્યા છે તેની પણ ગ*ભીર વિચારણા કરવા જેવી તા ખરી. Page #524 -------------------------------------------------------------------------- ________________ ધી લાયન્સ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ હોસ્પીટલના ઉદઘાટન પ્રસંગે ભાવભર્યું આમંત્રણ છે હાલારી વિસા ઓશવાળ જ્ઞાતિજને જોગ, છે સવિનય જણાવવાનું કે ઓશવાળાના સહકારથી ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા “શ્રી કેશવલાલ છે ફુલચંદ શાહ જનરલ હોસ્પીટલ અને શ્રી પ્રભુલાલ ચુનીલાલ વેરા આઈ હેપીટલ”નું { થાનગઢ મુકામે નિર્માણ થયું છે. જેનું શુભ ઉદ્દઘાટન સેમવાર તા. ૨૫-૦૧-૪ના રોજ જે સવારે ૧૦-૩૦ વાગ્યે ઉજવામાં આવેલ છે. છે “શ્રી કેશવલાલ ફુલચંદ શાહ જનરલ હોસ્પીટલનું શુભ ઉદ્દઘાટન આદરણીય પૂ. | મહંત શ્રી દેવપ્રસાદજી-આણંદબાવા આશ્રમ-જામનગરના વરદ્દ હસ્તે અને શ્રી પ્રભુદાસ 2 ચુનીલાલ વેરા આઈ હેપીટલ'નું શુભ ઉદ્ઘાટન આદરણીય પૂ. સ્વામી શ્રી સચ્ચીદા છે 8 નંદજીના વરદ હસ્તે થશે. છે આ પ્રસંગે યોજાનાર સમારંભનું પ્રમુખસ્થાન જૈન સમાજના અગ્રણી માનનીય શ્રી 9 ૌપચંદભાઈ ગાડી સંભાળશે. પુ. સંપુણાનંદજી બાપુ આર્શિવચન આપશે. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે નીચે મુજબના મહાનુભાવે પધારશે, ૦ માનનીય શ્રી ડો. અવયું સાહેબ-વીરનગર ૦ માનનીય શ્રી ડો. વસંતભાઈ પરીખ-વડનગર ૦ ઓ. સી. અને રા. સંઘના માનનીય પ્રમુખ શ્રી તારાચંદ પી. શાહ ૦ હા.વી.ઓ. સમાજ-જામનગરના માનનીય પ્રમુખશ્રી ભરત હંસરાજ દેઢિયા ૦ ઓશવાળ સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી કાંતિલાલ લખમસી હરિયા ૦ ઓશવાળ સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિ શ્રી પ્રેમચંદ મેપાભાઈ શાહ ઉદ્દઘાટનન. ઉપરોક્ત પ્રસંગે પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવીએ છીએ. લી. - -: સ્થળ :જનરલ એન્ડ આઇ હોસ્પીટલ બસ સ્ટેન્ડ સામે, થાનગઢ -: સમય :તા. ૨૫-૧-૯૩ને સેમવાર સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦ ધી લા. ૨. ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે પ્રમુખ-રામજીભાઈ લખમણભાઈ મારૂ ઉપપ્રમુખ-ડો. ઘનશ્યામભાઈ જે. મેંઢા 'મેસ્ટી-ડે. રસીકભાઈ જે. ઠાકર ટ્રસ્ટી–પુષ્પાબેન પ્રભુલાલ વોરા -કિતિભાઈ આર. મહેતા -રમેશચંદ્ર અ. જુઠાણું -અરવિંદભાઈ પુ. શાહ Page #525 -------------------------------------------------------------------------- ________________ = (પકિતકી આવાજ) - શ્રી ચંદ્રરાજ દેવ બોલ્યા “ભગવાન તમે મરે” પરપની મૈત્રીના માહોલભર્યા સમવ ભગવાનને પૂછતાં શ્રેણિકને ખબર પડી મરણમાં જ ખુદ શ્રેણિક જે શ્રેણિક કે તેને દુરાંક નામને દેવ હતે. સેકક્રોધથી કંપી ઉઠ, રેમ-રોમ રેષથી માંથી મંડુક બની અત્યારે તે દદુ રાંક નામે સળગી ઉઠય. સમવસરણમાંથી આ કઢીયે દેવ થયેલ છે. ઈદ્ર દેવરાજ ઈન્દ્ર ઈન્દ્રઉઠે એટલી જ વાર, કે ઢીયાના કટકે કટકા સભામાં તારા “શ્રાવકેમાં શ્રેષ્ઠ શ્રદ્ધાળુ શ્રાવક કરાવ્યા વિના નહિ રહે. શ્રેણિક છે. આ રીતે કરેલા વખાણ સાંભળી, ચરમ તીર્થપતિના જે ચરણનું ચંદન શક્રવચનમાં વિશ્વાસ ન બેસતાં તે તારી ૨સથી ચર્ચન કરી અર્ચન કરવાનું હોય, પરીક્ષા કરવા અહીં આવ્યો હતો. તે આજે આ પાપીયે કેઢી તેના સડી ગશીર્ષના ચંદન વડે મારા ચરણનું ગયેલા શરીરના ચાંદામાંથી ગધાઈ ઉઠેલા અર્ચન કર્યું છતાં તને પરૂ દેખાય તેવું જ પરૂથી ચંદનની જેમ જ તીર્થપતિના શ્રી તેણે કર્યું. ચરણેને લપેડ્યા કરે છે. તીર્થપતિની “ “તે પ્રત્યે ! આપને છીંક આવતાં આટલી હદ વિનાની આશાતના ? અને તે અમંગળ અક્ષરે તેણે કેમ ઉચ્ચાર્ય ?' પણ મારી દેખતા જ અહીંથી આ પાપી “હે ભગવાન ! હજી પણ આપ આ ઉઠો નથી ને મેં કપાળે નથી. સંસારમાં રહ્યા છે ? જલદીથી મોક્ષમાં ડીવાર થઈ એટલે ખુદ ભગવાનને પધારે” આવા ભાવથી “તું મર” એમ છીંક આવી અને આ કેઢીયે ભગવાનને મને કહ્યું. . કહેવા લાગ્યા- “તું મર” આ સાંભળીને હવે વળા હે નરશાર્દૂલ! તને છીંક આવતાં તો શ્રેણિક હશોધથી સમસમી ઉઠયા અને તે દેવે ત જીવ'. આમ કહ્યું તે એટલા તેનાથી રહેવાયું નહિ તેથી સુભટોને માટે કે-“અહીં જેટલું છે તેટલે કાળ આદેશ કરી લિધે કે- “અહીંથી ઉઠે ત્યારે તને સુખ છે. પણ મૃત્યુ પામીને તું “નરઆ કેઢિીયે જતો ના રહે. પકડી લેજો. કમાં જઈશ.” પાપીયાને. અભયને છીંક આવી ત્યારે તે દદ્રાંક દેશના પૂરી થઈ. દેવે કહ્યું કે “તું જીવ અથવા મર.” કારણ શ્રેણિકના સૈનિકોએ કેડીયાને ઘેરી કે અહીં જીવતે તે ધર્મ કરે છે અને લી છે. તે જ ક્ષણે તે દરેકના દેખતા દિવ્ય- મરીને તે અનુત્તર દેવલોકમાં જશે. રૂપધર ઉડીને આકાશમાં ચલે ગયે. અને કાલસૌરિકને છીંક આવતાં “તું Page #526 -------------------------------------------------------------------------- ________________ ૭૦૬: જીવ પણ નહિ મરીશ પણ નહિ' આમ હ્યુ તેનુ કારણ એ છે કે-અહીં જીવતા તે પાપમાં પડેલે છે. અને મરીને સાતમી નરકે જવાના છે. હવે નરક ગતિ સાંભળી તેને દૂર કર નાના બે—એ ઉપાયે પણ સાંભળીને શ્રેણિક પેાતાના મંદિર તરફ્ ાય છે. પરીક્ષા દ રાંક તેવ હવે શ્રેણિકની કરવા આયૈ. તેણે કેવ' (=ઢીમર = માછીમાર)ની જેમ અકાય કરતાં એક સાધુ શ્રેણિકને દેખાડયા. શાસનની મલિનતા ન થઇ જાય તેમ માનીને તે સાધુને વિનયપૂર્ણાંક અકાથી અટકાવી રાજા ઘર તરફ ગયેા. ધ્રુવે ફરી એક ગભવતી સાવી વિષુવાને (વી શક્તિથી બનાવીને) શ્રેણિકને દેખાડી. શાસન ભક્ત રાજા શ્રેણિકે તે સાધ્વીને પેાતાના મહેલમાં છુપાવી દીધા. અને ત્યાર પછી... प्रत्यक्षीभूय देवोऽपि तमूचें साधु साधु भोः । सम्यक्त्वाच्चाल्यसे नैकिव पर्वतः स्वपदादिव || પ્રત્યક્ષ થઈને ધ્રુવે પણ તે રાજાને કહ્યું હે રાજનૢ ! સુંદર, સુંદર, (સરસ, સરસ) પેાતાના સ્થાનથી પતની જેમ તને સભ્યકવથી ચલાયમાંન કરી શકાય તેમ છે જ નહિ. એક દિવ્યહાર અને એ દિવ્ય ગાળા રાજાને ભેટ આપીને તે દદુાંક દેવ અંતૉન (અદૃશ્ય) થઈ ગયે.. શ્રેણિકે નરક-નિવારણના બન્ને ઉષા કરી જોયા પણ તે છેવટે નિષ્ફળ નીવડયા. : શ્રી જૈન શાસન (અઠવાડીક) સુપાત્ર દાનના પાંચ ભૂષણ ૧. હ`ના આંસુ આવવા-૫'ચાચાર પાળનારા કેવા ઉત્તમ ગુરુભગવ`તના મને યાગ મળ્યે અને એમાં વળી સુપાત્રદાન દેવાને અવશર પણ આવી લાગ્યા. આવુ' વિચારતાં વિચારતાં જો આંખમાં આંસુ આવી તે તેને હના આંસુ કહેવાય. ૨. રોમાંચ ખડા થવા-મરી મુક્તિરૂપી મ`ગલયાત્રામાં અસામાન્ય સહાય કરનારા ગુરુ મહારાજને જોતાં આખા શરીરની રામરાજી હર્ષોંથી વિકસ્વર બર્ન, જાય તેને રામાંચ ખડા થયા કહેવાય. R2100 ૩. પ્રિય વચન ખેલવુડ પધારા મ પાશ ! અમારું આંગણું પાવન કરી. અમારા સંસાર સાગરથી ઉદ્ધાર કરે. ીથી લાભ, આપવા કૃપા કરશેાજી. ૪. અનુમેદના – દાન આપ્યા પછી વાર વાર તેની અનુમાદના કરવી, ખરેખર! આજે મને કૈવાસુ દર લાભ મળ્યા ? ૨૯ ગુણાથી શૈાભતા ગુરુમહારાજના લાભ મળી ગયેા. મારું આપેલું સફળ થઇ ગયું. મહામાત્ર ઉપર ૫. બહુમાન – ગુરુ હૃદયમાં ભકિત-બહુમાન ધારણ કરીને દાન આપવાથી ખૂબ જ પૂણ્યાનુ બધી પૂણ્ય બંધાય છે. વિધિ અને બહુમાનથી આપેલા દાનથી ઘણું લાભ થાય છે. આ પાંચ ભૂષણે સહિતદાન આપવાથી આપણને શાલિભદ્રની જેમ પુણ્યાનુખ ધી પૂણ્ય ખાય છે તેવા પૂણ્યને લાત મારી જેમ શાલિભદ્ર સાધુ થઈ ગયા તેમ આપણને મળેલા પૂણ્યને લાત મારી આપણે પણ સાધુ થઇ જભ્રંશું?. -સાયના આર. શાહ Page #527 -------------------------------------------------------------------------- ________________ ના કરવી જ –શ્રી રતીલાલ ડી. ગુઢકા -લંડન - શાસ્ત્રકાર મહષીઓ માનવ કલ્યાણ નહિ તે પરલોકમાં ભોગવવાની છે. આપણે માટે સિદ્ધાંતરૂપ વાણીને પ્રકાશ કરી ગયા પરલકને માનતા હશું જ ? આપણે જે છે. વીસ સ્થાનક તપશ્ચર્યા એટલે વીસ પદ ફળ ભેગવીએ છીએ, તે માત્ર આ જન્મના આવે છે અને એમાં તપ એ ચૌદમું પદ છે કર્મોનું ફળ ભોગવાય છે ? જે પાપની જેના ગુણભેદ બાર છે. અને તપના પ્રકાર સજાથી અમે લેકમાં છુટી ગયા, તે પાપની પણ બાર છે. વળી, શાસ્ત્રમાં આવે છે કે સજા કરી પણ નહિ જોગવવી પડે એવું તાપના રાઘનશ્રી હરિ વીક્રમ જિન થયા નથી. આ લેકમાં [આપણને જેને જેને પૂર્વ કાળમાં માનવે પાપભીરુ હતાં જે જે કામને માટે સજા ભોગવવી પડે છે. પાપ ન થઈ જાય માટે તેઓ સાવધાન તે તે કામને જ પાપ કર્મ કહેવાય છે. હેતા. પાપ સંગેથી હમેશા દૂર રહેતા આવા વચને જ્ઞાની છે. એ સિવાય કોઈ હતા. કદાચ પાપ થઈ જાય તે તેનું નિવા- પાપકર્મ જ નથી એવું નથી હતું. પરંતુ રણ કર્યા વાર તેમને ન ગમતું. આ પણ કે ઇવાર એવું પણ બને છે કે આ લેકમાં જીવનમાં પણ જે કાંઈ મેટા ગુન્હાઓ થયા કઈ ભણ કંઈ પણ એવું ખરાબ કામ નથી કર્યું, હોય, ખરાબ કાર્યો થઈ ગયા હોય તો અને સારું જ કામ કર્યું છે. છતાં કઈવાર આપણને તેનું દુઃખ-કેતાં તેનો ડંખ થી આપણને ઘણાને સજા ભોગવવાનો વખત જોઈએ. આપણું જીવનમાં નાન યા મોઢે આવે છે. તે એ સારા કામને પાપ માનવા? તપ આવે એટલા માટે આ લખાણ છે. નહિ”, ત્યાં તે એમજ કહીએ છીએ આપણે આપણુથી થઈ ગયેલા પાપને ભલે કંઇ કે અમારા [આપણા]પૂર્વભવના પાપના ઉદયે નથી જાણતું પણ પિતાને આત્મા જાણે છે. અમારે સજા ભોગવવાનો વખત આવ્યે છે. કેવલી જ્ઞાનીઓ જાણે છે અને એની શુદ્ધિ આપણુ પામે આપણને દેખાય છે. માટે વિચાર આવ જરૂરી છે. કયાં છે? ઘણીવાર લોકમાં સલાયા પાપની સજા આપણે જે પાપ કરીએ- જે ગુહા કેણે જોઈ છે? કરીએ, જે ખેટું કરીએ તેનું ફળ આપણે - જે પાપની સજા આલેકમાં થઈ નથી ભેગવવું પડે. આવું માનનારા આપણે છીએ અને ધારોકે થવાની નથી એમ બેલનાર ને, જે હા તે હવે માની લીએ કે આપણે પણ હોય છે. પરંતુ પાપની સજ. અહીં. કેઈ ૫ અગર ગુપ્લે કેતા આપણાથી Page #528 -------------------------------------------------------------------------- ________________ ૭૦૮: કયારેક પાપા હાલ પાપ થઈ ગયુ. આ પાપથી શુદ્ધ થવા માટે પ્રાયશ્ચિતાદિ ક ઇપણ ન કર્યુ. તે એ પાપનુ ફળ એ ગુન્હાની સા ભાગવવી પડે કે નહિ ? આ વાત આપણે માનીએ છીએ કે નહિ ? જે હાં, તે પછી આપણા જીવનમાં [મારાથી – તમારાથી] આપણાથી કાઈ પાપ થયા છે ખરા ? મેાટા ગુન્હા, માટી અનીતિ વગેરે, આ બધા પાપે ભલે, બીજા ન જાણે. પરંતુ આપણે તા જરૂર જાણીએ છીએ ને ? એ ચાદ આવે તા હીયાના (આત્માના) શું થાય ? એવા વિચાર કયારેય આવ્યે, કે અગર કયારેય કોઇ વાત દષ્ટાંત ઉપરથી એવુ બન્યુ છે. ખરૂ` કે આપણે આપણા પાપ કાઇ સદ્ગુરૂની પાસે જઈ અગર તા કદાચ કારણવસાત ન જઇ શકયા હોઇએ ભલે, પણ પત્ર દ્વારા પેાતાના ગુન્હા પાપેાની જાહેરાત કરી. પ્રગટ કર્યાં. કહેવાનું' તાપ કે આપણાથી આ સંસારમાં જાણતા અજા– ગુતાં અજ્ઞાન દશાને લીધે પૂવે ખૂબ જ ગુન્હા પાપ્ત થઈ ગયા હોઇને એનુ પ્રાયશ્ર્વિત ગુરૂ ભગવ′′ત સમીપે લેવુ" જોઇએ. અને દૂર પરદેશ વસનારા મુમુક્ષાને . છેવટે · જૈન શાસન (અઠવાડિક) પુત્ર દ્વારા તરત જ મંગાવી લેવું જોઇએ. એકવાર પછી જ્યારે સમય ને અવશર માર્કા મળે ત્યારે રૂબરૂ એના કરાર કરવા જોઇએ. ગુરૂ ભગવંતા આપણી વાત કદી બીજાને કેતા નથી: આપણે જેની પાસે કહી શકીએ ત્યાં કેવાનું માં જીવને એટલેા પણ વિચાર નહિ આવે કે જે હું મારા પાપને શુદ્ધ નહિ કરૂ ત। પરલોકમાં મારૂ શું થશે? માનવીના જીવનમાં કયારેક દુઃખ પણ આવે છે. દુઃખની ઇચ્છા આપણુ ફાઈને હેાતી નથી. છતાં દુ:ખ કયાંથી આવીને ઉભા રહી જાય છે. આ જીવનમાં તે, એવુ' એટલે કે, પાપ જેવુ" કાંઈ કર્યુ નથી, તા જીવને દુ:ખ ભોગવવુ કેમ પડે છે. તે એના મતલબ અથ એવા ગણાય કે ભૂતકાળમાં તે પાપ કયુ હશે ને ? જેમ વાવ્યા વિના લણાય નહિ. જમા કરાવ્યા વિના ભગવાય નહિ માટે આપણે યાદ કરી લેવું કે જયારે આપણને દુઃખ આવ્યું તા ત્યાં સમજવુ કે આ જીવે જરૂર પાપ કર્યાં હી માટે વધાવી લઉં, + સમ્યગ્દર્શનની વિશુદ્ધિ શાયી ? गुणमा हप्पं इसिनाम कित्तणं सुरनरिदपूया य । पोराण चेइयाणि य इय एसा दंसणे होइ ॥ શ્રી આચાય આદિના ગુણાનુ વર્ણન, પૂત્ર મહિષ એનુ નામેાકીત્ત'ન, તેની સુરેન્દ્ર-નરેન્દ્ર કૃત પૂજાનું' કથન અને ચિર તન ચૈત્યાનું પૂજન આદિ ક્રિયાને કરનાર અને તે વાસનાથી વાસિત થયેલ આત્માની દન શુદ્ધિ થાય છે. Page #529 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯ : ૧ ૭૦ અમને આ મંગલ-માર્ગ બતાવનાર, ધર્મ ચક્ર સદા પ્રવર્તાવનાર; ઉપકારી અમ ગુરુજનેને, 28 પ્રણેમીએ સ્મરણ કરી કરીને. ૭ – ભુલાલ દોશી સું. નગર -: ચાર મંગલ :પ્રભુજીએ સંસાર માંહે, પ્રરૂપ્યાં છે એવા ચાર મંગલ જાણીએ, આચરીએ, સ્મરણ કરીએ, થાયે સર્વનું તેથી જ મંગલ. અરિહ તેનું મરણ મંગલ, સિધિનું પણ સ્મરણ મંગલ; સાધુ-જનેનું સ્મરણ મંગલ, ઉપદે છે પ્રભુએ ધર્મ તેનું. સ્મરણ છે એવું જ મંગલ... અરિહંતે કે પદ એવું મંગલ, સિદ્ધો તણું પદ એવું મંગલ સાધુ-જનેનું પણ પદ છે રે મંગલ, જિનેશ્વરોએ સ્થાએ ધર્મ તેનું સ્થાન પણ સહાય મંગલ. અરિહતેનું શરણું છે મંગલ, સિદધે તણું શરણું છે મંગલ સાધુ-જનનું શરણું ય મંગલ, જિનેશ્વરે પ્રેરિત ધર્મ કેરું. શરણુંય છે એવું જ મંગલ. ચાર મરણેને ચાર પદ્ધ જે, ચાર શરણું વળી સાથે છે તે. સ્મરવાં ને આચરવાં ફરીફરીને, સર્વદા કરે મંગલ સર્વ રીતે. સમરણ નિત્ય એનું કરે છે, ને આચરશે વળી ગ્ય રીતે, નહીં બે ભવસાગરમાં કદી તે, કર્મના બંધનથી છૂટી અને તે, મુકિત-માર્ગને પામી જશે તે, આઠ નારી મલિ એક સુત જાય બેટે બાપ વધાર્યો, ચોર વસ્યા મંદિરમાં આવી ઘરથી શાહ કઢાયે. કમની મૂલ પ્રકૃતિ આઠ છે. તે જ આઠ નારી જાણવી. તેણે સંસાર રૂપી એક પુત્ર પેદા કર્યો છે. ત્યાં કપટરૂપી બેટાએ મેહરૂપી પિતાએ વધારે છે. એટલે માટે કરી છે. તથા વિષયરૂપી ચેર તે કાયા રૂપી મંદિરમાં આવી વસ્યા છે. તેણે સીલ સાહસિક રૂપ મેટા શાહુકારતે ને ઘરમાંથી • કાઢી મુકયા છે. I –વિજય સાગર . હરિયાલી ૩ કિસમત હંમેશા હથેળીમાં રાખે, ચહેરા પર એની રેખા ન રાખે; દિલાસે દેવાને કોઈ હિંમત ન કરે, દુઃખ-દર્દમાં પણ એવી પ્રતિભા રાખે છે Page #530 -------------------------------------------------------------------------- ________________ ૭૧૦: સમરાવવા લાયક ટૂંકી પ્રશ્નાત્તરી ૧. મુક્તિનુ ઝુલ શુ? ૨. મુક્તિના પાયે શું ? ૩. મુકિતના પ્રાસાદ શું ? ૪. મુક્તિમાં વસનાર કાણુ ? શુદ્ધાત્મા મિથ્યાજ્ઞાન માહ ૫. સસારમાં પવૃક્ષ કાણુ ? સ તજના સારમાં વિષ ક્રાણુ છુ. ૭. સંસારમાં શત્રુ કોણ ? ૮ સસારમાં નપુસક કેશુ ? ૯. સૌંસારમાં અમૃત કાણુ ? ૧૦. ખરું જીવન કર્યુ છે. ૧૧. ખરા મિત્ર કાણુ ? ૧૨. ખરા ભકત કાણુ ? શ્રદ્ધાહીન સાળ નિઃસ્વાથે ભકિત કરનાર કાણુ ૧૩. ખરા વિવેકી ૧૪. અભ દિવસ કયા ? સવિવેક મિઃસ્પૃહભાવ ચારિત્ર સામાન ક સવિચાર આમાનું હિત કરનાર આત્મચિંતન થાય છે ૧૫. શુ' ત્યાજ્ય છે ? જેના પરિણામે દુઃખ થાય તે ૧૬ શ સત્ય ? અનુભવ જ્ઞાન ભાસે તે સત્ય ૧૭. શું આદરણીય ? ૧૮. આપવા જેવુ શું ? ૧૯, નિભાય કાણુ દ ૨૦, અંધ કેવુ ? ૨૧. સુખની માતા કાણુ ? ૨૨. દુઃખની મત્તા કોણ ? ૨૩. આરાગ્યનુ કુલ શું? જેના સદાની શાંતિ મળે તે અભયદાન વૈરાગી અજ્ઞાની નિવૃત્તિ આશા સેાજન અને ખાય તે : શ્રી જૈન શાસન (અઠવાRsિક) ૨૪. લેવા જેવું શું ? ૨૫. છેાડવા જેવુ... શું ? ૨૬. મેળવવા જેવુ શુ ? ૨૭. પરમાત્માને મેળવી આપનાર કાણુ ? ૨૮. દુ'તિમાં લઈ જનાર કાણુ ? - ૨૯. પાળવા જેવુ ? સયમ સ’સાર સાક્ષ શુભયાન આન્ત ધ્યાન, રૌદ્રધ્યાન શીલ --સાધના આર. શાહ O ma ઉપયાગી પ્રકાશના સાય સાળા પેજ ૧૭૬-જઝાયા ૧૬૨ મૂલ્ય રૂા. ૧૧] ત્રિકાલના દેવવન પેજ- પછ વિધિ સહીત ત્રિકાલના દેવવંદન પચ્ચક્ખાણુ પારવા, ગુરું વદન ચૈત્યવ’ઇન, સામાયિક લેવી પારવી વિધિ સહિત તથા રૌત્સવના સ્તુતિ સજાર્યા ભક્તિ ગીતા મૂલ્ય રૂા. ૧૫] શ્રી હ પુષ્પામૃત, જૈન ગ્રંથમાલા Co. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) ww Page #531 -------------------------------------------------------------------------- ________________ રિસાહિત્ય.. | બાપુd GT વ. શ્રી સુશીલ, પ્રકાશક-શ્રી પાબલ જૈન . મૂર્તિ સંઘ. પદ્મમણિ જૈન તીર્થ પેઢી. પાગલ-૪૧૨૪૦૩ જિલા પૂના. ડેમી ૮ પેજી, ૧૬૩ પેજ, મુલ્ય રૂ. ૩૭ ૫. આત્મારામ મ. ના જીવન અને સુંદર જિન તેરે ચરણુકી શરણ ગ્રહણ વિવેચન છે. લેખક-પૂ મુ. શ્રી હર્ષશિલવિજયજી મ. શ્રી અનુગધર સત્ર- લેખકપ્રકાશક-કથા સાહિત્ય ગ્રંથમાલા-મુંબઈ પંન્યાસ શ્રી પૂર્ણનન્દવિજયજી મ. (કુમાર સહ-પ્રકાશક-શાહ બાલચંદભાઈ ઈશ્વરભાઇ શ્રમણ), પ્રકાશક-જગજીવનદાસકસ્તુરચંદ વેરા પરિવ ૨, ચંદ્રલેક બી માનવ મંદિર શાહ સંધવી. મુ. પો. સાઠંબા-૩૮૩૩૪૦. રેડ, વાલકેશ્વર મુંબઈ– ૬, ક્રા. ૧૬ પેજી, ગુજરાત- ક. ૧૬ પિજી, ૪૯૬ પેજ, ૧૭૭ પેજ, ૨૪ જિનનાં સ્તવને વિ. મુલ્ય રૂ. ૩૫, અનુયાગ દ્વારના પદાર્થોનું ઉપયોગી સામગ્રીને સુંદર સંગ્રહ છે. વર્ણન છે. સમાધિસરિતા-લેખક-પૂ. શ્રી ગુણ- સામાયિક ધમ-લેખક-વિજય મિત્રાશીલવિજયજી ગણિવર, પ્રકાશક- કથા નંદસૂરીશ્વરજી મ. પ્રકાશક-પૂ. ૫. પવિ. સાહિત્ય ગૃપમાળા, ઠે. ઉમેશચન્દ્ર ભેગી ગણિવર જૈન ગ્રંથમાલા, ઠે. અશોકકુમાર લાલ શાહ, ૯૧, મરીનડ્રાઈવ ૩, શાલીમાર, હિંમતલાલ શાહ, એમ. એ. મારકેટ, ત્રીજે મુંબઈ-૪૦૦ ૦૦૨. કા. ૧૬ પેજી, ૩૫ માળે, કપાસીયા બજાર, અમદાવાદ–૨. પંજ, મૂલ્ય રૂ. ૧૦૧, પુણ્ય પ્રકાશ સ્તવન ક્રા. ૧૬ પેજી, ૬૨ પેજ, સામાયિક અંગે પંચસૂત્ર આદિ આરાધનાને સંગ્રહ છે. સારું વિચન છે. તે એક સરસ વાર્તા, (સમરાદિત્ય-ચત્રિ અંતિમ આરાધના વિધિ તથા સચિત્ર) લેખક-પૂ. મુનિરાજ શ્રી હર્ષશીલ- સાધુસાધ્વી કાળધમ વિધિ-લેખક-પ. વિજયજી મહારાજ, પ્રકાશક-કથા [સાહિત્ય સુધર્મસાગરજી મ. સા. પ્રકાશક- અભિનવ ગ્રંથમાળા. ૯૧, મરીનડ્રાઈવ ૩ શાલીમાર શ્રત પ્રકાશન ૨૮. ડેમી ૧૬ પેજી, ૩૬ મુંબઈ-૪૦૦૦૦૨. ક્ર. ૮ પેજી, ૧૫ર પેજ, શ્રીમતી વિમળાબેન અનુચંદ ગાંધીના પેજ, મૂલ્ય રૂા. ૬૦. આત્માના ઉત્થાનની સૌજન્યથી. અને ક્રમશ: વિકાસ માટેની ઉત્તમ ભુમિકા - હિમલ પ્રક્રિયા ટિપ્પશ્ય- ઉત્તરા હદ દિ પn: આ સચિત્ર પુસ્તકમાં છે. જેના ચિત્ર દેઈમ)–ભાષાંતર કર્તા- પ. પૂ. આચાર્ય બહુરંગી આંખે વળગે છે, મોટા ટાઈપમાં દેવશ્રી વિજય પ્રિયંકરસૂરીશ્વરજી મ. સા. હાથમાં લીધા પછી મુકવાનું મન ન થાય. પ્રકાશક –શ્રી મહાવીર . મુ. પૂ. જૈન તેવું પુસ્તક છે સંઘ, શેઠશ્રી કેશવલાલ મુળચંદ જૈન ઉપ. મહાન જ્યોતિધર (હિંદી)-લેખક- શ્રય, એપેરા સેસાયટી, નવા વિકાસગૃહ રોડ Page #532 -------------------------------------------------------------------------- ________________ ૭૧૨ : : શ્રી જૈન શાસન અઠવાડિક) તે કે પાલડી, અમદાવાદ – ૩૮૦૦૦૭ ક. ૧૬ માનવ જાત તરીકે પણ માંસાહાર ઈડા પછ, ૩૮૨ પેજ, મુલ્ય પઠન પાઠના ખોરાક નથી. એ સમજાવીને બંને અંગે વ્યાકરણના અભ્યાસીઓ માટે વિવેચન સમજ આપી છે. પ્રચારની પ્રષ્ટિએ મુલય સહિતને આ ઊપગી ગ્રંથ છે. જુજ ગણાય. અંડે બનામ મતકા પૌગામપ્ર. રાજકુમાર છાજડ પ્ર. જૈન સંસ્કૃતિ યુગપુરૂષની અમર યાદ ગુણાનુવાદ રક્ષક સંઘ, ભાંડારકર કંપાઉન્ડ, સ્ટેશન પ્રકા-શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજ ટેમ્પલ રેડ, અમલનેર (જી. જલગાંવ) આજે ટ્રસ્ટ ૬૫૮, જૈન મંદિર પથ, પુણે-કેપ પ્રચાર પામી રહેલા ઈડાન ભક્ષણ એ ડેમી ૮ પેજી, ૧૨ પેજ, પ. પૂ. આ. ભ. હિંસા છે. અને ભારે હાનીકર્તા છે તે અંગે શ્રી વિજયરામચંદ્ર સૂ મ. ની પ્રથમ વૌજ્ઞાનિક રીતે આ બુકમાં સમજાવ્યું છે. લિથિની ઉજવણી પ્રસંગે પૂ. મુ. શ્રી જયદર્શનવિજયજી મ. એ કરેલ ગુણાનુવાદ આ સજગ્યાય માલા સ્વાધ્યાય સુધારસ સં. પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પ્રવચન છે. સાથે બીજા વકતવ્ય છે. પ્ર. શ્રી હર્ષ,પામૃત જેન ગ્રંથમાલા Devasi Rai Pratikraman Sutraલાખાબાવળ, સૌરાષ્ટ્ર, કા. ૧૬ પેજી, સં. પૂ. મુ. શ્રી ભવ્યશનવિજયજી મ. ૧૭૬ પેજ, મુલ્ય રૂ. ૧૫, એકસે બાસઠ પ્ર. શાહ શાંતિલાલ હરિલાલ ભેરલવાળા સજઝાને સંગ્રહ છે. ભારત મહાલ, ૨૩ ડુંગરશી રોડ, વાલસાધનાનઃ શિખર શીશાવ. કેશ્વર, મુંબઈ-૬, કા. ૧૬ પેજ, હર પેજ લેખક-યુનિટી અમરેદ્રવિજયજી, પ્રકાશક- મુલ્ય રૂ. ૧૫) બે પ્રતિક્રમણ સૂત્રે બાળજ્ઞાનજ્યોત ફાઉન્ડેશન, દ્વારા રતિલાલ બોધ સાથે અંગ્રેજીમાં તૌયાર કરેલ છે. જે સાવલા, શેઠના હાઉસ, ત્રીજે માળે. ૧૩ અંગ્રેજીમાં જ સમજનાર માટે ઘણું ઉપયોગી લેબનમ રેડ, ગામદેવી, મુંબઈ-૪૦૦૦૦૭. પુસ્તક છે. ડેમી ૮ પેજ, ૬૧ પેજ, મુ. રૂ. 4 આપણું તીર્થકરે- લે. તારાબેન અધ્યાત્મ સાધના માટે ચિંતન લેખમાળા રમણલાલ શાહ, પ્રકાશક-શ્રી મુંબઈ જેન છે. અનુભવ અને વિવેકને ઉપયોગ કરો. યુવક સંઘ, ૩૮૫, સરદાર વલ્લભભાઈ Vegetorion or Non Vegetariyon- પટેલ માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૪. ડેમી ૧૧૨ ગેપીનાથ અગ્રવાદ પ્ર. જેન બુક એજન્સી પેજ, મુલ્ય રૂા. ૩૦] ર૪ તીર્થકરોની ૯૯, કેનેટ પેલેશ, પ. બે. નં. ૧૧૩ વિશેષ માહિતી તથા વિહરમાન જિન ન્યુ દિલ્હી–૧૧૦૦૦૧. લેજર-ડેમી ૮ પેજી અતિ અલ્તગત એવીશમા આદિ સુંદર પેજ ૪૪, મુલ્ય રૂા. ૧. આ પુસ્તકમાં ઉપયોગી સંગ્રહ છે. Page #533 -------------------------------------------------------------------------- ________________ જૈનાને ત્યાં જૈનાચાર જળવાવા જ જોઇએ નાને ત્યાં લગ્ન અથવા અન્ય શુભ પ્રસંગે સગાં, સ્નેહી, મિત્રા, રાજકીય આગેવાના, વેપારીએ, ઉદ્યોગપતિ તથા સામાજિક ક્ષેત્ર કામ કરતી અગ્રગણ્ય વ્યકિતઓને આમત્રણ આપવામાં આવે છે. આપણે સૌ શાકાહારી ઢવા ઉપરાંત પરમાત્મા મહાવીરના સતાના છીએ. ઉત્તમ જૈન મૂળમાં જન્મ્યા છીએ. આપણા આહાર સંપૂર્ણ આહાર જ હોવા જોઇએ. જૈનેતર મહેમાનાને લાગવુ જોઇએ તેઓ કઈ સાચા શ્રાવકને ત્યાં શુભ પ્રસંગે આવ્યા છે. ભગવાન મહાવીરના સ`તાનને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે “જૈન કાઉન્ટર”નું પાટીયું શું આપણી શે।ભા વધારે છે ? આપણું જૈનત્વ લવાતુ નથી? આપણે જૈન હાવાના કુલ છતા થતા નથી ? હમણાં હમણાં નવી હવા નિર્માણ જૈના કરતાં છે. મારે ત્યાં આવવાના છે. થવા લાગી છે. મારે ત્યાં જૈનેતર વધારે આવવાના વિદેશી મિત્રો . વેપારીઆ આવી દલીયા સાથે આપણે ૨ના મહત્વને ભૂલી જઈને લસણ - આદું ગાજર અને કદમૂળ વગેરેના ઉપયોગ કરીએ છીએ અને એકાદ કાઉન્ટર ઉપર જૈન કાઉન્ટર” નુ મેાડ મૂકી સંતાષ અનુભવીએ છીએ. બટાટા આપણે ત્યાં આવા પ્રસંગે માત્ર જૈન આહાર-જ હાવા જોઇએ. આપણે ત્યાં પધારેલ મહાનુભાવાને ખબર પડવી જોઇએ કે જૈન આહાર જૈન વાનગીઓ કેટલી · di જૈન કાંઠા · - આહા સ્વાદિષ્ટ, મધુર અને પૌષ્ટિક હોય છે. જૈન કુટુ ખાના કોઇપણ જાહેર પ્રસગે જૈન આહાર શિવાય કાઈપણ પ્રકારનું જમણુ સ'ભવી જ ન શકે. આજ રીતે આપણે જે જૈન સસ્થાઓ સાથે સંકળાયેલા છીએ એ સસ્થાઓ દ્વારા ચાજાતા નાનામેટાં મિલનેામાં પણ જૈન આહાર જ હવે જોઈએ. આવાં મિલને એવીજ જગાએ ચેાજાવાં જોઇએ કે જયાં જૈન આહારની વ્યવસ્થા થઇ શકે. મે' એવા ઘણા જૈનેતાને કહેતાં સાંભળ્યા છે કે તેમને કયારેક મળતા જૈન આહાર ખૂબજ ગમે છે, સ્વાદિષ્ટ લાગે છે અને કઈક સારૂ મળ્યાના સંતાષ અનુભવે છે. કેાઈ જૈનેત્તર મિત્રને ત્યાં જમણવારમાં જઈએ ત્યારે ત્યાં “ જૈન કાઉન્ટર જોઈ મન પ્રફુલ્લિત બની જાય છે. સમગ્ર વિશ્ર્વ જ્યારે માંસાહારથી ત્રાસી, શાકાહાર તરફ વળી રહ્યુ છે ત્યારે શુ આપણે ના જ જૈન આહારને ભૂલી જઇશું? શાકાહારને માર્ગ વળી રહેલી પ્રશ્નને જૈન આહાર તરફ આવાને આનાથી સારે માર્કા કયારે મળવાના છે ? જગતમાં જૈન આહાર જ સ શ્રેષ્ઠ નિર્વિકારી આહાર છે. આ વાત એ આપણે જૈન તરીકે ભુલી જઈ તા ? આચરણમાં ન મુકી શકીએ તે ? અન્યને જૈન આહાર, શ્રેષ્ઠ આહાર છે” એવુ‘ કહેવાની નૈતિક હિંમત ડગી ય. કારણુ કે આચાર અને વિચાર વચ્ચેનુ' આસમાન Page #534 -------------------------------------------------------------------------- ________________ ૭૧૪ : જમીનનું અ ંતર સચ્ચાઇના પડઘા ન પાડી શકે. આપણે સૌ વીતરાગ પરમાત્માં મહાવીરના સાચા સંતાનેા બની રહી જૈન શાસનને દીપાવીએ એ અભિલાષા. -અને પસંદ શાહ શ્રી અનાપચદ શાહના મંગળયાત્રાને આ લેખ વાંચી ખૂબ આનદ થયા. એક સસ્થા કે જેને હું અઢાર વર્ષાં સુધી મત્રી અને બે વર્ષ સુધી પ્રમુખ હતા. તેના, વર્તમાન મત્રીએ તાજેતરમાં તેના વાર્ષિક જમણવાર પ્રસગે નિવેદન કર્યું કે આપણે કાંદા - લસણુ વાપરતા નથી. માટે ચુવાનવગ આપણા જમણવારમાં રસ લેતે નથી ! એટલે હવેથી આપણે એવા યુવાને માટે કાંદા લસણુ ચુકત વાનગીએ બનાવરાવીએ તે કેમ ? મને પેાતાને તા - 8 જૈન શાસન (અઠવાડિક) આ સાંભળીને એમ થયું કે જો આવુ જ કરવાનું હોય તે અમારા જેવા ગૃહસ્થાએ જ આવા જમણમાં સામેલ થવાનુ બંધ કરવુ' જોઇએ અથવા સંસ્થાના સભ્યપદને ત્યાગ કરી દેવા જોઇએ. અત્યારે જે પ્રવાહ ચાલી રહ્યો છે તેની સામે યથાયેાગ્ય માર્ગ દન આપવા માટે સાંપ્રત જન સમાજે શ્રી અને પચદભાઈ શાહનો આભાર માનવે જેઈએ. બાકી હું જે સંસ્થાની વાત કરું છું" તેનો ખંધારણમાં તા કદમુળ વાપરવાનુ તો ઠીક પણ પષણ પછીની આઠમ સુધીમાં જો જમણવાર થાય તે તેમાં લિલેાત્રી પણ બધારણને ઉંચુ' મુકવા માગતા હોય અને ન વાપરવાનું જણાવેલ છે. છતાં હારૂં દ્વારા બીજાઓ તેના વિરોધ ન કરે તે શું થાય ? —જયજિનેન્દ્ર (મુ.સ.) તેમના જન્મ પવિત્ર છે. સ્વાન્ત વાન્તમય” સુખ વિષય રંગ ધૂમધારામયી, તેષાં ય ન નતા સ્તુતા ન ભગવદ્ભૂતિ નવા પ્રેક્ષિતા ! દ્રૌચારણુયુગ : સહૃદય ાનન્દિત વન્દિતાં, ચે વેનાં સમુપાસતે કૃતધિયસ્તેષાં પવિત્ર જનુ : !! જે આત્માઓએ ભગવાન શ્રી અરિહતદેવની મૂર્તિને નમસ્કાર નથી કર્યાં તેઓનુ અંતઃકરણ અધકારથી વ્યાપ્ત છે, જેએએ શ્રી જિનેશ્વવસ્તુવની મુતિ”ની સ્તુતિ નથી કરી તેનું સુખ વિષમય છે, અને જેઓએ તે શ્રી જિનમૂર્તિનું દેશ્તન નથી કર્યુ તેઓની દૃષ્ટિ ધુમ્રધારા મય બની ગયું છે. તત્ત્વના જાણવા દેવા અને ચારણ મુનિ પુંગવે એ આન હિત થઇને જે શ્રી જિનભૂતિને વઇન ક્યું છે તે શ્રી જિનમૂર્તિની જે પડિત પુરુષા સમ્યગ્ ઉપાસના કરે છે તેઓના જન્મ પવિત્ર છે. 卐 Page #535 -------------------------------------------------------------------------- ________________ આધુનિક તુલનાત્મકવાદનીવારની હિતાવહ સમીક્ષા રામ વિજયજી 05 "स्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्तरैः । विषेण तुल्यं पीयूषं तेषां हन्त हतात्मनाम् ।।" ભાવાથ :- હૈ વીતરાગ ? હારા આહતું શાસનની સરખામણી, જે સાંખ્ય, વૈશેષિકાદિક અન્ય શાસનાની સાથે કરે છે, તેના અજ્ઞાનથી હણાયેલા આત્માઓને માટે, અક્સેસ, કે અમૃત પણ ઝેર સરખું છે ? અર્થાત્, અજ્ઞાનતાથી હારા શાસનને કોઇ અન્ય શાસનની તુલ્ય માનનારા આ પૃથ્વી ઉપર અમૃતને જ ઝેર તુલ્ય માને છે. તુલનાત્મક દૃષ્ટિના બહારનાં ઝગમગાટથી નાર જેમ જનતાની હાંસને પાત્ર બને છે. અ *જાઇ જનારા માટે કલિકાલ સર્વજ્ઞતેમ લેાકેાત્તર વસ્તુઓની લૌકિક વસ્તુ ભગવાન્ શ્રી હેમચંદું સૂરીશ્વરજી મહા- સાથે ચેાજના કરનાર જ્ઞાની પુરૂષાની દૃષ્ટિએ રાજશ્રીના ઉપર્યુકત કથન ઉપર શાંત ચિત્તે હાંસિપાત્ર તે નહિ પણ દયાપાત્ર બને છે, વિચાર કરવાની જરૂર છે. આજે તુલના કારણ જ્ઞાનીપુરૂષો અજ્ઞાની આત્માએકની શબ્દના ખૂબ પ્રચાર થઈ પડયા છે. જ્યાં હાંસિ નથી કરતા પણ દયા ચિ ંતવે છે ત્યાં તુલનાનીજ વાત્તા અને તુલનાનાજ જ્ઞાનીએના એ વભાવસિદ્ધ ધમ છે. વિચારા, પરિણામે તુલનાના વ્યસનીએ કાની તુલના કાની સાથે થઈ શકે?' એ સમજવાની પણ તાકાત ગુમાવી બેઠા છે. અને તેથ થવા એ માંડયું છે કે તેઓ ચિંતામણીને કાચના ટુકડા સાથે, સુકિતને રજત સાથે, થિરને સુવણુ સાથે અને રાવણુ હસ્તિને રાસભ સાથે સરખાવવા બેસે છે અને એ સરખામણીના વ્યામાહમાં જ તે પેાતાની સઘળી શકિતમાના નિરર્થક વ્યય કરી નાખે છે. ચિંતામણિને કાચના ટુકડા સાથે ગોઠવનાર, મુકિતને ર રત સાથે સુકનાર, કથિરને સુવર્ણ ની સરખાવનાર અને આ રાવણ હસ્તિને રાસેલ સાથે ઉભે રાખ લૌકિક અને લેાકેાત્તર જનતાની વાત્ત કરવા પૂર્વ તેનું" યકિ ચિત્ સ્વરૂપ સમજી લેવુ ખાસ જરૂરનું છે વીતરાગના શાસનને શિતના પ્રમાણમાં વિચાર, વાણી અને વતન દ્વારા અનુસરનારી જનતા જયારે લાકોત્તર જનતા કહેવાય છે ત્યારે તેનાથી વિપરીત માર્ગે જતી જનતા લૌકિક જનતા તરીકે સમાધાય છે. લૌકિક જનતા પણ એ તો સારી રીતિએ સમજી શકે છે કે ચિંતામણિની સરખામણી તે ચિંતામણિનીજ સાથે અગર તેની જ જાતિનાં પદાથા જેવાં કે સુરતરૂ, કામતેનું અને કામકુંભ વિગેરે સાથે થઇ શકે પણ નહિ કે તેનાથી સર્વથા ભિન્ન સ્વ Page #536 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈનશાસન (અઠવાડિક) રૂપના પદાર્થો સાથે. આથી લૌકિક જનતાના આપણે “તુલના અગર તુલનાત્મક દ્રષ્ટિને નાયકે પણ જ્યારે પિતાને કે પિતાને વિરોધ નથી કરતા કિંતુ અગ્ય તુલના કે આશ્રિત રહેલી જનતાની સાથે સંબંધ તુલનાત્મક દૃષ્ટિના નામે થતા અસામ્ય ધરાવતા કોઈપણ વિષયમાં કોઈ વ્યકિત અન્યાયની સામે આપણે મક્કમ વિરોધ તેવી જાતની અનુચિત, અઘટિત અને જાહેર કરીએ છીએ અને વીતરાગદર્શનના અસંભવિત યેજના-ઘટના કે સંભાવના અનુયાયિઓને એ અન્યાય સામે મકકમપણે કરવા મળે કે તરત જ તેને રોકવાને કટિ- ઝઝવાનું માન ભર્યું આમંત્રણ કરીએ બદ્ધ થાય છે અને જનતા પણ પિતાના છીએ. નેતાઓને ઉત્સાહભેર સાથ પુરે છે તે એકાંત દર્શનની તુલનાએ જે અને પછી તેવી પરિસ્થિતિ ઉભી થતાં એટલે કે લૌકિકને અલૌકિકરૂપે કે અલૌકિકને લૌકિક કાંતતદર્શનની સાથે થઈ શકતી હોત તે. રૂપે જવાની, ઘટાવવાની કે સંભવિત બના. પરમજ્ઞાની પુરૂષેએ એકાંતદશનેને કદી જ વવા જેવી વિષમ પરીસ્થિતિ કોઈ ઉભી મિથ્થારૂપે ન ઓળખાવ્યાં હત. વસ્તુની કરવા મથે તે તેની અટકાયત માટે એક બાજુને જ વળગી રહેનાર કદી જ લોકોત્તર જનતાના નેતાઓ પ્રયત્નશીલ વસ્તુના સત્ય સ્વરૂપને પરખી શકતું નથી. બને અને જનતા પિતાના પૂજ્ય નેતાઓના વસ્તુના સત્ય સ્વરૂપને સમજવા માટે પ્રયત્નને પહોંચી વળે અગર પહોંચી વળવા વસ્તુના એકે એક સ્વરૂપને સમજવાની પ્રયત્નશીલ થાય એ સર્વથા અસંભવિત છે અનિવાર્ય આવશ્યકતા છે. એમ જ્ઞાની એટલું જ નહિ પરંતુ તદ્મ સ્વાભાવિક છે. ૩રપ૧ પુરૂએ હિતના અર્થિઓને ઉપદેશ્ય છે. જ્યારે લોકિક જનતા કે તેના નેતાઓ તુલનાત્મક દૃષ્ટિમાં જ ટોય માનનારાઓએ અજ્ઞાનના પરિબળે અગર ભયંકર સ્વાથની વાળ તો રાની પુરૂષના એ પરમ ઉપદેશને ખાસ હૃદયમાં ઉતારવાની અને અમલમાં લાલચે ઉચિત કે અનુચિત કરણીય કે મુકવાની જરૂર છે. તુલના કરનારાઓ પિતાના અકરણીય અને સંભવિત અસંભવિતને હસ્તેજ તુલનામાં મુકાતી વસ્તુઓના જ વિવેક કરવાનું વિસરી જાય છે ત્યારે તેઓને સવરૂપને યથાવત્ ન સમજે એ બીચારાએ કેટલું વિમાસવું અને શોષવું પડે તુલના કરીને ઉભય પક્ષના સિદ્ધાંતોની વિડં. છે એ આપણા અનુભવ બહારની વસ્તુ બના શિવાય બીજું શું કરી શકે? દષ્ટાંત નથી. આ અનુભવમાં ઉછરતી લેકર તરીકે એક મહાનુભાવ તરફથી લખાયેલા જનતા અને તેના નાયકે પણ જે વિવેકને “ગીતાજી અને જેનલમ નામના લેખમાંના બાજુ પર રાખે તે એની વિષમ સ્થિતિનું એકજ “અવતે નિર્ણય? નામને એકજ : વર્ણન વચનાતીત થઈ જાય એમાં અશકય સિદ્ધાંત આપણે લઈએ ? ગીતાજી જ્યારે “તદાત્માન સજામ્યહ વાંચનાર સમજી શકશે કે આમ કહીને આ વાકયથી “ઈશ્વર એક જ અને તેજ Page #537 -------------------------------------------------------------------------- ________________ . ૭૭ વર્ષ ૫ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૨ : વખતે વખતે અધમના નાશ અને ધર્મની નિરર્થક વિડંબના સિવાય બીજું શું રક્ષા માટે અવતાર ધારણ કરે.” આવી કરી શકે? આવી જ રીતિએ શ્રી જિનેજાતના સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે ત્યારે શ્વદેવના એકે એક સિદ્ધાંતે લોકોત્તર જૈનધર્મનાં સર્વજ્ઞપ્રણીત સિદ્ધાંતે ઉત્તમ અને ઉપમાતીત તેમજ સ્યાદ્વાદ જેવી આત્માઓના અંતરમાં કોઈ અજબજ પ્રકાશ સર્વોત્તમ નીતિથી સુંદર સુસ્થિત છે તે પાડે છે - તેની સાથે લૌકિક સિદ્ધાન્તોની તુલના શ્રી જૈન સિદ્ધાંત પ્રતિપાદન કરે છે કે અગર લૌકિક સાથે તે લોકોત્તર સિદ્ધાન્તની ઈશ્વર તે જ કહેવાય છે કે તુલના કરનાર પરમાર્થને કેમ, જ આત્માઓ, કર્મના વેગે અનાદિકાળથી પારખી શકે? પ્રાપ્ત થયેલી પિતાની બહિરાત્મદશાને વસ્તુસ્થિતિ આવી છતાં તુલનાત્મકવાદના ઉત્તમ અનુષ્ઠાન દ્વારા પરિત્યાગ કરી. વિનોદમાં પરમાનંદને જેનારાએ પ્રથમ અંતરાત્મદશ ની ઉપાસનાના બળે રાગદ્વેષને 6. શ્રી સર્વજ્ઞ પ્રણીત સિદ્ધાન્તનું ગુરૂકુલજીતી સકલ કર્મને ક્ષય કરી પરમાત્મ વાસમાં રહીને ખુબ પરિશીલન કરે અને તે દશાને પામે. અર્થાત્ બહિરાત્મા મટીને પછી મર્યાદામાં એટલે શ્રી વીતરાગ દેવની પરમાત્મા બને તેજ ઈશ્વર, તેજ પરમેશ્વર આ સારુષ કલામાં રહીને સત્યને ક્ષતિ ન અને તેજ દેવાધિદેવ. ઉપયુકત રીતિએ પહોંચે તેવી રીતિએ, નયવાદની અપેક્ષાએ આજ સુધીમ કંઈ એકજ આમા પરમાત્મ હાનિ ન પહોંચે એને સંપૂર્ણ ખ્યાલ દશાને પામેલ નથી કિંતુ અનતા પામ્યા ? રાખીને એવી જાતની તુલના કરે કે જે છે અને અનતા પામશે. પણ તેમાંના એક ' તુલનાએ એકાંતે વન અને પરના શ્રોયપણ અધર્મના નાશ માટે કે ધર્મની રક્ષા માં જ પરિણામ પામે. તુલનાને સવારના માટે સંસારમાં અવતરતા નથી. કારણ તે શ્રેયમાં પરિણમાવવા ઈછનારે મુળવતુ પરમ આત્માઓએ સંસારમાં અવતરવાને (ભાગવતી આજ્ઞા)ને તે મકકમપણે વળગી નિમિત્તભુત શગ અને શ્રેષને સર્વથા અંભાવ આ રહી, આદિમાં ને અંતમાં વસ્તુનું યથાકર્યો છે. પરમાત્મદશાને પામેલા આત્માએ થિત વર્ણન તો અવશ્ય મુકવું જ રહ્યું. ભકત-ધમિની રક્ષા અને અભકત-અધમિનો તે વિનાની તુલનાએ એ વાસ્તવિક તલસંહાર કરે એ શ્રી જિનેશ્વરદેવના સિદ્ધાં. નાઓ નથી પણ વસ્તુસ્વરૂપની આબાદ તથી સર્વથા વિપરીત વસ્તુ છે. " * : ન સાંધી શકાય તેવી-ત્રુટીઓ છે. ત્રુટી વિનાની સાચી તુલનાએ કરવા માટે આધુવાંચનાર વિચારશે કે આ પરિસ્થિતિમાં નિક તુલનાત્મક વાદ્યોના મેહપાશમાંથી ગીતાજી સાથે શ્રી જિનેશ્વરદેવના દર્શનની છુટવા શિવાય છુટકે જ નથી. આજના અને શ્રી જિનેશ્વરના દર્શનની સાથે મહકવાદની મુગ્ધતાથી બચવા માટે અને ગીતાજીની તુલના કરનાર ઉભય સિદ્ધાંતની (અનુસંધાન પાન ૭૨૨ પ૨) Page #538 -------------------------------------------------------------------------- ________________ છે કાંકણુ શત્રુંજય સમા થાણુ જિલ્લાના ભીવંડી નગરે ઓસવાળ પાર્ક મળે વિશાળ ઉપધાન તપ આરાધના પ્રસંગે ભાવભર્યું શ્રી સંઘ આમંત્રણ - પાવન નિશ્રા - . પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી લલિતશેખર સૂરીશ્વરજી મ. સા. - પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રાજશેખર સૂરીશ્વરજી મ. સા., પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વીરશેખર સૂરીશ્વરજી મ. સ. ઉપધાન તપ દરમિયાન અનેક ભવ્યાત્માઓને સર્વવિરતિ, દેશવિરતિ કે માર્ગોનુ- સારિતાભર્યું જીવન જીવવાની તાલિમ આપનારા પૂજ્યની નિશ્રામાં આપ સર્વેને ઉમ- ૪ ધાનતપની આરાધના કરવા માટે પધારવા અમારું નેહભર્યું આમંત્રણ છે. - આંબાની વાડીથી યુકત ઉદ્યાનસમા ઓશવાળ પાર્કમાં આરાધના કરી આપ યાંગી છે જેવી સાધનાની અનુભૂતિ કરી શકશો. . . પ્રથમ મુહુર્ત - મહાવદ-૪ બુધવાર તા. ૧૦-ર-૩ દ્વિતીય મુહૂર્ત - મહાવદ-૬ શુક્રવાર તા. ૧૨-૨-૯૩ * મુખ્ય લાભ લેનાર સ્વ. દેપારભાઈ દેવસીભાઈ હરણીયા પરિવાર, કાનાલુસ. હાલ જામનગર " આજક શ્રી હાલારી વિસા ઓસવાળ વે. મૂ. તપગચ્છ જૈન સંઘ, ભીવંડી - પૂજ્ય 'સાવીજી ભગવંત-સુવિશાલ ગચ્છાથિપતિ પ. પૂ. આ. દેવ શ્રીમદ્દ વિજય 8 મહદય સૂ. મ. સા.ના આજ્ઞાનુવતિની પ. પૂ. સાદવજી શ્રી પુણ્યપ્રભાશ્રીજી આદિ છે (વાગડવાળા) તથા પ. પૂ. સા. શ્રી હિતાશ્રીજી મ. સા.ના શિષ્યરત્ના પ. પૂ. સાધ્વીજી છે શ્રી કેવલ્યરતનાશ્રીજી આદિ સાધવીજી ભગવંતે બહેનને આરાધના કરાવશે A ઉપધાનતપ સ્થળ : સંપર્ક સ્થળ : 8 $ ઓસવાળ પાર્ક શ્રી હા. વિ. ઓ. જૈન આરાધના ભવન ! ખારબાવ રેડ, જંકાત નાકાની પાછળ, અજન્ટા કમ્પાઉન્ડ છે. | ભીવંડી–૪૨૧૩૦૫ ભીવંડી–૪ર૧૩૦૨ છે Page #539 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના પાંચ પ્રકાર છે. તેમાં પછી પટ્ટી લગાડે તે છે કે ગણાય, આભિનવેશિક નામનું મિથ્યાત્વ છે. સાચું સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણમાં દેરાસર સમજવા છતાં ગદ્ધાપૃચ્છની માફક પકડી બંધ રાખવા એ ખરેખર કઈ શાસકીય રાખે. ગધેડ લાત મારે. જાહેરમાં આબરૂ લે. માર્ગ નથી. આ તે વચમાં બ્રાહ્મણ પૂજાછતાં તે ખોટી પકકડને છોડે નહિ. આવા રીને કાળ આવ્યું તેઓ દેરાસર સાચવતાં આત્માઓનો ઉદ્ધાર થવો ખૂબ કઠિન છે. અને બ્રાહ્મણ લકે ગ્રહણમાં દેરાસર ઉઘાડતા આવા ૨વયં ખોટા માર્ગમાં અથડાય છે નહી. તેથી દેરાસર બંધ રહેવા લાગ્યા અને શરણે આવેલા વિશ્વાસુ આત્માઓને બાકી તે દેરાસર જ્યારથી પૂજારીને સેપ્યું પણ ખોટા માર્ગમાં અથડાવાનું પાપ બાંધે ત્યારથી આવી પડંપડા ચાલી નિકળી છે. છે. આવા કદાગ્રહમાંથી સાત નિન્હવે ખરેખર તે શ્રાવકે જિનમંદિર સંબંધી પાક્યા છે. આજે સાચું સમજવા છતાં બંધું કામ પોતે કરવાનું છે. ખંભાતમાં કેટલી બાબતમાં સારા સંયમી આત્માએ ઘણું દેરાસરમાં પૂજારી રાખવાની પ્રથા “માધન ઉકત તન્ન” (ભગવાન તારી નથી. શ્રાવકે પોતે જ બધું કામ કરે છે. વાત સારી. પણ હું માનવાને નથી.) નિત્ય રાહુ અને પર્વ રાહુ, રાહુનું મહાન લ હાલ હ હ હ હ બ સ હ = સરળતાથી અંતરમાં ઊંડા ઉતરીયે –પૂ. આ. શ્રી વિજયપ્રભાકરસૂરીશ્વરજી મ. - pહ - હરહિ જ સાહજનક ' એવી હાલત થઈ છે. વિમાન દરરોજ ચંદ્રને આડે આવે છે. પરંપ તે જ માન્ય કરાય. જે શાસ્ત્ર તેની તિથિઓ થાય છે. પર્વ રાહુ જયારે અવિરૂદ્ધ હોય, સુવિશુદ્ધ આત્માએ કહેલી ચન્દ્રને આડો આવે તેને ચન્દ્રગ્રહણ અને અને કઈ ગીતાથે જેને વિરાન ન કર્યો સૂર્યને આડે આવે તેને સૂર્ય ગ્રહણ કહે. હોય તેવી જ માન્યતા–અશહ પુરૂષોએ વાય છે. તે તે કુદરતની પ્રક્રિયા છે. તેમાં આચરેલી માન્યતા ચાલી આવતી હોય તેને અભડાઈ જાય છે અને સૂર્ય ચદ્ર હેરાન સાચી પરંપરા કહેવાય. બાકી તે પડે પડા થાય છે તે માનવું બરાબર નથી. મકાછે. એક ઘેટા નદીમાં પડયો બીજો પડયો. નને આડે બીજુ મકાન આવે, તેથી મકાએક ડેબુ કાદવમાં ખુણ્ય બીજું ખુચ્યું તેને પીડા થઈ હા. મકાનમાં રહેતો હોય કેઈ આકસ્મિક સંગે અપવાદ માર્ગે તેને ગરમી આદિ નડે. પરંતુ જડ મકાનને કારણે કરવું પડયું તેને માર્ગ તરીકે સદા પીડા ન થાય, અમદાવાદ-વિદ્યાશાળામાં કરાવાય નહિ. જયારે તે બાહા વ્યથા સૂર્યગ્રહણ વખતે બીજા દેરાસરો બંધ હતાં નીકળી જાય ત્યારે મૂળ માર્ગે આવી જાય. ત્યારે ચતુર્વિધ સંઘ જે ગ્રહણ વખતે ગુમડું હોય ત્યાં સુધી પટ્ટી લગાવાય. દહેરાસર બંધ રાખવાની માન્યતાવાળો Page #540 -------------------------------------------------------------------------- ________________ ૭ર.. માર્ગે હતા તે પણ ત્યાં દર્શનાદિ કરવા આવેલ તિના કાળમાં સાધુ અને યતિના કપડાં સફેદ થયા. સાધુ આળખવા માટે સવેગી સાધુએ પીળા કપડા રાખ્યા. યતિઓનુ જોર દૂર થતાં આજે પાછા મૂળ પાછા આવી ગયા. અને સફેદ-કપડા પહેરતા થયા હજી આજે આ વલ્લભસૂરિ મ.ના સાધુ પીળા કપડા પહેરે છે. મનગમતી પર પશ રાખે અને ન ગંમતી પર. પરા છેડી ૪. આ કાઈ સિદ્ધાંત પરંતુ કુંડીવાદ કહેવાય. મને એકવાર પાલીતાણામાં સિદ્ધગિરિ ચઢતાં એક સાધુ પૂ. આ. ભગવ ́ત રામચન્દ્રસૂરિ મ.સા તુ ગમે તેમ 'આલવામાંડયા. રામચન્દ્રસુર્દિ પર પરાના લાપક છે અને મે કહ્યું તમે પીળા કપળા કેમ પહેરતા નથી'? તમારા ગુરુ તે પીળા કપડા પહેરતા હતા. તે ખેાલતા અધ નથી. થઈ ગયા. માટે સિદ્ધાંત અને પરંપરાની રેખા પારખે, ખાટા વિંમ કાઢી સાચુ 'સમજી ખાટુ' છેડી પ્રભુ શાસનના ગવેષક બના. સાચા એ અગીયારસ હોય ત્યારે પર્વતિથિની ક્ષયવૃધ્ધિ ન થાય તેવી માન્યતાવાળા એ દશમ માને. આમાં જે મુહૂત આપવુ હોય આચાર્ય પદવી આદિનું તે પહેલી દશમનુ આવ્યું. હવે જો એ દશમ સાચી હોય તે ફાલ્ગુ તિથિમાં મુહૂત ન આવે. તેઓએ આચાય પદવી પહેલી ઇશમે કાઢી. એટલે તેઓએ સુતમાં તા બે અગિયારસ માની હતી. મુદ્ભુત ના કાટલા જુદા તિથિ આરાધવાના કાટલા જુદા. લેવાનું લઇ લેવુ : જૈન શાસન (અઠવાડિક) આપવાનું આપવું નહિ તે કેવા કહેવાય? જન્મભૂમિ. સંદેશ આદિ દરેક પંચાગમાં એ ૧૧ મે ૧૪ એ ૧૫ આદિ લખ્યા હાય છે. રીત્યવાસીએના સમયમાં ચૈત્યવાસીએ કહેતા. અમે ચૈત્યમાં રહીએ છીએ તે અમારો માર્ગ ખોટા છે. શાસ્ત્રની શુ પ્રરુપણા કરનારા હતા. શાસ્ત્રન પક્ષકાર હતા. આવાને માર્ગમાં કહ્યા છે. મહારાજ) ૧૯૯૨માં પ. પૂ. સ`ઘસ્થીર આ. ભગવ'ત સિધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી કોઇની સાથે વચનથી ખેાટી સ`વત્સરી કરવામાં બધાઈ ગયા. પરંતુ પેાતાના મિશ્રાવતી સાધુ ભગવતને કહ્યું તમે તેા સાચી આરાધના કરજે. અને હું આવતી સાલથી સાચામાં આવીશ, વચનથી ખોટુ કરી રહ્યો છું આજે તેના પ્રશિષ્યા સાચુ સમજવા છતાં ખાંટી તિથિ કરી રહ્યા છે. માગ ને ઉભે રાખી સાચું આ છે સ`ઘ શાંતિ માટે અમે ખેાટી આરાધના કરી રહ્યા છીએ. આવા કેઇ પટ્ટક બનાવીને આરાધના કરે તે સાપેક્ષતાથી આરાધક ગણાય. આજે તે સાચુ" કરનારની અવજ્ઞા કરી રહ્યા છે. હવે તમને ખબર પડશે. બહુ ચઢયા હતા. તેએ શુદ્ધ પ્રરુપક, માગના સાર યા જોઇ તેઓને અકડામણ થાય. મનમા અન્ય કરે, સાધર્મિકને ખાવા મલતુ નથી, આવા સામૈયા કરા છે ? આવા દેવ ગુરુના ભક્ત ? સમયને ઓળખતા નથી. ધનના ધુમાડા કરી છે. ખરેખર ! આવાની બુધ્ધિના ધુમાડા Page #541 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૧૦-૨૦ તા. ૨૯-૧૨-૯ર : : : ૭૨૧ થયે છે. બુદિધનું કેનસર થવ્યું છે. સાચા કરવી તેનું નામ સાધર્મિક ભકિત નથી દેવગુરુ ધર્મના ભકત સાધર્મિક ભકિત પતુ સંપબિકની' કાર્યના છે. કરનારા કરવા માટે ફોર્મ ભરાવી ફજેતી નથી . ' ભસતા નથી. બસનારા સાચી સાધર્મિક ભકિત કરી શકતા નથી. આ તે મારે કરતા. સારી સાધર્મિક દેવગુરુ ધર્મનું પ્રસ્તુત વાત એ માટે કહેવી છે કે મિથ્યાઘસાતું બોલે નહિ. ભકિત કરે તો ખબર ના દળીયાનાં ઉદયથી માણસ કેવા કેવા પણ ન પડે ભકિત થઈ ગઈ. કર્મના બંધ કરે છે. આવા મિત્વદળીયા એક ગૃહસ્થ ભાગ્યશાળી બોલવા લાગ્યા. સાચું સમજવા છતાં ખેટે માર્ગ સ્થાપી તમારા ગુરુએ કઈ દિવસ કેઈને ૨૫ રૂ. કઠાગ્રહી દષ્ઠિરાગી વ્યકતદ્વેષી બની ભારે સાધર્મિકને અપાવ્યા છે ? તેઓ પિતાની મિથ્યાત્વ કર્મ બાંધી વ–પરના અહિત માન્યતાવાળાને આપતા હશે. મે કહ્યું કરનાર બની જાય છે. તેવા જુવે ધિકકાસામા પક્ષવાળાને તેમજ જેઓને કદી રને પાત્ર નથી. પરંતુ ક્યાને પાત્ર છે. પરિચય નથી થયા તેવા આત્માઓને રૂ. માટે સારું સમજી સાચાના પસાકાર બનજો. ૧૦ હજાર સુધી મદદ કરવી છે. સરનામા સમ્યકત્વને ઉજમાળ બનાવી હાયિક સમનોંધાવ્યા છે ? ફડફાળા કરી સાધમિકેને કિતના માલિક બની સહુ કોઈ કાપણી લાઈનમાં ઉભા રાખી હડધૂત કરી ભકિત માંડી. માણાસુખને પામે એજ એક અહેયર્થના તે જ નમસ્કરણીય છે. अर्हन्सर्वार्थवेदी यदुकुलतिलक: केशवः शंकरो वा, बिभद्गौरी शरीरे दधदनवरों पद्मजन्माक्षसूत्रम् । बुद्धो वाऽलं कृपालु. प्रकटितभुवनो भास्करः पावनो वा, रागार्यो न दोषैः कलुषित हृदयस्तं नमस्यामि देवम् ॥ સર્વ પદાર્થના સકલ સ્વરૂપને જણનારા શ્રી અરિહંત પરમાત્મા હોય, અથવા યાદવકુલને વિષે તિલક સમાન શ્રી કૃષ્ણ મહારાજા હોય અથવા શરીરમાં પાર્વતીને ધારણ કરનાર શિવજી હોય અથવા નિરંતર જપમાળા ધારણ કરનારા બ્રહ્માજી હોય અથવા અત્યંત કૃપાવંત બુદ્ધ ભગવાન હોય કે જગતને પ્રકાશ કરનારે સય” હેય કે અગ્નિદેવતા હોય, પરંતુ રાગ-દ્વેષ-કામ-ધ-માન-માયા-લભ-મહં–અજ્ઞાન–નિદ્રા આદિ અતારે રોષથી જેઓનું હૃદય કલુષિત નથી અર્થાત તે સઘળા ય દોષથી રહિતી છે તે પરમાત્માને મારા નમસ્કાર થાઓ ! Page #542 -------------------------------------------------------------------------- ________________ " ગમન સમયા m અમદાવાદ. દશાપેારવાડ સાસા-મ`ગલ ક્રિયા થયેલ. ભાવિકાની સખ્યા યટી–પૂ. ૫. પ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી વિશાલ હતી. ગણિવરની શુભ નિશ્રામાં ચાતુર્માસમાં— અત્રે મૌન એકાદશી સુધીની સ્થિરતા કા. સુદ ૭ રવિવાર તા. ૧-૧૧-૯૨ના દિવસે શ્રીયુત સેહનલાલજી ચૌધરી પરિવાર તરફથી શાનદાર ચૈત્યપરિપાર્ટીનું આજન થયેલ. શ્રી શીતલનાથ સ્વામિ જિનાલય શ્રી દર્શીન, બંગલે ગૃહ જિનાલય, ગૌતમ માગ ખેમચંદ દયાલજી તથા મેતીશાના ગૃહ જિનાલયે તથા મહાવીર સે।સાયટી શ્રીયુત સાહનલાલજીના ગૃહ જિનાલયે દનાદિ થયા ગજરાવાલા ફ્લેટના ગણમાં માંગલિક થયું, “આત્મ વિમશ” નામની અત્યાકર્ષક પુસ્તિકાનું વિમાચન થયેલ, પ્રાસગિક પ્રવચન થયા બાદ સકળ સઘની સાધÇક ભકિત થયેલ, ચોટ્યપરિ પાટીમાં વિશાળ સખ્યામાં ભાવિકે પધારેલા. (અનુસ′ધાન પાન ૭૧૭ નું" ચાલુ) વસ્તુમાત્રના વાસ્તવિક સ્વરૂપની યત્રકિ‘ચિત્ ઝાંખી કરવા ખાતર આપણે ભગવાન્ શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી, કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચદ્રસૂરીશ્વ જી તથા વાચકવર શ્રીમદ્ યવિજયજી ગણિ વિગેરે પુરૂષપુ ગવાએ કરેલ એકાંત વાદના નિરસનપટ્ટાં-પૂર્વક અવિસ’વાદિ અનેકાંતવાદનુ મડન અને ઘટતી તુલનાએના પ્રેમપૂર્વક સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કરવા જોઇએ. કા. સુઢ્ઢ ૧૪ ના પૂજયશ્રીએ વર્ધમાન તપની ૯૨ મી ઓળીના પ્રારંભ કરેલ, કરશે. કાર્તિક સુદ-૧૫ ના શ્રીયુત ચ'દુલાલ જીવાભાઈને ત્યાં પૂજ્યશ્રીનું ચાતુર્માસ પરિવર્તન થયેલ. ત્યાં ખાંધેલ વિશાળ મ‘ડપમાં સકારા ૫ંચ દુલ ભા” એ વિષય ઉપર પૂજયશ્રીનું પ્રભાવક પ્રવચન થયેલ. ત્યાં જ બાંધેલ શ્રી શત્રુ જયના વિશાળ પટ્ટ સમક્ષ ચૈત્યવંદન ખમાસમણા આદિની ( શ્રી, વીરશાસન દીપોત્સવી સાહિત્ય અક વિ. સં. ૧૯૮૦, રૃ. ૭૫-૭૬-૭૭) અઠવાડિક જૈન શાસન વાર્ષિક લવાજમ રૂા. ૪૦) રૂા. ૪૦,) રખે ચૂકતા મ ́ગાવવાનુ" આપના ઘરની આરાધનાનુ અંકુર બનશે. આજીવન જૈન શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વીજય પ્લેટ જામનગર Page #543 -------------------------------------------------------------------------- ________________ Tet श्री रविशिशु પ્યારા ભૂલકાઓ, તમે સૌ શ્રાવક કુળમાં જન્મ્યા છે. શ્રાવક કુળના સસ્કારી તમને મળી ગયા હશે ! ધર્માં શિક્ષણુ પણ તમને મળી ગયુ' હશે ! મેક્ષની અને સાધુપણાની વાતા તમને નિત્ય સાંભળવા મળતી હશે ! તમાન માતા-પિતા તમને હેચેાપાદેય કત્તથાકત્તવ્ય, ભયાભક્ષ્ય, પેથાપેય, તત્ત્વાત્ત્વની વાત કરસ્તા હશે ! તમે પણ આ બધી વાર્તા સમજી ગયા હશે! ! જો ન સમજયા હા, તા ચેાક્કસ સમજી લેવા પ્રયત્ન કરો. આપણને દુર્લભ એવુ' મનુષ્યપણુ પ્રાપ્ત થયું છે. આ મનુષ્યપણામાં શુ કરવા જેવુ' છે અને શું નથી કરવા જેવું તે જો તમે નહિ સમજો તે તમારી ગતિ શી થશે? આની સાચી સમજણ ન મેળવવાથી સર્વાંગતિના દરવાજા બંધ થાય છે અને દુર્ગાંતિના દરવાજા ખુલ્લી જાય છે. સુખ તમારી પાસે રકતું જ નથી અને દુ:ખના ડુંગરા તમારી ઉપર તૂટી પડે છે. ' જો સુખ જોઈતુ હોય અને દુઃખ વેઠીને ટાઢવુ હોય તે તમે તમારા માત-પિતા અથવા સુગુરૂ પાસે જઈને વિનયથી એટલુ' સમજી લેજો કે મારે શુ કરવુ. જેઇએ ને શુ ન કરવુ જોઇએ ? આ રામજીને ધર્મોનું ચૈાગ્ય આચરણ કરતાં થઈ જાવ તેવી મારી સૌને ભલામણ. ર -રવિશિશુ ચાકડા ચતુર કેલે (૧) ખેચેહુલ ́ભ (૨) ધિમા (૩) કાપેાત (૪) અમૃત (૫) પુરાહિત (૬) શયન (૭) કૃપણુતા (૮) તિ સિધ્ધ (૯) પ્રચલા (૧૦) અનુપ્રેક્ષા (૧૧) શિવભૂતિ (૧૨) રાધાવેધ (૧૩) પુ ડરિક, કાયડા ઉકેલ (૧) રીંગણા (૨) નાળીયેર -અકિત પુના પતિ પ્રત્યુત્તર (૧)રૂડાં રૂપાળા ઘણાં છે, ઉજજવળ અંગ છે, તેની ખેતી થતી નથી કે નથી ઉગતા ઝાડ. પાછુ છે ગોળ મટોળ તે જોઇ માનવી લલચાય છે. બાલે એ શુ છે ? -મનિષ-રાજકાટ ખાલી જગ્યા પુરા (૧) અર્થસુત્તા મુનિએ ........ અણુસણું કર્યુ હતું, (૫): ઉપર Page #544 -------------------------------------------------------------------------- ________________ ૭૨૪ : " : જૈન શાસન (અઠવાડિક) (૨)..........ને પ્રવચન માતા કહેવામાં (૩) સાધુઓ આવતા હોય ત્યારે તેની આવે છે. ) . સન્મુખ જોઇન કરવું, નમસ્કાર (૩) મહાગુણ .............વિમો ઉતા દર, અખશાતા સુછવી વગેરે કરવાથી મળતી નથી. (૩) પૂર્વના લાંબા કાળના એકકી કરેલા ચીકણું (૪) ........ વિના આરાધનાનું સંપૂર્ણ કર્મો ક્ષણવારમાં વિખરાઈ જાય છે. ફળ મળતું નથી (૩) (સુગુરુઓને વંદન કરવાથી થતા લાભો) (૫) ..... એ પતનની પાયલોટ -આશિષ જૈન (ચાકણ) કાર છે. (૪) યાદ રણની (૬) જંબુસ્વામીની ત્રીજી પત્નીનું નામ - (૧) સમય, મરણ, ગ્રાહક કેઈની રાહ . .........હતુ. (૪) ' જેતા નથી. () ..........સ્ત્રીને પહેલે દિવસે ચંડા. (૨) ધન,સ્ત્રી, ભજન પરદા એગ્ય છે. લિણ કહી છે (૪) . (૩) મા, બાપ, જવાની જીવનમાં જગ્યા પુરાઇ ગઇ , એકવાર મળે છે. . (૧) રેવતક (૨) શ્રોતેંદ્રિય (૩) અર- (છ કરજ, ફરજ, ઉપકાર કઈ દિવસ ણિક (૪) વિશાખા (૫) સમત (૬) નય. ભૂલવા નહી. સાર (૭) અહંકાર - (૫) માતા, પિતા, ગુરૂ સમાનવા શાહ હષીત, એન એગ્ય છે. . ન જાણે તે ખરા! (૬) કામ, ભ, અભિમાન કાબુમાં (૧) ડુચીનસન ખાતેને માત્ર ૩ રાખવા જોઈએ. વર્ષને કિનારું ગ્રીકભાષાની બારાખડી વાંચી - (૭) ખરાબ સંગત, સ્વાર્થ, નિદાથી શકે છે. જર્મન તથા પનીષ ભાષામાં ગણી બચવું જોઈએ. શકે છે, અને એણે અત્યાર સુધીમાં લગ- (૮) વાણી, વસ્ત્ર, વિદ્યા વપરાતા સારા , ભગ ૧૨૦૦ પુસ્મકે વાંચ્યા છે. (૯) વાંચન, વાતચીત, નિરીક્ષણ દ્વારા (પ્રમાદ છોડી મહેરત કરવાથી ધર્મનું તત્ત્વજ્ઞાન શિખવા મળે છે. જ્ઞાનમાં સફળતા મળે છે.) (૧૦) હામ, શામ, કામ ત્રણેયની ધર્મ (૨) ફિટેરીયા રે નામના સાધનામાં જરૂર પડે છે. પાણીમાં થતે લીલીને છેડ ૮ (આઠ) કૂટ (૧૧) જ્ઞાન, દર્શન અને ચારિત્રથી પહોળાં પાંદડાં ધરાવે છે જેના પર સામાન્ય મોક્ષે જવાય છે. કોવાળી વ્યક્તિ ઉભી પણ રહી શકે છે. -રંજન મહેતા (જગતનું વૈચિયું જુએ) (ભાવનગર) Page #545 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી છે , તમા જેમ ધન શુદ્ધિ જોઈએ તેમ અમારે આહાર શુદ્ધિ જોઈએ. છે , જે શાસ્ત્ર વાંચનારો હેય-રેય અને ઉપાદેયને વિવેક ન કરે તે તેને માટે છે હું શાસ્ત્ર પણ સ્વરૂપ બને. ૩ ૦ શાસનનો અનુયાયી તે ત્યાં જ ઝુકે કે જેનું જીવન, સાધ્યની સાધનામાં પસાર છે. છે થઈ ગયું હોય, જ્યાં ભગવાનની આજ્ઞા હેય, એ આજ્ઞામાં જ સમર્પણ હોય ત્યાં છે. શિર ઝુકે. છે જે શાંતિમાં પ્રભુના માર્ગને હાનિ પહોંચે, જે શાંતિથી પ્રભુને માગ છિન્ન- ૪ છે ભિન્ન થઈ જાય, તે શાંતિ, ભગવાન શ્રી મહાવીરના અનુયાયી–સાધુ-સાધવી, શ્રાવક- છે જે શ્રાવિકાને છ જતી નથી-એવી શાંતિમાં તે જૈન શાસનના દ્રોહી બનાય. છે . શ્રી જિનેશ્વરદેવની નિંદા કરનારની જે ગતિ થાય તે જ ગતિ એવાના પ્રશંસ- છે K કેની પણ થાય. છે , હું છે એ નિયાણું કરું કે મને મેક્ષ ન મળે ત્યાં સુધી ભભવ મને એ 8 મળે ને જે મહાનુભાવો આવે તેમને આપું. છે . સાધુપણામાં રહી અર્થકામની વાત કરવી તે ભાંડ ચેષ્ટા ભવાઈ વિદ્યા છે. ( અનુસંધાન ટાઈટલ ૨નું ચાલુ ) ગમે તેવી આપત્તિ આવે તો દીનવૃત્તિનો ત્યાગ કરે. માનવું કેપૂર્વકૃત કમ જ છે ઉદયમાં આવ્યું છે. જેમ મજેથી રચી-માચીને પાપકર્મ કર્યા હોય તે તેનાં ફળ રૂપ છે { આવેલાં દુને મજેથી વેઠવાં તે જ દુઃખ મુકિતને સાચે માગ છે. અને પુ ગે ત્રણે લોકની સંપત્તિ મળી જાય તે પણ તેમાં જરાય ગર્વ ધારણ ન કરે પણ નમ્રતા જ રાખવી અને સંપત્તિનો શકય સદુપયોગ જ કરે, કારણ કે-અભિમાન તે રાજા રાવણનું પણ રહ્યું નથી અને બધી સંપત્તિ વિજળીની જેમ | ચંચલ સ્વભાવની છે. અને તેને સદુપયોગ તે જ તેને સ્થિર કરવાનો સારો ઉપાય છે. છે તેનાથી જ આત્માની સઘળી ય ગુણ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. માટે હે આત્મન ! પુણ્યગે પ્રાપ્ત પ્રજ્ઞાના પ્રકાશના પ્રકર્ષ માં ઉપરોકત સદાચારોથી અલંકૃત બની આમાની અનંત-અક્ષય ગુણલક્ષમીને સ્વામી બને તે જ મંગલ ભાવના. -પ્રજ્ઞાંગ Page #546 -------------------------------------------------------------------------- ________________ ફ Reg N.o G-SEN-84 શ્રી જૈન શાસન (અઠવાડિક) ફર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૦૦૦ Gષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું ૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨ ૦ ભગવાનનું શાસન જગતના જીવે ને સુખથી સાવધ રહેવાનું અને દુઃખ મઝથી કે વેઠવાનું શીખવે છે. તે ૦ સંસાર આરંભ અને પરિગ્રહથી ચાલે છે. આરંભ એટલે જેમાં જીવઘાત થવાને 3 સંભવ હોય તેવી સઘળી પ્રવૃત્તિ, અને પરિગ્રહ એટલે ઘર-બાર પસા-ટકાદિ. ૦ જે જીવની આંખ સામે પલેક હોય, પરલેક ન બગડે તેમ જીવતો હોય ? આસ્તિક. આવી માન્યતા પણ જેની ન હોય તે ધર્મના લેબાશમાં ફરતે હોય તે પણ ? 0 નાસ્તિક સગો ભાઈ ! 0 ૦ દેવ-ગુરુ અને ધર્મ મળ્યા પછી, તે ત્રણેને જે જવાબ , દેવ-ગુરુ અને ધર્મ મળ્યા પછી, ત ત્રણ જ ૧ “જળ એજ જીવ છે FlhiટકR 0 9 ખરેખર ધમી બને. k Julele » જ % 0 9 ૦ જેને જેન પણને સ્વાદ આવે તે સુખી જીવ પણ સારો અને દુખી જીવ સારો છે છે . તપસ્વી જીવ ક્ષમાને સાગર હોય, ઇરછાને વૈરી હોય, ૦ ભગવાનનું શાસન મળવા છતાં પણ શાસન સમજવાનું મન ન થાય. તે ખામી છે 9 જીવની કહેવાય, પણ સામગ્રીની નહિ. 0 ૦ ભગવાનનું શાસન મળ્યું છે માટે આપણું પુણ્ય ઊંચામાં ઊંચી કોટિનું છે. પણ 9 9 સાથે સાથે એવું ગાઢ પાપ બાંધીને આવ્યા છીએ કે, સમજવા છતાં હજી ભગવાનનું 9 0 શાસન આરાધવાનું જોઈએ તેવું મન જ થતું નથી. 0 2 પૈસે જ અમારૂ ભલું કરે છે. આવી માન્યતા ટળે નહિ ત્યાં સુધી જેનપણું / 0 આવે નહિ. 0 ૦ આ સંસારની બધી સુખ-સામગ્રી પર જેના હૈયામાં સૂગ હોય તેનું નામ છે 0 ભાવધર્મ. છે . આહાર ઉપર શ્રેષ આવ્યા વિના સાચે તપ થઈ શકે નહિ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬ રકasooooooooooooo Page #547 -------------------------------------------------------------------------- ________________ ૨29 4 -- 3 - 3) જો ૨૩e fa@યરni ૩યમારૂં. મહાવીર પyવસાબો //ઈજ જજે હત« PWW આર . leavસ, UGU માણU| સવિ જીવ કરૂં 6 શાસન રસી. (6) ate ૪ તુ વિપત્તિહરકિશો ? | { રહી છે. - શ્રી મહોલાર ને ગારે ત रजिनेष्वभक्तिर्यमिनामवज्ञा, कर्मस्वनौचित्यमधर्मसङ्गः। पित्राापेक्षा परवञ्चनं च, i ઝરિત પુસા વિષ: સનતાર || | શ્રી જિનેશ્વરદેવની આશાતના, સુસાધુઓની અવજ્ઞા, વ્યાપારાદિમાં અનુચિત-ગ હણીય પ્રવૃત્તિ, અધમીઓને સગ, માતા-પિતાદિ વડિલોની ઉપેક્ષા, 5 બીજા ને ઠગવું'-આ બધાથી માનવીને ચારે બાજુ થી _ આ પત્તિઓ આવે છે. / લવાજમ વાર્ષિક | શ્રી જન શાસન ફાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા. ૪૦ | શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા.૪૦૦ જામનગર A SA/S 3 (સૌરાષ્ટ્ર) 1ND1A- PIN-36i૦૦5 ૬ 7 ૮ ) : ૩ સ્ટાર રે, Lien Page #548 -------------------------------------------------------------------------- ________________ એકથિી ][] चित्तबालक । मा त्याक्षीरजस्रं भावनौषधीः । यत्त्वां दुर्ध्यानभूता न, च्छलयन्ति छलान्विषः ।। શ્રી અધ્યાત્મક૯૫દ્ર મ ગ્રન્થમાં સહસાવધાની પૂ આ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ સૌ ભવ્યાત્માઓને આત્મહિતમાં ઉદ્યમિત કરવા પ્રેરી રહ્યા છે કે-“હે ચિત્તરૂપ બાળક ! તું ભાવનારૂપી ઔષધીને કયારે પણ દૂર કરીશ નહિ, જેથી કરીને છળને શોધનારા દુર્ભાનરૂપી પિશાચે તને છળી શકશે નહિ.” ગમ્યાગમ્ય, કાર્યાકાય, હે પાદેયના જ્ઞાનથી જેઓ રહિત છે તેમનું ચિત્ત બાળક જેવું કહેવામાં જરાપણુ વાંધો નથી. શાશ્વપ્રસિદ્ધ બાર કે સોળ ભાવનાથી ભાવિત થયેલ આત્મા સ્થિરતા-ધીરતાને પ્રાપ્ત કરે છે તેથી તે ઔષધીનું કામ કરે છે. જ્યારે આ જરૌદ્ધ ધ્યાનથી પરવશ પણું, દુગતિ અને ઉન્માદ થાય છે માટે તે ભૂત-બંતરની જેમ આત્માને હેરાન કરે છે. “મન દુર્જય છે પવન જેવું ચંચળ છે તેમ લોકો કહે છે પણ જેમાં રસ હોય છે. ત્યાં મન લયલીન, એકાકાર બની જાય છે. તે સૌના અનુભલની વાત છે કે સંસારમાં અને સંસારના પદાર્થો પરના રાગને કારણે મન ત્યાં સદાકાર બને છે. મોરામના સમય વેપારીઓ ખાવા-પીવાનું પણ ભૂલી જાય છે. માત્ર તારક દેવ-ગુરુ-ધર્મ ઉપર સાચી પ્રીતિ-ભકિત નહિ જન્મવાથી, આપણે પાછા અધમી ન ગણાઈએ અને ધગીને ઈલકાબ ટકી રહે માટે લુલા બચાવની જેમ કહીએ કે-“મન તે ચંચળ છે, ધર્મમાં ચોંટતું નથી, ધર્મ ક્રિયામાં રસ આવતું નથી.’ આમ બેલનારા જે પ્રામાણિકપણે પોતાના આત્મા સાથે શાંતિથી વિચાર કરે તે પોતાને જ લાગે કે, આપણે આપણું આત્મા સાથે છેતરપીંડી કરી રહ્યા છીએ. આત્માનું અહિત કરીએ છીએ. સંસારના સ્વરૂપને યથાર્થ ચિતાર દર્શાવતી અને ધર્મની સન્મુખ બનાવનારી એવી બાર ભાવનાઓ જે અમાઓ બરાબર ભાવે છે તેનું મન સ્થિરતાને પામે છે. અને તેવા જ આત્માઓ ધર્મ અને શુકલ દયાનના સ્વામી બની અ૫કાળમાં જ આત્માની અનંત-અક્ષય-ગુણલક્ષમીને પેદા કરે છે. માટે હે આત્મ! તું સાનિઓની નિર્મલ પ્રજ્ઞાના પ્રજ્ઞાના પ્રકાશના માર્ગે ચાલી, મનને ધર્મમાં એકાગ્ર અને સ્થિર કરી, આમેનતિની સમૃદ્ધિને સ્વામી બને તેજ ભાવના. -પ્રજ્ઞાંગ Page #549 -------------------------------------------------------------------------- ________________ હાલાદદેશધારક પૂ.આ.શ્રી વિજયકૃષ ્ણજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપા અને ચિન્ત / તથા ચારણ યુ www પાન કથાની અઠવાડ્રિક. માતારાા વિરાત હૈં, શિવાય ન માય થ · -તંત્રીઓપ્રે×ચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવr) આણંદ ૫મી સુઢકા (નગઢ) વર્ષ ૫] ૨૦૪૯ ફાગણ વદ ૧ મ ́ગળવાર તા. ૯-૩-૯૩ વાક લવાજમ રૂા. ૪૦ ] [અ૩-૩૦ [આજીવન રૂા. ૪૦૦ : સિદ્ધાન્તમાં નિશ્ચિત બનેા : —પૂ. આ. શ્રી. વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! જે ધમી આત્માએ છે અને જેઓ ધર્માભિમુખ થયેલ છે તે સર્વ આત્માને એમ થવુ' જોઇએ કે ‘હું મારા દુ:ખનું' નિવારણ કરવાને માટે અગર તા મારા સુખને સાધવાને માટે, જે કાંઈપણ પ્રયત્ન કરૂં, તેમાં બીજા કાઈપણ જીવનુ સુખ જાય, એવુ' તા મારે નહિ જ કરવુ. જોઈએ. કારણ કે જેમ દુ:ખ મને જોઇતું નથી તેમ દુઃખ કોઈને પણ જંતુ નથી અને સુખ જેમ મારે જોઇએ છે, તેમ સુખ સૌને ય જોઈએ છે.' જેના હું !માં આ વાત બેઠી હૈાય, તેને ચાલતાં પણ કાળજી રહ્યા કરે છે—મારા ચાલવાથી એટલે ચાલવામાં થતી ભૂલથી, કાઈપણ જીવને દુઃખ તેા નથી થતું ને! તમને ચાલતાં પગ નીચે કેઈ જીવન આવી જાય, એની તમે કાળજી રાખેા, તે એમાં તમારૂ કર્યુ. સુખ છીનવાઈ જાય ? વિના કારણુ ચાલવું નહિ અને ચાલવુ પડે તા જીવરક્ષાની કાળજી રાખીને ચાલવુ', એમાં વાંધા ખરી ? સ્વાના અને સવના ભાગે પણ કાઇપણ જીવના દુઃખમાં આપણે નિમિત્ત નહિ બનવુ', એ જેમ બહુ ઊંચી કક્ષાની વાત છે, તેમ સજ્જના માટે નીચામાં નીચી કક્ષાની વાત આ છે કે આપણા સ્વાર્થીને હાનિ પહેાંચતી ન હોય, ત્યાં કેઈપણુ જીવને આપણાથી દુઃખ, ઉપજવા પામે નહિ-એની કાળજી ખરી જ! ચાલતાં, ઊઠતાં, બેસતાં તમે જો જોઇને ચાલા કે-મારી ક્રિયાથી કાઈ જીવને દુઃખ નહિ થવુ... જોઇએ, તે એમાં તમારા કયા સ્વાર્થ હાઈ જાય ? પશુ, આજે તા એટલી કાળજી પણ બહુ ઓછા જીવામાં દેખાય છે. શું તેમને ખબર નથી કે-મારી જેમ સૌ સુખની જ લાલસાવાળા છે ? ખબર તા છે, પણ બીજાને દુ:ખ થાય તેની આપણને શી ૫૨વા ? એમ જ છે ને? ચિન્તા એક પેાતાના અને Page #550 -------------------------------------------------------------------------- ________________ પેાતાના માનેલા એના જ સુખની ને ? બીજાનુ તા ગમે તેમ થાય, તેમાં આપણે શું? મારૂ ચાલે ત્યાં સુધી તા મારાથી કોઇ જીવને કાંઇ પણ હાનિ નહિ થવી જોઇએ. એવું પણ જેના મનમાં હોય, તે બેદરકારીથી જ ચાલે, એ કેમ બને? તમે જો બેદરકારીથી ચાલતા કે ઊઠતા બેસતા હા, તેા તમારા હું યામાં તમારા ચગે ર્મ જાને દુ: ખ થાય, તેની ચિંતા છે—એમ કેમ મનાય ? માણસ`કેટલુ' આચરી શકે છે, પાતે જેમાં માનતા હોય, તેને જીવનમાં કેટલુ ઉતારી શકે છે; એ વગેરે પછીની વાત છે; પણ કાટ'પણ પ્રાણિના સુખમાં મારાથી વિઘ્ન નંખાય નહિ એ ભાવના હૈયામાં અસ્થિ-મજજાની જેમ જડાઈ જવી જોઇએ. માણસે સમજવુ જોઇએ કે-જે સુખને માટે હુક પ્રયત્ન કરૂ છુ, જે સુખને માટે હું મીજાઓને કેટલુ દુ:ખ થાય છે તેની દરકાર કરતા નથી. તે સુખ તે કર્માંજન્ય છે; પુણ્યકર્મના યાગ ન હેાય, તે એ સુખ ગમે તેટલી હિંસાદિકથી પણ મળે; તેવુ' નથી; આ સુખ એવું નથી કે—આને માટે જે કાઈ મથે, તેને આ સુખ મળે જ; દુનિયામાં લગભગ બધા આ સુખને માટે પ્રયત્નશીલ છે, છતાં આ સુત્ર મળે છે. બહુ ઘેાડાઓને અને જેઓને આ સુખ મળે છે, તેઓને તેમના પુણ્યકમના ચેગે જ આ સુખ મળે છે, એટલે, જ્યાં પુણ્ય પરવાયુ, એટલે આ સુખ તા ગમે ત્યારે છીનવાઈ જશે અને કોઈને દુઃખ દેવાથી દુ:ખ અવશ્ય આવવાનુ છે; માટે મારે આવા સુખને માટે કાઈને પણ દુઃખ તા નહિ જ દૈવું જોઇએ! પુણ્યકમ ના યાગે જ સુખ મળે તેમ હોય અને જે સુખ ભાગવતાં ને સાચવતાં પણ ખીજાઓને દુઃખ થાય તેમ હોય, એવા સુખની સ્પૃહા જ કાણુ કરે? જ્યાં કાઇને પણ મારા નિમિત્તે દુઃખ નહિ થવું જોઇએ એવા નિણ ય થશે એટલે માણસને આત્મિક સુખનો વિચાર જરૂર આવશે, આત્માનું સુખ એ જ સાચુ' સુખ છે, એ વિચાર, આવવાને માટે, પ્રથમ આ વિચાર જરૂરી છે. વિશ્વધમ એટલે એવા ધમ, કે જે ધમને આચરતાં પેાતાનું સુખ અવશ્ય સધાય અને બીજાના સુખને જરાપણ બધા પહોંચે નિહ ! એટલે, આપણે પાયાની વાત કરી કે-પહેલાં એક સિદ્ધાન્તમાં નિશ્ચિત બની જાવ કે-જેમ મને સુખ ગમે છે તેમ સૌને સુખ ગમે છે. તા પછી મારાથી બીજાના સુખને હાનિ પહોંચે એવા પ્રકારે સુખી થવાય કેમ ? મારે એવી રીતેએ વર્તવુ જોઇએ, કે જેથી મારા કારણે કોઈને દુઃખ થાય નહિ ! આવી રીતિએ વર્તવુ' એ બહુ મુશ્કેલ છે, પણ પહેલાં એ ભાવના આવવી જોઇએ કે મારે, મારા સુખ માટે કેાઈને ય દુ:ખ થાય એવુ’કરવું... નથી ! પછી એ ભાવનાના અમલ શકિત સામગ્રી મુજબ ભલે થાય, પણ જ્યારે એ ભાવના પ્રખલ બને છે, ત્યારે તેા મણસમાં કેાઈ જીદે જ ઉત્સાહ પ્રગટે છે. પેાતાને જે કાંઇ વેઠવુ પડે તે વેઠી લઇને પણ એ બીજને પાતાના નિમિત્તો દુ:ખ થવા પામે-એવી સ્થિતિમાંથી ઉગરી જવા માગે છે. અત્યારે તમારી ભાવના એવી કે-‘સુખ ભાગવતું મારે અને હવુ' બીજાને!' જ્યારે પછી એમ થશે કે સહવું મારે અને સુખ દેવું બીજાને !’ ( જૈન પ્રવચન વર્ષ-૨૬ માંથી ) Page #551 -------------------------------------------------------------------------- ________________ ગુરુ મહિમા વર્ણન ૦ યઃ સૂત્રસિધુશીતાંશુ-સસૂત્રામ્ભધિકુમ્ભ ભૂરા વન્દા હે વયં તસ્ય ચરણભેજયમલમ ૧ જેઓ સિદ્ધાન્ત સાગરને ઉ૯લસિત કરવા પૂર્ણચન્દ્ર સમાન છે, ઉસૂત્ર સાગરને ઘળી પીવા માટે અગત્ય ઋષિ સમાન છે તે ગુરુદેવના ચરણકમલને અમે વંદન કરીએ છીએ. ઉત્સવાભેનિધી અભ્યપદેશ વડવાનલા પáિશદગુણવર્થિશદ્ ગુણાઢયં ત ગુરુ શ્રેયે પારા જેઓને માર્ગાનુસારી ઉપદેશ ઉત્સવ સાગરને વડવાગ્નિની જેમ ભરખી રહ્યો છે, તે, સૂરિગુણેની છત્રીશ છત્રીશીના ઘારક કુરુભગવંતનું અમે શરણું સ્વીકારીએ. છીએ. રા ૦ સૂવારામ સુધાવૃષ્ટિદેશના યસ્ય પેશલા ઉત્સાભેધિકલ્પાન્ત વાતેમિં તં ગુરુ થયેલા જેની મનહર દેશના સિદ્ધાતના ઉદ્યાન પર અમૃતની વર્ષા કરી રહી છે, જે ઉસૂરસાગરના નાશ માટે પ્રલયકાળના પવન સમાન છે, તે ગુરુનું અમે શરણું સ્વીકારીએ છીએ. ૩ ૦ ઉત્સત્રાબ્ધિમતાં લહેકાં મિથ્થામતિયુષ યા ગુરુદ્દશરથિ: ફલેશપાશદય રોડસ્તુ નઃ ૪ ઉRવસાગરમાં રહેલી મિથ્યાવરૂપી લંકાને જેમણે શેકી નાખી છે, તે રાજ શ્રી રામચંદ્રજી સમાન સદ્દગુરુ, સઘળાય કલેશ રૂપી બંધનેને છે. ૦ ક્ષારં મત્વા વચશ્ચિત્રમુત્સત્રામ્ભાનિધે. પયા ઉપેક્ષતે સ્મ ય સાક્ષાત સ એવ ગુરૂરતિ ના પર ઉત્સુત્રવચનની સાગરના પાણીની જેમ “ખારા માનીને જેઓ ઉપેક્ષા કરે છે તેજ, આપણા સાચા સદગુરુ છે. પણ | નેજિત ગજિત મેને વઘુ વા વીચિગતિમ | ઉત્રામેનિધેયે ન સ ગુરૂજગડધિકા દાતા જેના પ્રભાવથી ઉત્સુત્રરૂપી સાગરમાં ગજ ૨ થઈ શકતે નથી કે જેના મજા પણ ઉરળી શકતા નથી; તેજ જગતમાં ખરેખર શ્રેષ્ઠ ગુરુ છે. ૬ ૦ યસૂત્રકુલિચ્છિન્નપક્ષા કુમતપર્વતા ઉર્વાશ્લેનિથી પિતૃગુરુરિદ્રઃ સવઃ શ્રિયે હા ' જેઓના શાસ્ત્રાનું સારી વચન રૂપી વજાથી છેદાઈ ગયેલી પાંખે-પડખાઓ-વાળા Page #552 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) કુમતરૂપી પ°તા ઉસૂત્ર સાગરમાં પડીને ડૂબી ગયા તે ગુરુરૂપી ઇન્દ્ર અમારા કલ્યાણને માટે થાવ. નાણા ઉસૂત્રાધિપતજન્તુ જાતા શ્યુદ્રણક્ષમાં દેશના નૌરભૂ યસ્ય તં ગુરુ' સમુપાસ્મહે ૫૮૫ જેએની દેશના, ઉત્સૂત્ર સાગરમાં ડૂબી રહેલા સઘળાય આત્માઓને ઉગારવા માટે સમથ નૌકા જેવી છે, તે ગુરુની અમે ઉપાસના કરીએ છીએ. પ્રદ્વા સિદ્ધાન્તનીતિજાનાવ્યાં ચેટ હંસ ઇવ ખેતિ । ગુરૌ દોષા ન લક્ષ્યન્તે તત્ર એ લૈંતિકા ઇવોલ્યા જેમ, આકાશમાં લતાના ઉદ્ગમ સ ́ભવી ન શકે તેમ સિદ્ધાન્તરૂપી ‘નિલ' સુરસરિતા-ગ`ગામાં રાજહંસની જેમ ક્રીડા કરી રહેલા ગુરુમાં પણ દ્વેષા સંભવી નજ મુકે. લા સૂસ્થિતિમા યસ્ય જાગુલીવાદ્ધિતિતિ । પરાવિતુમેન' ન પ્રભવન્તિ પૂરગાઃ ॥૧૫ જેમનુ મન ‘શાસ્ત્રાનુસારિતા' રૂપ જાગુલીમ ત્રથી અધિષ્ઠિત છે, તે ગુરુને ત્રુ રૂપી. સર્પા હૈશન કરવા માટે પણ સમ નથી ? ના . . . વાન્તમેાહ વિષસ્વાન્ત કાન્તાન્તરસ સ્થિતિઃ । હતાઘ ક્વાન્તસિદ્ધાન્ત નીતિ ભ્રુજયતાદ્ ગુરુઃ ॥૧૧॥ મેહરૂપી વિષ દૂર થઇ ગયું હાવાથી, જેએનાં અંત:કરણમાં મનેરમ શાન્તસ સ્થિર થયા છે, અને પાપ રૂપી અંધકારના નાશ કરનારા, એવા સિદ્ધાન્તપાલકસ રક્ષક ગુરુ સંદેવ જયવંતા રહેા. ।।૧૧। . . ગુનિધિ એવા સદ્ગુરુની, સન્મારૂપી ઉપવનમાં વહેતા અમૃતના ઝર સમાન અને ઉન્મા′રૂપી વનને બાળનારી એવી દેશના સૌના સસારરૂપી કલેશના નાશ માટે થાએ ।૧૨। ન્યાયારામ સુધાકુલ્યા કુનીતિવિપનિષ્લેષઃ । દેશના કલેશનાશાય સદ્ગુગુ ણુશાલિન: ।૧૨। બ્રહ્માણ્ડભાડે તેજગ્નિતપ્તે યસ્ય યશઃ પયઃ । ઉત્કૃનાયિતમેતસ્ય અદ્ભુદાસ્તારકા બભ્રુ: ૫૧૩ા જેમનુ યશા-નીર પેાતાના જ બ્રહ્મતેજથી તપ્ત એવા બ્રહ્માંડરૂપી પાત્રમાં ઉભરાઇ રહ્યુ છે અને તેના જ ઉછળતા પરપેટા આકાશમાં તારા રૂપે થેભી રહ્યા છે. ૧૩ા O .. કેતુ : શનુયાદું યસ્યાકેશવશસ્ય વર્ણનમ્ । સમુદ્રવદસુદ્રથીરગાધઃ યતે ચ ય: ૫૧૪૫ Page #553 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૨૬ : તા. ૯-૩-૯૩ • ૧૦૩૭ જે સમુદ્રની જેમ ગંભીર અને લક્ષમીના નિવાસ તરીકે પ્રખ્યાત છે, તે શ્રેષ્ઠવંશમાં જન્મેલા ગુરુભગવંતનું વર્ણન કરવાને માટે કેણ સમર્થ છે? ૧૪ • યોતિસ્વચ્છસ્ય ગચ્છસ્ય સહાપદમશિપ્રિયદા અદષ્ટ શુભ સન્તાન-પ્રથમાના મહેર: ૧૫ પ્રકૃષ્ટ પુણ્યની પરંપરાથી અભિવદ્ધમાન મહાતેજના સ્વામી તરીકે જેઓશ્રીજી અતિ પવિત્ર એવા “તપ”ગછનું મહાન–અધિપતિ-પદ શોભાવી રહ્યા છે. ૧૫ • લયને કુશલેદ યસ્ય સ્વાન્તમનેરથા: ગિરામપીહ સમ્પર્કસ્તર્ક એવ ન સાક્ષિણ: ૧૬ જેમની વિચાર સૃષ્ટિ, ભવ્ય ભવિષ્યને સર્જનારી છે અને આ વિચાર સૃષ્ટિ વિષયક સ્તવના એ માત્ર અટકળ જ લાગે છે; એ વાસ્તવિક મહત્તાના દર્શન કરાવી શકતી નથી. ૧૬ . • રતનાનીય પોરાતિસ્તારકા જીવ ગણનાયા સમાથાન્તિ ગુણા થય ન કહિંચિત્ ૧૭ સમુદ્રનાં રને અને આકાશના તારાઓની જેમ જેઓશ્રીજીના ગુણે હમેશા ગણનાતીત છે. ૧ણા ૦ હૃદય જ્ઞાન ગમ્ભીર વપુર્લાવણ્યપાવનમ ! ગજિતેનેજિતા વાણુ યસ્ય કિ વિસ્મયાય ના ૧૮ જેમનું હૃદય સરળતા સાથેના જ્ઞાનથી ગંભીર છે, સદાચાર સાથેના લાવણ્યથી પવિત્ર જેમનું શરીર છે, જેમની વાણી મેવગન જેવી છે તેથી તેમનું સકલ રાત્રિ શું આશ્ચર્યકારી નથી ? ૧દા પૂ.આ. શ્રી વિ. પ્રભસૂરિજી વિજ્ઞપ્તિ પત્રમ્ -મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી ગણિવર્ય. ભગવાનની પૂજા શ્રેષ્ઠ છે. પૂજા પૂતે સવ પૂજયો ભવતિ પૂજય ઋદ્ધિદિ કરી પૂજા પૂજા સર્વાર્થ સાધની ભગવાન શ્રી જિનેશ્વર દેવાની ભાવ માટે કરાતી દ્રવ્ય પૂજાને મહિમા ગાતા મહર્ષિ ફરમાવે છે -પૂનથી સર્વ પૂર્ણ થાય છે, પૂજાથી પૂજક પણ વયં પૂજ્ય બને છે, આત્મગુણેની ઋદ્ધિ-વૃધ્ધિથી સમૃધ પણ પૂજાથી બને છે અને મિક્ષ ન મળે ત્યાં સુધી સંસારમાં રહેવું પડે તે સઘળી ય સામગ્રી પૂજાથી જ પ્રાપ્ત થાય છે. Page #554 -------------------------------------------------------------------------- ________________ પંકિતકી આવાજ શ્રી ચંદ્રરાજ - સ્તૂપ! એક અજેય તાકાત ! આ નગરીને ગધેડાથી જોડેલા હળ વડે અગર ના ખેડુ તા માં તે પર્વત ઉપરથી પડતું મૂકીશ, કાં તા અગ્નિમાં પ્રવેશીને મરી જઇશ.” કુક્ષુિ કે વૈશાલિને ભાંગવા આવી પ્રતિજ્ઞા કરી. હવે તા સેચનક ખેરની ખાઇમાં ખાક થઈ ગયા હતા. ન હલ હવે વૈશાલિમાં છે, કે ન તા વિહલ છે. રણુ-સંગ્રામના મડદાના મેળા હવે કવે તો ન નથી થતા. છતાં કિ જેવા પરાક્રમી કુણિક વૈશાલિને ભાંગીને જીતી ના શકયા તે ના જ શકયા. એક સેચનક જેવા સેચનક હાથીનુ મરેલું મડદુ પણ કુણિક મેળવી નથી શકયે અજેય વૈશાલિ ઉપર વિજયના વજ લહેરાવવા કણિક માટે અશકય છે. હતાશ, નિરાશ, છિન્ન... ટ્વિન્ન-ભિન્ન થઈ ગયેલા કુણિકને એક દિવસ દિવ્યવાણી સભળાઈ. “માગધિકા વૈશ્યા અને કુલવાલુક મુનિના સહારા વિના વૈશાલિ તું જીતી નહિ શકે.” તપસ્વી અને રાજા કુણિકના કહેવાથી. એક દિવસ... માગધિકા વૈશ્યાએ દ.ભી શ્રાવિકા ખની કુલવાલુક નામના સુનિવરને ચારિત્રથી ભ્રષ્ટ કર્યા. રાજા ક્રુણિક પાસે માગધિકા વેશ્યાના પતિ બની ચૂકેલા કુલવાલુક સુનિ આવ્યા. રાજાયે વૈશાલિ જલ્દીથી ભાંગે તેમ કરવા આદેશ કર્યાં. સાધુવેશે કુલવાલક વૈશાલિમાં પેઢા. શ્રી મુનિસુવ્રત સ્વામીના ઉત્કૃષ્ટ શુભ લગ્ન પ્રતિષ્ઠિત કરેલા એક સ્તુપને જોયા. વૈશાલિ નહિ જીતાવાનું કારણ આ સ્તુપ જ હતા. અગર આ સ્તુપને ગાદી ખેાદીને ઉખેડીને ખેદાન મેદાન કરી દેવાય તે। જ વૈશાલિ જીતાય. અન્યથા તે કયારે ય નહિ.” કુલવાલકે વૈશાલિના લેાકેાને દુશ્મનના ઘેરાથી છૂટકારો પામવા રસ્તા બતાવ્યા કે ખાટા ખરાબ લગ્નમાં આ પ્રતિષ્ઠત થયેલે સ્તુપ ઉખેડી નંખાય તા દુશ્મનના ઘેરો દૂર થશે. લેાકેા સૂપને ખેાદવા લાગ્યા. તેમ તેમ સ"કેત મુજબ કુણિક પેાતાનુ સૌન્ય દૂર કરતા ગયા આથી વિશ્વાસ પેદા થતાં લાકોએ આખાને આખા સ્તુપને ખાદી ખાદીને કૂમન્યાસ શિલા સુધી ઉખેડીને ફેકી દીધા ક તરત જ કુહુકે વૈશાલિને જીતી લીધી. આખરે ચ'પાનાથ અને વૈશાલિનાથને આ સ`ગ્રામ બાર વર્ષને અંતે પૂર્ણ થયા. ચેટક રાજા તથા તેની પ્રજાને સુજયેઠાના પુત્ર સત્યકિએ વિદ્યાબળે ઉપાડી લઈ નીલવાન પર્વત ઉપર લાવી દીધી. સમાધિપૂર્ણ આરાધના સ્વગે ગયા. કરી ચેટક આ બાજુ વૈશાલિ જીત્યા પછી. શોષન્દ્રોઽપ પુરી તાં વુર્યું રામમ: સેવિત્વા ક્ષેત્રસિવ સ્વાં પ્રત્તિક્ષામપૂરયત્ ।। અાકચદ્ર રાજા પણ હળ યુક્ત ગધેડાએ વડે તે નગરીને ખેતરની જેમ ખેડીને પેાતાની પ્રતિજ્ઞા પૂ કરી. Page #555 -------------------------------------------------------------------------- ________________ પેટ્ટાન ચોર ધારાનગરીમાં રાજા ભાજનું રાજય હતું. ધાર નગરીમાં ભુકુંડ નામના એક વિદ્વાન પણ રહેતા હતા. ભુકુડ પર સરસ્વતીની અપ૨ કૃપા હતી. પણ ધનની દેવી લક્ષ્મી તેમના પુ૨ કયારેય પણ પ્રસન્ન થઈ નહિ. બચપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી તેમનુ' સમગ્ર જીવન ગરીબીમાં જ પસાર થğ. કુંડ એટલા નિર્ધન હતા કે તેમને એ ટર્ટીક પેટ પૂરતું ભાજન પણ મળતુ' નહેતુ, તે નિશ્ચિંત બનીને પૂજાપાઠ પણ કરી શકતા,નહોતા. પેાતાની આ સ્થિતિથી લાચાર બનીને તેમણે વિચાર્યું કે રાજયના ખજાનામાં અપાર ધન પડ્યુ છે, એક દિવસ ત્યાં જઈને ચારી કરી લીધી હાય તો ? હુ રાજાના ખાનમાંથી મારા જીવનને બાકીને સમય આરામથી પસાર થઈ જાય તેટલુ જ બન લઇશ. મારે વધુ ધનની જરૂર નથી. રાત થાડા દિવસ પછી અમાસની આવી વિદ્વાન ભ્રુકુંડે વિચાયુ કે ચારી કરવા માટે આજની રાત વધુ અનુકૂળ બની રહેશે. તે ચૂપચાપ રાજમહેલમાં ઘૂસી ગયા. પણ ત્યાં તે બધાં હજુ જાગતાં હતાં. તે અંધારામાં એક જગ્યાએ સતાઇ જઇને મેાકેા મળવાની રાહ જોવા લાગ્યા. આ રીતે રાહ નેતાં નેતાં અરધી રાત્રિ પસાર થઈ ગઇ, તેમને ઝેકાં આવવા લાગ્યાં. એ પછી તેમણે રાજા ભેજના આરડા પાસે જઈને જોયું. તેના કમનસીબે રાજા ભાજ મી. જે કાપડી પણ જાગી રહ્યા હતા. તે કોઈ સમસ્યા ઉકેલવાની મથામણુ કરી રહ્યા હતા. સમસ્થા કે ઇંક જટિલ હાવાના કારણે તેમને ઊંઘ આવતી નહેાતી, વિદ્વાન ભ્રુકુડને એક એક ક્ષણ ખૂબ ભારે લાગી રહી હતી. તેમણે વિચાર્યું કે આ રીતે તે તેમને સફળતા મળવાની નથી. ઘેાડી વારમાંજ સવાર પડી જશે અને પાતે પકડાઈ જશે. આખરે ભુકુંડની આંખેા મળી ગઈ. અરાબર ત્યાં જ તેમના કાને એક અધૂરા શ્લેાક સાંભળ્યેા. તેમની ઊંઘ ઊડી ગઈ. તેમણે જોયુ કે રાજા ભેજ પાતે આ અધૂરા લેાકનું ઉચ્ચારણ કરી રહ્યા છે. થાડી ક્ષણા પછી રાજા ભાજે ફરી આ શ્ર્લોકનુ' ઉચ્ચારણ કર્યું'. ભુકુંડ વિદ્વાન પતિ હતા, તેમને અધૂરા શ્લેાકના ઉચ્ચારણમાં બ્લેકનુ અપમાન લાગ્યું. શ્લોકનું અપમાન તેમનાથી સહન થઇ શકે તેમ નહતુ . આરડાના એક ખૂણામાં સંતાયેલા રહીને જ મેલી ઊઠયા, ‘રાજન, આ લેાક અધૂરા છે. એમ કહી પુરા બાલ્યા. હું ભ્રુકુડથી ખેલાતાં તે બેલી જવાયુ શુ બીજી જ ક્ષણે તેમને ખ્યાલ આવ્યે કે તે અહી' થેારી કરવા આવ્યા છે, હુ તા જરૂર પકડાઈ જશે. રાજા ભાગને પણ નવાઇ લાગી કે આટલી રાત્રિના મારા શયનકાણુ ઘૂસી આવ્યુ હશે ? આ કથાંથી આવ્યું ? કાના છે આ પેતાના આશ્ચય અને જિજ્ઞો ખ`ડમાં અવાજ અવાજ ? Page #556 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૦ .: શ્રી જૈન શાસન (અઠવાડિક) સાના શમન માટે તેમણે આ અધૂરા - “આ માણસને પકડી લઈને જેલમાં પૂરી દો.” કનું ફરી રટણ કર્યું. સવાર થતાં જ સમગ્ર નગરમાં વાત વિદ્વાન બુડે વિચાર્યું કે હવે તે ફેલાઈ ગઈ કે રાજમહેલમાં ચોરી કરવા રાજાને ખબર પડી જ ગઈ છે એટલે જે માટે ઘૂસેલા ચોરને રાજાજીએ પિતે પકડી થશે તે જોયું જશે. લાવ. આ કલેકને પડ છે. ચેરને રાજા ભેજ પોતે સજા પુરે કરી દઉ. આવો વિચાર આવતાં તે કરશે. લોકોના ટોળે ટેળાં રાજ દરબાર તરફ પૂરે શ્લેક બોલી ગયા. જવા લાગ્યાં. લોકેની ખાસ્સી ભીડ ત્યાં " રાગ એકઠી થઈ ગઈ. લેકેને ખૂબ જ જિજ્ઞાસા જે પોતાના શયનખંડમાં ચારેબાજુ જોયું. તેમને કઈ જોવા મળ્યું થઈ રહી હતી કે ચેર પણ કે હિંમત વાન કે સીધે રાજાજીના શયનખંડ સુધી નહિ. ભુકંડના મનમાં ગભરાટ પ્રસરી ગયે હતું કે હવે તે તે જરૂર પકડાઈ જશે. પહોંચી ગયું ! શયનખંડમાં કોઈ દેખાયું નહિ તે રાજા - રાજા ભેજને દરબાર ભરાયે. ઘરભેજે મોટેથી પૂછ્યું, આપ કે શું છે ? બારમાં તેમનાં નવ રત્ન પણ બેઠા હતાં, કયાં સંતાયા છે ? અધૂરા કલેકને તે થોડી વારે ચારને રાજ દરબારમાં લાવવામાં આપે પૂરે કરી દીધો, પણ તેની વ્યાખ્યા આવ્યા તે તેને જોઈને બધાંએ દાંત નીચે કરી નહિ. કૃપા કરીને કલેક અર્થ પણ. આંગળી દબાવી લીધી. ચોર અન્ય કોઈ સમજાવી દે.” જ નહિ, વિદ્વાન પંડિત ભુકંડ હતા. તે શ્લોકની વ્યાખ્યા કરતાં ભુડે કહ્યું,. જ્ઞાની અને મહાપંડિત હતા. તેમણે આવું કાય કેમ કર્યું હશે ? બધાંને મનમાં મેક્ષની પ્રાપ્તિ માટે વિષયને ઝેર સમ એક જ વિચાર ઘેલાઈ રહ્યો હતે-હવે તે અને તેને ત્યાગ કરીને તુરત સફળતા, આમને રાજાજી કઠોરમાં કઠેર દંડ દેશે. માટે દયા, પવિત્રતા અને સત્યનું પૂરતું પણું ભુકંડના ચહેરા પર ચિંતાની એક અમૃતપાન કરવું જોઈએ.” પણ રેખા દેખાતી નહતી. તે ખૂબ જ રાજા ભોજ શ્લેકની વ્યાખ્યા સાંભ- નિશ્ચિત જણાઈ રહ્યા હતા. બુકુંડ એમ ળીને ઘણા ખુશ થઈ ગયા. શ્લોકના માનીને નિશ્ચિત બની ગયા હતા કે ચોરી વ્યાખ્યાનકારને તે પિતાના શયનખંડમાં કરી છે તે કરી છે, અપરાધ કર્યો છે તે ચારે બાજુ શેધવા લાગ્યા. પણ દંડથી ડરવું શું ? દરબાર ખીચખીચ ભુકંડ તેમની સમક્ષ પ્રકટ થયે નહિ. તે ભર્યો હતો. રાજા ભેજે તેમને પૂછયું એક સ્થળે સંતાઈને ચૂપચાપ બેસી રહ્યા. “બ્રાહ્મણદેવ, આપ તે જ્ઞાની છો, પંડિત થડી વાર પછી રાજા જે તેમને જોઈ છે છતાં આપે આવું હીન કાય કેમ લીધા. તેમણે પહેરેગીરીને અવાજ દીધે, કયું ?” Page #557 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ બક ૩૦ તા. ૯-૩-૯૩ જ્ઞાની ભુકુડે ખુલ્લા મનથી નીડરતાપૂર્ણાંક કહ્યું, “હું સરસ્વતીના ઉપાસક છું, મારુ' સમગ્ર જીવન અભાવા વચ્ચે પ્રસાર થયુ છે. મને આ વાતની કયારેય પણ ચિતા થઇ નથી, પરંતુ હવે હું વૃદ્ધ થઈ ગયા છું, જીવન-નિર્વાહ મુશ્કેલ બની ગયા છે. શરીર સાળ આપતું નથી. આથી લાચાર બનીને મેં એવા નિર્ણય લીધે કે રાજાના ખાનામાં પડેલી અપાર સંપત્તિમાંથી મારા જીવન-નિર્વાહ માટે થાડી સપત્તિ ઉઠાવી લઇ તે મારુ માકીનું જીવન સુખેથી પસાર થઈ જશે. હું... એ વાતને સ્વીકાર કરૂ છું કે રાજમહેલમાં પ્રવેશીને મે... ચારી કરવાના પ્રયાસ કર્યાં છે.” રાજા ભાજે ભુ’ડની નીડર અને નિખાલસતા ભરેલી વાત સુત્ર જ ધ્યાન દઇને સાંભળ્યા પછી પૂછ્યું, “ચારીની યાજના દડતી વખતે આપને રાજદ ડના ડર ન લાગ્યા શું ?” ભ્રુકુડે કહ્યું, “કેવા ડર ? કાના ડર બધી વસ્તુઓ આ મૃત્યુલાકમાં તે નાશવત છે. આજ મારૂં મૃત્યુ થશે તે કાલ આપનું મૃત્યુ પણ નિશ્ચિત છે, પછી મૃત્યુના ડર કે ગભરાઢ શાને?” ' ભૃકુંડની આ દલીલથી રાજા ભાજ ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યુ, “મેં હ'મેશાં વિદ્વાના અને જ્ઞાનીઓને આદર તથા સન્માન આપ્યાં છે હું આપના જ્ઞાનના પણુ આદર કરૂ છું. એટલે આપના અપરાધને ફામા કરૂ છું. ક્ષમાન : ૧૦૪૧ દાન પણ જીવનનું આવશ્યક મૂલ્ય છે.” રાજા ભાજે ભુકુ'ડ પાતાનું શેષ જીવન સુખ-શાંતિ તથા ભગવાનની સેવા પૂજામાં પસાર કરી શકે એટલા માટે તેમને પુષ્કળ ધન આપીને દરબારમાંથી માનપૂર્વક વિદાય કર્યો. (જન્મ ભૂમિ ૧૫–૧૧–૯૨) વ્યાખ્યા કેમની જ્ઞાનના વિકાસને રીકે તે જ્ઞાનાવરણીય જોવાની શકિતને રાકે તે દનાવરણીય આત્માનાં સ્વાભાવિક અન તસુખને રાકે તે દૈનીય સ'ક્ષારની માહમાયમાં ફસાવે તે માહનીય મનુષ્ય-દેવ-નારક અને તિય"ચના રૂપા આપે તે નામક્રમ ઉચ્ચકુળમાં કે નીચકુળમાં જન્મ આપે તે ગાત્રકમ વગેરેનું આયુષ્ય આપે તે મનુષ્ય-દેવ આયુષ્યક દાન દેતાં તપ કરતાં-ભાગ ભાગવવા વગે- , રેમાં વિઘ્નકરે તે અંતરાય આ આઠેય કર્મોના સપૂર્ણ નાશ કરી દેવામાં આવે ત્યારેજ મુકિતનગર આપણુ' સાસરું બની શકે. હર્ષીત, એન. શાહ અમીષ. આર. શાહ Page #558 -------------------------------------------------------------------------- ________________ - સાતની ખૂબી - રતિલાલ દેવચંદ ગુઢકા રાસંગપુર હાલ લંડન, ૧કુલભ સાત પુરૂષ , પ.વાણી બોલવામાં સાત વાત ૧. દરિદ્ર હોવા છતાં જે પર દ્રવ્યને સાચવવી : ગ્રહણ કરે નહિ ૨. વન છતાં ઇન્દ્રિયોને ૧. મધુર બાલવું કે સાંભળનારને મીઠું જીતનાર ૩. કારણું પડ છતાં જુદું નહિ લાગે ૨.ડહાપણ પૂર્વક બેલવું ૩. ડું બોલવું બાલનાર ૪ ધન હોવા છતાં અભિમાન વિનાના જ. જરૂર પુરતું બેલવું ૫. અભિમાન વિને ૫ દાન દેવ છતાં કીતિને નહિ ઇચ્છનાર, લઘુતાથી બોલવું. ૬. તુછવચન, ન બોલવું ૬ શકિત-સામર્થ્ય હોવા છતાં અપકાર, પર ૭. અસત્ય-અનર્થકારી મ, બેલિવું. આ પણ કે૫ નહિ કરનાર, ૭. પારકી, ગુહ્ય સાત વાત વાણી બેલતાં ધ્યાનમાં રાખીને વાને–જાણવા છતાં તેને પેટમાં રાખનાર બલવું " આ સાત પુરૂષ જગતમાં દુર્લભ ગણાય ૧ , ૬. ધર્મહીના સાતમનુ ? છે લાખમાં શેધ્યા જડે છે. * * ૧. સંયમ તજીને ઘેર આવેલા ૨. ધર્મ- ૨. જેવાને યોગે તેવી થતી ૭. સ્થાનમાં સંસારની લાલસા રાખીને આવનાર વસ્તુઓ ૩. દેવ-દ્રવ્ય અને તેનું નૈવેદ્ય પિતાના ૧. શાસ્ત્ર ૨. શ . ઉપનિહ ૪. ઉપગ માટે લેનાર. ૪. પિત ના ઉપકારી અશ્વ. ૫. નર. ૬. મોર ને છે. વીણા. આ ગુરૂની હામ બેલનાર. ૫. દેવગુરૂના સાત જેવા પુરૂષના હાથમાં આવે છે, તેવા અવર્ણવાદ બાવનાર ૬. માતાપિતાને પ્રહાર થાય છે. * આ કરનાર ૭. ઉન્માગ સેવીને બાર્યા દ્વારા , ન છેડવા ચોગ્ય સાત " " " ઉત્પન્ન થયેલો પુત્ર. આત પ્રાયઃ ધર્મહીન , ૧. રાજા. ૨, ચેર, ૩. સિંહ. ૪. સાપ. 'હાય છે. અને હીન કાર્ય કરીને દુર્ગતિમાં ૫. શસ્ત્રધારી. ૬. કવી. અને ૭. બાળક જવું પડે છે. આ સાતને સાચવીને કામ લેવું પણ તેઓને ૭. દૂર ગયા પછી જેની કિંમત સંતાપવા નહિં. ૫૬ " થાય છે તે સાત વસ્તુ ૪. વિરલ ગણુતા સાત ૧. દાતાર. ૨. શૂરવીર. ૩. સત્યભાષી ૧. સત્યપુરૂષ ૨. સપારી ૩. પાન ૪. પંડિત૫. સદાચારી. ૬. નિર્લોભી . અશ્વ ૫ હસ્તી ૬. શાની છે. કેવડે અને ૭. સત્યવૃત આ સાત સંસારમાં (શ્વગાંધીકૂલ) ઉત્પતી સ્થાનથી દૂર ગયા વિરલા ગણાય. પછી આ સાતની ખરી કિમંત સમજાય છે. . * ૧ ' ' , Page #559 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–પુ અક-ક તા. ૯-૩-૯૩ ૮. ત્યજવા ચેાગ્ય સાત ખેલ : ૧ જયાં ઘણા વૈરી હોય તે સ્થાન ત્યજવું. ૨ જ્યાં પેાતાના માણુસા ન હોય તે સ્થાને વાદ વિવાદ ત્યજવા. ૩ જે મકાન જી જર્જરિત થયુ હોય તે મકાન ત્યજવું. ૪ સ્નેહ વિનાની સગાઇ ત્યજવી ૫ ફળથીીણુ થઇ ગયેલા વૃક્ષને ત્યજવુ ૬ દયા વિનાના ધર્મ ત્યજવા ૭ ૫૨ના સમાગમ ત્યજવા આ સાત ત્યજવાથી આત્મા પેાતાનુ હિત સાધી શકે છે. ૯. સાંતવાના ખટકે છે : પૂછયાના ઉત્તર ન મળે તે ૨ માજન ' વેળાએ ભૂખ્યા પાછા જવુ પડે ૩ પરીક્ષા વેળાયે જરૂરનુ ભૂલી જવાય. ૪ વ્યાખ્યાનની સભામાં યાઘાત થાય ૫ ગાયન કરતાં ગળુ –અટકી જાય ૬ શુદ્ધ અને મરડવા પડે 9 સભામાં ટુંકારા થાય આ સાત વાતા લે કેામાં ખટકે છે. ૧૦, સાત વાત નહિ‘ કહેવા ચેાગ્ય ૧ પાતાની સ્રીની વાત કાઈને કહેવી નહિ ૨ કોઈ ઠગી ગયુ હોય તે કેને કહેવું નહિ ૩ ક્રાઇની ગુપ્ત વાત કોઇને હેવી નહિ ૪ કાઇપણુ સ્થાને માનભ્રષ્ટ * થયા છે.ઇએ તે કાઇને કેવુ નહિં પ દ્રિપણાની વાત—જેને તેને કહેવી નહિ ૬ જે વાત કહેવાથી કલહ થતાના સૌભવ હાય તે વાત કહેવી નહિ ઘરની ખાનગી વાત ડૈાર કહેવી નહિ. ૧૧, સદ્ગતિમાં જનારા સાત : ૧ અપકારી ઉપર ઉપકાર કરનાર ૨ : ૧૦૪૩ અન્યના હિત માટે પાતાના પ્રાણ આપનાર ૩ અધમ જાતિમાં ઉત્પન્ન થવા છતાં અભક્ષ્ય નહિં ખાનાર ૪ પાપીકુળમાં જન્મ્યા છતાં હિંસાને ત્યજનાર ૫ પરસ્ત્રીની પ્રાથના છતાં પેાતાના શીલમાં અડગ રહેનાર ૬ નિધન છતાં પારકુ ભાજન ન લેનાર ત્યા ૭ પાતે ભૂખ્યા રહી ખીજા ભુખ્યાને નિ:સ્વાર્થ ભાવે ભેજન આપનાર આ સાત પ્રાયઃ સતિગામી જીવા ગણાય છે. ૧૨. સાત વસ્તુ સ્થિર રહેતી નથી : ૧ લક્ષ્મી યૌવન - ૩ બાલ્યકાળ ૪ શરીરનુ સ્વાસ્થ્ય ૫ હાથીના કાન ૬ મન અને ૭ પ્રાણ આ સાત વસ્તુ કાઈ પણ રીતે સ્થિર રહેતી નથી, ૧૩. સાત મેાઢાં દુઃખ ઃ ૧ ગર્ભમાં હોય ને જેના માપ મરી ૧ જાય ૨ જન્મ્યા પછી જેની માતા મરી જાય ૐ દરિદ્ર અવસ્થામાં મ્હોટા પરિવાર ૪ પરાધીનપણે રહેવું પ નિધન હોવા છતાં ઘણી ભુખ લાગે ૬ ન્હાના પરિવાર મૂકીને આ મૃત્યુ પામે ૭ વૃદ્ધાવસ્થામાં પુત્રનુ` મરણ, આ દુઃખા પાપાયથી આવે છે. ૧૪, સાત અમેાઘ (સત્ય) વચન વાળા : ૧ પ્રજાપ્રિય રાજા (કેતા જનતાના પ્રેસીડન્ટ ૨ તપસ્વી ૩ સુની ૪ સતી સ્ત્રી ૫ દેવ ૬ સત્પુરૂષ ૭ બાળક આ સાતનુ` આકસ્મિત નીકળેલુ વચન પ્રાયઃ સાચું પડે છે. ૧૫. સાત કદી ધરાતા નથી: ૧ સાગર ૨ બ્રાહ્મણુ ૩ ડાકીણી ૪ અગ્નિ Page #560 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ * શ્રી જૈન શાસન (અઠવાડીક) ૫ યમ ૬ રાજા ૭ જીભ આ સાતે કદી ૧. જુગારીમાં સત્યવાદી પણું ૨ સપમાં ધરાય નહિ, ગમે તેટલું મળે તે પણ તેઓ ક્ષમા ૩ મદ્યપાનમાં તત્વને વિચાર ૪ અધૂરાજે રહે (સ તેષાય નહીં'). માંસભકાણ કરનારમાં દયા ધર્મ ૫ નપું૧૬. સાતના ધ્યાન મલીન હેાય છે સકમાં શૂરપણું ૬ સ્ત્રીમાં કામગની શાંતિ. ( ૧ શિકારી ૨ બીલાડ ૩ દુર્જન ૪ 9 તુરછ [હલકા) માણસમાં વ્યવહાર શુદ્ધી ક, હકીમ ૫ મશાનમાં રહેનાર ચાંડાળ, ૬ આ સાતમાં ઉપરોકત સાત વસ્તુઓને - બંદીવાન ૭ અનાજનો વ્યાપારી આ સાતનો પ્રાયઃ સંભવ ઓછો હોય છે. કાચ કઈ વ્યવસાય જ એ છે કે, એમના વ્યવસાય વિરલ સ્થાને આ સંભવે તે અવશ્ય તે માટે તેમનું ધ્યાન મલીન રહ્યા કરે: પ્રશંસા પાત્ર બને છે. , ૧૭. સાત આભઠ છેટો ગણાય છેઃ ૨૧. સાત દદાથી પુણ્યવાન બને છેઃ - ૧ પુત્રી વિક્રય ૨ પરીસંગ ૩ પાપીનો ૧ દયા ૨ દાન ૩ દમ ૪ દલત જાવા સહવાસ ૪ દેવદ્રવ્યનું ભક્ષણ પ જીવહિંસા છતાં શાક ન કર ૫ દુખ (બીજાનું) કરી પેટ ભરવું ૬ પારકીનિંદા ૭ પારકા ભાંગવું ૬ દીન વચન ન બેસવુ ૭ દુર્જન ભોજનમાં પણ અસંતોષ આ સાત કાર્યો પર રેષ નહિ કર આ સાત દીવાળે આભડછેટ જેવાં છે, આને આચરનારે ગમે આત્મા સમાધિપૂર્વક ધમને આરાધી શકે છે. તેટલાં જલથી સ્નાન કરે તે પણ તે રર, સાતને દુભવવા નહિ? અસ્પૃશ્યજ રહે છેઃ (અપવિત્ર) . ૧ રાજ્યને અધિકારી ૨ ચગી ૩ ૧૮. સાત પારકી પીઠાને નહિ યાચક ૪ દૂજન ૫ સારથી ૬ રાજાને જાણનારા ખવાસ ૭ દૂત (રાજ્ય તરફથી આવેલદૂત) ૧ રાજા ૨ બાળક ૩ બ્રાહ્મણ ૪ ચાર આ સાતની સાથે સંભાળીને કામ લેવું. ૫ યમ ૬ અગ્નિ ૭ અને શિકારી આ સાત જણ કેઈ દિવસે પારકી પીડાને ૨૩. સાતને છેઠવા નહિ હમજતા નથી. ૧ ક્ષમા ૨ ગુરૂ વિનય ૩ સુરશીલપણું ૧૯સાત સુતાસારા ૪ જ્ઞાન ૫ કુલક્રમ ૬ ધર્મ ૭ વિનય આ ૧ વાઘ ૨ સિંહ ૩ ચિત્તે ૪ કૂતરા પ સાતને કદી છેડવા નહિ જેનાથી ચારિત્ર બીલાડી ૬ પાપી મનુષ્ય ૭ સર્ષ આ સાંત નિર્મળ બને છે. અંતે મોક્ષ સુખ અપાવે છે. સુતા રહે તે સારા કારણ કે એથી આ ૨૪. પૈસાને (ધન) સાત પ્રકારે ભય: લકેના હાથે થતા અનેક પાપ અટકી ૧ રાજાને ભય ૨ રને ભય ૩ કુટુંબ જાય છે. બને ભય ૪ અગ્નિને ભય ૫ પાણીને - ર૦. સાતમાં સાતને (પ્રાય) ભય ૬ ભાગીદારને ભય વિનાશને ભય અસંભવ ઉપરોકત સાત પ્રકારે ભય લાગેલો છે. Page #561 -------------------------------------------------------------------------- ________________ ' ' = પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી ૦ મુદેવ-સુગુરુ અને સુધર્મને આપણા ઉપર કે ઉપકાર છે, તે ખબર છે? અલકમાં ય સારી રીતે જીવાડે. મજેથી મરવાનું શીખવાડે. માંદગી આવે તે હેથય ન કરાવે પણ સમાધિ રખાવે. દુનિયાના સુખમાં ફસાવા ન દે, દુખમાં દીન ન બનાવે. સુખ છેડવાની અને દુ:ખ મજેથી વેઠવાની તાકાત આપે. કદાથ સુખ ન છૂટે તે સાચવી– સંભાળીને રહેતા શીખવે. ૦ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સારા હોવા જોઈએ. સારા એટલે માર્ગસ્થ' » ભણવાનું વિદ્વાન થવા માટે નથી, વાડિયા થવા માટે પણ નથી. પણ વસ્તુ તવ સમજવા માટે છે અને સમજીને આચરવા માટે છે. : : આપણે ત્યાં મુહપત્તિ પલવવાની ક્રિયા પણ એવી સુંદર-ખજેની છે કે, તેમાં જે પચાસ [૧૦] બલ બેલવાના છે તેમાં તે આખું ધર્મશાસ્ત્ર ભર્યું છે. આપણી દરેકે દરેક ક્રિયા જ્ઞાનમય છે. ક્રિયા વગરના જ્ઞાનને નકામું કહ્યું છે. જ્ઞાન વગરની ક્રિયાને પણ નકામી કહી છે. ભગવાને આપણી કેટલી બધી ચિંતા કરી છે! આ મુહપત્તિના પચાસ બેલમાં તે અમારાથી કમબુદ્ધિએ શું શું બોલાય અને તમારાથી શું શું સંભળાય તે બધું આવી જાય છે, ૨૫. સાત પ્રકારે આયુષ્ય ઘટે; ઉપર મુજબ આપણુ દરેકનું કર્તવ્ય ૧ ત્રાસ (અતિ) પામવાથી ૨ તરવાર એ લેખ એક ભકિત ભાવનાથી લખેલ છે શસ્ત્રોથી ૩ મંત્ર તંત્રનાયેગથી જ ઘણા અને જ્યારે જ્યારે જે કાંઈ સૂચન મહાવીર આહારથી ૫ શૂળાદિક વેદનાથી ૬ સર્ષ શાસન દ્વારા લેખ દ્વારા સંબંધમાં આવે દંશથી (સર્પાદિકથી) ૭ પિતાના જાસોશ્વાસ છે જેની એકજ ભાવના છે કે સૌ કઈ ઘટી જવાથી આ સાત પ્રકારે આયુષ્ય, જેન ધર્મને પામી જૈન શાસન પામી ચાર ઘટવાને ભવ રહે.-(કલ્યાણ સં. ૨૦૦૩) સુવાક વાંચી વિચારી અને મોક્ષ માર્ગને તથા વિનય ગુણ માળા સાધક બને અને શિવગતિને સાધે છતાં સ્વભાવથી જ જેત્વ એ મહાન પણ લેખ લખવામાં મારી ક્ષતી જણાતી પવિત્ર, અને વ્યાપક ગુણધર્મોન લચક છે. હોય એ બદલ ક્ષમા ચાહું છું માફી માગુ એટલે જે વિવિધ આરાધના કરે તેનામાં હું પ્રાણી માત્રને, સકળ જીને, ચતુર્વિધ તે-તે પ્રકાસ્ના સદગુણે પ્રવેશવા લાગે, અને સધને ખમાયું છે સૌ કોઈ મને ક્ષમા જે પ્રમાદને બને, તેને સંસ્કાર પ્રવાસ આપશે. નિષ્ફળ નિવડે એટલું કહી વિરમું છું, Page #562 -------------------------------------------------------------------------- ________________ - - પુન્યધનવિજયજી મ. પ્ર. ભવ્ય આનંદ ગ્રંથમાલા પ્રાપ્તિસ્થાન શાહ મદનલાલ છે. આ પુસ્તક ઘe મુળચંદજી, ૨ કુંભારવાડા લેન ફલેટ નં. | ૨૩૩/૨૩૫ રૂમ નં. ૮ ૧લે માળે મુંબઈ-૪ ક. ૧૬ પેજી, ૧૦૮ પેજ, મુલ્ય રૂા. ૨૦] : તારક જૈન શાસન-પ્રવચનકાર પૂ. 8 અષ્ટપ્રકારી પૂજા વિધિ તથા તેને ભાવ '. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા જ તથા તેના દષ્ટાંતે દ્વારા આ પુસ્તક ઘણું સિં. પૂ. મુ. શ્રી નયવર્ધનવિજયજી મ. ઉપયોગી અને પ્રકાશન અકર્ષક છે. પ્ર. પદમ પરાગ પ્રકાશન, ઠે. દિલિપકુમાર , જયંતિલાલ, બી-૨૧ સુધાકલશ જ, જે. FROM IV મહેતા માર્ગ, વાલકેશ્વર, મુંબઈ-૬, ડેમી ' રજીસ્ટર્ડ પેપર (સેલ) રુલ્સ ૮ પેજી, ૨૦ પેજ, મુલ્ય રૂા. ૭ પૂજય - ૧૫૯ ના અન્વયે પાદશ્રીજીએ ૧૯૮૮ માં પાટણમાં આપેલ જેને શાસન' અઠવાડિક અંગેની વિગતે પ્રવચનનો સાર છે જે અદ્દભુત મનનીય પ્રગટ કરવામાં આવે છે અને માર્ગ પ્રકાશક છે. પ્રસિદ્ધિ સ્થળ - વઢવાણ શહેર. સૌરાષ્ટ્ર આ ચઢીચે બત પગથાર-સં. પ્ર. ઉપર | પ્રસિદ્ધિને કમ - દર મંગળવાર મુજબ ડેમી ૮ પેજ, ૪૪ પેજ, મુત્ય | મુદ્રકનું નામ :- સુરેશ કે. શેટ. રૂા. ૭ ઈ. સાઉં વાર રજનીકાંત, ૮. | કઈ જ્ઞાતિના – ભારતીય રત્નપુરી જૈન ઉપાશ્રય ગોશાળી લેન | ઠેકાણું - સુરેશ પ્રિન્ટરી. મેઈન મલાડ ઈટ મુંબઈ ૭, બાર મતની ખૂબ રોડ વઢવાણ સુંદર સમજ આપેલી છે અને સુંદર પ્રકાશક :- સુરેશ કે. શેક ગેટઅપ યુક્ત પુસ્તક છે. આ તંત્રીનું નામ :- સુરેશ કે. શેઠ શ્રી સહમતુલ કલ્પવૃક્ષ-ગણધર | * | ઠેકાણું - સુરેશ પ્રિન્ટરી, મેઈન ! યુગપ્રધાન દેવવર્યશ્રી, સં. ઉપર મુજબ ર . રોડ વઢવાણ પ્રાપ્તિસ્થાને શેઠશ્રી માતાશા લાલબાગ | કઈ જ્ઞાતિના :- ભારતીય જૈન ઉપાશ્રય, ૨૧૨ એલ. પજિરાપોળ | માલિકનું નામ :- શ્રી મહાવીર શાસન કંપાઉન્ડ મુંબઈ–૪. ફ્રા. ૧૬ ૫, ૭૦ | " પ્રકાશન મંદિર ટ્રસ્ટ | પેજ, મુલ્ય અમુલ્ય આરાધના કાવવા ઠેકાણું :- લાખાબાવળ (જામનગર) દીપ વિ. મ. એ સંકલિત કરેલ દેવ વંદન આથી હું જાહેર કરૂં છું કે ઉપર છે. પટ્ટાવલીની પણ નોંધ અપાઈ છે. જણાવેલી વિગતે મારી જાણ અને માન્યતા દેવવંદન કરવા માટે ઉપયોગી સુંદર મુજબ બરાબર છે. પ્રકાશન છે. જિનપૂજ મહિમા-લેખક પૂ.પં.શ્રી - સુરેશ કે. શેઠ ભદ્રાનંદવિજયજી ગણિવર, સ. પૂ. મુ. શ્રી - તા. ૯-૩-૧૯૯૩ Page #563 -------------------------------------------------------------------------- ________________ જયાં જુઓ ત્યાં ચાર આપણે ભારતદેશ- સાડી સાત શખ્યા એ જણને ફાંસી દેવાઈ ગઈ. ત્રીજા રજવાડામાં વહેચાઈ ગયાં હતા તે વખતે ચરે ફરી સામે જોયું. પછી ફાંસી આપકર્ણાવતી (આજનું અમદાવાદ) નગરીમાં મારા નારને કહ્યું સાહેબજી હું એક વિવા વાઘસિંહજી નામે રાજા રાજય કરતે હતે. જાણું છું. જેના વડે લેખંડનું સોનું તે વખતે- ચેર, ડાકુ, બહારવટિયા, ઠગ, બની જાય છે. જે આપ દયા કરતે તે લુંટારાઓ લેકેને સુખેથી રહેવા દેતા વિદ્યા હું શિખવતે જાઉં. તરત જ આ નહિ. એટલે વાઘસિંહજીએ કાયદો કર્યો વાતની રાજાને જાણ કરી. રાજા ચાર હતું કે ચાર હોય તેને ફાંસી આપી દેવી. પાસે આવ્યા. તેનું બંધન દૂર કર્યું. પછી એક વખત લાગ જોઈ પાંચ ચેરે ચારે કહ્યું હે રાજન ! નગરમાંથી બધું હોંશિયારીથી વિચાર્યું કે ચલે આજે લે ખંડ આપને ત્યા મંગાવી લે. કાલે કર્ણાવતી અને રાજમહેલમાં ચેરી કરી સઘળા રાજય કર્મચારીવર્ગને ભેગા કરે. નિરાંતે વન લહેરથી વિતાનીએ અને સજાએ બધા કર્મચારીઓને હુકમ પહપકડાઈ જઈશું તે લહેરથી ફાંસીએ ચડી ચાડી દીધા. ચેરે જંગલમાં જઈ જાતજઈશું. . . જાતના વેલાનાં પાંદડાં લાવી તેને રસ રાતને વખત છે. રાજમહેલમાં કાઢી એક મેટા તપેલામાં ભરી દીધું. ચોકીના આલબેલ બોલાય છે, પાંચેય ચાર સવારમાં મોટી સભા ભરાઈ ગઈ. સામે હોંશિયારીથી મહેલમાં પહોંચી ગયા. સારી લોખંડને ઢગલો હોં. કટાએલું લેવું પણ માલમિલ્કત લઈ નીચે ઉતરવા લાગ્યા. તેમાં બાકી રાખ્યું ન હતું. પેલા ચારે રાજાને નિર્ભયતાથી નીકળી ગયા, તે ત્રણ જણ વિનંતિ-કરીને કહ્યું. બાપુ ? જેણે કશાની ચેકીદાર ના હાથે મુદ્દામાલ સાથે પકડાઈ પણ ચોરી ન કરી હોય તે આગળ આવી ગયા. તપેલાનું ઔષધ લોખંડના ઢગલા ઉપર છાંટશે એટલે તે બધુ લેતું સોનું થઈ છે. સવારમાં દરબાર ખિચેખિચ ભરાઈ - જશે. રાજાએ અધિકારીઓ સામે જોયું. ગયે વાઘસિંહજી સિંહાસન પર બેઠા તે અધિકારી વર્ગ તે લેકનું જયાં હતા. લિપાઈએ ત્રણ રને હાથકડીથી ત્યાથી પડાવી ચોરી કરતા જ હતા. એટલે બંધન કરી રાજા પાસે ખડા કર્યા. ચરો, તેમણે નીચે જોયું. કડિયા કારીગરે પણ નીચા એ ઊભા રહ્યા રાજાએ પોતાના ચેર હતા. રાજાના ગેજેટેડ અમલદારે જમહેલનો ચરાએ માલ એળખે. પણ મેટી લાંચ લેતા હતા, ન્યાયાધિશે પણ તરત જ હુકમ છૂટ જાએ તેમને બોટે ન્યાય કરી ચેરી કરતા હતા. બધાજ ફાંસીએ ચડાવી દે, ના અમલદારે જાણે કે પથ્થરના પૂતળાં હોય ત્રણેય ચરોને ફાંસી આગળ ઊભા તેમ બેઠા હતા. ચારે કહ્યું કે- બાપુ, હવે Page #564 -------------------------------------------------------------------------- ________________ ૦૪૮ તમે ઊઠી. વાલિસ'હજીએ મનમાં વિચાર્યું કે હું પણ પ્રજા પાસેથી ગજા ઉપરાંતના વતનતના વેરા ઉઘરાવુ' છું. હું' તે ખરેખર પહેલા ન બરના ચાર છુ. પણ નીચુ જોયુ પછી ચારે ઊંચે માએ કહ્યું કે–બાપુ, મને એકલાને શા માટે ફાંસીએ ચઢાવે છે ? રાજાએ ટટ્ટાર જયાં બધા જ ચાર હાય ત્યાં આવા કાયદા લે ખા મારા રાજાધિરાજ બાપુ? –ચારે રાજા વાઘસિંહની આંખ ઉઘાડી દીધી. વાઘસિ હજીએ ચારને ધન્યવાદ આપ્યા કે હૈ ભાઈ ! તમે તેા તમારા જીવનનિર્વાહ માટે ચારી કરી પર`તુ મારા અમલદારાને શી ખેાટ હતી ? -પૂનમભાઈ માછી ( સ’દેશ–રાજકાટ) માંકળને વસ જોગી નાચ્યા મારીચે સિ'હુ સીયાલ ચીંટીએ પવ ત ઢાયે અચરજ ઈણ કલિકાલે મનરૂપી માંકળાને વસ પડયા થકા અસયતિ યાત્રીજના નાચે છૅ. તથા શીલરૂપી સિંહને કામરૂપી સિયાલીએ મારીયા તથા એક તુલા રૂપી કિટિકાએ સ‘તારૂપી પર્વતને પાૐ નાખ્યું એ અરિજ કાલિકા માંડે દેખાય છે. વિજય સાગર હરિયાલી । જૈન શાસન (અઠવાડિક) શેાભે છે માનવ માનવતાથી શાલે છે. રત્નાકર રહ્નાથી શાલે છે. રાત્રી ચઢનથી થાભે છે. દિવસ સૂર્યથી શૈાભે છે. તપ સમતાથી ચેાલે છે. જ્ઞાન આચારથી ાલે છે. દાન ઉદારતાથી લે છે. પુષ્પ સુવાસથી શૈલે છે. જૈનશાસન ખાલવાટિકાથી શાલે છે -અતુલ એચ. શાહ પાટણુ અનુરાગી બને. વિરતિ એ મારી માતા છે. યેાગ અભ્યાસ એ મારા પિતા છે સમતા એ મારી ધાવમાતા છે. વિરાગતા એ મારી બહેન છે. વિનય એ મારા ભાઈ છે, વિવેક એ મારું અગ છે. સુમતિ એ મારી પ્રાણપ્રિયા છે. જ્ઞાન એ મારું અમૃત ભાજન છે. સમ્યક્ત્વ એ મારી અક્ષય ખજાનો છે. ખરેખર, આજ મારાં અતર કુટુંબ છે અને એ જ કુટુંબ પ્રત્યે હુ. મનુરાગ બન્યા . બાળ ગઝલ સેવ'તીલાલ વી. શાહ ભરૂચ નામી ૭ ભક્રૂર ને ગુજન વિના ગમતું નથી મારને નૃત્યુ વિના ગમતુ નથી તેમ પ્રભુ તારા આ ભકતને તારી ભકિત વિના ગમતું નથી. Page #565 -------------------------------------------------------------------------- ________________ THAmla Ma Aam , રોલ તીર્થ:–અત્રે ૫ પૂ. આ. શ્રી જયકુંજર સૂરીશ્વરજી મહારાજ આદિની વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. નિશ્રામાં અત્રે નકી થઈ છે તે પ્રસંગે ફા. આ. શ્રી વિજય મહદય સૂરીશ્વરજી મ. સુ ૧૫ થી વદ-૫ સુધી ભકત મર પૂજન, આદિની પૂજા નિશ્રામાં ભોરોલ તીર્થ શ્રી અષ્ટોત્તરી સ્નાત્ર વિ. પંચાહિકા મહોત્સવનું સિદ્ધગિરિ મહાતીર્થને છ'રી પાલતો સંઘ આજન તેમના તરફથી થયું છે તેમણે ભરેલતીર્થ નિવાસી સંઘવી મગનલાલ જીવનમાં પ્રતિષ્ઠાદિ અનેક વિધ મહાન ધર્મ મોતીચંદ પરિવાર તથા સંઘવી મગનલાલ કાર્યો કર્યા છે. ડેળીયા અંજન શલાકા કસ્તુરચં, પરિવાર તરફથી નીકળ્યો છે તેનું મહોત્સવમાં ઇન્દ્ર મહારાજા બન્યા હતા. આજ ભોરોલતી નિવાસી સંઘવી પાલડી (થાના વાલી) જી. પાલી :લાડણસિંહ પરિવાર તરફથી થયું છે મહા અત્રેથી પૂ. મુ. શ્રી પુણ્યધન વિજયજી મ.ના સુદ ૧૩ પ્રયાણ થયુ. ફાગણ વદ ૧ પાલી- ઉપદેશથી તેમના સંસારી પિતાશ્રી શેઠ તાણામાં પ્રવેશ તથા ફાગણ વદ ૪ ની શ્રી મૂલચંદજી હીરાચંદજી તરફથી પૂ. આ. શ્રી સિદ્ધગિરિરાજ ઉપર તીર્થ માળા આરો પણ વિજય જિનેન્દ્ર સ્ મ. આદિની નિશ્રામાં થશે. વૈશાખ સુ. ૬ બુધવાર તા. ૨૮-૪-૯૩ના પ્રયાણ પૂર્વે મહા સુદ ૧૨ નું શાનિત છ’રી પાલિત સંધ નીકળશે. નીકેડા ગેલ સ્નાત્ર ભણાવાયું હતું.. વાડ પંચતીર્થ કરવા સાથે સંઘ રાણકપુર મોરવાડા (બનાસકાંઠા) -અત્રે ભાઈશ્રી આવશે. . વદ ૪ રવિવાર તા. ૯-૫-૯૩ જયંતિલાલ ચુનીલાલ શાહ (અનંતવાડી- ના તીર્થમાળથશે. શા. મદનલાલ મુલચંદજી મુંબઈ) જે મોરવાડાના વતની છે તેમની ૨ જે કુંભારવાડે ૧ લે માળે ઘરનું ૨૩૩/૩૫ દીક્ષા ફી વ. ૫ના ૫, પૂ. આ. શ્રી વિજય રૂમ નં. ૮ મુંબઈ-૪ ફેનઃ ૩૮૮૩૮૬ ધર્મમાં જોડે તે જ સાચાં માબાપ माता पिता स्वः सुगुरूश्च तत्त्वात्प्रभोध्य यो योजति शुद्धधर्मे । न तत्समोऽरिः क्षिपते भवाब्धौ, यो धर्म विघ्नादिकृतेश्च जीवम् ॥ જે સદુધર્મને બેધ આપીને શુદ્ધ ધર્મમાં જોડે તેજ તત્વથી ખરેખાં મા-બાપ, તેજ ખરેખરા હિતસ્વી અને તેજ સુગુરુ સમજવા, જે આ જીવને સુકૃત્ય અથવા ધર્મના વિષયમાં અંતરાય કરીને સંસાર સમુદ્રમાં ફેંકી દે છે તેના સમાન અન્ય કેઈજ દુશ્મન નથી, Page #566 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. N.o G-SEN-84 *පපපපපපපපපපපපපපපපපපපපපද & LITTLE IT સિમો * | \ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સુખ છોડયા વિના અને દુઃખ વેઠયા વિના ધર્મ કરવા માંડે તે, માયકાંગલા કશું . કરી શકે નહિ. છે . જે ચીજ નુકશાનકારક હોય તે ય લાભદાયક માને તેનું નામ મૂઢતા. છે . જેને આ દુનિયાનું પુણ્યથી મળતું સુખ સારું લાગે તે કદિ પણ મેક્ષે જાય નહિ. 0 . મરજી મુજબ જીવે તે ધમી નહિ. ધર્મ કરતે હોય તે ય અધમ ! 0 જે બીજાના અપમાન-તિરસ્કાર કરે તેને હજારોના અપમાન-તિરસ્કાર પેઠા પડે. તે આજે તમારે જે કાંઈ ન ગમતું વેઠવું પડે છે તેને બીજા પ્રત્યે કર્યું છે તેનું ! પરિણામ છે. છે . સાધુ તે માત્ર વિવેક શીખે પણ કડું પકડીને ધર્મ ન આપે પણ સમજાવીને કે તે ધર્મ આપે. સમજે કે? મુદ્ર ન હોય તે. મોહથી મૂઢ ધમ સમજે જ નહિ. વિવેક શીખવાડે તેનું નામ વ્યાખ્યાન. વાત કરતાં શીખવે તે વ્યાખ્યાન નહિ , ઉં પણ લેકચર ! 1 ૦ આ અરિહંત પરમાત્માને ભગત જેને તેને માથું નમાવે કે જ્યાં ન નમવાનું ત્યાં જ પહાડની જેમ અકકડ રહે? 9 ૦ ઘર-બાર, પૈસા-ટકાદિના રાગથી એવા મઢ બની ગયા છે કે તે રાગના પ્રતાપે ૪ એવા એવા ક્રોધ-માન-માયા અને લાભ થાય છે જેનું વર્ણન ન થાય અને તેથી એવા એવા પાપ થાય છે કે તમને જે કઈ જાણે તે સારા ન કહે. આ ' સાધુ, સાધવી, શ્રાવક-શ્રાવિકા મેહથી મૂઢ હોય નહિ અને મહથી મૂઢ હોય તે છે છે તે સાધુ, સાધી, શ્રાવક-શ્રાવિકા નથી. sooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફેન ૨૪૫૪૬ පපපපපපපපපපපපපපපපපපපපපපපපපාල Page #567 -------------------------------------------------------------------------- ________________ aborezy નામો પૈવિસા તિજારાdi | શાસન અને સિદ્ધાન્ત ૩મમાડું. મહાવીર-પનવસાmi. oો રક્ષા તથા પ્રચારનું પત્ર લજજાળનું લક્ષણ लज्जालुओ अकज्ज वज्जइ કુરેખ બેન તનુશંgિ ! आयरइ सयायारं न मयइ શરીર શું વ વિ જ જાળુ પુરુષ અતિ સ્વ ૯૫ કાયના પણ દૂરથી જ ત્યાગ - કરે છે, સદાચારનું પ્રતિપાલન ન કરે છે અને કેદ પણ પ્રકારે | અંગીકાર કરેલુ’ છોડતો નથી . ર! ઠવાડકી . અંક ૩પ શ્રી જૈન શાસન કાયૅાલય શ્રત જ્ઞાન ભવના ૫ ,દિગ્વિજય પ્લોટ, 'જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA IN- 361005 Page #568 -------------------------------------------------------------------------- ________________ છે આત્મીય સંઘહિતચિંતક શ્રાવક-શ્રાવિકાઓ, છે પ્રણામ ! છે આપશ્રીની કુશળતા ઇચ્છીએ છીએ. R. આજે એક વિશિષ્ટ પ્રક્સ અંગે આપશ્રીના મુલ્યવાન માર્ગદર્શનની અમને ? હું જરૂર લાગતા આ જાહેરપવ તમને પાઠવીએ છીએ. છે વડીલનાં આશીર્વાદ અને માર્ગદર્શનનાં સહારે ધર્મ સંસ્કૃતિના પવિત્ર મૂલ્યની -રક્ષા અને સંવર્ધન યત્કિંચિત પ્રયાસે યુવાનોના નેજા હેઠળ કરાવવાનો અમારો નિર્ધાર છે. . પ્રેસ ઉદ્યોગને ખૂબ વિકાસ થવાની પહેલા કરતાં શ્રત પ્રચાર અને ધર્મપ્રચારનું જે કાર્ય ખૂબ સરળ બન્યું છે. પણ, રસાશે સા સાનની આશાતના પણ બ વધી રહી છે છે, કોત્રીએ, પંચાંગ, મેગેઝીને ધારિત છે, યંત્ર, પુસ્તકા આદિ નો પરિગ્રહ કે ઘરમાં તેમજ ધર્મસ્થાનમાં વધતા જાય છે. માટે અજ્ઞાન, અસગવૂડત કે અન્ય | છે કારણસર તે બધુ સાહિત્ય પ્રસ્તી અને કેવી જતાં ભયંકર આશેરાન થતી S જણાય છે | S વિશાળ પાયા ઉપર આને અંગે કોઇ આ થઈ શકે કે નહિ ? - છે. આવા બીનઉગી સાહિત્યના વિકાસ માટે સ્ત્રી માગ કય? ના કાગળના માવામાંથી નવે કાગળ બનાવવાની પદ્ધતિ શોધાયેલી છે. આવા કાગળ રી-સાયકલ પેપર કહેવામાં આવે છે. નવે કાગળ બનાવી તેને મેવાં ધાર્મિક સા ,ત્યના મુદ્રણ માટે વાપરી શકાય ખરા ? ' એ આ અગે આ પના વિચારો અને માર્ગદર્શન શક્ય તેટલા વહેલા જણાવવા ને અમારી વિનંતી છે. શકય તેટલા ઉપાયોને ત્વરિત અમલંમાં મૂકી સંઘને છે કરશતનામાંથી આંશિક પણ બચાવવાની અમારી ઝંખના છે , - રા આ અંગે આપના ઝડપી પ્રતિભાવની સાથે વિરમીએ છીએ. અમારા લાયક સેવા હું - સંકેચ જણાવશે. . . – પ્રતિભાવ મેકલવાનું સરનામું – - જીવન જાગૃતિ ટ્રસ્ટ પિ. બો. નંબર : ૩૫૨૯ મુંબઈ - ૪૦૦ ૦૦૪ , , . : તે આશાતનાને દૂર કરવા માટે * * : - R N Page #569 -------------------------------------------------------------------------- ________________ અola - 22222 & લાર .#વિજયસૂરીજી મહારાજની છે : - uTon 2000 PUHAY era de 31 nel Ya123.2 -તંત્રી પૈસદ મેઘજી ગુઢકા ! - ૮મુંબઈ) હિમેન્દ્રકુમાર મનસુજલાલ #te :: રાજ ક્રેટ) * સુરેથે કીરચંદ શ્રેષ્ઠ (૧akaar) જાનંદ જન્મજ રુઢક Kana) R ૫ S • હવાફક : ગાજીરાપ્ત વિરyg1 8. શિવાય ચ માત્ર વ વર્ષ ૫ ૨૦૪૯ ચૈત્ર વદ-૧૪ મંગળવાર તા. ર૦-૪-૯૩ [અંક-૩૫ છે હીં શ્રી અહ“ નમઃ ક પ્રવચન વાણી છે; વ્યાખ્યાન વાચસ્પતિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ : . --વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !' છે .* ( ગતાંકથી ચાલુ) પૂજ્યશ્રી-નારે ના, તમે તે કંસારાના કબુતર જેવા છે. ઠન ઠન થાય તે પણ છે 0 બેઠા રહે. તેમ તમે વ્યાખ્યાન સાંભળો છો પણ કાંઈ અસર થતી નથી. છે. દુઃખ અસાર તે બધાને લાગે છે અમારે સંસારનું સુખ અસાર છે. સંસારના 8 ૧ સુખને છેડાથી જ સાચુ સુખ મળે એ સમજાવવા કૂરવાનું છે. સાધુ આદિને પણ સંસારનું સુખ અસર લાગવું જોઈએ. સાધુ આદિને સંસારનું સુખ ભૂંડ ન લાગે તે છે એ સાધુ આદિ નથી. પ્રશ્નઃસારનું સુખ અસાર માનીએ તે ઘર ન ચાલે. 1 ઉત્તર-સંસારના સુખને અસાર માનનારને જ સંસાર સારો ચાલે એના માટે જ જે તમને એક દાખલો આપું. સુવત છેઠ પૌષધશાળામાં મોનએકાદશીને પૌષધ લઈને બેઠા છે. ઘરમાં ચાર પેઠા. હું ૧ તીજોરી તેડી ઘણું ધન ઉપાડી ગયા. શેઠ સવારે ઔષધ પારી ઘરે આવી રહ્યા છે. જે એ વખતે ઘરના લેકેએ કહ્યું આ લઈ ગયા, આ લઈ ગયા પણ મોઢા ઉપર કાંઈ જ છે ખરાબ અસર નહી. પછી લોકોએ કહ્યું એ ચારે પકડાઈ ગયા એ જ વખતે મોઢામાંથી છે નીકળી ગયું કે હું પકડાઈ ગયા. તરત જ જે તીજોરી ચોરાઈ ન હતી તે બેલી Page #570 -------------------------------------------------------------------------- ________________ Rea એમાંથી સેાના મહારા આદિના થાલ ભરી રાજા પાસે ગયા. હજી પારણું નથી કર્યુ. ધાતીયું ને ખેસ પહેરે કપડે થાલ લઇને રાજા પાસે ગયા. રાજાએ પૂછ્યું. શેઠ અત્યારે કેમ આવ્યા ? ચારી થઇ છે શેઠે કહ્યું! રાજાએ કહ્યુ, ચાર પકડાઈ ગયા છે, ચારને સખ્ત થશે. અને તમારા માલ તમને પાછા મળશે. શેઠ રાજાને કહે છે . કે ચારને છેાડી મૂકો. રાજા કહે, ચારને છોડી મૂકું તેા મારૂ રાજય ન ચાલે. સુવ્રત શેઠ કહે ચારને ન છેડા તા મારા ધમ ન ચાલે, આપને છેડવા જ પડશે. સભામાંથી-આવા તા થાડા જ મળે ને ? પૂજયશ્રી— હા કાંકરાની માફક વધારે ન મળે. શેાધવા નીકળવુ પડે કેમકે અમે સારા છીએ અને સારા પણાના દેખાવ પણ કરે એવા નથી હાતા. સારા કપડા પહેરે છે. એમાંથી માટા ભાગે લુચ્ચા હાય છે, બીજાને ઠંગવા માટે જ સારા કપડા પહેર્યા હાય છે. આજે સુખી સાથ કપડા નથી પહેરતા કેમકે સમજે છે કે જે સારા કપડા પહેર્યાં તે પકડાઈ જવાના. આજે જેટલા સારા કપડા પહેરે છે એ મેટા ભાગે ચાર છે પારકે પૈસે મજા કરનારા છે. આવા થાડા જ મળે, એવા 'એમન કહે કે આજે જેટલા .` . શેઠ કહે છે કે પારણું પણ ચાર છુટયા પછી જ થવાનુ છે. આજે અહિ થી કાઇ ચારી કરી જાય તે એની શી દશા થાય ? દેરાસરમાં ચાર પાકયા તે આજે માટા ભાગે શ્રીમાના પાપે આજના શ્રીમંતા પડેાશીની પશુ ચિંતા નથી કરતા. ખાઈને પેટ ઉપર હાથ જ ફેરવ્યા કરે છે. શ્રાવક આજીમાજીના શ્રાવકાની માલજી રાખે તા શ્રાવક ચારી કરે ? મંદિર આદિમાં કેટલીક વાર શ્રાવક પણ ચારી કરી જાય છે. તમે તમારા કર્તવ્યને ચુકી ગયા છે. તમારા ધમ ભૂલી ગયા છે. ચાર પકડાય તો ઘરે લઈ જો ખવડાવો પછી પૂછો કેમ ચારી કરી ? એ કહે-શેઠ ત્રણ દિવસથી ખાવા નથી ભૂખ્યા છું. ખાવા માટે આપજો અને કહેજો જો ચારી નહી કરતા, ફરી જોઇએ ત્યારે આવજે. આજે તેા ચાર પકડાય તા ભેગા થઇને મીચારાને રાક્ષસની માફક મા છે. આજે તો એવુ' કરે છે કે માંગણુ પાકે, એક શ્રાવક મારી સભામાં આવ્યા ઉભે થઇને કહેવા લાગ્યા હું ગરીબ છું.. ખાવા નથી માટે મને કાંઇક મદદ કરે. હું કાંઈ આયેા નહી. જોયા કરતા હતા શેઠીયાઓએ એને બેસાડી દીધા વ્યાખ્યાન પછી પાંચ રૂપીયા આપી રવાના કર્યો. શેઠને પૃયું કે પાંચ રૂપીયા કેમ આપ્યા ? અહિંથી મુંબઇ જશે ત્યાં માંગશે, બીજે જઇને માગશે, આછુ' આપીને માંગણુ બનાવે છે. એક ગામમાં આછે પૈસે વીશીમાં જમાડતા હતા. મે કહ્યું ભલે તમે આછે પૈસે જમાડા પણ બધાની આવક કેટલી નોંધે અને ખર્ચાનુ' બાદ કરી દેશમાં મા-બાપને Page #571 -------------------------------------------------------------------------- ________________ ' વધારાની રકમ મોકલાવી દેવી. ત્યારે ટ્રસ્ટીઓ બેલ્યા કે આ બધી ભાંજગડમાં કેણ છે. { પડે? એટલે મેં કહ્યું કે એ છે ખર્ચે ખવડાવી લેકેને નાટક સીનેમા જોતા કરે છે. છે આજે છોકરાઓને મટાભાગે બાપાઓ જ બગાડે છે. છોકરાને સેબસો-પાંચસે છે આ મેકલાવ્યા પછી ફરી પાછા મંગાવે ત્યારે હિસાબ પુછે શામાં ખર્ચો. ખેટા રસ્તે તે છે છે નથી ખર્ચા ને? આજના બાપાઓને છોકરા સાચવતા નથી આવડતા. ચેને છેડયા. ચરોએ પૂછયું કેમ છેડયા? જેની ચોરી કરી એ છોડાવવા આવ્યા છે છે. એમણે છોડાવ્યા છે માટે. ચારેને એ વખતે થયું કે આવાની ચોરી ન કરાય. તે I મુદ્દામાલ સહિત શેઠ પાસે આવ્યા. શેઠને માલ પાછે આપે છે ત્યારે શેઠ કહે છે લઈ જાઓ ફરી આવી ચેરી નહિ કરતા. નહિતર કેઈકવાર માર્યા જશે. ચેરેએ ચરી છે ન કરવાની પ્રતિજ્ઞા કરી. ફરી જોઈએ તે આવજે ૫ણું એારી નહી કરતા. તમે આવું છે. તે કરી શકે? સભામાંથી–સાહેબ અમે તે લક્ષમી મહેનત કરીને મેળવી છે પછી લક્ષમી ભૂંડી ! # શી રીતે મનાય? છે પૂજઃ શ્રી–મહેનતથી નથી મેળવી પણ ઉચાઈથી મેળવી છે. મહેનતથી મેળવી હતી ! છે તે ગરીબને ખવડાવ્યા વગર રહે ખરા? આજે પૈસાવાળાની આબરૂ નથી. શ્રીમંતે જ માટે લે લે છે કે લુટારા છે. લેહી ચુસનારા છે. રાજ્યના કાયદા ન હોય તે છે છે કે બધા શ્રીમંતને લુંટયા વગર ન રહે. સરકાર બધા કાયદા કાઢી નાખે તે બહાર છે. નીકળવું ભારે પડે. આગળના કાલમાં શ્રીમતે બહાર નીકળે ત્યારે ગરીબ રાજી થતા. તે માનતા કે પુણ્યશાળી છે ગત જન્મમાં ધર્મ કર્યો છે એથી પુણ્ય બંધાયુ છે એથી જ છે ૫ શ્રીમંતાઈ મળી છે. અમે ધર્મ નથી કર્યો માટે અમને નથી મળ્યું. સાધુપણું સારું અને સંસારનું સુખ સારું નહી. એ માને એના માટે મંદિર છે ઉપાશ્રય-સાધુ-ધર્મ વગેરે છે. સાધુપણાદિને ધર્મ ન જોઈત હેય એને શું જોઈએ? 8 સંસારનું સુખ અને સુખની સામગ્રી પૈસા ટકા વગેરે એવા માણસ સાધુ પાસે આવે છે છે તે પણ માધુને બગાડવા. સાપુ પાસે હાથ જેવડાવે જેથી બનાવે-છેવ બનાવે છે 8 જેને સંસારનું સુખ સારૂ લાગે તે દુનિયામાં સારે થાય જ નહી. સારા બનવા છે છે માટે સુખ ને ભૂંડ માનવું જ પડશે. સુખ પુણ્યથી મળે છે. પુય સારૂ પણ પુણ્યથી { મળતું સુખ સારું નહી. જે પુણ્યને સારૂં માને અને સુખને સારૂ ન માને તે પુણ્યના છે ખપી હોય, પાપ ન કરે કેમકે સુખ ભેગવવા ઘણા પાપ કરવા પડે છે. અને ભોગવવા { પડે તે પણ મજેથી ન ભોગવે ! આપણે ત્યાં કહ્યું છે કે માણસ જે કમાય તેના બે ભાગ અથવા ત્રણ ભાગ કરે. Page #572 -------------------------------------------------------------------------- ________________ 8 અડધા ભાગ ઉપર કે ત્રીજા ભાગ ઉપર એની સત્તા ન હોય. ધર્મની જ સત્તા હેય. છે એ ધર્મમાં જ ખર્ચવા માટે હોય. બાકીના અડધાના ત્રણ ભાગ કરે. એક ભાગ પેટીમાં છું અને એક ભાગ ખર્ચમાં વાપરે અને એક ભાગ જમીનમાં રાખે. આવા માણસો કઈ છે દિ દેવાલું કાઢે? આજે તમારી પેઢીમાં માલ છે તે પાકે કેટલે અને પોતાને કેટલે? આજે કરોડોના કારખાનાવાળા આદિ દેવાલ કાઢે ત્યારે કેટલા મરે ? પિતાના દુધ ચેખા છે અખંડ રહે એવી સગવડ કરીને જ દેવાલું કાઢે. 9 પારકે પૈસે કારખાનાદિ ચલાવનારા ભીખારી છે. ભીખ માંગી માંગીને લાવે ને અવસરે છે કેઈ આપનાર ન મળે તે શી દશા થાય. આગળમા કાલમાં પારકે પૈસે વ્યાપાર 8 ૨ કરનારને કેઈ શેઠ કહેતું ન હતું. એને તે હરામખેર જ કહે. વધારે કમાવવા બીજાના છે છે પૈસા લે છે પણ પેલાનું શું થાય? કમાઈશું તે આપશું તે નહિતર વાહવાહ! $ જે મારું નથી અને મારું માન્યું છે સારૂ નથી તેને સારૂ માન્યું છે. એ એક છે ૨ મોટામાં મોટે રોગ છે. એ હું સમજાવું અને તમે ન સમજે એમાં મારે દોષ નથી. હું છે તમે સમજી જાઓ કે જેટલા સંસારના સુખ છે એ બધા સારા નથી એ સુખને જે છે હું ભોગવી રહ્યો છું તેની સાં મારે ચકવૃતી વ્યાજ સહિત ભોગવવી પડશે તે તમે છે આજથી સારા થઈ જાઓ. સંસારનું સુખ અને સુખની સામગ્રી સારી નથી અને મારી નથી. ધર્મની સામગ્રી છે જ સારી છે એજ સેવવા વી છે. સંસારનું સુખ અને સામગ્રીથી છુટી જવા જેવું છે. હું કયારે છુટાય એને રોજ વિચાર કરે. ઘરબારાદિ પુણ્યથી મળવા છતાં એ બધા સારા છે નથી અને અસલમાં મારા નથી. એ વાત તમે માનતા થઈ જાઓ તે આ સંસારમાં છે તમે એવા સારા બની જાઓ કે બીજા માટે આશીર્વાદ રૂપ થઈ જાઓ પછી તમારે 8 એક પણ પાપ ન કરવા પડે અને એ રીતે જીવતા થઈ જાઓ તે તમે આજથી જ સુખી. છે. થઈ જાઓ. ઘરબારાદિ સારા નશ્રી ને મારા નથી એને મૂકીને જવું પડશે એના માટે પાપ કરીને જીવનને ખુવાર કરવા જેવું નથી. આવું માનતા થઈ જાઓ તા આથી સારા બની જાઓ અને સુખી થઈ જાઓ પછી સાધુ પાસે ઘમની જ વાત કરવાના ! સાધુ પણ સંસારની વાત કરે તે કહી દેવાનું કે તમે ગુરૂની આજ્ઞામાં છે કે આજ્ઞા બહાર છે છે ? આવી વાત કેમ કરી? તમે ઉપાશ્રયે કેમ જાઓ છો ‘સાધુને બગાડવ કે : તમે શું બગડવા? સાધુ ચોર કેમ પાકયા? તમે ઘંટી ચેર પાકયા માટે. ગુરુને પુછ્યા વગર મંગાવનારને જોઈતી ચીજ લાવી આપે છે. સભામાંથી–જરૂર હોય તે લાવી આપીએ છે એમાં શું વાંધ? પૂજયશ્રી-જેણે જરૂરીયાત ગુરૂને સેંપી દીધી છે તે જ સાધુ છે. તમારા ઘરમાં 8 છે પણ બધી જરૂરીયાત વડીલને સોપેલી જ હેય. જરૂરીયાત વડીલ પુરી કરે. તમારાથી છે Page #573 -------------------------------------------------------------------------- ________________ કાંઈ પણ પુછ્યા વગર લેવાય નહી. આજે છેકરા આપના બાપ બનીને જીવે છે એ છેકરાને બાવાઓએ બગાડયા છે. છેાકરા ભગાડ્યા છે એમ કહેતા શું કલક નથી ? અચેાગ્ય છેારો ઘરું છેડીને ચાહ્યા જાય. એની વડીલ ચિંતા ન કરે. એમ સાધુ પણામાં પણ અયેાગ્ય સાધુપણું છેાડીને ચાહ્યા જાય. એની ચિંતા અમે ન કરીએ. માણસને સંસારનું જે મળ્યુ છે એ બધુ મારૂ અને સારૂ, લાગી ગયુ' છે એનાથી માસ મેટા ભાગે હરામખોર થઇ ગયા છે, એફીસા વગેરેમાં કામ ઓછું કરે અને પગાર પૂરો લે દિવસનુ કામ એન્ડ્રુ કરી ચિત્રના એવર ટાઈમમાં કામ કરી ડમ્બલ પગાર મેળવે આગળના કાવમાં છે. ૫૦ માણસથી ઓફીસમાં કામ થતુ હતું. તે આજે ૧૫૦ માણુસથી થતુ' નથી બીડી-સીગરેટ પીએ વાતા કર માજ મજા કરો એમાં ઇ એફીસર કાંઈ કહે તે મુસીબતમાં મૂકાઈ જાય. આજે ચુનીયન થઈ ગયા યુનિયન એટલે વ્યાપારી અને નાકરના પૈસાથી મજા કરો તે. તમે ધીર ધીરે સુધરી જાએ તે બધુ સુધરી જાય. પછી કાઇ વ્યાપારીઓને લુચ્ચા ન કહી શકે. આજે વ્યાપારીઓને લુચ્ચા કહે તે મજેથી સાંભળી લે છે. એક કાલમાં વ્યાપારી અને લુચ્ચેા કાઇ ન મળે. એકવાર એક બાદશાહના રાજયમાં બાદશાહ ખેલ્યા કે વ્યાપારીએ લુચ્ચા થઈ ગયા છે. વ્યાપારીઓને સાંભળવા મળ્યું. વ્યાપારીઓએ વ્યાપાર બંધ કરી દીધા. થે।ડા દિવસ પછી રાજાને ખળર પડી, મંત્રીને પુછ્યુ કેમ વ્યાપાર બંધ કર્યો છે ? મત્રીએ કહ્યુ' રાજન્ એકવાર આપે વ્યાપારી, લુચ્ચા છે કહ્યુ` હતુ` માટે રાજાએ બધા વ્યાપારીને ખેલાવ્યા. માફી માંગી ત્યારબાદ બજાર ખુલ્યા આજે તા સારને શેઠીયા મળી ગયા છે એ બેની વચ્ચે સામાન્ય માણસાનુ` કચુંબર થાય છે. સરકાર અને ગ્રેડના મેઢા ન જેવા પડે એ રીતે જીવા તા સુખી થઈ જાઓ. એમ તમે પૈસાવાળામે સુખી માના છે પણ પૈસાવાળા જેટલા દુઃખી છે એટલા ખીજા કાઈ દુ:ખી નથી. શ્રીમ'તાને રાતે 'ધ નથી આવતી કયારે ધાડ આવે ? પહેલા આ બધુ કર્યાં અને કઇ રીતે છુપાવવુ' એની ગમ પડતી નથી. ખાય છે. ધાડ આવતા ચિંતા કરી માટે માનતા થઈ જાઓ કે ધરારાદિ સાસ નથી ને મારા નથી, એટલે કે સસાર સાધો નથી અને મેક્ષ સારો છે પછી તમે સારા અને સુખી થઈ જશે!? (આમાં પૂજ્યપાદશ્રીના આશય વિરૂદ્ધ કાંઇ પણ લખાયુ હોય તે તેનુ મિચ્છામિ દુકકડ.) વિસ્૦ Page #574 -------------------------------------------------------------------------- ________________ cooledadoooooooooo દેવ, ગુરૂ, ધર્મ ઊપર પ્રીતિ વિના જન્મ અસાર છે. —શાહ કાંતિલાલ ડાયાલાલ સુરેન્દ્રનગર. poooooooooooooooooooo છસો વર્ષ પહેલા થઇ ગોલા પૂજય મહાન આચાય શ્રી મુનિસુદરસૂરિ મહારાજે, અધ્યાત્મ કલ્પદ્રુમ પુસ્તકમાં, લખ્યું છે, તે દરેક જૈન શાસન પામેલ વારવાર રટણ કરી જીવનમાં જેવુ છે. આત્માએ ઊતારવા ગુરૂ મહારાજની જોગવાઈ છતાં જે પ્રાણી પ્રમાદ કરે અને તેઓશ્રીના પુરેપુરા લાભ ન લ્યે તા, તળાવ પાણીથી ભરેલું છે, છતાં પણ તરસ્યા છે. ગુરૂમહારાજની જોગવાઈથી દેવ તથા ધર્મ ઓળખાય, ત્યાર પછી તે-ત્રણે મહાન તત્ત્વાના લાભ લેવા ચૂકવું નહિ, શુદ્ધ દેવ, સુગુરૂ અને તેને બતાવેલ શુદ્ધ ધર્મ એના ઊપર જરા પણું શંકા વગરની, તરણું તારણ તરીકે શુધ્ધ શ્રધ્ધા થાય, ત્યારે જ જીવના . એકડા નોંધાય છે. આવા સૌંદર મનુષ્ય ભવ, આય ક્ષેત્ર, શરીરની અનુકુળતા, સાધુઓને યાગ, મનની સ્થિરતા અને બીજી અનેક પ્રકારની સામગ્રીઓના સદ્ભાવ આ જીવને પ્રાપ્ત થયા છે, છતાં પણ પ્રમાદમાં વખત કાઢી નાખશે, તે પછી એના આરે આવવાના નથી. જે પ્રાણીને ધમ સબંધી ચિ'તા, શુરૂ અને દેવ તરફ ભક્તિ અને વૈરાગ્યના અંશ માત્ર પણ ચિત્તમાં ડાય નહિ તેના મનુષ્ય ભવ નિષ્ફળ સમજવા આ સાંસારમાં સર્વ પદાર્થ અસ્થિર છે. અપ સમય સ્થાયી છે, આ જીવ યુદ્ધ નિરજન નિલેપ છે, અનત માન દર્શન ચારિત્ર રૂપ છે. પ્રત્યેક પ્રાણીએ ધ ચિતા ‘ગુરૂભકિત અને વૈરાગ્યવાસિત્ત હૃદયવાળા થવુ નેઇએ. જ્યારે આ ત્રણેય ભાવ હૃદયમાં ધારણ કરતાં નથી તે, ભલે બહારથી સારા દેખાવ કરવાનાં હાય, પણ વાસ્તવિક રીતે આ, ભવનાં સુખમાં મગ્ન મને તેને પ્રાપ્ત કરવાનાં સાધના એકઠા કરનારા અને પેટ ભરાજ છે. તેઓ જન્મ લઇને. આવા ઊત્તમ મનુષ્ય ભવની છેવટે અનત સ`સોર બરડાઇ વધારી, ક્રમ કાદવથી કરે છે, રખડયા 1 આ ગુરૂ ઉપદેશ છે માટેજ ધ્રુવ ગુરૂ ધર્મ ઊપર અ'તરંગ પ્રીતિ વિના જન્મ અસાર છે.. ' - ગુરૂમહારાજના ચૈાગ એ પેાતાની પાસે પવૃક્ષ સમાન છે. આ સ"સારના વિષયની વાસના તજી દે, ઈચ્છા ઓછી કરી, ઇંદ્રિયનુ દમન કર અને મન ઊપર અંકુશ રાખે. જૈન શાંતરસના સાર એજ છે. આ ભવના માની લીધેલા જરા જેટલા સુખ સારૂ' તમે અનંત ભવની વૃદ્ધિ કો નહી, જૈન શાઅભ્યાસના આજ સાર છે, Page #575 -------------------------------------------------------------------------- ________________ જજઅજ ર - - - - - 1 શ્રી વષૉ૫ મહિમા ગીત . (હે ત્રિશલાના નાયા એ સગ) - - - - - - - - - માતા મરૂદેવીના જાયા, જેણે વષીતપ સહાયા, . દિક્ષા દિવસથી ચારસો દિનના, ઉપવાસી જિનરાયા માતા...ટેક ખેતરમાં પશુ કામ કરંતા, ધાન્યને ખાઈ જતા, ખેડૂત તેથી માર મારતે, પૂર્વ ભાવે પ્રભુ જતા, ': , કરૂણાથી સુખે શક બંધાવ્યું, પ્રમાદવશ ના ખેલાયા. માતા...(૧) પુણ્યની સાથે પાપ સેવાયું, બળદ ભૂખ્યા રહેતા, ' . અંતરાય બાંધ્ય પ્રભુ જીવે, કમ વિપાક ભોગવતા, - ના મળે ગોચરી પાણી પ્રભુને, ચાર દિવસ વિતાયા...માતા...(૨) ‘ફાગણ વદ આઠમથી પ્રારંભ, વૈશાખ સુદ બીજ સંત, જઘન્યથી એક ઉપવાસ-બેસણું, ચૌદશે ઉપવાસ વ્રત, વિધિ સહીત વર્ષીતપ કરતાં, પૂને ભવિ જિનરાયા.માતા.(૩) ગામેગામે વિચરતા જિન, હસ્તિનાપુરમાં પધાર્યા, શ્રેયાંસકુમાર પ્રભુને જોતાં, નવનવ ભવ થદ આવ્યા, ઉપવાસી અરિહંત નિહાળતાં, સુપાત્રદાન ચિત્ત લાયા.માતા...(૪) એક આઠ ઈશ્કરસ કુંભ, નૃપને ભેટશું આવે, . . નિર્દેવ શિક્ષા જાણી શ્રેયસજી, ભાવે જિનને વહેવે, ચિત્ત વિત્ત ને પાત્ર વડાઈ, દાતા જગ: પંકાયા...માતા...(૫). . ઋષભ પ્રભુને ઈશ્કરસ પારણે, વીશ જિનને ખીર, રાષભ પ્રભુને દાતા શાત્રી, ત્રેવીશ બ્રાહ્મણ ધીર, નિયમ દેવલેક કે શિવને, આવુ દાતા સહાયા.માતા (૬) રાજા, નગરશેઠ, રાજપુત્રના,' ઉત્તમ સવને ફળતા, પાંચ દિવ્ય, બારડ સેને, પારણું પ્રભારે વરસતા, ' “ અક્ષયપદ દેનારી આ ભિક્ષા, “અક્ષય તૃતીયા” કહાલા..માતા(૭) આ તપમાં આજ પ્રાપ મોખરે, વિવીિતિ મુનિરાજ), ' ઓગળ ચાસ સળગ વષીતપ, રામચંદ્રસૂરિ શિવરાજ, - , ' ' , તેત્રીસ વર્ષ વષીતપ કીધે, “બાપજી નહીં વિસરાયા...માતા.(૮) ' કે ' (અનુ. ૧૧૪૧ ઉપર) , : Page #576 -------------------------------------------------------------------------- ________________ 'T કટાક્ષ કથા . છ મહિનાનો પુખ્ત વિચાર એ . -શ્રી સંજય જાણીતી કથા છે. ' દરેક વકતાઓ અને શ્રોતાઓમાં આ પણ હિસાબે શીંગડામાં માથુ શલવું જ ! વિચાર કરતા કરતા આજે છ મહિનાના જખ ગામમાં સુવિચાર નામને એક વહાણા વહી ગયા. લોકોમાં પણ કહેવાય જટી રહેતે હતે.. . - કે આટલા લાંબા સમય સુધી વિચાર કરીને તે દરરોજ માટે કોઈ સજજનના ઘરે કે જે કોઈ કાર્ય કરવામાં આવે છે ચોકકસ કાર્ય સફળ થાય જ થાય. ભિક્ષા માટે જ હતો. હિમંત કરીને તે આખલા પાસે ગયે. આ સજજનના ઘર આગળ એક આખલો કંઈ સમજે એ પહેલા તે એનઃ ચોમાસુ ચટેલો આખલો ઊભે રહેતે હતે. શીંગડા મજબુત પકડીને આણે શીંગડામાં શરીરે હુષ્ટપુષ્ટ તે હતો જ, પણ સાથે માથું ઘાલી જ દીધુ. સાથે એના શીંગડા પણ આકર્ષક હતા. અચાનક બનેલા આ બનાવથી આખલે એના શીંગડા જાણે કે કારીગરે સરખા ભડકે. આખા ગામમાં તેણે ડાદોડ કરી ઘાટ ઘડીને તૈયાર કર્યા હોય એવા ગળ મુકી. પેલો જટી પણ પિતાનુ છ મહિનાનું હતા. અત્યારના કેઈ જુવાનીયાને ફુટબોલને અનુમાન સાચુ પડયાની ખૂશી અનુભવવાનું દંડ એમાં ઘૂસાડી દેવાનું મન થાય એવા ભૂલી જઈને હવે આમાંથી કેમ બહાર શીંગડા હતા. આ આવવું એની મથામણમાં ૫ ડો. પશુ, જ આ જીને શીંગડામાં બહુ જ રસ આખલે એવી બે ફામ દેડાડ કરતે પડ. શીંગડા જઈને સુવિચાર જ હતો કે આ જર્ટીનું આખું શરીર ઘસડાય વિચાર કરતે ? કહો કે ન કહે પણ આ ઘસડાયને લેહી લુહાણ થઈ ગયું. તેણે શીંગડામાં મારૂ માથુ આવી જાય એમાં પણ બૂમાબૂમ કરવા માંડી. લેકે ભેગા કેઈ શંકા નથી. માથા ઉપર હાથ ફેરવીને શ્રેયા અને માંડમાંડ આ જટીને શીંગડામાંથી માપ લે, ત્યારે એને થતું કદાચ દેરાવારને બહાર કાઢ્યા . ફેર પડે તે કહેવાય નહિ. આ વિચારથી લેકેએ એને ઠપકે પતાં કહ્યું તેનું મન ડગમગ થયા કરતું. “અરે અકકલના, બારદાન, આદુ, અવિચારી આ સીલસીલે બરાબર. છ મહિના કાર્ય કરાતું હશે ?” સુધી ચાલ્યો. છ મહિને એનામાં હિંમત અને સુવિચાર જટીની કમાન છટકીઃ આવી. એણે નક્કી કર્યું કે આજે તે કે “તમે અકકલના બારદાન અને તમારા બાપ Page #577 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ અંક ૩૫ તા. ૨૦-૪-૩ ૧ ૧૧૪૧ . અકકલના બારદાન, તમે અને તમારા બાપ માણસ એમાં ઉંડા ઉતરવાને પ્રયત્ન કરતા અવિચારી કાર્ય કરનારા હશે? હું તો પછી બેસે છે. તમે આવું અવિચારી પગલુ સુવિચાર....... મારું નામ જ સુવિચાર છે કેમ ભર્યું? સામેથી તરત જ જવાબ મળે પછી અવિચારી કાર્ય કરવાને સવાલ જ છે અમારૂં પગલું પુખ્ત વિચાર કરીને કયાં ઉભું થાય છે? તમને ખબર નહિ ભરવામાં આવેલું છે. પાછું ખેંચાય તેમ હેય પણ છેલ્લાં છ મહિનાથી પુખ્ત વિચાર નથી. તમે આમાં શું સમજે? કરીને આ પગલું ભર્યું છે.” આવા અવસરે મને તે કહેવાનું મન . આ કથા આજે એટલા માટે યાદ આવે થઈ જાય છે. બરાબર છે, બરાબર છે. તમે છે કે હમણુના માણસા અવિચારી કાર્યો છ મહિના વિચાર કરીને શીગડામાં માથું તે કરે જ છે પણ એ સ્વીકારવા તૈયાર ઘાલ્યું છે. સુવિચાર જટી તો શીંગડામાં નથી હતા કે મારું કાર્ય અ-વિચારી માશું સલામત રીતે બહાર કાઢી લેવામાં હતું. આ જે છેલ્લા કેટલાય વખતથી જે “ સફળ રહ્યો પણ તમે નાંખેલું માથુ બહાર, બનાવ બન્યા છે એ બધા સૌને આશ્ચર્યમાં કાઢી શકે તેમ નથી. કદાચ તમારી પેઢીમૂકી દે તેવા છે. ઘણાં ભલા માણસેને પરંપરાના ભાવિ માથાએ પણ તમે આથી આઘાત લાગ્યું. તેમાંથી કેટલાક શીગડામાં ભરાવીને જ જવાના લાગે છે! (અનુ, ૧૧૪૧ ઉપર) પાલીતાણાને હસ્તિનાપુર, અખાત્રીજ દિન ગાજે,. પ્રથમ જિહંદને ભાવે ભેટતાં, તપીના દિલ રાજે, - કર્મ નિજ કરતા કરતા, તપ પૂર્ણતા પાપા માતા..(૯) પુણયશાળીએ વર્ષીતપ કરે, દિન દિન ચદતે રંગે, રાસનઃ શક્તિ' અ, કરીએ તપ ઉછરંગે, : “ધમ રસિક સુતે' વષીતપના, મહિમા આજે ગાયા..માતા....(૧૦) - સં. ૨૦૪૯ વૈશાખ સુદ 9 રચયિતા, w, ૨૫-૪-૯૩, રવીવાર, “ધર્મ રસિક સુતા મહેન્દ્ર રસીકલાલ શાહ - અમદાવાત ' Page #578 -------------------------------------------------------------------------- ________________ હરિ સંસારના સુખ માટે પણ ધર્મ થાય છે તે જૈન એ ધર્મ છે, કુળ કે જાતિ નથી. બને. અને સંસારના સુખ માટે ધર્મ કરે જૈન ધર્મના સિદ્ધાંત માને તેને જ જૈન પણ ખરો. પણ જેન ધર્મને સાધુ અને કહેવાય, અથવા કહેવાવવા જોઈએ, શ્રાદધને તે પણ ત્રીજે પદે પહોંચેલા આચાર્ય જેમને વિધિમાં લખ્યું છે કે જેન” ધર્મ અમુક અરિહંતના પ્રતિનિધિ માને છે તેઓ જાતની લાયકાત કે ગુણવાળાને જ અપાય, જ્યારે આવી વાત કરે કે સંસારના સુખ તેવા ગુણવાળાજ, તેમજ લાયકાત ધરાવનારા માટે પણ ધમ થાય ત્યારે એમજ લાગે જ ધમ લેવાના અધિકારી ગણાય. કે વાડજ ચીભડાં ગળે છે. સુખ માટે જે કોઈ ધર્મ લેવા આવે. તેને શરૂ પાગલ થયેલા જીવોને દારૂ પીવાનો બંધ સૌથી પહેલા સર્વ વિરતિનોજ ધમ બતાવે કરે છે. એટલેથીજ તેઓ અટકતા નથી. (સંસારના ત્યાગને) તે પણ મેક્ષના દયેય સંસારના સુખ માટે કેણે કે ધર્મ કર્યો માંટેજકઈ જીવની સર્વવિરતિ પાળવાની છે. તેના દાખલા પણ આપે છે. પણ તેનું શક્તિ કે પરિણામ ન હોય, તોજ તેને પરીણામ શું આવ્યું તે બતાવતા નથી. હરિના હાથે લિતિર, ઉ. બીલાડીને દૂધ દેખાય છે, ડાંગ દેખાતી દેશ આપે. તે દેશવિરતિ પણ સર્વવિરતિની નથી. આવી વાત સાંભળીને અજ્ઞાની લાલસાવાળીજ હોવી જોઈએ, કારણ કે ભોળા છે જે સુખ માટેજ તલસતા હોય જ્ઞાનીઓએ ફરમાવ્યું છે. કે સર્વવિરતિની છે. તેઓને ખુળ આનંદ થાય છે અને લાલસા વગરની દેશવિરતિને પરીણામ સુખ માટે ઉપાય બતાવનાર મહાન સમ્યફ હેતે થી. એટલે કે દેશવિરતિ ઉપકારી લાગે છે. પણ સર્વવિરતિને વિકલ્પ છે ઘાતક નથી. બ્રહ્મદત્તના જીવે ખુબ સારા ઘર્મ કર્યો, તેથી બનેને યેય એકજ ફકત મહાજ અને તેના ફળ રૂપે સંસારનું સુખ માગ્યું છે. તેથી એમ નકકી થાય છે, જૈન ધર્મમાં તે તેને ઉંચામાં ઉંચુ સુખ ચક્રવતિ પણ બીજો કોઈ મિક્ષ સિવાયના દયેયને વિક૯૫ મહું પણ પછી શું? સીધા સાતમી નરકે બતાવ્યો નથી. જ ગયા. વાસુદેવ અને પ્રતિવાસુદેવે તે પછી જૈન ધર્મમાં સંસારના સુખની નિયમા નરકેજ જાય છે, તેનું કારણ પણ તો કેવી રીતે ઘટી શકે? ધર્મ સંસારના સંસારના સુખ માટે કરેલો ધર્મ છે, જે સુખને માટે પણ થાય એ દલીલને સ્થાન જ ચકવતિ, વાસુદેવ, પ્રતિવાસુદેવો જે ઉત્તમ કેવી રીતે હોય શકે. છતા સંસારમાં ઘણી કક્ષાના જીવ હોય છે. તે પણ જે સંસારના જાતના હાય કર્મના યોગે છવ , સુખ માટે ધર્મ કરે તેં તેને સુખ મળે છે સંસારના સુખ (અર્થ, કામ)મા પાગલ પણ આપણુ એ સુખ ભોગવીને દુર્ગતિમાં અસંખ્યાત Page #579 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ અંકે ૩૫ તા. ૨૦-૪-૯૩ ; ૧૧૪૩ જેવું નથી કાળનું દેખ લેગવવા તેમને પણ જવું ધર્મ કરવાને ઉપદેશ કેવી રીતે અપાય? પડે છે તે આપણું શું થાય તે વિચારવા પુણ્યથી મળેલું એવું ધર્મનું સુખ પણ . • ભોગવવા જેવું નહિ પણ છેડી દેવા જેવું વળી તેઓ એમ પણ દલીલ કરે છે એમ જ્ઞાનીએ કહી ગયા છે. કે સંસારના સુખ માટે ધર્મ ન કરે તે આપણા અનંત તીર્થકરે, ચક્રવતિએ, શુ પાપ કરે? પણ એને પાપ કરવાની મોટા રાન, મહારાજ, શેઠ, સહુકારે જેની જરૂર જ કયાં છે. સંસારના સુખ માટે પાસે સંસારનું અમાપ સુખ હતું તે કરેલ ધર્મજ એને છેવટે પાપના . ફળરૂ૫ તે મુખ છેડીને ભાગી છુટયા, અને સંયમ દુખ અને દુગતિ આપશે જ. એમ શાસ્ત્રો લીધે છે. એવા અનેક દાખલાઓ છે અને જ્ઞાનીઓ ફરમાવે છે. આજે પણ તેવા દાખલા બની રહ્યા છે, આ જન ધમ ફક્ત મોક્ષલક્ષીજ છે. તેથી તેને વિચાર કેમ કરવામાં આવતું નથી. સંસારનું સુખ અને તેને માટે કરવાનું છે એ દર્શનમાં તેમજ સારા વિવમાં જેને ધર્મ આ વાત ઘટતી જ નથી. છતાં જૈન ધર્મનું ઉંચું સ્થાન છે. કારણ કે તેમાં સાધુ એનો ઉપદેશ આપે છે. એ આ પડતા સંસારનું સુખ અને કામને હેવ કહા છે. કાળને જ આભારી છે એમ માનવું પડે ને? તેને જ ધર્મને નામે ઉપાદેય જે ગણાવે, ' ' એવા પણ અનેક દાખલાઓ છે. કે તેને જૈન ધર્મ સાથે મેળ કેવી રીતે બેસે.. સંસારના સુખ, અર્થ અને કામ માટે ધમ આ મેણાલક્ષી ધર્મ સાચે બતલાવવાને, કર્યા પણ તેવું પુણ્ય ન હોવાના કારણે બદલ લોકોને ગમે તેવી સુખની વાત સુખ ન . તેવા કે ધર્મના દ્રષી સાધુ બતલાવે. તે લોકોને ખુશ કરવા અને ' અશ્રધાળુ થઈ ધર્મમી વિમુખ થઈ ગયા પેતાની ખ્યાતિ વધારવા માટે તેમજ પોતે છે. કારણ કે તેઓને ધમની શ્રદ્ધા હતી જ કંઈક નવું બતાવે છે. અને બીજા જે નહિ સુખ મેળવવા માટેના ઘણા ઉપાય શાસ્ત્રીય અને સાચી વાત કરે છે તેનું કરતા કરતા, આ ધર્મ કરવાને પણ એક ખંડન કરવા માટેજ આવી વાત કરે છે. ઉપાય કરી છે તેમાં તેઓ સફળ ન સંસારી જીવ સુખની લાલસાવાળે થયા. એટલે દેવ-ગુરૂ-અને ધર્મ માટે જેમ જ તેમે સાધુ ઠેકાણે લાવે કે ગાંડ ફાવે તેમ બેલતા થઈ ગયા એટલું જ નહિ બનાવી, સુખ માટે ધર્મ કરાવી દુર્ગતિને તેમના દેવી પણ થઈ ગયા. . રસ્તો બતલાવે. * આપણે સાથી કરતા હો બેલી આ મિલક્ષી જૈન ધર્મ માટે સંસારનાં છીયે કે “સંસારીક ફળ માગીને, રખડ સુખ માટે ધમ થાય એમ કહેનારા સાધુ બહુ સંસાર અઠકમ નિવારવા માંગું મેશ પોતે એ વાત ગૌરવપૂર્વક વ્યાખ્યાનમાં ફળ સાર “એનો અર્થ શું ? સંસાર માટે કહે છે એટલુજ નહિ પણ એમના Page #580 -------------------------------------------------------------------------- ________________ ગાવશ હત્યાના પ્રતિબંધ સામે સુપ્રિમ કે દ્વારા મનાઈ હુકમના ઈનકાર સ'પૂર્ણ ગાવ'શ હત્યા પર પ્રતિબંધ સામે મનાઇહુકમ આપવાના દિલ્હીની સુપ્રિમ કેટ ઈન્કાર કર્યાના સમાચાર પાછળ મુંબઈના કચ્છી અને જૈન ભાઇબહેનેામાં આજે ઉત્સાહની લાગણી ફરી વળી હતી. આ અંગેની સુનાવણી હાથ ધરવામાં આવનાર હતી તે દિવસ ગોવશ હત્યા પરા પ્રતિબંધ જળવાઈ રહે એ માટેની લડતને આધ્યાત્મિક બળ મળે એ માટે સુખઇગરા કચ્છીઓએ આ બીલ તપની સાધના કરી હતી અને સુપ્રિમના ચુકાદાએ આ તપને સફળ બનાવતાં સુખઈગરા' કચ્છીઓએ આજે વિવિધ વિસ્તારોમાં મેડા વહેચ્યાના સમાચાર મળતા હતા. મધ્યપ્રદેશમાં ભાજપનું શાસન હતુ ત્યારે ત્યાં રાજ્ય સરકારે ગોવંશ હત્યા ૫૨ પ્રતિબંધ મૂકયા હતા અને એ વખતે આ પ્રતિબંધની સામે હસીમતુલ્લા દ્વારા જબલપુર (એમ.પી.)ની હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવતાં વિવિધ જનાવરા દૂધ આપી શકતા ન હોય તા પણ આ જનાવરા અતિમહત્ત્વનું એવું છાણ આપે છે અને ચેાપાનીયામાં પણ આ વાતના જેશ ભેર, પ્રચાર કરે છે વળી જે મહાપુરૂષ મેક્ષ માટેજ ધમ કરવાનુ કહે છે તેની નિજ પણે હાંસી ઉડાવવામાં આવે છે. અને કહે છે કે દરેક વાતમા માક્ષ માંક્ષ શુ કરે 网流量 વ્યાપક ઘટક તરીકે આ છાણુ ઉર્જાન અત્યંત ઉપયાગી છે એવું જણાવી એ વખતે મધ્યપ્રદેશની હાઈકોર્ટમાં ૧૯૯૨ની ૧૫મી સપ્ટેમ્બરે જસ્ટીસ એસ. કે. ઝા અને જસ્ટીસ નાએલકર દ્વારા આ અપીલ ફગાવી દેવામાં આવી હતી. અને ગેવ’શ હત્યા પરના પ્રતિબંધ માન્ય રાખવામાં આવ્યા હતે. આના અનુસ ધાનમાં ફરિયાદી દ્વારા સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. સુપ્રિમ કોટ માં ફરિયાદી તરફથી ધારાશાસ્ત્રી રૅલી એસ. નરીમાન દ્વારા દલીલે કરવામાં આવી હતી. જયારે અખીલ ભારતીય કૃષિ ગોસેવા સંઘ તરફથી ધારાશાસ્ત્રી કે. કે. વેણુગોપાલ અને વિજય હંસરાજીઆ ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં ગાવી હત્યા પર પ્રતિબંધ આવે એ માટે કચ્છી આગેવાના શ્રી રવિલાલ સગાઇ, રમણીકભાઈ સતિયા ને સુનીલ છેડા દ્વારા સક્રિય આર્યેાજનના તખ્તા ગોઠવાઈ રહ્યો છે. (ગુજરાત સમાચાર, મુંબઇ, તા. ૩-૨-૯૩) છે ? માલક્ષી એવા જૈન ધમ' ખતલાવવા હેય તા મેક્ષ માક્ષ ન કરે તે. શું સંસાર, સસાર કરે ? અંતમાં શાસનદેવ સને સત્બુદ્ધિ આપે એજ એક અભ્ય ના. એક શ્રોતા સલાદે સુબઈ Page #581 -------------------------------------------------------------------------- ________________ sa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કે દાદાનું કહેવું કયાં ખોટું હતું કે පපපපපපපපපපපපපපපපපපපපප්ප મહિસાગરમાં ગામડાં તે રવિશંકર તે બોરસદ ભેગા કેરભાઇઓને દાદાન' - મહારાજને મોસાળ જેવા થઈ ગયેલાં એક અજ્ઞાન ઉપર હસવું આવ્યું. વાર જેલમાંથી છૂટીને અ કોરભાઈના “અરે એટલીવારમાં તો કેવી રીતે લઈ ગામમાં આવ્યા ત્યારે બધ્રા બહ રાજ જય ?' દાદાએ વાતને અમાન્ય કરી. '' . થઈ ગયા. . “તમેય શું મા”શજ માને નહિ ને ! . . છે કે પીએ એટલી જ વારમાં બેરસદ ર . ગ મ આખું હરખાઈ ગયું. પેટ ભરીને , 0 પુગાડી દે.” ઠાકોરભાઈએ ભારપૂર્વક કહ્યું. .. વાત કરી, ખબરઅંતર પૂછ્યા. ગામને દાદા કહે : “એ તે ઠીક, પણ બોરસદ - થયું ? દાદા પાસે તે હરખની વાત લઈ જવાનું ભાડું શું લે છે ?” કરવી જ જોઈએ ને? “કેમ, છ આના ? “ " દાદા ! દાદા ! આપણુ ગામમાં એક કે “તમને આખા દિવસની મજૂરીના બહુ સુખ થઈ ગયું. કેટલા પૈસા મળે છે ?' દાદાએ પૂછયું. દાદા કહેઃ “શું સુખ ભાઈ !” ઠાકોરભાઈઓ કહે : “ત્રણ આના.” મારે સુખ થઈ ગયું દાદા ! આપણા ‘ત્યારે આ મોટર બસ તમને હોકે ગામમાં મોટર બસ શરૂ થઈ ગઈ. આ પીએ એટલી વારમાં પહોંચાડી દે કે બે * દહાડામાં ' ' હેકે પીએ એટલામાં તે બોરસદ ભેગા!” I બધા ભાઈઓ કાન પકડી ગયા. - દાદા કહે : હકો પીએ એટલી વારમાં દાદા કહે : “આજે તે આપણે અવળું બારસદ પહોંચાડી દે એટલી વારમાં તો અથ શાસ્ત્ર ભણીએ છીએ. જે ગામમાં ન લઈ જય.” એસ. ટી.ની બસો આવે છે તે ગામ ખુશ એહ! દાદા ! મોટર બસ આવે ત્યારે થઈ જાય છે. પણ એ બે વાનાં લઈ જાય એ જે ને! આ હેક પીએ એટલી વારમાં છે. “ગજવામાંથી પૈસા ને પગમાંથી જેર.” | દાદાની વાત આજે સમજાય છે. “બસ હવે બે દહાડામાં નહિ, વધારે દહાડામાં , પહોંચાડે છે ને ગજવામાંથી પૈસા લઈ જાય છે આર અને યુરોપિયને. પગમાંથી જોર તો ભારતું ય વયું ગયું છે, જોર રહ્યું છે માત્ર નેતાઓની જીભમાં જે પ્રજાને. ઉલ્લે : બનાવતા ને ઊઠાં ભણાવતા વચન આપ્યાં કરે છે. કસાઈ વાડે જતાં પહેલાં લીલામ " થતા કડાની જેમ ભારતની મૂળ પ્રજાનું વિશ્વની બજારમાં છડેક લીલામ કરાઈ રહ્યું છે આંધળી પ્રગતિની દોટમાં. અને પાછું વાળીને જોવાની ફુરસદ લીલામ થતી પ્રજાને ય હોય એવું કયાં દેખાય છે ? ' જમ્બુદ્વીપ-તંત્રી : Page #582 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જ્ઞાનપદ ને દિવસે જ્ઞાનેગીની પ્રથમ પુણ્યતિથિ පපපපපපපපපපපපපපපපපපපසට જેમની આંખમાં બ્રહ્મચર્યની પ્રજા ચહેરા પર ચમકદાર ઝામની વિભા આવી અદભુત એક ભાવ પ્રતિભા....એટલે જ વસ્તી તીર્થોદ્ધારક પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ. સા. ના નામે વિશ્વમાં વિખ્યાતું હતી, તે વિભૂતિને એક વર્ષ પૂર્વ અંકલેશ્વરમાં ચિત્ર સુદ દશી ના પાવન દિને સ્વર્ગવાસ થયે હતે. . તેઓશ્રીને શ્રધ્ધાંજલી સમપતા અનેક પૂજ્ય પુરૂષેએ વિવિધ રૂપે શ્રધ્ધાંજલી અને સમર્યા હતા, - ચાલે . તેને જોઈએ ... . * એક મહાન કૃતઘરની બેટ પડી. - એક ગુપ્ત અષક લુપ્ત થઈ ગયા. - એક તીર્થોદ્ધારકે વિદ્યાય લીધી. - લધિ સમુદાયનું મહાન રત્ન કાલલૂટારૂં એ ટવી લીધું • કૃતિથી ભદ્રંકર અને પ્રકૃતિથી ભકર એવી ભદ્રંકરી પ્રતિભાએ, ચિર વિદાય લીધી « " સંસ્કૃતના મહાન સફારને વર્ગવાસ થવાથી વિદ્વત આવી એક અપૂર્વ હસ્તિ હતી, મુખ પર અધ્યાત્મિક મતિ હતી... તે વંદનીય વિભૂતિને પ્રથમ પુણ્યતિથિએ , વંદન કરી. . છે વીકૃત અને અનુગ્રહ વરસાવવા વિનંતિ કરીએ છીએ... " ગુરુ વિરહ બાકલિત વૃદ્ધ Page #583 -------------------------------------------------------------------------- ________________ 9113161. 21H1212 NR 1 - ". ૫. શ્રી ચંદ્રકીતિવિજયજી ગણિવશ્રીને સમાધિપૂર્વક સ્વર્ગવાસ - પ. પૂ. તપગચ્છાપતિ, વ્યા. વા. પરમ- વિછ તથા મુ. શ્રી નયવર્ધન વિજીએ શાસન પ્રભાવક સૂરિપુરંદર બ્રીમદ વિજય તથા લાલબાગના યુવાનોએ પણ સારું રામ દ્રસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સ્તન શ્રવણ કરાવ્યું. , , સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજય સુચિ તેમને પૂછીએ કે સાંભળે છે ? અરિસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પન્યાસ હંતના ધ્યાનમાં છે તે તેઓ “હા' પાડતા શ્રી કીતિવિજયજી ગણિજે. શાહપુરના પીડાઓ વચ્ચે-૫ણ એમની સમતા-આરાધચાતુર્માસમાં આ મહિનામાં પેનકીયાનું નામાં મગ્નતા જોઈ સકલ સંધ ભૂરિ ભૂરિ કેન્સર થયાની ખબર પડી. ચોમાસા બાદ અનુમોદના કરતું હતું. ' વિહાર કરી શ્રીપાળનગર • પધાર્યા. અહીં જરૂરી બધા પ્રકારનું ચેક એમની આરાધના, સમાધિ માટે ખાસ કરાવ્યું. આયુર્વેદિક ઉપચારો ચાલુ કર્યા. એનાથી પ્રવચને, વાચનાએ, પંડિતોના પાઠ વગેરે પીડાઓ વચ્ચે પણ ઘણી સમતા-સમાધિ શ્રીપાળનગરમાં બંધ કરી દેવાયા હતા. ટકી રહી. પોતે પણ આરાધના માટે ખૂબ ફા. વ. ૯ ના દિવસે સવારે જોરદાર જાગ્રત હતા. રાતની–દિવસની વાચના વાસ ઉપડશે. છેલી પ-૭ મિનિટમાં સાંભળતા. એ તાકાત ઓછી થતાં તેઓના મુખની-આંખની વિકૃતિ થતાં ચતુર્વિધ આસને જ સંભળાવવાનું ચાલુ કર્યું. સંઘ ભેગે થઈ ગયે. નવક્ટરની ધૂન ચાલુ . ૬, દેવરત્નવિ.જુ, ભવ્યદર્શન વિ.. થઈ ગઈ. ૧૦.૩૧ કલાકે નવકારની પૂન - બંસીભાઈ ચેકસી, કેસરીભાઈ સેકસી. વચ્ચે તેઓ વર્ગવાસી બન્યા. કાંતિભાઈ સંઘવી પાર્લાવાળા પ્રવણ કરાવતા હે. જે. જે. વ્યાસ, ડે. પૂર્વેશ પારેખ, હતા. તેઓ ખૂબ અહોભાવથી સાંભળતા, ડે. પનાભાઈ પત્રાવાળા, વૈદ્યરાજ રમેશભાઈ સંગરસથી ભીના થતા. મરણસમાધિ નાનલ તથા સુ. વિપીનભાઈએ સેવાને પયનને, સમાધિશતક, અમૃતવેલની સઝાય, સુંદર લાભ લીધો હતો. મારા શિ મુ. વિવિધ સ્તવને, સજા, સ્તુતિઓ, ધર્મ, દેવરત્ન વિ. મુ. ભવ્યદર્શન વિ. મુ. ધ્યાનની ઢાળ, સમાધિસ્ત્રોત, અરિહત જ્યરત્નવિ. મુ. અનંતરત્નવિ. તથા સ્વ. વંદનાવલી વગેરે આરાધનાપ્રેરક ભરપૂર પંન્યાસજીના શિષ્ય મુ. પ્રશમીતિવિ.જીએ શ્રવણ તેમને મળ્યું. છેલ્લા બે દિવસમાં બે સાડા ત્રણ મહિના રાત-દિવસ ભકિત કરી. • પં. શ્રી કનકદેવજ વિ છે, મુ. શ્રી અક્ષય- એની પણ સંઘ ભરિ ભૂરિ અનુદના કરી Page #584 -------------------------------------------------------------------------- ________________ -૧૧૪૮ જૈન શાસન (અઠવાડિક). રહ્યો છે. વ. પચાસજીએ પણ ઘણાઓને મહાદેવના મંદિરમાં જાહેર પ્રવચન થયા, પત્રો લખાવેલા, એમાં એની અનમેદના ઈતર પબ્લિક ચિકકાર હતી. આગલ કરવામાં બાકી રાખી નથી. મણુંદ ઘોજ મહેસાણા, નંદાસણ, ૨૫ વર્ષની ભરયુવાનવયે, થનગનતા વાનસર, કેબા થઈ શાસનપ્રજ્જવના કરી શિગ્યપૂર્વક ચારિત્ર અંગીકાર કરી, ૩૦ રહ્યા છે તથા પૂજ્યશ્રી, અમદાવાદ ત્રિ સુદ વર્ષ સુંદર સંયમ પાળ્યું. ગુરૂસેવા ઉગતપ, ૮ નો પધાર્યા છે. સ્વાધ્યાય, સંયમમાર્ગમાં હતા તેમજ ઉમરાળા અને કા. -૧૨ ને પૂ. ભવ્ય ઉપર અનેક ચેમાસામાં કરેલ તપસ્વી મ. શ્રી ગુણયશ વિ. મ. આદિ ઉપકાર સુપ્રસિદ્ધ છે, અનુમોદનીય છે. પધારતાં બપોરે પૂ. પ્રવચનકાર સુ. શ્રી તેમની સમતા સમાધિ જોઈ સૌને થતું કે કીર્તિયશ વિ. મ.નું પ્રવચન થયું ભકિત તેઓ સંયમને સારી સારી રીતે પાણી સારી છે. વ. સુ-૧૦ ના પૂજ્યશ્રી અમદાચૂકયા છે. તેમના ' જવાથી અમારા વાર પધાર્યા છે. સમુદાયમાં એક સારા સંયમી, તપસ્વી પાંચોટ (મહેસાણા)-અઢી શ્રીમતી સાધુરભની બોટ પડી છે. . પુપાવતીબેનના સુકૃતની અનુમોદનાથે પૂ. - શ્રીપાળનગર ટ્રસ્ટની, સંઘના ભાઈની તપસ્વીરત્ન પં. શ્રી ભદ્રશીલ લિજ્યજી મ. સેવા-સુશ્રુષ પણ નોંધપાત્ર હતી. કે . તથા પ. પૂ. શ્રી ગુણશીલ થિન્યજી મ. અંતિમ યાત્રામાં માનવમેદની અને આદિની નિશ્રામાં વૈ. સુ ૬ ના સિધચક્ર ચઢાવા પણ સારી સંખ્યામાં થયા હતા. પૂજન પા. સુ ૭-૮ ના ૧૦૮ પાર્શ્વનાથ ચંદનબાળાથી આ. શ્રી વિજય ચોદય. પૂજન, સ ૧૦ ના અષ્ટોત્તરી શાંતિનાત્ર સૂરિજી આદિ દેવવંદન માટે પધાર્યા હતાં. અને સુદ ૧૧ ના ભવ્ય સ્નાત્ર મહોત્સવની ચતુર્વિધ સંઘ સાથે દેવવંદન થયા હતા. બબલદાસ પાનાચંદ પરિવાર તરફથી આયેાજન કર્યું છે. ' પુના-સંગમનેર, નાસિક, ઘેટી, શાહપુર, મુરબાદ આદિ સંઘ અંતિમયાત્રામાં જોડાયા છે - ચાતુર્માસ નિર્ણય-પ. ૫ વર્ધમાન તનિધિ પૂ. આ. શ્રી વિજય રાજતિલકહતા. દ. મુ. પ્રશમકીર્તિ વિજય તથા મું સૂરીશ્વરજી મ. તથા પ. પૂગચ્છાધિપતિ ભવ્ય દર્શન વિજયની વંદના. - આ. ભ. શ્રી વિજય મહદ સુરીશ્વરજી મહેસાણા જિલ્લામાં શાસન પ્રભાવના સાજના મહારાજાદિનું ચાતુર્માસ સુરત ગોપીપુર - પ. પુ. માલવદેશે દૂધમસંરક્ષક . શ્રી રામચંદ્રસરીવર આરાધના ભવન થશે શ્રી વિજય સુદર્શનસ્ મ. ડીસાથી વિહાર તેઓશ્રી પાલીતાણા ઓળી કરાવી અમદાવાદ કરી પાટણ થઈ સંખારી પધાર્યા. ઘેર ઘેર ઠી. સુ. ૨ પધારશે ત્યાં વરસીતપના પારણું શ્રીફળ, રૂપિયા આદિની, ગફુલી થઈ પૂ. દીક્ષા પ્રતિષ્ઠા વિ. કાર્યક્રમ છે. ડૉ. વદ ૭ સુદર્શનસૂ. મ. તથા મુનિદર્શન રત્નવિજયના જ અમદાવાદથી સુરત તરફ પ્રયાણ કરશે. Page #585 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી છે . અમે આચારમાં સાધુ તમે વિચારમાં સાધુ! જે દિવસે તમારા અને અમારા જે વિચારોને મેળ થશે તે દિવસે જેન શાસન ઝળકશે ! છે . શ્રાવકને ઘરવાસને ભય લાગે, કયારે છૂટે કયારે છૂટે તેમ થયા કરે અને સાધુને આ પ્રમાદને ભય લાગે, ક્યારે પ્રમાદથી બચું તેમ થયા કરે તે બંને ય છે માર્ગમાં આગળ વધે. બાકી જેને પ્રમાદને ભય ન લાગે, પ્રમાદ કયારે છૂટે તેમ ન 8 થાય. તેને મહ વ્રત ઉશ્ચર્યા તે દ્રવ્યથી. તેવી રીતે ઘરવાસ જેને મજેને લાગે ૨ તેનો ધર્મ પણ મલે જ બને. તેને પાપનો ભય લાગે, પાપથી બચવાનું મન હોય પણ ન છૂટકે પાપ કરવું છે પડે તે કરે પણ તે વખતે હૈયામાં થાય કે-“કેટલો પામર બની ગયો છું. કે પરિવાર પણ છે. આવું પાપ કર્યા વિના ચાલે નહિ તે મારું થશે શું ?? કેઈને B. માટે કરેલ પાપની સજા માફ છે કે કરનારે ભેગવવી પડે?' આવું દુઃખ હેય ? ને તેને હજી સારો કહે છે, તેના માટે બચવાની બારી છે. તેના હૈયામાં છે કુતરૂપી દીપકને પ્રકાશ ઝબુક ઝબુક થવા લાગે છે. છે . સાર એટલે પાપની પ્રવૃત્તિ ! છે . હું કેઈથી ન ઠગાવું તેમ મારાથી પણ કોઈ ન ઠગાય” તેને માટે ભણવાનું છે. 8જે સાધુ પણ પ્રમાદથી ગભરાય તેને શ્રુતજ્ઞાન આપવાનું છે. જે પ્રમાદથી ન ગભરાય તેને શ્રુતજ્ઞાન પણ મહા અજ્ઞાનનું કારણ બને. - સંસારથી જ ગભરાય તેના માટે વિદ્યા સારી. સંસારથી જે ન ગભરાય તેને માટે છે વિદ્યા પણ અનર્થનું કારણ બને. છે . સંસારને વ્યસની ધર્મ કરે તે પણ ધમી નહિ ! 3 . શાસનના રાગી તે જેઓ સાચી સાધુતાના પૂજારી હોય. - શ્રાવક તેનું નામ જે ગૃહસ્થાવાસથી ડરે. જ્યારે આ ગૃહસ્થાવાસ છૂટે તેની જ ! ચિંતામાં હોય ! છેસંસારના સુખને ગાઢ રાગ અને દુઃખ ઉપર છેષ તે બે જ સંસારના બીજા છે . સુખની અવગણના અને દુઃખનું સન્માન કરતાં આવડે તે જીવ ધમી! : - રાગાદિ કયારે કાઠું તે શુભ ધ્યાન છે. રોગાદિ ક્યારે કાઢું તે અશુભ સ્થાન છે. 8 Page #586 -------------------------------------------------------------------------- ________________ ဝဝဝဝဝ poc 0040000$ 9 0 0 0 0 0 0 0 0 . . . ô . ૦ . . d C શ્રી જૈન શાસન (અઠવાડિક) looper . Reg_N.o_G-SEN-84 0.000000 pape ITI સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રામવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાણા મરવાનું કેઇને ગમતું નથી અને જીવવાનુ` સૌને ગમે છે માટે જયાં મરવાનું હાય નહિ અને જીવવાનુ` સદા હૈાય એવી જગ્યા તેનુ' નામ મેાક્ષ, જે કેઇ જીવ પેાતાની ઇચ્છા મુજબ જીવવા માંડે તેને દુર્ગાંતિમાં જવુ' પડે, જેને પેાતાને મેક્ષે જવાની ઇચ્છા હોય અને જગતના સઘળા જીવાને ગલ્લે મેાકલ વાનું મન થાય, તે આત્મા શ્રી અરિહંત બને, જે કઇ સ્વયં ખેટુ કરે, તેમાં સહી કરી આપે તે બધા દુર્ગતિમાં જાય. ભગવાનની ગુલામી સ`સાર તારું, કમની ગુલામી સસાર વધારે. ખાટાં કામ કરવા માટે જે જીવ ભગવાનનું નામ દે છે, તે ધાર પાપ કરે છે. આવી શ્રદ્ધા જેને આ મનુષ્યજન્મ સાધુ થઇને મેક્ષે જવા માટે છે ગૃહસ્થ, સારી ગૃહસ્થ બની શકે નહિ. સુખી થવાના વિચાર તે પાપ છે, સારા થવાના વિચાર મેક્ષની ઈચ્છા નહિ તે ભગવાનના ભગત નહિ. બીજા પાસે ખાટુ કરાવે અને જે ખાટુ કરતા હાય ધર્મ છે. ooooooooooooooooooooo જન્મે તે સાધુ થવાનુ` મન નહિ તે શ્રાવક નહિ. ભગવાન જેને મેળખાય તેને સૌંસારમાં ગમે જ નહિ, મેક્ષે જ જવાનુ` મન હોય. સંસારની કોઇપણ વાત જેને ગમે તે સાધુ, સાધુ નથી, શ્રાવક, શ્રાવક નથી. કેમકે, સ'સારની સઘળી ય વાત પાપરૂપ છે તેથી પાપ જ બધાય છે અને પરિણામે સ‘સારમાં ભટકવુ પડે છે. 0 0 30000000000:0:0000000000* જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c{૦ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, સુક, પ્રકાશકસુરૈશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર(સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ તેનઃ૨૪૫૪૬ Page #587 -------------------------------------------------------------------------- ________________ સૂર let ५२३७ 21-1339 नमो चरविसाए तित्यराण શાસન અને સિદ્ધાન્ત સમાર્ં મહાવીર પનવસાળનં. ૧) રક્ષા તથા પ્રચારનું પત્ર n સ અઠવાડિક વર્ષ મ Cin એક उह શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA PIN-361005 ધર્મ જ મેાક્ષ जो पुण खमापहाणो परूविओ पुरिसपुंडरीएहिं । सो धम्मो मोक्खोच्चिय जमक्खओ तप्फलं मोक्खो ।। ક્ષમા પ્રધાન દશ પ્રકારના કૃતિ ધર્મ, પુરુષામાં પુ’ડિરક જેવા શ્રી તીથ કર ૫૨માત્માએએ કહ્યો છે. તે ધમ જ મેાક્ષ છે. કેમકે તેનુ ફળ અક્ષય મેાક્ષ છે. (se) 198 laagi (G Page #588 -------------------------------------------------------------------------- ________________ - શ્રાદ્ધવિધિ ગ્ર ંથ કહે છે કે ૧. શુક્લપક્ષમાં પડવેથી ત્રણ દિન પ્રાતઃકાળે સૂર્યોદય વખતે ચંદ્રનાડી સારી અને કૃષ્ણપક્ષ પડવેથી ત્રણ દિન સૂર્યોદય વખતે સૂર્ય નાડી સારી જાણવી (૭૮) ચંદ્રનાડી ડાખા નાકમાં પવન આવ-જા કરે ત્યારે ચાલુ ગણાય. સૂર્યનાડી જમણા નાકમાં પવન આવ-જા કરે ત્યારે ચાલુ ગણાય. ૨, કેટલાએક શાસ્ત્રકારોએ તા વારના પણ અનુક્રમ બાંધેલેા છે. તે આવી રીતે રવિ, મગળ, ગુરુ અને શનિ એ ચાર સૂર્યનાડીના વાર અને સામ, બુધ અને શુક્ર એ ત્રણ ચંદ્રનાડીના વાર સમજવા. (૭૯) ૩, સૂર્યદય વખતે જે નાડી વહેતી હોય તે અઢી ઘડી પછી બદલાઈ જાય છે. ચ'દ્રથી સૂર્ય અને સૂર્યથી ચ', એમ કુવાના રેંટની જેમ આખા દિવસ નાડી ફર્યા કરે છે. (૭૯) ૪, દેવપૂજન, દ્રવ્યેાપાન-વ્યાપાર, લગ્ન, રાજય-કિલ્લા લેવા, નદી ઉતરવી, જવા-આવવાનાં, જીવિતના પ્રશ્ન, ઘર, ક્ષેત્રલેવાં, બાંધવાં, કેઇ લેવા–વેચવામાં, વસ્તુ વર્ષા આવવાના પ્રશ્ન, નાકરી, ખેતીવાડી, શત્રુના જપ, કરવેા, વિદ્યાભ્યાસ, પટ્ટાભિષેક, પદપ્રાપ્તિ એવાં શુભ કાર્યો વખતે ચ`દ્રનાડી વહેતી હાય તેા લાકારી સમજવી. (૯૧) ૫, કેદમાં પડેલાને, રાગીને, પેાતાના પદથી ભ્રષ્ટ–થયેલાને, પ્રશ્નમાં, યુધ્ધ કરવામાં, શત્રુને મળવામાં, અકસ્માત-ભયમાં, સ્નાન કરવામાં, પાણી પીવામાં, ભેાજન કરવામાં, ગઈ વસ્તુ મેાળવામાં, પુત્રને વાસ્તે, મૈથુન કરવામાં, વિવાદ કરવામાં, કષ્ટ કાર્યોમાં એટલા ઠામે સૂર્યનાડી સારી સમજવી. (૮૧) ૬, વિદ્યાર’ભ, દીક્ષા, શઆભ્યા, વિવાદ, રાજદર્શન, ગાયનારભ, મત્ર, ત્રાદિ સાધનમાં સૂર્યનાડી શુભ છે. (૮૧) ' -અશ્વિનકુમાર શાંતિલાલ શાહ મધ્યપ્રદેશ હાઇકોટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટે મનાઇહુકમ નકારી કાઢ્યા. મધ્યપ્રદેશ સરકારે ૧૯૯૧માં સંપૂર્ણ ગૌવ'શ હત્યાબ'ધીનેા કાયદા કર્યા. જેને મધ્યપ્રદેશ હાઈકોટની બેન્ચ જબલપુઃ સમક્ષ પડકારવામાં આવેલ અને તેમાં કાયદાની જોગવાઇઓને ઉચિત અને બધારણીય ઠરાવના જે ચુકાદો હાઈકાર્ટે આપેલ તે અક્ષરશ: ગતાંકમાં પ્રસિધ્ધ કરેલ, આ ચુકાદા સામે સુપ્રીમકેપ્ટનાં પીટીશન કરવામાં આવી અને તેની સુનાવણી સમયે અખિલ ભારતીય ગૌ-સેવ સંઘને પક્ષકાર તરીકે સામેલ કરવાની અરજી ના. કાટે મંજૂર રાખી અને હાઇકોટ ના ચુકાદાના તારણાને વર્તમાન પરિસ્થિતિમાં ગ્ય ગણી સદરહુ ચુકાદા સાતે મનાઈ હુકમની અરજદારોની માંગણી સુપ્રીમકે ટે નકારી કાઢી. આમ મધ્યપ્રદેશમાં હાલમાં પણ સંપૂર્ણ ગૌવ શ હત્યાબ ́ધીના કાયદો અમલમાં છે. આ કાનૂની કાર્ય વાહીમાં આપણા સઘની કાનુની સમિતિના સભ્યાએ પણ સૂચને, સાહિત્ય પૂરા પાડેલ. આ સમગ્ર કાર્યવાહીમાં હાઇકા તથા સુપ્રીમકા સ્તરે મુંબઈના અગ્રણી કાર્યકર શ્રી અરવિંદભાઈ પારેખની સેવાએ કાયમ યાદ રહેશે. (હિંસા વિરાધ ) Page #589 -------------------------------------------------------------------------- ________________ / : wલાદેશેબાક વિજયેટર જેટીજી મહારાજની ૯ 3 12641 340301 UHOY V MILIO Pgu Nel yul2014 M - તંત્રી - SOL Quad પ્રેમચંદ મેઘજી ગુફા (jord) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જાહ (Rive) સુરેશચંદ્ર રચંદ ઠા 'વઢવ). • અકાઉક : "ઝાઝાર gિi = શિવાય ચ માઇ ઇ (જ8)' . તે વર્ષ ૨૦૪૯ વીશાખ સુદ-૫ મંગળવાર તા. ર૭-૪-૯93અંક-૩૬૬ ૬ રાગાદિ ને ઓળખે NE –સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા “સુખમય સંસાર છોડવા જેવો છે, સેવવા જેવો નથી. મોક્ષે જ જવા જેવું છે, ? છે ધર્મ જ જે સાધુપણું છે તે જ કરવા જેવો છે આ વાત મનમાં ન બેસે તે અમારે ? # વાંચવું છે ? હજી સુધી મને આ સંસાર સુખમય લાગે છે, તેમાં જ મજા આવે છે, છે છોડવા જેવો નથી લાગત, મેક્ષ જ યાદ નથી આવતે તે મેં કર્યું શું? પૂજા શેની જ કરી ? સાદ ને ય શું સાંભળ્યા ?” આવું મનમાં થાય છે ખરું? સાપ ઘરમાં હોય તે, છે તે ઘરમાં કેણ રહે? સાપ ભલે ઘરમાં રહ્યો. હું પણ રહીશ આવું કહે તેને કે A કહે? સભા ત્યાં જીવતે નર ભદ્રા પામે વિચારે છે ઉ–માણસને થાંભલે બાંધ્યો હોય તે તેની મહેનત શું હોય? આપણે કમરૂપી બંધનથી બંધાયેલા છીએ તેમ લાગે છે? તમે સુખમય સંસારમાં ૧ છે રહેવા નથી ઈચ્છતા, રહેવાનું મન નથી પણ કમ મજબૂત છે માટે રહ્યા છે તેમ લાગે 8 છે? રેજ શાસ્ત્ર શ્રવણ કરે અને સુખમય સંસાર ગમે ત્યારે થવું જોઈએ કે હું કે તે છે ભારે કમી છું. સંસારમાં મજા કરવાથી દુર્ગતિમાં જ જવું પડે આ વાત હું યાને કેમ અડતી નર્થ !' છે. સંસાર આ કષ્ટ વેઠે છે અને ધર્મમાં જ કષ્ટ ન વેઠાય તેમ તમે કહે છે? છે કષ્ટ નહિ તે ધર્મ જ નહિ. આજે આપણને ધર્મમાં કષ્ટ નથી આવતા તે એટલા માટે છે છે કે, આપણે આપણા પુણ્યને દુરૂપયોગ કરી રહ્યા છીએ. તમે આજે પૈસો કેવી રીતે 8 મેળવો છે? તેમ સાધુપણામાં પણ પુણ્ય ભગવે તે? સાધુ થઈને મજેથી કષ્ટ વેઠયા Page #590 -------------------------------------------------------------------------- ________________ છે તે બધા મોકામા ગયેલા જે જીવ સમજદાર થાય તે કામનું બાકી આજ તો ઘણું ? શાએ વાંચી વાંચીને કે સાંભળી સાંભળીને શ્રદ્ધહીન થયા. બુદ્ધિમાં આવે તેવા અર્થ છે જે કરે તે ચાલે નહિ, એક એક સૂત્રના અનંતા અર્થ ખરા પણ માર્ગને બાધ આવે તેને 1 એક અર્થ ન થાય.' ૧ રાગાદિ એ આપણા મિત્ર નથી પણ શત્રુ છે, રાગાદિ તે ભૂત જેવા છે, તેને જે તે વશ થયા તેનું આવી બન્યું. રાગાદિ ને આપણે ભગવાનની આજ્ઞા મુજબ કામે નહિ લગાડીએ તે તે આપણને ખાઈ જશે. આજ સુધી આપણે ગાદિથી જ સંસારમાં 8 રખડયા છે, પણ ભગવાનની આજ્ઞા મુજબ તે રાગાદિના આલંબનથી ધર્મ કરીશું તે ! છે તે રાગાદિ ભાગી જશે. તમને સંસાર ઉપર પ્રેમ છે કે ધર્મ ઉપર? તમને સંસાર ? છે ઉપર તે દ્વેષ જ છે ને ?'સંસાર અને ધર્મને વિરોધ છે, સંસાર ઉપર હેપ ન આવે ! છે ત્યાં સુધી ધર્મ ઉપર પ્રેમ થાય નહિ. છે જેનોમાં જ સાચા રાગાદિ હોય. આત્મકલ્યાણના અથી. વિનાના જીવને રાગાદિસ ન રગોળે છે. જે જેને બને તે જીવ રાગાદિ ને રગાળે છે, રાગ અને દ્વેષ તો સાથે ને ? આ સાથે જ રહે છે. એક કાણું એવી નથી જતી કે જે સમયે રાગ કે દ્વેષ ઉદયમાં ન છે છે હેય. રાગ કે દ્વેષ વિનાને સંસારી જીવ હેતું નથી. જીવ રાગ-દ્વેષાદિ પાસે ભગવાનની 8 આસા મુજબનું કામ ન લે તે તે બે જીવને દુર્ગતિમાં લઈ જાય તેવા છે, . મન-વચન કાયાના ગ તે ભૂત જેવા છે તેને સારે કામે ન લગાડો તે બેટે કામે લઈ જાય. . છે જેને શગ બેસે છે તેને રાગ થવા પુદગલ જોઇએ, નિમિત્ત જોઈએ. પુદગલે રાગી પી ઉપર અસર કરે છે. તમારે મરતા સુધી સુખ મજેથી ભોગવવું છે ને? ઈ દુખ ન આવે તેની કાળજી રાખવી છે. ને? દુખ આવે તે તેને ઝટ કાઢવું છે ને? . છે તેને કાઢવા ગમે તે કરવામાં વાંધો નથી ને? સુખની અવગણના અને દુઃખનું છે ? સન્માન કરતાં આવડે તે જીવ ધમી !' છેતમને દુઃખ નથી ગમતું, દુખથી બચવું છે તે કયા દુખથી બચવું છે? 4 રાગાદિના દુખથી કે શરીરાદિના ? દુઃખ તે બહુ સારું છે. બહુ ઉપકારી છે. રાગાદિ છે છે તમારા માટે સારા છે. મહાભને મહાપરિગ્રહના કામ બંધ થઈ જાય. ડેકટર પણ કહે ? [ કે લાગણી પેદા થાય તેવી વાત સાંભળતા નહિ, મગજ ઉપર બોજો રાખતા નહિ, જેના છે 4 ઉપર બહુ રાગ થાય તેને પાસે આવવા દેતા નહિ. દુઃખ વેઠતાં વેઠતાં મહાત્માઓ { મોક્ષે ગયા છે. ઘાણીમાં પલાતા આત્માઓ પણ મોક્ષે ગયા ને? તેમને ભયંકર કષ્ટનું પણ સન્માન કર્યું ને? સુખની અવગણના કરી ને? સુખ-દુખ ને આધારે સંસાર ! ચાલે છે. સુખ-દુઃખ હેત નહિ તે સંસાર જ હતા નહિ. + - રાગાદિને કયારે કાઠું તે શુભ માન છે. રેગાદિને કયારે કાઢું તે અશુભ - - - - - - - - - Page #591 -------------------------------------------------------------------------- ________________ & ધ્યાન છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરીને જીવે તે જૈન, આપણે બધા જેન 8 એ છીએ ને ? જે રાગાદિ પાસે કામ લેતા શીખે કે બળવાન છે, જે રાગાદિના હુકમ મુજબ છે { જીવે તે બાયલા છે. જગત રાગાદિમાં ફસાયેલું છે. જેન રાગાદિની સામે છે. આપણા આ છે આત્મામાં લાગાદિ છે ને? તે રાગાદિ આપણી પાસે શું શું કરાવે છે ? ઘણા જીવે છે છે જેમ સંસાર માટે ધર્મ કરે છે તેમ આપણે કહેવું છે કે, ધસી જીવ, સંસાર પણ ધર્મ છે 8 માટે કરે છે. કેમકે તેને ઝટ સંસારથી છૂટવું છે. શરીરના પૂજારી, સુખના પૂજારી, આ છે અનુકૂળતાના પૂજારી, પ્રતિકૂળતાના હેવી તે બધા જ ધમ કરીને પણ . ધર્મને વગોવે છે 8 છે. દેખાવને ધર્મ કરે ને હયાથી ધર્મ તરફ નફરત કરે છે. આપણે શા માટે ધમ છે કરીએ છીએ? સુખને રાગ કાઢવા અને દુઃખને શ્રેષ કાઢવા ને? અમે પાટ ઉપર એટલા માટે જ બેસીએ છીએ કે, તમે બધા ભગવાનને ધર્મ જાણે, સમજો અને આચરે.. આપણુ માં રાગાદિ છે, તમને અનુભવ છે ને કે, આપણ રાગાદિ આપણને ખરાબ, K કરી રહ્યા છે, ઊંધે માર્ગે દોરી રહ્યા છે, રાગે મને આવો બનાવ્ય, દ્વેષે મને બારે 8 ર બનાવ્યા, મારી જિંદગી બગાડી, નહિં કરવાના કામ કરાવ્યા, મને ઘણું ખરાબ કરી છે 8. નાગે. આ રાગાદિએ મારી પાસે એવા એવા કામ કરાવ્યા, જે* બોલાય તેમ નથી, હું છે બોલતા શરમ આવે છે. આ બધા કામનું ફળ નરક-તિર્યંચ છે. અમારે નરક તિયચમાં છે છે જવું નથી પણ રાગાદિ એવાં કામ કરાવે છે કે, ઘસડાઈને જવું પડશે. આવા વિચાર છે આજદિ સુધીમાં આવ્યા છે? આટલા વ્યાખ્યાન સાંભળે, વીતરાગના દર્શન પૂજન કરે, ત્યાગીની સેવા-ભકિત કરે, તેને એમ ન થાય કે આ રાગાદિ કેટલા ભયંકર છે, આ છે રાગાદિએ મને પાયમાલ કરી નાંખે, હેરાન કર્યો, લુચ્ચો બનાવ્યા, સત્યાનાશ કાઢ્યું. આ આત્મામાં જેટલા દેષ છે તે આ રાગાદિએ પેદા કર્યા છે, જે કોઈ ગુણને અભાવ છે દેખાય તે પણ રાગાદિને આભારી છે. આ રીતે રાગાદિને ઓળખે તે પછી જ તે જીવ8 કે રાગાદિની સહાયથી ધર્મ કરે. રાગાદિ ગયા પછી કાંઈ કરવાનું નથી, આ રાગાદિ શત્રુ છે. છે છે તેમ સમજાઈ જાય પછી તેની પાસેથી મિત્ર જેવું કામ લેવાય. ' (૨૦૩૧, શ્રીપાલનગર-મુંબઈ) ધર્માત્માને તે જ સમય સફળ છે. સામાઇય પિસહ સંઠિયરસ, જીવલ્સ જાઈ જો કાલે . સો સલો બોલો , સેસે સંસાર ફલ હે ઉ છે કે 8 સામાજિક અને પૌષધમાં સમભાવે રહેલા જીવન જે કાળ પસાર થાય છે તે જ તે સફળ જાણો, બાકી બધા ભવભ્રમણનો હેતુભૂત જાણવો. Page #592 -------------------------------------------------------------------------- ________________ લાગે તેવી පපපපපපපපපපපපපපපපපපපපප • શ્રી તીર્થકર ભગવાનની વાણીમાં પાંત્રીસ ગુણની સરખામણીમાં એ જ ગુણ રૂપે આચાર્ય ભગવંત સ્વ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની - વાણીના કેટલાક સમાંતર આંશિક ગુણે ; ooooooooooooooooooooo ૧ પ્રૌઢતાવાલી * ૧૯ પર નિકા તથા વસ્તુતિ રહીત ૨ શબ્દની સ્પષ્ટતાવાળી ૨. કર્તા–કમ - કાળ - ક્રિયાપદ-વિભકતી ૩ સંતેષ ઉપજાવે તેવી . વગેરે વ્યાકરણના નિયમોને સાચવનારી (૪ પૂષ્ટ અર્થ ભરેલી છે ૨૪ કહેનાર ગુણસંપન છે એમ શ્રોતાને • ૫ પૂર્વાપર વિરોધ વગરની ૬ મહાપુરૂષ ને છાજે એવી ૨૨ દર્યથી ભરેલી ૭ સંદેહ ન ઉપજવે તેવી ૨૩ વિલંબ વગરની - ૮ દુષણ વગરના અર્થવાળી ૨૪ ભ્રાંતિ વિનાની ૯ વિષયને સરળતાથી સમજાવે તેવી ૨૫ સદબુધ્ધી ઉત્પન્ન કરનારી ૧૦ જ્યાં જેવુ શેભે તેવુ બોલાય તેવી ૨૬ પદના રહસ્યને અનેક રીતે સમજાવનારી ૧૧ છ દ્રવ્ય અને નવ તને પુષ્ટ કરે તે ર૭ સાહસીકતાથી ભરેલી ૧૨ પ્રજનવાળી ૨૮ પુનરૂકત દોષ રહિત - ૧૩ રચનાની મહરતાવાળ ૨૯ સાંભળનારને કંટાળો ન આવે ગમે ૧૪ પટુતા ભરેલી - - તેટલી વખત સંભળાવે તે પણ - ૧૫ મધુરતાવાળી * સાંભળવાનું મન થાય. ૧૬ પારાના મમ ને ખેલે નહી તેવી ૩૦ દરેક જણ જાણે કે મને ઉદેશીને જ ૧૭ ધર્મ અથે પ્રતિબદધતાવાળી કહે છે. ૧૮ દિપક સમાન પ્રકાશમય અર્થવાળી ૩૧ સાંભળનારને આશ્ચર્ય ઉત્પન કરે તેવી તે સિવાય બાકીનાં ૪ ગુણ તીર્થંકર નામ કર્મ નિકાચીત થાય ત્યારે ગુરૂ રૂપે ઉપન થાય. તે ગુણ સંપાદન કરવા તીર્થકર થવા દેવલેક સિધાવ્યા છે. ' ૧ સમોસરણમા સર્વ જગ્યાએ સમજાય. ૨ જન પ્રમાણ ભૂમિમાં સંભળાય ૩ સાંભળનાર સર્વ પ્રાણી પોતાની ભાષામાં સમજે ૪ મેઘની ગર્જના થતી હોય તેવી. શ્રી પ્રાણલાલ છગનલાલ શેઠનાં સૌજન્યથી (મલાડ-મુંબઈ) Page #593 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાવીર જન્મકલ્યાણકની આરાધનાને મહાવીર જયંતિની ઉજવણીમાં ફેરવી નાખવા પાછળના ગૂઢ રહસ્ય સમજવા જરૂરી છે. Win VVVVVALLAVA જૈન શાસ્ત્રકારો જણાવે કે “સર્વ એટલે શાસનના અંગ સમાન શ્રી જેજહુ માત્રનું હિત કરવાની અનાદિકાળની સંઘ, શ્રી જૈન આગમ, શ્રી જેને ધાર્મિક કુદરતી વૃત્તિવાળી તથાભવ્યતા ધરાવનાર સંપત્તિઓ, શ્રી જૈનતીર્થો તથા શ્રી જેનઆત્મા તીર્થકરે, પોતાની આજુબાજુઓના ધર્મના વિધવિધ અનુષ્ઠાનેનું સંચાલન. હિત કરવાની તથાભવ્યતાં ધારણ કરનાર ' તીર્થંકર પરમાત્માના પાંચેય કલ્યા. આત્મા ગણધર અને પિતાનું હિત કરવાની યુકેની વિધિપૂર્વકની શાસ્ત્રીય રીતથી વૃત્તિવાળી તથાભવ્યતા ધારણ કરનાર આમા આરાધના પણ જેનધર્મનું અનુષ્ઠાન છે. સામાન્ય કેવળી થાય.” આવી તથાભવ્યતાના ચોવીશ તીર્થંકર પરમાત્માના એક ય ચગે તીર્થકર ભગવંતે સહજ રીતે જ વીશ કલ્યાણુકેની વિધિપૂર્વકની આરાધના કેવળજ્ઞાન પામ્યા બાદ “શાસન” રૂપી એક સરખી રીતે અને પોતપોતાની વિશેષમહાધમ તીર્થની સ્થાપના કરે છે. તાની રીતે થાય તે સહજ રીતે જગતનું તીર્થંકર પરમાત્માનું શાસન એટલે કલ્યાણ થાય. પરંતુ છેલ્લા ૫૦-૬૦ જગતના સર્વજીનું કલ્યાણ કરનારૂં અમેઘ વરસથી પરમ વીતરાગ તીર્થંકર પરમાત્મા સાધન. જગતમાં બેજોડ એવા ભગવાનના શ્રી મહાવીરસ્વામી પ્રભુનું માત્ર જન્મ શાસનનું સુચારૂ સંચાલન થાય તે જગતનું કલ્યાણક (રૌત્ર સુદ ૧૩) જ વિશિષ્ટ રીતે કલ્યાણ થાય અને વાસ્તવિક અર્થમાં પ્રકાશમાં આવ્યું જણાય છે અને તેની જગતના સર્વ જીવોનું હિત થાય. જે રીતે ઉજવણી વ્યાપક થતી જણાય છે. સામાન્ય ટાટા પાવર હાઉસમાં પેદા થતી ઉજનો, સંજોગોમાં આ રીતે માત્ર એક જ કલ્યાણકની લાભ દરેક પ્રજાજનને મળે તે માટે ટાટા ઉજવણી શ્રી સંઘની આજ્ઞામાં થતી હેત પાવર હાઉસનું સંચાલન ત્યાંના વિશિષ્ટ તે કદાચ જગતને લાભ થઈ શકત, પરંત કક્ષાના ઈજનેરના હાથમાં રહેવું જરૂરી બીજા દરેક ધર્મોની સાથે જૈનધર્મને પણ - છે, તે જ રીતે ભગવાનના શાસનને લાભ જગતમાંથી વિદાય આપીને, બહુમતના જગતના સર્વ જીવને મળે તે માટે તેનું ઘર, આંતરરાષ્ટ્રીય અસુક ધારણા પ્રમાસંચાલન પ્રભુએ જ સોંપેલા શ્રમણપ્રધાન સેના એક જ ધર્મને જગતમાં રાખવાના. - ચતુર્વિધ સંઘના હાથમાં રહેવું અત્યંત ચેયથી, તેમાં સહકાર મેળવવાના મલિન આવશ્યક છે. શ્રી જૈનશાસનનું સંચાલન ઇરાદાથી, પાશ્ચાત્ય નિષ્ણાતો દ્વારા આંતર- . Page #594 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫૮: રાષ્ટ્રીય ક્ષેત્રે ચાલી રહેલી ગૂઢ હિલચાલના એકભાગ રૂપે, ચૈત્ર સુદ ૧૩ના દિવસને જ પ્રકાશમાં લાવવાનું કાર્ય ચાલી રહ્યું હાય એવી કડીઓ કેટલા સાએક વરસના પ્રસ'એ ઉપરથી મળે છે. ઇ. સ. ૧૮૯૨માં શિકાગો ખાતે મળેલી સર્વ ધર્મ પરિષદ ખાઇ જ જયંતિની ઉજવણીના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ થયા. હાવાનુ જણાય છે. ભારતના દરેક ધર્મોના પર્વાને અને સ્થળાને રાષ્ટ્રીય સ્વરૂપમાં ફેરવી નાખવાના ઇરાદાથી ઇ. સ. ૧૯૩૫ માં સર ચુનિલાલ ભાઈચંદ મહેતાને આગળ કરીને ચૈત્ર સુદ ૧૩ ના દિવસની હેર રજા નકકી કરાવવાનુ` કા` સેપાયુ હતું. જૈનધમ માં પર્યુષણ એ મહાપર્વ હાવા છતાં, તેની રજા ન પળાવતા, ચૈત્ર સુદ ૧૩ ઉપર પસંદગી કેમ ઉતરી એ વિચારવા જેવ પ્રશ્ન છે. ટુંકમાં, “મહાવીર જન્મકલ્યાણક” ના આ શુભ દિવસને “મહાવીર જયંતિ” ની ઉજવરુદ્ધના વણીમાં ફેરવી નાખવાના રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કાયક્રમના એક ભાગરૂપે ઠેઠ ૧૯૩૫ થી આ દિવસને જાહેર રજાના દિવસ રાખી મેટું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ દિવસે જાહેર રજા રાખવાથી “ધાર્મિ ક દિવસ” ને “રાષ્ટ્રીય” અથવા સાર્વજનિક” દિવસમાં ફેરવી નાખવામાં આવ્યા છે.. જન્મકલ્યાણક જેવા ધાર્મિક દિવસને રાષ્ટ્રીય દિવસમાં ફેરવી નાખવાથી શ્રી જૈનશાસનના તેજને ઝાંખુ પાડનારા અનેક અનિષ્ટને પોષણ મળે છે. જન્મકલ્યાણકના : શ્રી જૈન શાસન (અડવાડીક) દિવસ સાર્વજનિક બની જતા, તે દિવસે આ વિશિષ્ઠ અનુષ્ઠાનની શ્રી સધના સંચા લન હેઠળની શાસ્ત્રાજ્ઞા મુજબની આરાધના થવાને બદલે, બહુમતના ધેારણે શરૂ થયેલી જ્ઞા બાહ્ય જૈન-જૈનેત્તર સસ્થાઓ તથા રાજકીય આગેવાનેાના સચાલન હેઠળની આધુનિક પદ્ધતિની “મહાવીર જયંતિ” ની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ૬ મહાવીર જય તિ”ના નામે થતી આ ઉજવણીમાં જૈન-જૈનાને એકત્ર કરી આંતરરાષ્ટ્રીય વિચારધારાઓના પ્રચાર કરવા, મેટી મેટી સભાઓ, અધિવેશને તથા ચર્ચાનુ આયેાજન કરવામાં આવે છે. મહાવીર દેવના નામને આશ્રય લઇને આવ સભાએમાં આધ્યાત્મિક વિકાસ માટે કર્શાવેલા મહાવીરસ્વામીના સિદ્ધાંતાને ભૌતિકવાદી આધુનિક રાષ્ટ્રીય આદર્ઘામાં ફેરવી નાંખવામાં આવે છે. અને તેમના સિદ્ધાંતની અહિંસા, સત્ય, સમાનતા, સ્વાતંત્ર્ય, ન્યાય, સમન્વય, મધુભાવ, વિશ્વપ્રેમ આદિ સિધ્ધાંતાના પ્રચાર કરવામાં આવે છે. શ્રી જૈનશાસ્ત્રોના ગુઢ રહસ્યાની અ'શમાત્રની જાણકારી વગરના માત્ર આધુનિક વિકૃત શિક્ષણ અને માહિતીના આધારે તૈયાર થયેલા કહેવાતા વિદ્વાના આવી સભાઓમાં પેાતાના જ્ઞાનનુ પ્રદેશન કરવા મનફાવે તેમ બફાટ કરતા હૉય છે. • જૈન ધમ'ના પ્રચારની શૈલી લાલસા તથા ચૈન્ય સૌંચાલનના અભાવે.આ જે આ વિશિષ્ટ અનુષ્ઠાનેાને “સાર્વજનિક બનતુ . ચકી ન શકાયું, જેને કારણે “મહાવીર to Page #595 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ : અંક ૩૬ તા. ૨૭–૪–૯૩ . : ૧૧૫ જયંતિ” ની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી તંત્રને છિન્નભિન્ન કરી મૂકે તેમ છે, માટે નિરંકુશપણે ચાલી રહી છે. સભા અને જન્મકલ્યાણકની ઉજવણી જયંતિની ઉજસંચાલકે ઉપર શ્રી સંઘને અંકુશ કે વણીમાં ભળી ન જાય તેની સાવચેતી શ્રી મર્યાદા ને લેવાથી, આવી સભ્ય પ્રભુ સંધ રાખવાની જરૂર છે. બન્ને વચ્ચે મહાવીર દેવના ખુદના ઉપદેશ, સિદધાંત સ્પષ્ટ ભેદરેખા દેખાઈ આવે તેવી રીતે કે સત્ય ઘટનાથી વિરુદ્ધના પ્રચાર કરે, ખૂબ હાદિક ભાવથી જન્મકલ્યાણકની તે પણ તેને રેકી શકાતી નથી. પ્રભુનું આરાધના કરવી જોઈએ. નારમાં પણ જે વાસ્તવિક સ્વરૂપ કેટલાયે લોકે વિકૃત ફણ સુખ આપનાર છે તે પાંચેય કલ્યાણ સ્વરૂપમાં સમજતા અને માનતા થાય છે. કેને ખૂબ ભકિતભાવથી શાસ્ત્રાજ્ઞા મુજબ સાહિત્ય તેવું લખાતું જાય છે. કાયદા - ઉજવવા જોઈએ. જન્મકલ્યાણ કે સિવાયના તેને ટેકે આપતા જાય છે. પરિણામે જન બાકીના ચાર કલ્યાણ કેની ઉજવણીમાં ધર્મના સિધ્ધાંત પણ ઉલટાઈ જાય છે ભવ્યતા ઉમેરવી જોઈએ. જયંતિ શબ્દનો અને ભળતા જ સિદધાંતે ભગવાન મહાવીર વપરાશ દરેક જેને છેડે જઈએ. જયંદેવને નામે ચડીને જૈન ધર્મના સિદ્ધાંતે તિની ઉજવણીના પ્રકારમાં અસહ્યોગ છે, તેમ ગણાઈ જાય છે, ' ' દાખવવા જૈન આગેવાનોએ કટિબધ ટૂંકમાં, જન્મકલ્યાણકના અનુષ્ઠાનને બનવું પડશે. અને આવી ઉજવણીમાં જ ઉપગ જનમના સિદધાતાને ભવિ. ગેરહાજર રહીને તે પ્રવૃત્તિને મદ પાડવાના ... ધ્યમાં વિકૃત સ્વરૂપે ઉલટાવી નાખવામાં પ્રયાસ કરવા જોઈશે. અંતમાં આંતરરાષ્ટ્રીય થઈ રહ્યો છે. પ્રભુના જન્મદિવસની ઉજવણી અને રાષ્ટ્રીય બળના દાવપેચથી બચીને પહેરમાં યંતિરૂપે કરીને તેમને “ભારતના શ્રી સંધના સુચારૂ સંચાલન દ્વારા પ્રભુના એક મહાપુરુષ” તરીકે ઠરાવવામાં આવશે શાસનને ઉત્તરોત્તર વિશેષ લાભ જગતના અને ભવિષ્યમાં પ્રભુ મહાવીરની અહિંસાને સવજીને મળતો રહે તે જ અભિલાષા. અવ્યવહારુ ગણી કાઢી, “સિદધાર્થ બુદધા” (જિનાજ્ઞા વિરૂધ્ધ કંઈપણ લખાયું હોય તે અને તેના કરતા પણ ચડિયાતી ઈશની - મિમિકકડમ). અહિંસા છે,” એમ જણાવી એકને (સ્વ. પંડિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ એશિયાના બહાપુરુષ અને બીજાને વિશ્વના પારેખના વિચારોના આધારે સંકલન) મહાપુરૂષ” તરીકે ઠરાવવામાં આવે તો . " સંપાદક: અતુલ હરસુખલાલ શાહ * નવાઈ નહીં . એ-૮, નેમિનાથ એપાર્ટમેન્ટ, . આ રીતે દેખાવે રચનાત્મક હેવા શિપેલી રોડ, બોરીવલી (વેસ્ટ). છતાં, આ દિવસની રાષ્ટ્રીય સ્તરની ઉજવણી, મુંબઈ-૪૦૦ ૦૯૨ , ભયંકર ખંડનાત્મક છે અને જે નશાસનના ફેન : ૮૦૫ ૪૬૦૨ – ૮૦૬૩૬૦૪ . Page #596 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસંગ એક જ દૃષ્ટિ પૃથક્ પૃથક , એક મહાત્મા અને તેમને ભકત કઈ આનંદમાં આવી ગયે, પરંતુ મહારમાળ ૨તે જઈ રહ્યા હતા. ભકત જિજ્ઞાસાપૂર્વક તે હજુ પણ ઉદાસ જ હતા. પ્રશ્ન પૂછતું હતું અને મહાત્મા તેનું મહાત્માજીને ઉદાસ જોઈને ભકતે કહ્યું, સમાધાન કરતા હતા. . ' “મહાત્માજી, મૃત્યુના મુખમાં જનાર - આ રીતે થોડે દૂર ગયા ત્યાં રસ્તામાં પંચેન્દ્રિય જીવને અભયદાન મળ્યું તેથી - એક કુર વ્યકિત બકરાને રસી બાંધીને, મને ઘણું જ આનંદ થઈ રહ્યો છે, પરંતુ તેને ઢસરડતે લઈ જતો જોવામાં આવ્યું. આપના મુખ પર પ્રસન્નતા જોવામાં આવતી બંધનમાં પડેલે બિચારે બકરે બે બે નથી, એટલું જ નહિ તેને સ્થાને ઉદાસીકરતે ચીસ પાડી રહ્યો હતો. પરંતુ તે નતા જોવામાં આવે છે તે તેનું કારણ શું , કુર વ્યકિતને જરા પણ દયા આવી નહિ. તે હું જાણી શકું?” તે તે બકરાને ઢસરડી રહ્યો હતે તેમ જ ' મહાત્માજીએ ગંભીર સ્વરમાં કહ્યું, . માર પણ મારતે હતે.. “ભકત, તે એક બકરાને બંધનમુકત કરીને. • આવી કુરતાભરી સ્થિતિ જોઈને અભયદાન આપ્યું તે આનંદને વિય છે, , માત્માજી ગંભીર બની ગયા. અને તેમણે પરંતુ મારા મન પર ઉદાસીનતા જોવામાં ભકત તરફ નજર કરી. ભકત ત્યાં જ રોકાઈ આવે છે તેનું કારણ એ છે કે હું તે ગયે, એટલે મહાત્માજી પણ માર્ગમાં મનુષ્યને બંધનમુકત કરાવી શકે નહિ. . રોકાઈ ગયા. , " તારી નજરમાં બંધનમાં પડેલ બકરો જ જ્યારે તે કર વ્યકિત બકરાને ઘસડતી છે, પરંતુ મારી નજરમાં તેને બંધનમાં ઘસડતી તેની પાસે આવી ત્યારે મહાત્માજીના રાખનાર વ્યકિત છે. તે પણ આવા જ ભકતે તેને પર્યાપ્ત મૂલ્ય આપીને બકરાને પ્રકારના બંધનમાં બંધાયેલે મને દેખાય બંધનમુકત કરાવી દીધા. છે. મારી ઉદાસીનતાનું એ જ કારણ છે * બંધનમુક્ત થતાં બકરે આનંદમાં કે હું તેને બંધનમુકત કરાવી શકેલ નથી. આવી ગયા અને ભકત છે તેથી યે વધુ (જબૂદ્વીપ) -ડો. મનહર શર્મા ધર્મમાં જે ઉદ્યમ શ્રેયસ્કર છે. ભવકેટી દુષ્પાપામવાસ્થ નુભવાદિસકલ સામગ્રીમ - ભવજલધિ યાનપાત્રે ધમે યત્ન: સદા કાર્ય છે . કરોડો ભવોમાં-અનંતા ભમાં-દુર્લભ એવી મનુષ્યભવ આદિ સઘળી ય ઉત્તમ સામગ્રીને પામીને, આ ભવ રૂપી સમુદ્રને તરવા માટે યાનપાત્ર-જહાજ સમાન એવા ધર્મમાં જે હંમેશા ઉદ્યમ કર જોઈએ.' Page #597 -------------------------------------------------------------------------- ________________ - હવે સુચેષ્ઠા પણ શ્રેણિક વિના રહી પંકિતકી આવાજ) ( શકતી નથી. કે. - “અગર શ્રેણિક મારે પતિ નહિ બને - શ્રી ચંદ્રરાજ / તે ચીભડાની જેમ મારું હૃદય શીરાઈ જશે.” આટલી હદે સુચેષ્ઠા મણિકમાં ખુન ખરડી માંગ. (સેંથો) આસકત બની. કયા અક્ષરો આના નામને પામીને આખરે સુરંગવાટે સુચેષ્ઠાને શ્રેણિક - પવિત્ર થયા છે ? કોઈ પુરુષના હાથે આનો લઈ જાય તેવું નકિક થયું. નકિક કરેલા હાથ ચુંબન પામ્યું છે કે નહિ?” દિવસે જુલસાના બત્રીશ પુત્ર સાથે શ્રેણિક . - “વૈશાલિના નાથ ચેટક શનની સુરગ વાટે શાલિ આ. . . સુદ્ધા નામની આ કન્યા હજી કુમારી સુજેઠા શ્રેણિક સાથે જ રોયાર કન્યા જ છે. હે શ્રેણિક! તું વિવમાન થઈ. પણ એલણ સાથે થઈ. એલણને હોવા છતાં અગર આનો પતિ કોઈ અન્ય પહેલી રથમાં ચડાવી દીધી. અને સુજ્યેષ્ઠા પુરુષ બનશે તે તું કામ પુરૂષાર્થથી વંચિત રનનો કરડી લેવા ગઈ. તેટલામાં રહી જઈશ.” એક તાપસીએ કહ્યું. સુલતાના પુત્રોએ કહ્યું સવામિન્ ! દુશમનના છે અને એણિક રત મકલી એટક પાસે દેશમાં વધુ રોકાવું સારું નથી. ' સચેષ્ઠાની માંગણી કરી. અને એણિક શેલણાને લઈને તરત જ “મારા ઉંચા કુળને નહિ એળખીને સુરંગ વાટે ચાલી નીકળે. | મારી કન્યાની માંગણી કરતાં તારા સ્વામીને આ બાજ સહાએ આવીને જે શરમ ન આવી. હે દૂત! તુ ચાલ્યું જા. તે ખેલ ખલાશ થઈ ગયે હતે. એણિક શ્રેણિકને આ કન્યા નહિ મળે.” ચેટકને ઘેલણને લઈને ભાગી છૂટ હતે. અને જવાબ સાંભળી. શ્રેણિક દુ:ખી થઈ ગયે.. " . પિતે રહી ગઈ હતી. આથી ઇચ્છા અધૂરી સુજયેષ્ઠામાં આસકત બની તેને રહેતા સુષ્ઠાએ બુમરાણ મચાવી મૂકી આશિક (ઈક) બનેલે શ્રેણિક હશે કે-“અરે! હું લૂંટાઈ ગઈ છું. અરેરે ! તે ચેનથી રહી શકતે નથી. પેહલાનું અપહરણ કરીને કેઈ જાય છે.” . . અભયકુમારે તે જ વૈશિમાં વણિકના સુરંગ વાટે ચલણનું અપહરણ વેશે જઈ, રાજમહેલની નજીક જ દુકાને કરીને ચાલ્યા જતા શત્રુને સાંભળીને તરત માંડી. રોજે અભયકુમારે ણિકના પ્રતિ જે રેજકુમાર વીરંગઝે ફિકને પીછે બિંબવાળા ફલકની , પૂજા કરી કરીને પકડ. સુલસાના પુત્રોએ વીરંગકને - દાસીઓ દ્વારા સુષ્ઠાને એણિક તરફ સામનો કર્યો, પણ ડ પાકમી વીરંગક અકર્ષણ જન્માવ્યું. !! . ' સામે તેમનું શું છે , વીર પરાક્રમી આખરે... Page #598 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૨ : વીરંગકે એક જ ખાણુથી સુલસાના ખત્રીશે ખત્રીશ પુત્રોને હણી નાખ્યા. આટલા સમયમાં. અભયકુમાર સાથે શ્રાણિક ચેલાને લઈને રાજગૃહી પહેાંચી ગયા. અને શ્રેણિક ચેલાને ગાંધવ - વિવાહથી પરણ્યા. ચેલ્લાની”માંગમાં [સે થામાં] ત્યારે પૂરાયેલુ' સિ દૂર માંગી માંગીને મેળવેલા સુંલસાના ૩૨–૩૨ નવયુવાન પુત્રોના ખૂનથી -ખરડાયેલુ હતું. અભય સાથે જઇને શ્રેણિકે સુલસા તથા નાગરથિકને તેના પુત્રોના મૃત્યુના સમાચાર આપ્યા. અને..બન્ને માતા-પિતા અત્યં ત કરૂણ વિલાપ કરવા લાગ્યા. છાતીફાટ રૂદનથી વાતાવરણુ કરૂણ બની ગયું હતું. | “પક્ષીઓને પણ ઘણાં બચ્ચા થાય છે પણ એક સાથે આવી રીતે તા કયારે ય મરતાં નથી. અમને સ્નેહ વિનાના જાણીને હે પુત્રો! શું તમે બધાં ચાલ્યા ગયા છે.” આ રીતે અતિ કરૂણ રૂદન કરતાં તે બન્નેને અભયકુમારે આશ્વાસન આપતાં કહ્યું. जन्मिनां प्रकृति मृत्यु विकृतिर्जीवितं पुनः । ततः स्वभाव सिद्धेऽर्थे عهد को विषादो विवेकिनौ ॥ એ હું વિવેકીએ ! પ્રાણીને મૃત્યુ સ્વભાવ છે. જીવન એ વિભાવ છે. તેથી સ્વભાવથી સિદ્ધ મૃત્યુમાં વિષ દશે? .. ૐ શ્રી જૈન શાસન [અઠવાડિક] ગાયાને બચાવવા જતાં ધંડ દસ . . કિલોમિટર સુધી લડતું રહ્યું ગોધણશા પીરના ભરાતા મેળાનુ લૌકિક દ્રશ્ય નિહાળવા, અનુભવવા અને સાક્ષાત્કાર કરવાની ભાવનાથી ગાંધાણા તા. સમી, જિ. મહેસાણા ગામે ભાદરવા સુદી ૧૩ તેરસના દિવસે બળેવના મહિમા ગવાય છે. આ સમી તાલુકાનુ ગામ ગોધાણા ત્યાં આજથી અંદાજે ખસા વષૅ પૂવે ગેધાજી રાઠોડ [દરબાર રહેતા હતા. તેમના વૈવિશાળ માટે જાન જોડીને બાજુના ગામે ગયા હતા. તે સમયે તેમના હસ્તમેળાપ તથા ફેરા ફરવાનુ ચાલુ હતું પરંતુ તેવા સમયે ખાના ભદ્રાડા ગામના ગઢવીની કસાઇ લેાકા હાંકી ગયા હતા; તેથી તે ગઢવીનાં પત્ની ગોધાજી ઉપર શ્રધ્ધા ગાયા હાવાથી ચારીના સમયે ત્યાં ખાવીને આ કસાઈએ ગાયા લઈ ગયા તેની વાત કરી, તા આ વાત સાંભળતાં જ તેનુ'. લેહી દ્રવી ઉઠયુ. અને છેડાછેડીનુ ખ ધન તેડીને ત્યાંથી તરત જ ગાયાની વારે ચડી ગયા અને કસાઈ અને ગોધાજીની સામે યુધ્ધ ખેલાયું. ગાયાને તે પાછી વાળી પરંતુ તે વખતે ગોત્રાજીનુ' નેસ્તક કસાઇના હાથે છેદાઈ ગયું. છતાં પણ તેમનુ ધડ દસ લેિામિટર સુધી અવિરત લડ઼તું રહ્યું, પરંતુ તેમના ઉપર ગળી [પ્રવાહી] રેડતાં તેમનુ ધડ ત્યાં જ પડી ગયું' અને કસાઇ લેાકા ભાગી ગયા. શું હજુએ .આપણા લે।હીમ. એ શૌય છે? જીવ બચાવવા ધડ ધિંગાણું ને માથુ‘ મસાણે’ રાખી આપણામાં સૂતેલા ગોધાજીને જગાવીએ. —[હિંસા વિરાધ] Page #599 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી રવિશિશુ છે વિજેતાઓએ જવા બતા.૨૪-૫-૩સુધી મોકલવા, શબ્દ લાલિત્ય-૫ - વેલટીચ મેટલ ઇન્ડસ્ટ્રીઝ, - ૮૨-૮૪ કીકા સ્ટ્રીટ, ગુલાબવાડી, મુંબઈ-૪ . . ખરા વિજેતાને ધન્યવાદ સાથે રૂ. ૫૧ વહેંચાશે. ઉકેલ મોકલો : બાલ વાટિકા, જૈન શાસન, cછે. શ્રુતજ્ઞાન ભવન, - ૫, દિગ્વિજય પ્લેટ, જામનગર, | | | | | | | | | | | | | | | | | કિ અંક | | | આડી ચાવી : '. ૩. નું વાંચન થતાં જ લોકો ૧. તીર્થકરની માતાએ ભયેલું એક * શ્રીફળ વધેરે છે [૨] * . છે . ....ઘરે લઈ જવાય છે [૩] વM [૧] . ૫. પર્યુષણ પર્વમાં ઠેર ઠેર ઉજવાશે ૨. પર્પ ણનું એક કર્તવ્ય. [૬ ત૫ [૩ Page #600 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૪ : L: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬. . આધીન થઈ શ્રી મહાવીર ૧૮. એક ગણધરનું ...... ગૃહસ્થાપણાનું સ્વામી ભ. બે વર્ષ ઘરમાં રહ્યા. નામ હતું. [૪] ૭. ૨૮ અક્ષરના સૂત્ર નામ [૩] . ૧૯. લાંબી તપશ્ચર્યામાં ન છૂટકે ટ્યુકેશ ૮. પૌષધ કરવાથી જીવ. ઘણું - ચઢાવવાથી લીધેલ પચ્ચકખાણમાં... બંધથી બચી જાય છે. [૨] . . . નથી આવતે [૨] - ભ. શ્રી પાર્શ્વનાથના પહેલા ભવનું ૨૦. પર્યુષણ એ ક્ષમાપનાનું... છે [૨] નામ [૪] ૨૧. સાતમા વતના અતિચારમાં આવે છે ૧૦. ભગવાનની પૂજાના - ના અબમાંથી છે ..... વહાર્યા ફાગણમાસ ઉપરાંત " એકનું નામ [] . . * અભ્યા[૨] ૧૧. ભગવાનને ...માં બેસાડવા માટે ને ઉછામણી બેલાય છે. ૨૨. ચંડકૌશિકે પિતાનું મોટું ....... માં ૧૨. ઇવેનેઝ... કરવા એટલે કે છેડવા1 નાખી અણુસણ કર્યું [૨] ૧૩. નારીને પર્યાયવાચી શબ્દ [] 1 ૨૪. ....... કાંડે પ્રભુ પૂજના, પૂજે ભવિ બહુમાન [૨] ૧૪. પર્યુષણના છઠ્ઠા દિવસનું બેપરનું - ૨૫સંવત્સરી પ્રતિક્રમણમાં આખા વર્ષના વ્યાખ્યાન ય છે [૬] • . પખાળવાના હોય છે [૨] ઉભી ચાવી : ૨૩. જેમાં પંચપરમેષ્ઠિને સમાવેશ છે [૧] - ૪. પર્યુષણના વ્યાખ્યાન સાંભળવા એ * ૨૬. નવ ... ને મહિમા તમારવામીએ અમી કરવા જેવું છે. - -- ગાયે [૨] : ૮. જેમાં નવ વ્યાખ્યાન હોય છે તે ૨૭. એક પ્રતિક્રમણ કર્યા પછી .. સૂત્રનું નામ [૪]. બેલાય છે [૬] . ૧૫. જે ધર્મના કયારે જાણે છે[૧] ૧૬. તપ કરીને ગુરુ પાસે વાસક્ષેપનાખવા ' ઉદરમાં પવન રહે છે. વાજતે ગાજતે જઈને તેને જારમાં અગ્નિ રહે છે. કહેવાય છે. હાડકામાં પૃથ્વી રહે છે. ૧૭. બોરસે પંદર લેકનું સૂત્ર કયું” [૩] રુધિરમાં પણ રહે છે. છે. આખા વર્ષની આલોચના રૂપે એક અને પોલાણમાં આકાશ રહે છે. છે. તપ કરાય છે. [૩] આથી શરીર પંચભૌતિક કહેવાય છે. ૧૨. હરિગમેષ દેવે ઈન્દ્રની ... મા માટે, શરીર ઉપર રાગ કરવા જે નથી, - ચઢાવી [૨] " , શરીર તે નાશવંત છે. Page #601 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રસંગો , શ્રી ચંદ્રરાજ (વાંચકોની વારંવારની લાગણી ભરી માંગણીને માન આપીને અહી હવે જન રામાયણના પ્રસંગે આપવાનું વિચાર્યું છે. આ પ્રસંગે ઘણુ કરીને વિષષ્ઠી શલાકા પુરૂષ ચરિત્રના સાતમા પર્વના આધારે લીધા છે.) (૧) કરવામાં આવી હતી. પુત્ર આગળ સહાય હાથને ગાજવાને અધિકાર નથી. માટે કરૂણ વિલાપ કરતાં તે ત્રણેયને . આખરે શિરચ્છેદ કરવામાં આવ્યો હતે. - અને... એકાએક એક પછી એક આટલું ઓછું હોય તેમ નિર્દયતાની હદ શિરછેદ કરીને ધડથી છૂટા પાડેલા માથા તે એટલી પરાકાષ્ટાએ પહોંચી હતી કે- . પડવા લાગ્યા. એક નહિ, ને નહિ પણ આખરે રાવણ, કુંભકર્ણ અને વિભીષણના છ-છ માથા શ્રીફળની જેમ વધેરાઈ ગયા. પણ મસ્તક છેદાયા અને જમીન ઉપર . અને તે પણ એક જ કુટુંબના. જાણે આળોટવા લાગ્યા. તે આખા કુટુંબને સર્વનાશ વેરાઈ ગયો. વાસુદેવ શ્રી લક્ષમણજીના હાથે પારદાકુટુંબની કેઈ નિશાની બાધ ન રહે તે તરિક ષના નિમિત્તે જે પ્રતિવાસુદેવને, રીતે શિરછેદ થઈ ગયા. આવનારા દિવસે માં શિરછેદ થવાને છે. સૌ પ્રથમ રાણી કેકસી, ત્યારબાદ તે રાવણને શિરચ્છેદ તે અત્યારથી જ મહારાજ રતનશ્રવા ત્યારબાઈ એકની એક થઈ ચૂક્યો હતે. , . વહાલસોયી બેન ચંદ્રના (જે સૂપડા | મગજળની માયાના અનજાન મૃગલાજેવા નખના મરણે થર્પણખા તરીકે એને, જે માયાજાળમાં જ મારો એળે જાય પ્રસિદ્ધ છે. અને ત્યાર પછી એક પછી છે, એવી માયાજાળના આ સંસારમાં એક રાવણ,કુંભકર્ણ અને વિભીષણના માથા ડગલેને પગલે અવનવી માયા થયા જ ધડથી છૂટા પડી દેવામાં આવ્યા કરતી હોય છે. એવી જ એક માયાજાળ કેકસી, નિશ્રવા અને ચંદનના તે જંબુદ્વિપના ઘણી યક્ષરાજ અનાદત દેવે શિરછ કરતાં પહેલાં તે ત્રણેયને દયાહીન ૨ચી હતા. * રીતે દેરડાથી કણી-કસીને બાંધવામાં વાત વણે એમ હતી કેઆવ્યા હતા. અને પછી બાંધેલી તે જ . એક દિવસ આકાશ તરફ નજર કરી અવસ્થામાં તેમને નિણ-નિદથપણે રાવણ રાવણે પિતાની માતાને પ્રશ્ન કર્યો કેકુંભકર્ણ અને વિભીષણની આગળ મારઝુડ “આ કેવું છે?' . ' " - Page #602 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૬: ઋદ્ધિથી સમૃધ બનેલા અને વિમાનમાં, આવતાં વૈશ્રવણને જેને માતા કોકસીએ કહ્યુ કે કૌશિકા નામની મારી મોટી બેનના આ પુત્ર છે. ઇન્દ્ર નામના વિદ્યાધરે તારા પૂર્વજ માલિને સગ્રામમાં હણી નાંખીને રાક્ષસદ્દીપ સહિતની આ લકા નગરી વ શ્રવણને આપણુ કરી છે, ત્યારથી માંડીને તારા પિતા મનમાં દુઃખી થતાં અહીં જ પાતાલ લકામાં રહ્યા છે. અને જીવતાં પણ મરેલાની જેમ ઢા’ડા પસાર કરે છે. કાના લૂટારાઓને હે વલ્સ ! તારા કારાવાસમાં પૂરાયેલા જોઇને હુ” પુત્રવાળીઆમાં શિરામણી કયારે બનીશ? મંદ ભાગ્યભળી હું ભાઇઓ સાથે પિતાના સિ’હાસન ઉપર બેઠેલા તને હે વત્સ! હું કયારે ઈશ? સ્વતંત્ર પણે ફરી રહેલા આ શત્રુ તારા પિતા માટે હે વત્સ ! જીવતું શલ્ય છે.” જાગતું માતા કૈકસીના આ શબ્દોએ .: પુત્રોના - ખાલ માનસ ઉપર ધરી અસર કરી. રાવની રકતતાથી રૂદ્ર બનેલી આંખવાળા વિભીષણ કહે છે-“હે માતા ! તુ ખેદને ઢાડી દે. શું તું તારા પુત્રના પરાક્રમને-તાકાતને જાણતી નથી એ ઇન્દ્ર, એ વૈશ્રવણ કે બીજા ફાઇ પણ વિદ્યાધરા પ્રચંડ શક્તિશાળી આ દશાનનની આગળ તો કઈ નથી. સિહ નગતા હાય અને હાથીની ગર્જનાને સાંખી લે એમ ? ન ભૂતો ન ભવિષ્યતિ. હાથીને શ્રી જૈન શાસન (અડવાર્ડિક) ગના કરવાનો અધિકાર તે સિ'હ સૂતેલા ડાય ત્યાં સુધી જ છે. - માતા, સિહના જાગતાં જ હાથીની ગર્જના હમેશને માટે ચાંત થઇ જતી હોય છે, લકાનુ નામ તેા રાવણ સાથે જ જેડાયેલુ રહેશે, માણતા જ શત્રુનુ લકારાય સૂતેલા સિહ સમા, દાનની સાંખી લેવાયુ છે. અથવા તા દાનન તે શું આ આ પણ શત્રુએ ને. નામશેષ કરવ કુંભક સમય છે. આય કું ભક ની પણુ જર નથી. તેના આદેશથી દુશ્મનાના અકાળે સ'પૂર્ણ સહાર કરવા તે હે માતા ! હું પણ સમથ છુ.” અને પછી હે માતા! મા જેવી પેાલાદી છે, કે દાંતથી હાઠાને કરડતા દશાનન કહે જેથી આટલા લાંબા કાળ સુધી આવા દ્ગુરુશલ્યને તે ધારણ કર્યું . આ એક જ હાથની તાકાતથી શત્રુઆને સંહાર ” કરી શકુ મ છું. શસ્ત્રોની વાતા તો મારે મન તણખલા જેવી છે.બાહુના પરાક્રમથી દુશ્મનાન. મડદા પડવા હું. સમ હોવા છતાં, હું માતા પર પરાથી આવેલી વિદ્મશકિતએની સાધના માનુ છુ કે જરૂરી છે. તેથી હે માતા ! વિદ્યાશકિતની સાધના કરવા મારા ભાઈએ. સાથે હું. જઇશ, મને અનુજ્ઞા આપે. ( અનુ ટાઈટલ ૩ ઉપ૨ ) Page #603 -------------------------------------------------------------------------- ________________ 9112161 E1H12112 . - પાલડી (થાણાવાળી)-અત્રેથી શાહ થઈ વરડામાં અનેક રચનાઓ કરવામાં મુલચંદજી હીરાચંદજીપરિવાર તરફથી આવી હતી... જાકેડા તા થડવાલ પંચતીથી સહશ્રી કડા (મહેસાણા)-અ ગોડીજી પાર્શ્વ રાણકપૂર છરી પાલિત યાત્રા સંઘ, ૫ નાથ પરિકર તથા આદિનાથજી તથા આ. શ્રી વિજય જિનેન્દ્ર મ. પૂમુ. શ્રી ચંદ્રપ્રભવામી પ્રતિષ્ઠા નિમિત્ત તથા પૂ. ચગી વિ. મ. પૂર મુ. શ્રી મુકિતધન વિ. સં. શ્રી વિરાગદશન વિ. મ. નાં વરસી મ. પૂ. મુ. શ્રી પુણ્યધન વિ. મ. ની તપના પારણુ આદિ નિમિત્તે ૬ છેડનું નિશ્રામાં નીકળશે . સુ-૬, બુધવાર ઉઘાપન, ૧૦૮ પાર્શ્વનાથ પૂજન બે તા. ૨૮-૪-૯૩ પ્રયાણ રાણકપૂર પ્રવેશ સિદ્ધચક્ર પૂજન વિશિસ્થાનક પૂજન શાંતિ વિ, વદ ૩ શનિવાર તા. ૮-પ-૯૩ તીર્થ સ્નાત્ર તથા મહાપૂજા આદિ સમેત નવ માળારે પણ વ. વદ ૪ રવિવાર તા. ૯પ-૯૩ દિવસને મહત્સવ વૈશાખ સુદ ૨ રવિના છે સંધના સુકામ (૧) સુમેરપુર ૮ કિ. વારથી . સુ. ૧૧ સુધી ૫ વિદ્વાન મી (૨) કાડા તીથ ૮ કિ.મી (૩) ફીના મુનિરાજશ્રી જયદર્શન વિજયજી મ. ની ૧૨ કિ.મી (૪) વરકણા તીર્થ ૧૪ કિ.મી નિશ્રામાં શ્રી સંઘ તરફથી આયોજન (૫) નાડેલ. ૧૨ કિ.મી. (૬) નાડલાઈ ૮- થયું છે. ' . ” કિ.મી (૭) દેસુરી –૭ કિ.મી (૮) ન્યુ નવે દિવસે જુદા જુદા ભાવિકે તરફથી નાકોડા ૯ કિ.મી (૯) મુછાળા મહાવીર એક એક દિવસની આખા દિવસની ભકિત તીર્થ ૪ કિ.મી (૧૦) સાદડી ૧૦ કિ.મી રાખવામાં આવી છે. પૂજયશ્રી વૈશાખ સુદ્ધ : (૧૧) રાણપૂર ૧૧ કિ.મી છે. તે પૂર્વ બીજી એકમના સ્વાગત પધારશે. ' શાંતિનાત્ર આદિ મહત્સવ છે. સંભવનાથ . અમદાવાદ-પ. પૂ માલવદેશે સદુધમ જૈન દેરાસર પાલડી (થાનાવાલી સ્ટેશન ના જ સંરક્ષક આ. શ્રી વિજય સુદર્શનસ્ મ.ની , જાવાઈ બંધ રાજસ્થાન રાણકપૂર શેઠ નિશ્રામાં વ્યાખ્યાનમાં વરડાની ભવ્ય આણંદજી કલ્યાણુજી સ્ટે ફાલના પો. સાદડી - ઉછામણિયે બેલાઈ હતી તથા પ. પૂ. આ. (રાજસ્થાન) સુદર્શન. મ. પૂ. વિબુધપ્રભસૂ મ. પ. સુમેરપુર-અકી તા. ૧-૨-૯૩ના શ્રી અમરગુપ્ત મ.ની શુભનિશ્રામાં ચૈત્ર સુદ . જીરાવલા પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા પૂ. ૧૩+૧૪ સેમવાર દિ. ૫-૪-૯૩ ને ભગવાન . આ. શ્રી વિજય ગુણરત્નસૂ. મ.ની નિશ્રામાં મહાવીર જન્મકલ્યાણકને ભવ્ય વરડે Page #604 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬૮ . દાનસૂરિજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ તરફથી ચઢયા હતા. માંગીલાલજી દીક્ષાથી ને વી દાનના પણ તેમાં સમાવેશ થયા હતે. દા વારવાડ, પાછીયાપેલ આદિથી વિશાળ સંખ્યામાં સાધુ–સ્રાવી પધાર્યા હતાં. વરધા ઉતયે. આ વિબુધપ્રભસૂમ. ત પ્રવચનકાર પૂ. કીતિ વિજયજી મ. ના પ્રવચન થયા હતાં. અને મહાવીર મહારાજાનો જન્મકલ્યાણક નિમિત્તે એજ દિવસે મહાવીરવામી જૈન દેરાસર રિચીરાડ તથા મનસુખભાઈની પેાલના દેરાસર દાનસૂ રિજી જ્ઞાનમંદિર આરાધક વર્ગ તરફથી આંગી રચાવવામાં આવેલ એક દરે ઉત્સાહ સારા હતા. દરરોજ પ્રવચનકાર મુનિરાજશ્રી દનવિજયજીના જ્ઞાનમદિરમાં પ્રવચન લે છે. ૐ જૈન શાસન (અઠવાડિક) ના શા. નથમલ ગામાજી તરફથી શ્રી ઉવસગૃહર' પૂજન ભણાવાયુ હતુ. શ્રી સંધ, તરફથી શ્રીફળની પ્રભાવના સ્વામીવાત્સલ્ય થયુ હતુ. મ્હાર ગામથી ઢઢશેા જેટલા ભકતે આવ્યા હતાં. પૂ. આ. મ. વઇ ૨ના વિહાર કરી ચિત્રદુર્ગ વદ ૧૨ ના સસ્વાગત પધાર્યા છે, તેઓશ્રીની નિશ્રામાં વૈશાખ સુદ ૯ ના દીક્ષા અને ચૌમૂખી ભગવાનની પ્રતિષ્ઠ મહારાવ ઉજવાશે. મ. મ. પ ની વદ હાવેરી: પૂ. આચાય દેવ શ્રી ત્રિજય ભુવનતિલકસૂરીશ્વરજી મ ના શિષ્ય પૂ. આ.શ્રી અંશેાકરત્નસૂ નિશ્રામાં શા. પુખરાજ ફુલચંદે આય બિલની આળી. પારણાં. વાસણની પ્રભાવના પૂ. આ. શ્રી અશેષકરત્નસૂમર ની વધમાન તપની ચૈત્ર ૧ ના પારણા નિમિત્તે શ્રી ઉવસગ્ગ હરે પૂજન સાથે પૂજા પ્રભાવના આંગી રચનાઓ મહાત્સવ ઉજવાયા હતા. ગાંધી પુખરાજ ગમનાજીએ પૂ. આ, મેં, ના પારણા નિમિત્તે શ્રી સધ સાથે પૂ આ. મ.ની પધરામણી કરાવી પ્રવચન રાખેલ ગુરૂ પૂજન કરી કાંબલ Ìરાવી પ્રભાવનાને લાભ લીધા હતા. શ્રી સ`ઘે કાંખલ વ્હારાવી હતી સાત સંઘ પૂજન કયા હતા. ૧૬ ૧ bramh રાજકા૮–વધ માનનગર-અત્રે પ. પૂ. “ તપસ્વી મુનિરાજ શ્રી લાભવિજયજી મ. સાર તથાપૂ. મુ. શ્રી મોક્ષરતિજિયજી મ. સા.તથા તત્વદર્શન વિજયજી મ. સા.ની શુભ નિશ્રામાં ચૈત્રી ઓળીની આરાધના ખૂબજ ઉલ્લાસ પૂર્વક થવા પામી ચૈત્ર સુદ ૧૨ ને રવીવારના રાજ પ્રભાબેન કાંતીલાલ મ્હેતા લડનવાર તરફથી શ્રી મૃહદ સિધચક્ર મહાપૂજન ઢાઢથી ભણાવાયેલ જીવદયાની ટપ સુંદર થઈ હતી પૂજન બાદ લાડુની પ્રભાવના થયેલ વિધિ વિધાન જામનગરવાળા શ્રી નવનીચ બાબુલાલ શાહની મ`ડળીએ સુદર રીતે કરાવેલા સગીતમા બન્નેના શ્રી જિનેન્દ્ર ભિકત મંડળે સારી જમાવટ કરી હતી ચૈત્ર સુદ ૧૩+૧૪ ને Àામવારના રાજ શ્રી મહાવીરસ્વામી ભગવાનના જન્મ કલ્યાણક દીવસ નીમીરો રથ યાત્રાને વરઘેાડા ભવ્ય રીતે નીકળ્યા હો. અમદાવાદ-પ. પૂ. માલવદેશે સક્ષમ સ રક્ષક આ. શ્રી વિજય સુદશનસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં દાનસૂરિજી જ્ઞાનમંદિર કાલુપુર રોડ અમદાવાદ મુકામે ચૈત્ર વદ ૪ શનિ ૧૦-૪-૯૩ ના દિવસે સિરે ડી નિવાસી Page #605 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ અંક ૩૬ તા. ૨૭-૪-૯૩ ( અનુ. પાન ૧૧૬૬નું ચાલુ ) વિભીષણને ચાર વિદ્યાઓ સિદ્ધ થઈ. અને એક અતિ ભેંકાર-વિકરાળ જગ. છ ઉપવાસથી રાવણે ચંદ્રહાસ નામના લમાં ત્રણે ભાઈઓ વિદ્યાશકિત સાધવા ખડૂગને પણ સિદ્ધ કર્યું. ચાલ્યા ગયા. એકાગ્ર ચિર વિદ્યાસાધના અને શરૂ થઈ ગઈ. , महतामपराधे हि प्रणिपातः प्रतिक्रिया । તેવા સમયે જબૂદ્વીપનો ધણી યક્ષરાજ મહાપુરૂષના અપરાધમાં પ્રણિપાત (પ્રણામઅનાહત દેવ અપર સહિત ત્યાં કીસ ક્ષમાપના) એ અપરાધને ઈલાજ છે. તે કરવા આવ્યો. અને ત્રણેય ભાઈઓને યક્ષરાજે ત્યાં જ રાવણ માટે વિનના ધ્યાનથી ચલચિત્ત કરવાના ઈરાદાથી ઉપસર્ગ પ્રાયશ્ચિત્ત રૂપે સ્વયંપ્રભ નગર બનાવ્યું. શરૂ કર્યા. અનુકૂળ ઉપસર્ગ માટે પોતાની | ( અનુ. પાન ૧૧૬૮ નું ચાલુ) સ્ત્રીઓને મોકલી. પણ તેમનું કશુ ઉં પડ્યું અલકેશકુમાર ખુમચન્દજીનું રિખબનહિ. આખરે હતાશ થઈ પાછી ફરી. ખુદ ચજછ ગેલેચ્છા તથા દાનસૂરિજી જ્ઞાન અનાદત દેવ આવ્યો. ઉપસિગ શરૂ કર્યો. ' મંદિર આરાધકે તફથી અમૃતલાલજી પર્વતના શિખરે તેની આગળ પાડયા, ભંડારી આદિ તરફથી ભવ્ય બહુમાન સપ, સિંહના ઉપદ્રવે કર્યા. પણ કઈ થયેલ. અલકેશકુમારની દીક્ષા સિરડી મુકામે ચળ્યું નહી. આખરે કેકસી, રત્નશ્રવા, પ. પૂ. તપસ્વી મુનિરાજ શ્રી કમલરત્ન વિ. ચંદ્રનખાને વિકુવીને (માયાથી ઉપજાવીને) દેરડાથી બાંધીને મારઝુડ કરી. છેવટે તેમને મ. ની નિશ્રામાં વૈશાખ સુદ ૩ ની થશે. શિરછેદ કરી તેમના માથા ત્રણેય ભાઈ દાનસૂરિજી આરાધકે તરફથી તથા સિડી નિવાસી ખુમચન્દ્રજી કપૂરાજી તરફથી એમ એના પગ આગળ ફેંકયા. છતાંય ત્રણેય ધ્યાનથી ન જ ડગ્યા. બે સંઘ પૂજન, ગુરૂ પૂજન થયેલ. કુંભજગિરિ મુકામે દીક્ષિત થનાર શા. છેલ્લે છેલ્લે રાવણનું વિમુર્વેલું માથું માંગીલાલજી સેનયાનું પણ આજે અલકેશકુંભકર્ણ અને વિભીષણના પગ આગળ કુમારે બહુમાન કરેલ. ફેંકયું. અને વડીલ પ્રત્યેની ભકિતથી આ વિશેષ કુંભાજગિરિ મુકામે દીક્ષિત બિના કુંભકર્ણ અને વિભીષણથી સહન ન થનાર માંગીલાલજી સોમૈયા સાદડી નિવાસીનું થઈ. અને દયાનથી ચળી ગયા. બહુમાન દાનસૂરિજી આરાધકે તરફથી ચીત્ર પછી રાવણ આગળ બને ભાઈના વદ ૫ રવિવાર ૧૧-૪-૯૩ના વ્યાખ્યાનમાં મસ્તક પડયા, છતાં રાવણ ના ડગે તે ભવ્ય બહુમાન રાખવામાં આવેલ. પ્રતિદિન. ના જ ડો. અંતે રાવણે એક હજાર પ્રવચનકાર મુનિરાજ શ્રી દશનરનવિજયવિદ્યાને સિદ્ધ કરી. કુંભકર્ણને પાંચ અને છના પ્રવચને થાય છે. Page #606 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. N.o G-SEN-84 LLOW સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હિં ર૦૦૦૦૦૦૦૦૦ ૦ ૦ ૦ ૦ ૦ පපපපපපපපපපපපපප ૦ 0 ૦ સંસારની લહેર નકાદિ પે ધમની લહેર મુકિત આપે. 0 હયાથી અસાધુ અને વાણીથી સાધુ તે બેટા સાધુ! ૦ જેની રિછા થવાથી બુદ્ધિ બગડે તે રોજ પણ ખરાબ. ૦ દુનિયાને જે જોઈએ, તે જેને ન જોઈએ તે સાચો સાધુ ૦ ગૃહસ્થનું હૈયું અને વાણી એક સાધુનું હયું–વાણી અને વર્તન એક, પૈસાની અને પૈસાથી મળતા સુખની ઈચ્છા થાય ત્યારથી જ દુ:ખી સંસારનાં જેટલાં સુખ, તે પહેલાં દુઃખ હોય તે સુખ લાગે અને તે ભગવ્યા પછી પણ દુ:ખ? જેટલા જી અનુકૂળતાના અથી બને તે બધાં ધમક્રિયામાં પાંગળા બને. 0 ૦ સુખ આત્માને ગુણ છે. તે સુખ ભેગવવા કઈ ચીજની જરૂર નથી. જ્યારે દુનિયાનું છે સુખ ભોગવવા એક ચીજની જરૂર નથી તેમ નથી. કેમકે, દુનિયાનું સુખ પરાધીન છે. છે, જ્યારે આત્મિક સુખ સ્વાધીન છે. 0 સુખ ભૂંડું અને દુખ સારું આ બે વાત જેને ન બેસે તેને બધે ધર્મ અ ડંબર છે. તું શાતામાં મઝા કરનારા અને અશાતામાં પોક મૂકનારા પહેલા નંબરના અધમ છે. તે ભૌતિક સુખ જીવનું પુણ્ય લઈ જાય છે અને જીવને ભિખારી બનાવી દે છે. ૦ શાસ્ત્ર કહ્યું છે કે, જ્ઞાની પણ ક્રિયા વગર કાર્યની સિદ્ધિ પામી શકતું નથી. 9શ્રદ ધાને પાયે જ્ઞાન છે. અને જેટલી ધર્મક્રિયાઓ છે તેનું મૂળ શ્રધા છે. ૫ ૦ દુનિયામાં જેટલાં મોક્ષ પ્રતિપાદક દશનો છે તે બધા જન્મના વિરોધી છે. ૦ ૦ ૦ ૦ ૦ ને ૦ છે જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ને ૨૪૫૪૬ Page #607 -------------------------------------------------------------------------- ________________ ૧ - - 3 – ૨ +2 - નમો વિસTણ તિજયરાdi શાસન અને સિદ્ધાન્ત 3સમા મહાવીર-પઝનવસાmi, ol રક્ષા તથા પ્રચારનું પત્ર-1 M. 9 22 INTE - પ્રેમનાં મુખ્ય સાધના साधुसेवा सदा भक्त्या તે | , મૈત્રી સવેણુ માવત: ૧ मात्मीयग्रहमोक्षश्च ધર્મહેતુ પ્રસાધનમ્ | હંમેશાં હૃદયના બહું માનપૂર્વક સાધુ સેવા, પ૨માથવૃત્તિથી પ્રાણીમાત્ર પ્રત્યે, બદલાની આશા વિનાની મૈત્રી, અને દુનિયાના નાશવંત પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિને નાશ. આ ત્રણ અહિંસા વમના હેતુના મુખ્ય સાધન છે. !! એઠવાડક અંક ૩૮ + ૩૯ ) 4 શ્રી જૈન શાસન કાર્યાલય ! બાવલવ [IIIIIIIIIIII\\\ મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) IND1A PIN - 361005 Page #608 -------------------------------------------------------------------------- ________________ કથિi][] न बाहिरं परिभवे अत्ताणं न समुक्कसे । આત્માથીએ પરનિદા કે પિતાની પ્રશંસા ન કરવી જોઈએ. મુમુક્ષુ આત્માને પણ મૂંઝવનાર જે કઈ ચીજ હોય તો આ બે દે છે. તે નિંદાને હજી પચાવી શકે પણ પ્રશંસાને પચાવવી એ કાચા પારાને પચાવવા સમાન ! છે. પ્રશંસામાં મૂંઝાયેલા કયારે માર્ગથી સરી જાય છે તે ખબર તેઓ ખુદને પડતી છે. નથી. માટે મોટામાં મોટા માનસિક દૂષણોથી બચાવવા આ સૂત્ર દ્વારા જ્ઞાનિને લાલબત્તી ૧ ધરી છે. લાલબત્તીને અર્થ છે “રૂક જાવ ! આગે ખતરા હૈ !' પરદેવ દર્શન-દષ્ટિ તે મહાપાપ છે, અધઃપતનને, પાયમાલીને સરળ રસ્તો છે છે. તેથી વેર-વિરોધ જ વધે છે. જ્ઞાની કહે છે કે જે તારે દેષ જ દર્શન કરવું તે શું છે તારા પિતાના જ દોષ જે. કેમકે, વ ષ દર્શન એ તે આત્મવિકાશને આમનતિને | પંથ છે. તેથી દોષ નાશ પામે છે અને ગુણે પેદા થાય છે. પિતાની પ્રશંસા પોતે જ કરવી, જાતે જ પીઠ થાબડવી એ તે અતિશયલ અધમતા છે. ઉત્તમ પુરુષે તે ક્યારે ય પિતાનું નામ પણ પિતાના મુખથી બોલતાં નથી તે ગુણગાન તે કરે જ શાના? જો તારે ગુણ ગાવા તે બીજાના ગા. કેમકે હયા ( પૂર્વકનો ગુણાનુરાગ એ સદ્ગુણેને નેહામંત્રણ છે અને અવર્ણવાદ એ દેને નિમંત્રણ છે. ષષ્ટિને દેશવટે દેવે હોય અને ગુણ વૈભવથી સમૃદ્ધ થવું હોય તે દરેકે ? દરેક આત્માએ વિવેકપૂર્વક વિચાર અને વર્તન કરવું જોઈએ. આપણે આપણી જાતને ૧ બીજાના સ્થાનમાં મૂકી, તે વખતે આપણા વિશે લોકે કેવું વિચારે તે ગમે, તેની કલ્પના કરીને તે પ્રમાણે જીવીએ તે ક્યારે ય પોતાની પ્રશંસા કરવાનું કે બીજાની નિંદા કરવાનું મન નહિ થાય. પણ માનવીના મનનો એ વિચિત્ર સ્વભાવ છે કે- બીજાને ઉત્કર્ષ જરા યા સહન થતું નથી, પોપદેશ દેવામાં પાછું પડતું નથી. “હું જ કાંઈક છું.” “અહં' ? છે માનવીને બીજાની બુરાઈમાં આનંદને અનુભવ કરાવે છે. તેથી તે સ્વયં ભલું કરતિ 4 ન નથી, બીજાનું ભલું જોઈ શકતું નથી. જ્ઞાની કહે-“ખાડે છેદે તે પડે. જે બાવળના (અનુ. ટાઈટલ પેજ ૩ ઉપર) Page #609 -------------------------------------------------------------------------- ________________ DUKŠPII,179 .2V18h Sunwald Lepeerpong HELP10801 Until zjosa QUHOY NO PUGLIO PUNU YU120 47 ન હ્યાહીથી - સ સસ - -તંત્રીપૅદ મેઘજી ગુઢકા સંલઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ vie (૨૪o . ' અરેજચંદ્ર કીરચંદ જેઠ . (વઢવા). | જાચંદ જm &# (જજ જ8) * RES • wઠવાઉક' જીરા વિરાZ1-2. શિવાય ચ મારા ઘ * , ર 8 વર્ષ ૫૩ ૦૪૯ વીશાખ વદ-૧૧ મંગળવાર તા. ૧૮-૫-૯૩ (અંક-૩૮+૩૯ 1 સ્વાધીનતા કેળવો ; –સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા: ૬ રાગાદિ શત્રુઓને જીત્યા વિના જિન થવાતું નથી. શ્રી જિનમાં ઉત્તમ શ્રી ? 4 અરિહંત પરમાત્મા છે. ભાવ અરિહંત રાગાદિને જીતે ત્યારે જ થાય. જે કઈ ભગવાનના છે ભગત હોય તે રાગાદિના વૈરી જ હેય. જયાં સુધી શ્રી અરિહંત પરમાત્મા ન મળે, છે તેમને માગ ન મળે ત્યાં સુધી તે જીવ રાગાદિને આધીન જ હોય છે. જેને શાસનમાગ સમજાઈ જાય, રાગાદિ શત્રુ લાગે તે જીવ તેને જીતવા પ્રયત્ન કરે, બીજા નહિ. શ્રી તીર્થકર દે પણ રાગાદિ શત્રુઓને જીતીને શ્રી તીર્થકર નામકર્મને વિપકોદય છે કરે છે ત્યારથી તેઓ જિનેત્તમ બને છે. - - જે ઈચ્છાવાળા છે તેઓ ઈચ્છા પૂર્વક વત્ત છે. તમે કેની ઈચ્છાથી વત્તા 3 છો? મોહ પેદા કરેલી ઈરછાથી કે પશમે પિદા કરેલી ઇચ્છાથી ર. મોહની ઇચ્છા અને ક્ષયે પામજન્ય ઈરછાને જાણે છે ને? - તમને સંસારમાં પ્રવર્તન કરવાની ઈચ્છા થાય તે મહની ઈરછા છે. મેણા માટે છે ધર્મ કરવાની ઈચ્છા થાય તે ક્ષયપશમ ભાવની ઈચ્છા છે. , બીજા હેતુથી ઈચ્છા થાય ? છે તેમાં ઉદયભાવ રહેલો છે. જે જ મોક્ષાની ઇરછાપૂર્વક ધર્મની પ્રવૃત્તિ કરે, સંસારની છે પ્રવૃત્તિ પણ ઝટ કમ છૂટી જાય અને એકલો ધર્મ જ આદરું તે ઈચ્છાથી કરે છે તે છે પણ પગમના ઘરની ઈચ્છા છે. સંસારની ક્રિયા ઈછા વગર કરે તેનું નામ જેન! 5 - આપણી ભગવાન થવાની ઈચ્છા રેજની ને ? જેને ભગવાન થવાની ઇચ્છા હોય છે છે તેને સંસારની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય તે તે સારી લાગે કે ભૂંડી. લાગે? ધીમે છે Page #610 -------------------------------------------------------------------------- ________________ ધીમે તે ઇચ્છા નાશ પામે તેવા જ કરતા નથી પણુક બળાત્કાર પણ છે? પ્રયત્ન કરે ને ? સંસારની પ્રવૃત્તિ તમે ઇચ્છાપૂર્વક કરાવે છે તે કક્ષાએ તમે આવ્યા છે ? આવવુ ભગવાન જિનાત્તમ છે તે તેમની કમ કાયની વાત સમજાવતા પુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ચેગષ્ટિ સમુચ્ચય' ગ્રન્થમાં જણાવે છે કે " अनेन भगवतस्तथा भव्यत्वा क्षिप्तवरबोधिका भगर्भाद्वात्सल्योवात्तानुत्तर पुण्य स्वरूप तीर्थंकर नाम कर्म विपाकफलरुपां परंपरार्थसम्पादनीं कर्मकाया बस्थामाह । છે. દરેકે દરેક જીવાના તથાભત્વમાં ભેદ હાય ભગવાનનું તથાભવ્યત્વ એવું હતું કે તેનાથી આક્ષિપ્ત જે વબાધિ-સમ્યકૃત્વ તેને તેઓ પામ્યા. વરખેાધિના કારણે જગતના સઘળા ય જીવાને શાસનરસી બનાવવાની જે ઉત્કૃષ્ટ ભાવદયા જન્મી તેના કારણે અપૂવ પુણ્યકરણથી શ્રી તી "કર નામકર્મીના વિપાક સ્વરૂપ ખૂબ ખૂબ પાર્થને કરનારી ક કાય અવસ્થાને પામ્યા. પરમાત્માના પરા ખૂબ જ ઊંચી કોટિના હોય છે. તેમનુ ચાલવાનુ - ખેલવાનુ બીજાના પરાથી માટે હોય છે. શ્રી તીથ કર જેટલા શ્રી અરિહંત પરમાત્મા થઈ ગયા તે બધાએ આપણા માક્ષ ઈચ્છા છે. અનંતા શ્રી અહિ ત પરમાત્મા આપણા ઉપકારી છે.. તેવા ઉપકારી ખીજા કાઈ હાતા નથી. પૂર્વના ત્રીજા ભવ તા એવી ઉત્કટ કાટિની ભાવના ભાવે છે કે તેમાંથી જગતના એક પણ જીવ બાકી ન રહે. જગતના સઘળા ય જીવા સુખને ઝંખે છે પણ જે સુખને ૐ'ખે છે તે સુખ આ સસારમાં છે જ નહિ. પણ માક્ષમાં જ છે. માટે જગતના સઘળા ય જીવાને સ'સારના રસિયા મટાડી ભગવાનના શાસનના રસિયા બનાવી દઉં જેથી શાસનને સમજી અને આરાધીને બધા મેફામાં ચાલ્યા જાય. આપણે બધા નના રસિયા છીએ કે સ*સારના રસિયા છીએ ? શાસ 'ભગવાનના શાસનને સમજેલા જીવે સૌંસારમાં કાયપાતિક છે. પણ મનપાતિક નથી. કેમકે, મન. મુકિતમાં છે અને શરીર સૌંસારમાં છે. ભગાવલી તમારી પડે છે કે તમે ભાગની પૂજે છે. હું પૈસા માટે તમે છે કે તમારા માટે પૈસા છે ? શ્રી અરિહંત પરમાત્માં કેવળજ્ઞાન પામ્યા પછી રાજ પહેલા અને ચાથા પ્રહરમાં દેશના આપી અનેક જીવાને ધર્માભિમુખ બનાવે છે, અનેક આત્માઓને સ સારથી વિરકત બનાવી મા તરફ રૂચિ કરાવે છે આ કેવા પરાય છે! આ વાતની જેને ઋસર પડે Page #611 -------------------------------------------------------------------------- ________________ - - оосооооооооооооооооо છે બધાનું ઠેકાણું પડી જાય. ભગવાનની વાણી પરાર્થ કરનારી છે, કાયા અનેક જગ્યાએ જ જઈ અનેકને ઉપકાર કરનારી છે. : ભગવાને કહ્યું છે કે, આ શરીરને સેવવાનું-સાચવવાનું નથી, શરીરને સેવે તે ( સંસારી ! સંસારી એટલે ધન અને ભેગના જ ભીખારી, શરીર તેમાં જ વાપરે. છે જ્યારે જે સંયમી બને તે જ આ શરીરને ધર્મમાં ઉપયોગ કરે. શરીર પાસે ધર્મનું છે કામ કરાવવા ડું આપવું પડે તે આપે. - તમારે પુરુષાર્થ ધર્મમાં થાય છે કે કર્મમાં થાય છે? શકિત નથી માટે ધમાં છે છે નથી થતું કે કર જ નથી માટે નથી થતું? તમારે ગળિયા બળદ જેવા રહેવું છે છે કે બહાદૂર બનવું છે? આ શરીર હરામખોરની જાત છે. પુદગલનું બનેલ છે. તેની ! 8 મેળે મહેનત ન કરે. તેના માટે તે આપણે મહેનત કરવાની છે. મનનો સ્વભાવ સંસાતે રમાં રખડવાને છે, તેને ધર્મમાં આપણે જોડવાનું છે. વચન તે ગમે તેમ લવરી કરે, { તેને સદુપગ આપણે કરવાનું છે. આપણા મનન્વચન-કાયાના યોગ અનાદિથી ? છે મેહને આધીન છે. . . . ભગવાન બધા ભેગેને રૂંધી અગી બને તે કર્મકાય અવસ્થા હતી. તે તત્વકાય ? છે બની જાય. અવકાય એટલે તે તેના સ્વરૂપમાં આવી ગઈ. ભગવાન મહામાં ગયા તે ! છે કેવી રીતે ગયા ! આપણે મુકિતમાં જવું છે ને કેવી રીતે? અહીંથી સદ્દગતિમાં જવું ? શું છે ને કેવી રીતે ? સમાધિથી મરવું છે ને! સમાધિથી મરવા સમાધિમાં જીવવું છે ને? છે આ જન્મમાં તમે દીક્ષા નથી પામ્યા તે તમારી જાતને ઠગાઈ ગયેલી માનો 3. છે છે ? ભવાંતરમાં ઝટ આઠ વર્ષે દીક્ષા લેવી છે આ ભાવનામાં રોજ સૂઈ જાવ છે? - ૨ સમાધિ માટે દુઃખ વેઠવાની સહનશક્તિ કેળવવી પડશે. સુખશિલિયા ને ! છે સદ્ગતિ અતિશય દુર્લભ છે. સાથેના મરણ વખતે કામ ન લાગે, ઈન્દ્રિયે પણ કામ ન આપે તે વખતે તે અંદરની સહનશકિત જ કામ આપે. દુઃખમાં પણ આનંદ છે. પામવાને અને સુખમાં આનંદ નહિ પામવાને અભ્યાસ કરવો પડશે. તમને આનંદન. સુખમાં આવે કે દુઃખમાં ? ઈચ્છા મુજબ દુખ વેઠવાની સ્વાધીનતા અહીં જ મળે છે. આ ભુખ લાગે નથી ખાવું, તરસ લાગે નથી પીવું, ગરમી વેઠવી, ઠંડી વેઠવી તે બધું 8 સહન કરવું તે સ્વાધીન છે. ( ૨૦૩૦, શ્રીપાલનગર, મુંબઈ) Page #612 -------------------------------------------------------------------------- ________________ કે જૈન રામાણના પ્રસંગ છે, | (પ્રસંગ-૨), -શ્રી ચંદ્રરાજ • લંકા ઉપર રાવણનું આક્રમણ એક દિવસ મેઘરવ પર્વત ઉપર કીડા “રણ સંગ્રામમાં તારા “સગા ભાઈ માટે ગયેલા રાવણે એક સરોવરમાં સ્નાન ! માલિને હણી નાંખીને જે રસ્તે પહોંચાડી કરતી છ હજાર ખેચર કન્યાઓને જોઈ. દીધા છે, યાદ રાખજે સુમાલિ કે, તને એક બીજાના અનુરાગથી રાવણ ગાંધર્વ, અને તારા આ બંને કૂવાના દેડકાને (કુંભ- વિવાહથી હજાર કન્યાઓને પર. કણ, વિભીષણને) પણ તે જ રસ્તે પહોંચાડી અલબત્ત ખેચર કન્યાના પિતા સાથે રાવણનું દઈશ. તારા આ બે ય દેડકાઓને કાબૂમાં યુદ્ધ થયું. જે તેની જિદંગીનું સૌ પહેલું રાખજે.” શ્રવણ તને ચેતવણી આપે છે. યુદ્ધ હશે. કન્યાના પિતાને નાગપાશથી સુમાલિની હવે ચેતી જજો.” મે આજ રાવણે બાંધી દીધા. પણ કન્યાઓએ પિતૃસુધી શાંતિ રાખી હતી, હવે તમારી શાન ભિક્ષાની માંગણી કરતાં, રાવણે તે દરેકને ઠેકાણે લાવ્યા વિના છૂટકે નથી લાગતું.” મુક્ત કર્યા. * * એક હજાર વિદ્યાઓને એક સાથે કુંભકર્ણ તડિતમાલાને અને વિભીષણ સિદ્ધ કર્યા પછી અનાહતદેવે ભેંકાર જંગ- પંકજશ્રી નામની કન્યાને પરશે. ' લમાં રચી આપેલા વયંપ્રભ નામના સમય જતાં મદદરીએ ઈ દ્રજીત અને - નગરમાં રાવણ પિતાના માતા પિતા મેઘવાહન નામના બે પુત્રોને જન્મ આપ્યો. ભાઈ બેન સાથે રહેવા લાગ્યા. ઈન્દ્ર નામના વિધાધરેવાં પિતાની આકાશમાં ઉડતાં જે વૈશ્રવણને જોઈને પ્રચંડ તાકાતથી સંગ્રામ ખેલીને યુદ્ધમાં વિદ્યાશકિત સાધવા ત્રણે ભાઈઓ ગયા મહિને સંહાર કરી નાખ્યું હતું. અને હતા તે વૈશ્રવણ હમણું તે ભૂલાઈ ગયે ત્યારથી લંકાનગરી ઈન્દ્રના તાબામાં હતી: છે. શ્રવણ યાદ ન આવે એટલી ઘડી જ ઈન્દ્રએ રાવણના જ સગા માસીના દિકરા - તેમના સંગ્રામને છેટુ છે. વૈશ્રવણને લંકાની ગાદી ઉપર સ્થાપન સમય પસાર થઈ રહ્યો છે. કર્યો હતે.. * વૈતાઢયની દક્ષિણ એણિના સુરસંગીતના માલી એટલે રાવણના દાદા સુમાલિના વિદ્યાધરેશ્વર મયરાજાને હેમવતી નામની મોટાભાઈ તેને વધ થતાં જ, સુમાલિ રાણું છે. તેમની મંદોદરી નામની પુત્રી પોતાના પુત્ર રત્નશ્રાદિ સાથે પાતાલ લકામાં સાથે રાવણના લગ્ન થઈ ગયા. ! રહેવા ચાલ્યા ગયા હતા. Page #613 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૩૮-૩૯ : તા. ૧૮-૫-૩ , : ૧૧૭ પૂર્વજોના પરાભવને સાંખી શકનારૂ અને...અને જઈને તેમણે લંકામાં ઉપશેણિત, પુત્રને શરીરમાં કયારેક ભ્રમણ દ્ર મચાવા માંડયા. થોડા સમય સુધી તે. • કરી શકતું નથી. પૂર્વજોને પરાભવ કરનાર શ્રવણે જતુ કર્યું. પણ ઉપદ્રવ રાજના દુશ્મનને સાંભળીને પુત્રનું લેહી ઉકળી વધી ગયા. આખરે શ્રવણે તમે એક ઉઠતું હોય છે. પ્રચંડ વીર્યશાળી દુશ્મનને અને સમાલિને પાતાલલંકામાં કહેવડાવ્યું કેસામનો કરવાનું સત્વ શાયદ ન હોય તે પાતાલલંકામાં રહેલા કૂવાના દેડકા જેવા પણ પુત્રનું માનસ પૂર્વજોના દુશ્મનને દફ- તારા આ બંને બાળકને કાબૂમાં રાખજે, નાવી દેવા માટેની કબર ખોદવા ભણી જ સુમાલિ! રાવણના આ બને નાના ભાઈએ અધીરૂ બન્યુ હોય છે. ' - તેની પોતાની કે બીજાની શકિતથી અજાણ વૈશ્રવણને અત્યારે કંઈપણ કરવામાં રહી, પોતાની જાતને શૂરવીર સમજતાં . ઈંદ્ર જેવા હિપકમી વિધાધરને છ છે. દુર્મદ બનેલા તે બને છળ-કપટથી લંકા ડવા જેવું હતું અને ઈન્દ્રને સામનો નગરીમાં ઉપદ્રવ મચાવે છે. છતાં મેં તે કરવાની સુમાલિ અને નઝવાની તેવડ બન્નેને નાના સમજીને જતાં કર્યા છે. હવે 'તી. આવનારા સમયની પ્રતીક્ષા સિવાય પછી તે ક્ષુદ્ર સુમાલિની તે બનેને જે તે કોઈ જ ઇલાજ ન હતો. અને આખરે તે શિક્ષા કરીને ઠેકાણે નહિ લાવે તે યાદ સમય આવી ગયો. જે સમયનો. ખસ રાખજે સુમાલિ! કે જે રસ્તે પહેલાં સંગ્રાંકરીને માતા કેકસીને ઇન્તજર હતે. ' મમાં તારા સગા ભાઈને અમે ધકેલી દ્વધે છેક ભગવાન શ્રી -અજીતનાથ સ્વામીના મા છે તે જ રસ્તે તને અને તારા આ બને છે શાસનકાળથી છેક ભગવાન શ્રી મુનિસુવ્રત - રેડકાઓને મોકલી દઈશ, અમારી તાકાત . સ્વામીના શાસનકાળ સુધીના વિદ્યાધરો અને ૧૧ * કેટલી છે તેનું તને હજી ભાન નથી લાગતુ.” રાસવંશન પૂર્વમાંથી વૈરની પ્રાયઃ ૨કતના કણ-કણને ઉકાળી નાંખે, પરંપરા ચાલી આવી હતી. ધની આગ ભડકાવી મૂકે તેવા આ શબ્દ પરાક્રમી સાથેના વેરનો અંજાણ પ્રયુ ફેમ રમમાં ભડકી ઉઠ . હતા. રાવણથી આ સાંખી ન શકાયુ તેના છે. અદાવતની આલમમાં છેલ્લું નિશાન તેણે કહ્યું , ' કે-“શ્રવણ છે કેણુ! પારકાના જોરે. માલિ બની ચૂક્યો હતો. ઈન્દ્ર સાથેના લંકાનું રાજ કરનારે તે આવું બોલતા સંગ્રામમાં તેને સંહાર થઇ ચૂક્યા હતા. શરમાતે નથી ?. આ લવારે કરવામાં આજ દિન સુધી સુષુપ્ત રહેલા તૃિ- તેનું ભયાનક દુસાહસ છે. (હવે તેના ધરના સંસ્કાર કુંભકર્ણ-વિભીષણના દાડાં ભરાઈ ગયા છે) જા, હૃત સમજીને ચિત્તમાં છ છેડાઈ ગયા. પિતામહ, તને જતો કરું છું. જે તારી જગ્યાએ માલિના મેવાને બદલે લેવાને કુંભકર્ણ- બીજો કોઈ હેત તે અહીંથી તેનું મડદુ વિભીષણે દઢ નિર્ધાર કર્યો. જ બહાર નીકળત. એક પણ હરફ ઉચ્ચાર્યા Page #614 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯૮ : * શ્રી જૈન શાસન [અઠવાડિક] વિના ત્યાંથી ને ત્યાંથી જ ચાલે છે.” , સ્પદ ગણા નથી.” દૂત ત્યાંથી નિકળી ગયે. જે બન્યું તેથી હવે મારે અનેક અનર્થ દેનારા હતુ તે બધું વૈશ્રવણને જણાવ્યું. આ રાજય વડે સર્યું. હવે તે હું નિર્વાણ દૂત ગયે કે તરત જ ક્રોધથી ધૂંઆ- ઘરના દ્વાર સમાન પ્રવજ્યાને અંગીકાર પૂંઆ થયેલ ચવણ ભાઈઓ અને સૈન્ય કરીશ.' સાથે લંકા તરફ આક્રમણ લઈને ચાલે. જે કુંભકર્ણ અને વિભીષણ મારા આ બાજુ દૂત દ્વારા જ યુધ્ધની ગંધ અપકારી હતા તે ખરેખર સંસારના કુપઆવી જતાં વૈશ્રવણ પણ ચુધ ખેડવા થનું દર્શન કરાવવાના કારણે મારા ઉપકારી સૈન્ય સહિત લંકા નગરીમાંથી રાવણની બન્યા છે. સામે નીકળે. રાવણ પણ પહેલેથી જ મારો (માસી, બનેના રો.. સામસામા ટકરાયા. થાઈ) ભાઈ હતા, .હવે તે કર્મથી પણ જંગલેના જંગલને એક પ્રચંડ શકિતશાળી બંધુ બન્યાં છે. તેના આ ઉંપમ (આક(પ્રલય કાળન), મહાવાયુ ખેદાન મેદાન મણ) વિના ખરેખર મને આવી બુધિ કરી નાંખે તેમ દશકંધરે (રાવ) થાત જ નહિ.” વૈશ્રવણની અક્ષૌહિણી સેનાને, ખામે આ ધ્યાન ધારામાં ચડેલા, ૨ સંગ્રામની બોલાવી દીધો. સૈન્યબળ નષ્ટ-ભ્રષ્ટ થઈ ભૂમિ ઉપર વેરાગ્ય પામેલા શ્રવણે એ જતાં પિતાને ભગ્ન થયેલે માનતા, બુઝાઈ શસ્ત્રદિને સર્વથા ત્યાગ કર્યો. અને તે જ . ગયેલા ક્રોધના અગનઝાળવાળે શાંત પડી દીક્ષા અંગીકાર કરી. ' ગયેલે વૈશ્રવણ વિચારવા લાગે કે- છેદાઈ મુનિવર બનેલા શ્રવણને નમીને ગયેલા કેળવાળાં સરોવરની અવદશાને રાવણે અંજલિ પૂર્વક કહ્યું “તમે તે અધિકાર છે. ભાંગી ગયેલા દાંતવાળા હાથીની, મારા મોટા ભાઈ છો મારા યુદ્ધના આ કપાઈ ગયેલી શાખવાળા વૃક્ષની, મણિ અપરાધની મને ક્ષમા આપો. હે બંધુ ! વિનાનાં અલંકારની, ચાંદની હિન બનેલા નિશંકપણે તમે લંકામાં પણ રાજ્ય કરે. ચંદ્રની, પાણી વિનાના વાદળાની જેમ અમે તે અન્યત્ર ચાલ્યા જશું પૃવિ કાંઈ દુશ્મનથી ભગ્ન કરાયેલા અભિમાની-વ- આવડી જ નથી.” . માનીની અવસ્થાને ધિકકાર છે.”, ' ' રાવણે આટલું કાા છતાં પ્રતિમામાં “અથવા તે આ સૃષ્ટિમાં તેને જ સ્થિર થયેલા મહાત્મા તદભવ મોક્ષગામી - અવસ્થાન મળે છે કે જે મુકિત (મહા) મુનિવર વૈશ્રવણ કશુ જ ન જોયા. માટે પ્રયત્ન કરે છે. થોડું છોડીને ઘણુ શ્રીશ્રવણે નિસ્પૃહ જાણ રાવણે મેળવવા ઈચ્છનારો માણસ ખરેખર લજજા- વંદન કરીને ક્ષમા માગી અને લંકા સહિત Page #615 -------------------------------------------------------------------------- ________________ ઈંડાહાર (માંસાહાર) અધર્માહાર આજે ખાપણે બાનને ધૂળ કરીને ખાઈએ છીએ, એટલે તો આપણી હારીરિક, માનસિક શકિત ક્ષીણ થતી જાય છે. સાદા અને પૌષ્ટિક ખારાક માનવીની શારીરિક, માનસિક શકિત મનેબળ અને વીલપાવર વધારે છે. પૈ છિક અને પૌપક્ષત્ર વિનાના ખારાકના પશુને ચસકો લાગ્યા છે, ઘરના ભાજન કરતાં હાટલ, લેાજ કે અન્ય ભેાજનમાં સ્વાદ માની તેના આનંદ સાથે આસ્વાદ માણીએ છીએ. ખરેખર આપણે ભી'ત ભૂલીએ છીએ. અને જાતે જ આપણા શરીરને રાગેનુ' ઘર બનાવીએ છીએ. માણસ હવે, આવાદ તેમજ અન્ય કારણાસર અન્નાહાર ને બદલે અધર્મોહાર (માંસ, મચ્છી, ઈડા) તરફ વળ્યે છે, પરિણામે શારીરિક રીતે સહન કરવાનું જ રહે છે, કરØા દયાને બદલે નિષ્ઠુરતા • વધતી જાય છે. માનવીન શરીરની કુદરતી રચના ધર્માંહાર માટે અનુકૂળ નથી. માંસાહાર અને 'અન્નાહારી જીવની શરીર રચનામાં પુષ્પક નામના વિમાનને રાવણે ગ્રહણ કર્યું. પરાજય પામ્યા છતાં પણ દુશ્મન પ્રત્યેના “ દ્વેષને અને ભવિષ્યમાં રાજય મેળવવાની તૃષ્ણાના તજનારા મુનિવર શ્રી શ્રવણને લાખ લાખ વદના. - man અનુભાઇ શાહ ચેક ભારતી-સણાસરા ઘણા જ તફાવત છે. આમ તેને અવગણીને માંસાહાર વળ્યે, પરિશુામે અનેક બન્યા.. છતાં માણસ ઈ ડાહાર તરફ ગાના ભાગ અનર્થી માનવ જીવનમાં વાસણ્ય, પ્રેમાળવૃત્તિ, કરૂણા, ઠંડા, લાગણી ભાવ વગેરે આવે છે. અધર્મોહારથી તે માનવીની મનાક્ષત્તિને વિકૃત બનાવી દે છે. ઈ ડાહાર વિશે લેાકેાના ખ્યાલ ભિન્ન ભિન્ન છે, તેની દલીલ છે કે ઈં“ડા નિર્જીવ છે, તેમાં શક્તિદાયી તત્ત્વ છે, ' દૂધ અને અન્ય આહાર કરતા ઇંડા વિશેષ લાભદાયી છે, તે આર્થિક રીતે પાસાય તેમ છે. પણ ડાહારની આ અધૂરી સમજ છે. અને માટા મરઘા . ફામ ચલાવનાર અને વેચનારની કમાવાની ષ્ટિ કે ફાઇ અન્ય અગેાચર કારણેસર લેાકાને ઈ ડાહાર તરફ વાળવાના સતત પ્રયત્ન થઈ રહ્યો છે. આ લેખના અભ્યાસ કરવાંમાં આવશે. તા નગ્ન સત્ય. ઉધાડું થશે. જગતના ધર્મમાં પણ ધોહારને તરણે મમરાજ્યેનાનેદાનથ પ્રાચિના | કપાવાગ્યે પરિત્રëાં દ્વાર નિખિલેનન: // અનેક અનર્થના દેનારા આ રાજય વડે મારે હવે સર્યુ. નિર્વાણધરના દ્વાર સમાન પ્રમાને હું" ગ્રહણ કરીશ. Page #616 -------------------------------------------------------------------------- ________________ 154 5 : આ ચેન શાસન (અઠવાડિક) અનમેદન આપ્યું હેય. “નીચેના અવ , “જ્યારે બધા જીવતા પ્રાણીઓ પ્રત્યેની તરણેને અભ્યાસ કરીએ. - “દયા” મનુષ્યના હૃદયમાંથી ચાલી જાય છે જે વ્યકિત ગાયનું માંસ ખાય છે ત્યારે મનુષ્ય વિવેક, બુદ્ધિ-શકિત ગુમાવી તે તેની માતાનું માંસ ખાય છે.” " " બેસે છે.” " –ભગવાન બુદ્ધ. “જે સમાજમાંથી દયાનું ઝરણું સુકાય : “પ્રાણીઓ પ્રત્યે (હિસ) કર ન બની જાય છે તે સમાજ એક દિવસ નાશ પામે કઈ પણ જીવતા પ્રાણીને ઈજા સુધા છે.” --હિંદુ ધમ. ન કરે” • જયાં દયાની ભાવના નથી ત્યાં માણસ –અશોકના શિલાલેખમાંથી. રાસ જેવું વર્તન કરે છે.” આ પૃથ્વી ગાયના શીંગ પર -સત્, ચિત્, આત્મનબેઠી છે.” - આમ જગતના તમામ ધર્મો માનવને -ઈરલામ.. માનવજાત, પ્રાણી, પશુ, પંખી તેમજ જીવ “ગાયનું દૂધ હવા આપે છે, તેનું સૃષ્ટિ તરફ પ્રેમ, કરૂણા, દયા અને લાગણી માંસ રેગનું ઘર છે, ગાયના દૂધનું માખણ રાખે. તો તેને બચાવશો તે અવશ્ય દવા સમાન છે ગાયનું દૂધ રોગહર છે. તે તમને બચાવશે. તેમ ઠીક હૈકીને કહે છે. -પૂનઃ સ્વારશ્ય આપે છે.” જેન ધર્મમાં જણાવ્યું છે કે માણસે -મહમંદ પયગમ્બર સાહેબ અભણ વસ્તુ ખવાય નહીં. ઈશ્વરે મનુષ્યને કહ્યું: “હું બધ-જીવે - ભારતીય સંસ્કૃતિમાં માંસાહાર-ઈડા(માછલી, પંખી, પ્રાણી.) તને સંપુ છું હાર વળે છે: મે તારા માટે બધાં જ પ્રકારના અનાજ ઇડાહાર એ શાકાહારી કે અન્નાહારી અને ફળની (ખાવા માટે). વ્યવસ્થા નથી ભારત વર્ષની શસ્ય શ્યામલા ભૂમિમાં કરી છે.” વતન પ્રેમીઓ માટે યોગ્ય આહાર નથી, -માઉન્ટ ચીનાઈ પરથી ગેબીવાણું ધર્મપ્રદાન સંસ્કૃતિને અધર્માહાર-ધાતક છે. “તું હત્યા કરતે નહી” (મનુષ્ય ઈંડા ખાનાર ને સ્થાને પણ ખ્યાલ કે પ્રાણી) નહીં હોય કે તમે ઈંડાનું ભક્ષણ કરી .—બાઇબલ (જૂને ન કરાર) રહ્યા છે કે ઈડુ તમારૂં સભ્યતા, આરોગ્ય; • “સંપૂર્ણ અહિંસાના પાલન વિના સંસ્કારિતા, સંસ્કૃતિ, ધર્મ અને પ્રકૃતિનું આધ્યાત્મિક વિકાસ શકય નથી.” પ્રત્યેક કેળિયે ભાણ કરી રહ્યું છે. -જૈન ધર્મ આ દેશની અજ્ઞાન, અશિક્ષિત અને Page #617 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૩૮-૩૯ તા. ૧૮-૫-૯૩ - ૧૨૧ યુવાનના સ્વરશ્ય તેમજ આદિકાળથી છે, તે શકિત માટે અમે ઈડાહાર કરીએ ચાલતા આવતા સિદ્ધાંતે જોડે જે કુર તે કેમ? દાદા તે પ્રથમ વિચારમાં પડી મકરી (રમત-૨માય છે.) કરવામાં આવે છે. ગયા. પછી કહ્યું કે- “ઈંડા મૂકનાર તેની તે જોતા આ પ્રવૃતિને “ભારતીય જનતાનું માતા મરઘીને પૂછી જુઓ. ભારતીય સુવ્યવસ્થિત, સુજિત ક્રમિક રીતે કરાતું તમામ ધર્મો અને સંસ્કૃતિના નિચોડ સમા શોષણ” તરીકે વર્ણવી શકાય. આપણું આ વાકયે યુવાનોને વિચારતા કરી મૂક્યા. સમજણ કેટલી અધૂરી અપરિપકવ છે જેને દાદા તે ધર્મપ્રધાન સંસ્કૃતિના પ્રતિક કારણે આપણે દિન-પ્રતિદિન ફસાતા સમા હતા. . . ' જઈએ છીએ, ઈડાહાર વર્ષે શા માટે ગણવે તેના પાશ્ચાત્ય દેશોમાં ઈડાહારની ગણના નીચેના પૂરાવા જોઈએ તે સ્પષ્ટ ખ્યાલ હવે સમાજ (જનતા) માટે વજર્ય એવા આવશે. • • આહાર તરીકે કરાય છે. ઈ ડાહારને ધમ- ઈડામાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે પાન એટલે જ હાનિકારક ગણવામાં આવે હોઈ તેનાથી ધમનીઓને સાંકડી બનાવી છે, આ દેશ ઈડા છેડે છે જે આપણે લક કે હદય રોગ જેવી બિમારીઓને હોંશે-હોંશે બહાદુરી પૂર્વક સ્વિકારી લેવા નેતરે છે, કે ટલ ચામડીના અણુઓ તૈયાર થઈ રહ્યા છીએ, આ આપણી કમ- અને રકતવાહિનીઓમાં જમા થાય છે, નસીબી છે, ભારતીય ઉચી જીવન શૈલીની જેથી જેન્થોના નામને ભયંકર રોગ થાય ગુણવત્તાનું જે છેવાણ થઈ રહ્યું છે છે. તેમજ બ્લડપ્રેશરનું રૂપ ધારણ કરે છે. તેમાં ઈડાહારના વધેલા વ્યાપનો ફાળે ઈડામાં સેડિયમ સેટનું પ્રમાણ સવિશેષ છે. વધારે હોય બ્લડપ્રેશરના દર્દીઓ માટે તે ઈડાહાર કે માંસાહારને પરિણામે ઈડા વિષની ગરજ સારે છે. તેમાં કાર્બોકેટલું નુકશાન વ્યકિત સમાજને થાય છે. - હાઈ ટ ન હોવાને કારણે કબજિયાત તેના આધારે સ્વીડન જે માંસાહારી રે ઢીચણના દર્દી જેવી બિમારીઓ આવે છે. પ્રાણી કલ્યાણ કાયદો પસાર કરી વિશ્વના કફને વધારે છે. જે શરીરના પિષક તત્વોમાં પ્રથમ દેશ બનવાનું શ્રેય મેળવી શકે તે અસંતુલન ઉભું કરે છે, ઈડામાં તો સાંસ્કૃતિક પ્રધાન ભારત દેશ થ ન આસમાન પ્રમાણમાં રહેલા હોવાથી ઇંડા લેનાકરી શકે? રના પાચન તંત્રમાં કઈપણ પ્રકારની સડે ઉત્પન્ન થવાની ભીતિ રહે છે, સુગર, શ્રીમાન વિશકર દાદાને એક વખત આ સ્ટાર્ચ, આદિ ત નથી. આ છેડા યુવાને મળવા આવ્યાં. અનેક વાતે , હાડકા દાંત, પાંસળા માટે અનિવાર્ય થઈ પછી યુવાને દાદાને કહે છે કે-આજે કેશિયમની ઈંડામાં ઘણી જ ઉણપ છે. યુવાનેની શારીરિક શકિત ક્ષીણ થતી જાય આથી તે ડોકટરો અને વૈદ્યોએ ઈડાને સવિશેષ છે. વધારે હાથ ૯ Page #618 -------------------------------------------------------------------------- ________________ • શ્રી જૈન શાસન [અઠવાડિક દૂધ જેટલા જ સૌંપૂર્ણ સુપાચ્ય ખાશક વૃત્તિ જન્માવે છે. વ્યકિતત્વ કઢ ંગુ અને કહેવાનુ` મ`ધ કરી દીધુ છે, મગજમાં તાનાશાહી, ગુંડાગીરી વકરે છે, માણસના સવેદાત્મક વિકાસને માઠી અસર પહેાંચે છે. ૧૨૦૩ : ઈંડામાં આલ્ખાનેવા ઉપરાંત એક નવું માઇક્રોબ મળે છે, જે આંતરડાના ભય કર રોગ ઉત્પન્ન કરે છે. મોટા આંતરડાનું કેન્સર થાય છે. ઉપરાંત ગાઠિયા વા (ઢી'ચણમાં પાણી નમવુ') જેવી વાતજન્ય બિમારી થાય છે. વૃધ્ધાવસ્થામાં બિમારી ખતરનાક અને કષ્ટદાયક નીવડે છે. આનુવ શિક હૃદય રોગ ધરાવનારાઓએ સ્વપ્નામાં ઈંડા ખાવા જોઇએ નહી. આવા લાકા માટે ઇઇંડા ઝેર છે. ઇ ડાહારથી નસા કમજોર પડે છે. શરીરમાં લાહીના ભ્રમણની ગતિ મદ થાય છે. અને હૃદયની સ્વાભાવિક ગતિમાં અવરોધ ઉભા થાય છે. ઈ"ડાનુ ભક્ષણ એટલે હિંસા, અધ, પાપ, અનૈતિકતા, અવગુણા, આવેશ અને રાગ વગેરેનું ભક્ષણ કરવા સમાન છે. દ...ગલા, ખૂનામરકી, ટટાક્રિશાદ માનસિક વિકૃતિ છેડ઼ા જેવા અધર્માહારી ( બિન શાકાહારી-ઇ ડાહારી ) ખારાકનું દુષ્ટ પરિણામ છે. આપણી અહિ સક ભૂમિ પર ઈંડા ખાવાની અને માંસાહાર કરવાની હિંસક, વૃત્તિઓ મહેકવાથી કેવુ પરિણામ આવે છે. આવી વૃત્તિથી દેશનાં આદર્શો, મૂલ્યે અને પરોપકારની-મહાન પરંપરાઆને ખૂલ્લે ખૂલ્લા વધુ થઇ રહ્યો છે. પાંડુરંગ શાસ્ત્રીએ એક વ્યાખ્યાનમાં યુવાનોને કહ્યું કે-ઇંડા અને દૂધના જન્મ શામાથી થયા એ વિચાર કરશેા તા ખ્યાલ આવશે. ઈ ડા. એ કામવૃતિનું પરિણામ છે. દૂધનું સર્જન વાત્સલ્યનું પરિણામ છે. આમાંથી સૌએ ખારાક ખાવે. ડાહાર અકુદરતી છે તેમાં પાશવી 'પેલ્ટીફાર્મામાં ૧૦૦૦થી વધારે ઔષધ, રસાયણા, હાડકાના ભૂકા, મચ્છીના ભૂકા વગેરેના ઉપયાગ લેવાય છે. આ તમામ ઝેર એકબીા સ્વરુપે ઈડા લનારના શરી૨માં પ્રવેશી તેને અસખ્ય રાગે!નુ સૌંગ્રહ સ્થાન બનાવી દે છે. ઈંડુ જો સ્ત્રી બીજના સ્વરૂપમાં, જ હાય તા તેમાં જીવ છે. કારણ કે સ્ત્રી બીજની ઉત્પત્તિ મરઘીના શરીરના જીવંત કાષામાંથી થાય છે. · સુપ્રસિધ્ધ અમેરિકન વૈજ્ઞાનિક ફિલિપ જે. કેમ્બલના મતે કાઇ ઇડા નિવ નથી. મિશિગન યુનિ. ના વૈજ્ઞાનિકે એ તે સાઇ ઝાટકીને પૂરવાર કરી દીધું છે કે દુનિયામાં કોઇ ઇડુ સેવાયેલુ કે નહિ સેવાયેલું નિર્જીવ નથી. દરેક ઈંડામાં જીવ છે જ. જીવનના લક્ષણા યાગ્ય શ્વાસેાશ્વાસ નકકી કરવાનુ કે કામવૃધ્ધિ ખારાક લેવા તેમાં જણાય આવે છે. મરવાના શુક્રાણુઓ મરઘીના શરીરમાં લાંબા સમય સુધી રહે છે. કયારેક તે આ અવિધ Page #619 -------------------------------------------------------------------------- ________________ -- વર્ષ-૫ અંક-૩૮-૩૯ : તા. ૧૮-૫-૯૩ : * ૧ : ૧૨૦૩ છ માસની પણ જણાય છે. એ એટલી તીવ્ર બની છે કે તે પશુ પંખી લંડનના વિખ્યાત અહિર શાસ્ત્રી શરીરની સાથે ચેડા કરવા માંડે છે. શ્રીમતિ કે. કેલેનીનું કહેવું છે કે-ઈડાને ઈડા ખેતીને આધારે જે સંસ્કૃતિનું , આહાર માંસાહાર કરતા પણ ખતરનાક છે. નિર્માણ થયું છે કે તેના દુષ્ટ પરિણામે કારણ કે ઈડામાં માંસ કરતાં પણ વધુ હવે વર્તાય રહ્યા છે, શું પરીઓમાં ચીકણે પદાર્થ રહેલો છે, જે કબજિયાતને પ્રવર્તતી બિમારી આંતકપૂર્ણ, ભયભીત, પેદા કરે છે, કબજિયાત સર્વ રોગનું કુર, જગલિયતભરી જીવન પદધતિ અપણે મૂળ છે. - પણ આપણી જીવન પધતિ નથી બની મરઘા ઉછેર કેન્દ્રોમાં પણ પ્રકારના રહી ? ભારતીય જીવન શૈલીની ગુણવત્તાનું હિંસક આહાર આપવામાં આવે છે. જે - ધુંવાણ થયું છે તેમાં પિલ્ટીઓ બેનમીલ (અસ્થિ આહાર) બ્લડબલ તથા ઈડાહારનાં વધેલા વ્યાપને ફળ (રકત આહાર) ફીસમીલ (વઝા આહાર) સવિશેષ છે. વિ. મીટ મીડલ ( માંસાહાર ) ફીશ મીલ આહાર વિજ્ઞાનીએ સ્પષ્ટપણે જણાવે (મસ્યાહાર) શું આ જાણ્યા પછી પણ છે કે પરિવારના બજેટમાં ઇંડાને સ્થાને ઈડાને શાકાહાર કહેવાનું સાહસ કરી દૂધને પ્રાથમિકતા આપવી જોઈએ. એક તે શકાય ખરું ? આ તે રેગોનું ઘર છે. ઈડા કરતાં દૂધ સસ્તુ પડે છે. અને બીજું " વિદુષી લેખિકા વિકટેરિયા મેરાન 5. તેમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધુ હોય જણાવે છે કે “સેવાયેલા ઈડાને આહાર છે. અનેક પોષક તત્વે પણ છે. લે એ બચ્ચાઓના જન્મ પહેલાં જ બ્રિટનના ડો. રોબર્ટ ગેસે ચેતવણી . તેમનું ભક્ષણ કરવા બરાબર છે. મને આપી છે કે ઈ ડાના વેતકમાં “વિડિન' કહેવામાં આવ્યું છે કે પક્ષીઓની જાતિય હોય છે, જેનાથી કઢ, લકવા, ચર્મરોગ, * ક્રિયાઓના એક ભાગરૂપ એવા બિન સેવા- ચામડીનું કેન્સર અન્ય એક પ્રકારની યેલા ઈડાએને માનવી માટેનો કુદરતી બિમારીઓ થઈ શકે છે. - " * આહાર ગણી શકાય નહિ. કેલિફોર્નિયાની વિશ્વ વિખ્યાત પહેલવાન રામમૂતિ. એમાંલિંડા યુનિ. ૨૪૦૦૦ વ્યકિતઓ પર સંપૂર્ણ શાકાહારી હતા. તેમણે માંસ, ઈડા પરીક્ષણ કર્યું. એવું તારણ કાઢયું છે કે એને મછી લેવાવાળા પ્રચંડ શકિતવાન શુદ્ધ શાકાહારીઓની સરખામણીએ ઈડ પહેલવાનને પરાભવ આપે છે. આમ ખાનાર વ્યકિતઓમાં હૃદય રોગથી થનારા બહારમાં શારીરિક, માનસિક અને મૃત્યુનું પ્રમાણ ૧૦ ટકા વધુ હોય છે. આત્મિક શકિત ( વલપાવર) રહેલી માણસની ધન કમાવવાની લાલસા હોય છે. Page #620 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૪, : શ્રી જૈન શાસન (અંઠવાડિક). સાયકલ ચલાવનારા વિશ્વવિક્રમ સ્થાપ : મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે કઈ પણ નાર અમેરિકાના બ્રી એસ્ટલી તથા બ્રી દેશની મહાનતાનું માપ ત્યાં પ્રાણી સાથે એરિત સંપૂર્ણ શાકાહારી હતા. કે વર્તાવ કરવામાં આવે છે તેના પરથી. - નીકળી શકે છે. મુંબઈની હારૂકીન ઇન્સ્ટીટયુટે તારણ – કાઢયું છે કે ઈડાના આહારથી બાળકોને કતલખાને જતા જીવ રોકયા સંખ્યાબંધ રોગ થઈ શકે છે, ઈડા હાય- અમદાવાદ-પશુપાલન મદદનીશ નિયાપાવર એસિડીટીને જન્મ આપતા હોવાનું મકના એચિંતા ચેકીંગમાં વાછરડા ભરેલ તેમનું કહેવું છે, આ ઉપરાંત બાળકનું બે ટુક રાજસ્થાનથી ગુજરાત જતા પકડી પાચનતંત્ર એટલું કમળ હોય છે કે તેઓ પાડયા. ૮૦ વાછરડા કબજે કરી ઈડર ઈડાને પૂરેપૂરા પચાવી શકતા નથી. આથી પાંજરાપોળમાં રાખ્યા છે. બાળકોને કેઈપણ સંજોગોમાં ઈડા અથવા ચેકીંગ વિના તે આવા કેટલાક ટ્રક ઈડા મિશ્રિત પદાર્થો (કેક, આમલેટ, ચાલ્યા જતા હશે ? . આઈસક્રીમ, બિસ્કિટ વગેરે) આપવા જોઈએ મોરબીમાં શહેરના જુદા જુદા વિસ્તાર જ નહીં. ' . ' રમાં નગરપાલિકાના ઇન્સ્પેકટરોએ રાઉન્ડ ( અમેરિકાના કરાટેમાં વિશ્વ ચેમ્પીયન લેતાં જાહેરમાં મટન વેચતા ૧૨ ઈસમને શીપ સ્પર્ધા જીતનાર બ્રી વિજલી એબલે કોર્ટમાં કેસ કરતાં દંડ કરેલ. સંપૂર્ણ શાકાહારી છે. આઠ રાષ્ટ્રીય વિકમ રાઉન્ડ ન હોય ત્યારે તે કાયમ એવા. સ્થાપનાર બ્રી એબેલનું માનવું છે કે ઈડા કેટલાય કામ કરતા હશે ?' શકિતદાયક છે, એ માન્યતા કેવળ ભ્રમ છે. ચેટીલા-પોલીસે ટ્રક જી. આર. એફ. આ લેખના અભ્યાસ પછી ઈડા ૩૫ પર ઠેર ભરી કતલખાને લઈ જતી ખાનાર તેને પ્રોત્સાહન આપનારે ગંભીર- પકડી અને તે કામ કરનારની ધરપકડ કરી. તાથી વિચારવું અત્યંત આવશ્યક છે. તે માંસ ભક્ષણ અને માંસ દ્વારા કમાણી કરવાની પપી વૃત્તિઓ જ માનવોને આવા મધ્યાહન ભોજનમાં બાળકને ઈડા આપવાની યોજના ભવિષ્યમાં રોગિષ્ટ આ ઘાતકી કર્મ કરાવે છે તે વૃત્તિ તૂટે એ જરૂરી છે. ' નાગરિકે પેદા કરી સમાજ આખાને રેગોને જામનગર-ખડિયાર કોની પાસે ભેગ બનાવી દેવા તેવી વાત છે. કતલખાને લઈ જનારની પોલીસે ધરપકડ - વિખ્યાત ડાયેટિસિઅસ અને ન્યુટ્રિયન્સ' કરી હતી. ઘેટાં બકરાં પાંજરાપોળમાં છે. વસંતભાઈ પણ કહે છે કે – અલપ મોકલ્યા હતા. ' પોજિટક ઈડામાં ગુણ ફકત ૫ % અને પિલીસ કયાં પહોંચે લેહને વેપાર વગુણ ૯૫ % છે. - કરનારી આસુરી વૃત્તિ મેર ફેલાઈ રહી છે. Page #621 -------------------------------------------------------------------------- ________________ ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ સામાચિક રણ છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ - જિનમંદિરની અવજ્ઞાથી બચો? | સુધારકવાદીઓએ જૈન ધર્મના મૂળ પાયાના ક્ષેત્રને વિરોધ કરવાનું ચાલુ રાખ્યું છે પરંતુ તેમાં ન ફાવતાં. હવે જૈન સંઘમાં ઘુસીને તેવા ઢીલા વિચારવાળાને ઉભગાવવા માટે કુયુકિતઓ અને દષ્ટાંત આપીને તે જ રજુઆત કરે છે " તાજેતરમાં પંકજ કેકારી મુંબઈ સમાચાર જય જિનેન્દ્ર વિભાગમાં લખે છે કે, - “જે સમાજની આજના સમયની આજના નવા વિચારના યુવાને સ્પર્શી જાય તેવા મુદ્દાઓ લઈને રજુઆન થાય એ 'ઘણું જ પ્રશસનીય છે. * આજે જૈન સમાજમાં બે ટા ખર્ચા, મિથ્યા આડંબર વિ. વધી રહ્યા છે. આપણે લેકની નજરમાં ચઢી ગયા છીએ પણ શું સમાજના ઠેકેદારે કે ગુરુભગવંતેને આ વાત ગળે ઉતરી છે? કે પછી બહેરા કાને જ અથડાય છે. જ્યારે મંદિરે કે દેરાસરને નુકશાન થાય છે ત્યારે એક કરતા જોયા કે પૂજારીએ શું તેનું રક્ષણ કરી શકે છે? કે કરી શકશે? ખરી વાત એ છે કે આપણે જ આપણી રક્ષા કરતાં શીખવું પડશે. જેટલાં દેરાસરો છે તેને સાચવીએ સાર-સંભાળ લઈએ અને સારી સ્થિતિમાં રાખીએ તેય ઘણું સારું છે. બાકી હવે તો નવા દેરાસરે બંધાવવા કરતાં યુવાનની શારીરિક • તંદુરસ્તી વધે તેવા અખાડાઓ બનાવવા જેવા છે. મુંબઈની આટલી સમૃદ્ધ ગણાતી જેને કેમ પ સે પિતાની કહી શકાય એવી શાળાઓ કે જો કે હોસ્પીટલો કેટલી? આજે લગ્ન માટેની વાડીએ કે હાલ પણ બનાવવાની જરૂર છે.” શ્રી પંકજભાઈની રજુઆત માત્ર દેશ પ્રત્યેની અરુચિમાંથી થઈ છે. બાકી દેરાસરે કે ગુરુ ભગવંતેને વચ્ચે લાવ્યા વિના સમાજ માટે ઘણું લખી શકત. ગુરુ ભગવંતે માટે બહેરા કાને અથડાવાની વાત લખી છે તે બતાવે છે કે તેમને મન ગુરુ ભગવંતે પ્રત્યેની સદભાવનાની ઉણપ છે. - ' જૈન મંદિરને મુસલમાન યુગમાં કેટલું નુકશાન થયું તે તમે ઇતિહાસ વાંચે તે ખ્યાલ આવે અને છતાં મંદિર જુના ગયા અને નવા થયા અને તે કેમ ચાલુ છે વળી જ્યાં મંદિરો હેય ત્યાં બંધાવવાને આગ્રહ ન હવે જોઈએ પરંતુ આજે તે ઘણી વસ્તી જેનેની હોય છતાં મોટા શહેરમાં પણ પરા વિગેરેમાં મંદિરે નથી તે માટે પંકજભાઇ જે કંઈ સર્વે કરે તે ખ્યાલ આવે. Page #622 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - ૧૨ " : શ્રી જૈન શાસન (અઠવાડિક) મંદિર એકવાર બની ગયા પછી કેટલીએ પેઢીઓ સુધી તે ફરી બનાવવાની જરૂર પડતી નથી. ઉદ્ધાર નવાની જરૂર પડે તે તેટલી દેવદ્રવ્યની આવક પણ મંદિરમાં થઈ જાય છે. સમાજમાંથી ફંડ કરીને મંદિર બનાવવાના દાખલા જુજ છે. કેક વ્યકિત બાંધે તે વાત જુદી. આ રણની વાત પણ તેમની વિચાર વગરની છે, હંમેશા ચોકીદાર ચોકી કરતા હોય છે કે શેકીઆઓ ચોકી કરતા નથી અને ચોકીદાર તરીકેનું કામ છેઠીઆઓનું પણ નથી. મૈયા પૂજારીઓની વાત પણ બરાબર નથી. શું જેને એ બંગલા ફલેટ લીધ નથી તેની ચોકી કે કરે છે? શું છે કિએની તેમના પુત્રો વિગેરે ચોકી કરવા બેસે છે? ખરાબ કાળ આવે તે સહન કરવું પડે અને મુસલમાને એ હજારો મંદિર મૂર્તિઓ તેડી છે તૂટયા નહિ ત્યાં ધેકાથી મૂતિઓના છેવટે નાક તેડી નાખ્યા છે. ત્યારે જેનેએ સાવધ બની મૂતિ એ ભંડારી દીધી. સંતાડીને થાય તે રીતે રક્ષણ કર્યું એની તે જ મુશલમાનને ઉદાર અને સ્થિર ચિસ તથા દાવાળા જેને એ સહકારમાં પણ લીધા છે. જેનાચાર્યોએ તેમને પ્રતિબંધ કર્યા છે. જેને ધર્મના પ્રેમી બનાવ્યા છે અને સુશલમાને બાદશાહ દ્વારા શ્રી સિધગિરિજીના સંધ વિ. કાર્યો પણ કરાવ્યા છે. આ પરંતુ આજની જેમ જેને જ જૈન ધર્મની અને જૈન ધર્મના આલંબનેની ટીકા નિંદા કે અવજ્ઞા કરતા ન હતા. તમે મુંબઈમાં છે. અને સર્વે કરે કે બંગલાવાળા કે સોસાયટીએ કે બહુમાળી બિલ્ડીગે છે તેમાં કેટલા જેને ચોકીદાર છે અને કેટલા હૈયા રોકીદાર છે? આ સર્વે તમે પ્રગટ કરે તે તમારી વાત સાચી છે કે જિન. મદિર આદિ પ્રત્યેના અનાદરવાળી છે તે ખ્યાલ આવશે. - જિન મંદિર બંધાવવા ને બલે અખાડાઓ, શાળાઓ, કલેજે, હોસ્પીટલે બંધાવવાની વાત કરે તે જ અપ્રસકૃત છે. આજે ઘણા શ્રાવકેએ તે શાળા આદિ. બંધાવ્યાં છે પણ તેમાં જેનેને સ્થાન નથી, જેનેનું ઉપજતું નથી. માત્ર કિતિ માટે જ આ થયા છે અને ચલાવવાની પણ ત્રેવડ નથી માટે સરકારને સેંપી તેની ગ્રાન્ટ લઈને ચલાવે છે. એક ગામડામાં પ્રાથમિક શાળામાં ૫-૭ શિક્ષક હેય. ત્યાં માસિક ૧૫ થી ૨૦ હજાર પગાર સરકર ચૂકવે છે તે કયે જે કરે એમ છે. વળી સરકાર તે તે કાર્યો કરે જ છે. માત્ર જૈને જે તકલીફવાળા હોય કે શકિતહીન હે વ તેવાને ભણાવવા કે દવા કરાવવા કેણ તેયાર છે? નામ માટે ૨૫ લાખ આપનારા આવા માટે શું કાઢવા તેયાર છે? ' - આજે સેંકડો જેન બેડિ વિ, ખાવી પડી છે. ધાર્મિક સંસ્કાર આપવા કયા મા-બાપ તૈયાર છે? ગામમાં પાઠશાળા વિ. છે તેમાં પણ કેટલી સંખ્યા છે? જેને પિતાને શ્રધા હોય તે તેમને ઘણું કામ થઈ શકે તેમ છે. Page #623 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૩૮-૩૯ તા. ૧૮-૫-૯૩ : વળી તેઓ લખે છે કે- “આપણે આ બાબતમાં પારસી ભાઈઓ પાસેથી ઘણું શીખવા જેવું છે. માત્ર ક્રિયાકાંડમાં સમય અને સંપત્તિ વેડફી નાખવા કરતાં રચનાત્મક અને પ્રગતિશીલ કાર્યોમાં પ્રવાહ વહેવડાવવાની જરૂર છે. ' ' , " આપણી પાસે અંગ્રેજી માધ્યમની કેઈન્સારી સ્કુલ નથી. - પંકજભાઇની વાતમાં ધર્મક્રિયા ઉપરની અરુચિ દેખાય છે. ધર્મક્રિયામાં કેટલે ખર્ચ થાય છે. આજના લગ્ન તેના ડેકોરેશને તેના પ્રીસેપ્સને હોટેલના • આજને તેમની નજરમાં આવ્યા જ નથી. લગ્ન પ્રસંગે પણ કપડાના જથ્થા તથા બીજા પણ ખર્ચ તેમને દેખાયા નથી માટે ધર્મક્રિયામાં સમય અને સંપત્તિ વેડફાતી દેખાય છે? એકે પ્રોસેસન, જેવું તમે સાધર્મિક વાત્સલ્ય જોયું છે? એકે લન, મકાન કે ફેકટરીના ઉદ્દઘાટનના જમણવાર જે જમણવાર સાધર્મિક વાત્સલ્યના જોયા છે? રી. વી. છાપ, સિનેમા વિગેરેમાં જતાં સમયને વ્યય તેમને દેખાતું નથી. માત્ર પૂર્વ પ્રહથી ધર્મકિયામાં જ સમય અને સંપત્તિને થયું તેમને દેખાય છે. તે માત્ર તેમનું ઉપર છવું તારણ અને ટૂંકી બુદિધની જુઆત છે. લ, કોલેજ, હોસ્પીટલ કે લગ્નની વાડી વિ. તે અમુક ને અમુક પ્રસંગે કે અમુક કારણે જ કામ લાગે છે ત્યારે જિન મંદિર કે ધર્મક્રિયા આબાલ વૃધ્ધ સૌને કામ લાગે છે. - મંદિરો કે ધર્મસ્થાનોમાં સમય સંપત્તિ વેડફાઈ જતી લાગે છે. તેમને સંસદ, વિધાનસભાઓ, સેક ટેરીયર, સષ્ટ્રપતિ, રાજ્યપાલ, મંત્રીઓ, સાંસદ વિ. ના ભાવને અને ખર્ચા દેખાતા નથી. ખરી વાત એ છે કે જેને જે ગુરુ ભગવે તેની પાછળ ચાલ્યા હતા તે આજે, એક પણ જૈન ધર્મદિયા વગર ન હતા તેમ નહિં તેને ભણવા દવા કે આર્થિક પણ સગવડની ઉણપ ન રહેત. ધનવાને અને સુધારકે કીતિ અને વિચારોના પ્રદૂષણમાં પડી ગયા. તેમને ગુરુના ઉપદેશની અસર નથી સમજવાની પડી નથી તેથી ત્યારે ને તહેવારે જે આ ચારે વિચાર અને આલંબનેને ખાંડે છે. જેને જ નકકી કરી નાખે કે જનોના વેલફેર સિવાય પ૧૦ વર્ષ કયાંય બીજે વ્યય ન કર તે જુઓ શું બને છે? ધંધા આદિ માટે લાંમાં અને બીજા પણ ૯નો વ્યય કરનારાઓ આ ભાઇને ન દેખાય તે પણ સમયની બલિહારી છે. ' - પંકજભાઈ તે માત્ર લખાણના નિમિત્ત છે. પરંતુ વિવેકી જેને આ માટે ઉંડાણથી Page #624 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦૮ . ૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) વિચારે અને સમજે અને સન્માર્ગને બે આશ્રય લે તે જેને માટે આજે જે તક છે જે દીવાળી જેવી છે તે ખૂબ ઉજજવળ છે અને એથી જ આ લખાણથી બુદ્ધિશાળી, વિવેકી, સમૃધ અને શ્રધ્ધાળુ જેને સમજે અને દેવગુરુની. સિદધાંતિક વફાદારી કેળવે અને એમ થાય તે સંઘમાં પણ જે ખામી કે ફૂષણે પેસી ગયા કે પેસતા હોય તે પણ દૂર થતાં વાર નહિ લાગે. અને જેન આચાર્યો અ વિ તથા જૈન શ્રાવકેના ભૂતકાળના આદર્શો આજે પણ ખડા થઈ શકે છે તે કહી શકાશે. લક્ષી જીવનચર્યા ઉડી જઈ અને માત્ર અર્થ, કામલક્ષી ચય બની ગઈ. તેને કારણે ધર્મમાં રસ જામત નથી અને માટે ભાગ તે લાલચ આડંબર અને પ્રવાહથી કરે છે. જે વર્ગ તવિક દષ્ટિએ કમની ફિલસફી સમજે છે. તે પણ જો સ્થિર થઈ જાય તે જેમ એક દિવાદાંડી અનેક હરિયાઈ વાહનેને માર્ગ દર્શન આપે તેમ એક જેન પણ હજારે જેને આધાર આલંબન બની જાય. લાલચુઓની લાલસા વધવાને કારણે જૈન સંઘમાં લાલચ માટેના અનુકાને વધવા લાગ્યા તેમાંથી જ પદ્માવતી પૂજન, માણિભદ્ર પૂજન, ઘંટાકર્ણ પૂજન જેવા અનિષ્ટો પેદા થયા. લાલચુના ટેળ જોઇને સાધુઓ પણ તેના ગેર હોય તેમ વર્તવા લાગ્યા અને પરિણામ એ આવ્યું કે જેને ધર્મની મૌલિકતા નષ્ટ ભ્રષ્ટ થવા લાગી છે. આ સ્થિતિમાં પંકજભાઈ જેવાના વિચારોમાં ન આવતાં, વિવેક કેળવી જાણકાર પાસે સમાધાન કેળવી શ્રી મહાવીર પરમાત્માના મહાપ્રાપક માગે જ પ્રેમી આરાધક અને ઉપાસક. " બનવાની જરૂર છે. અને ત્યારે સાચા અર્થમાં જીવને આરાધના માર્ગને અનુભવ અને પ્રાપ્તિ થશે. , ઘંટાકર્ણ માણિભદ્ર આદિની અંધશ્રદ્ધા છે. જૈન શાસનમાં ચાર પ્રકારનું મિથ્યાત્વ બતાવ્યું છે. (૧) કેસર વિગત (૨) લેકોત્તર ગુરુગત, (૩) લૌકિક દેવગત, (૪) લોકિક ગુરુગત. - શ્રી મહાવીર સ્વામી આદિની કે જેને દેવ-દેવીઓની માનતા (બધા) વિ. કરે 'તે લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. અને જેન મુનિએની બાધા (માનતા) કરે તે લોકોને ત્તર ગુરુગત મિથ્યા છે. જ્યારે લોકિક દેવેની બાધા માનતા કરે તે લૌકિક દેવગત મિથ્યાત્વ છે. અને લૌકિક સંન્યાસી આદિની બાધા માનતા કરે તે લોરિક ગુરુગત - મિથ્યાત્વ છે.' ' ' : • . માણિભદ્ર ચક્રેશ્વરી અંબાજી પદ્માવતી આદિની બાધા માનતા કરે તે લકત્તર દેવગત મિથ્યાત્વ ગણાય છે. અને ઘંટાકર્ણ કે લેકિકદેવે વિ.ની બાધા માનતા કરે તે લેકિક દેવગત મિથ્યાત્વ બને છે. Page #625 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ અંક ૩૮-૩૯ : તા. ૧૮-પ-૯૩ : L: ૧૨૦૯ - --- - - ભાગ્ય પ્રમાણે ફળ મળે છે. આસંસાથી કરેલ ધર્મ પણ પાપાનુબંધી પુન્ય બંધ વે છે. જે ભાવિમાં ભાવમાં ભમાડનાર બને છે. ઘંટાકર્ણને માનનાર બે મહાત્માઓ જે રીતે બે માગે બથા અને જે શાસનની લઘુતા થઈ તે વિચારતાં તેઓ ઘંટાકર્ણના ખાસ પ્રચારક હોવા છતાં આવી અપડ્યાજના થઇ અને ઘંટાકર્ણ તેમની કે તેમના વડિલોની સહાયમાં ન આવ્યા. આ જોઈને એક તુત અને ભ્રમ રૂપ ઘંટાકર્ણને પ્રચાર અને માન્યતા છે એથી આવી ભ્રમણામાંથી મુકત થઈ ઘંટાકર્ણને માનવા કે તેના જાપ, માનતા, સુખડી ધરવી, દર્શન પૂજન કરવા, વિ. તે બધું જ સ્પષ્ટ ઑટું છે અને ઘંટાકર્ણને પ્રચાર પણ લોકોને ભરમાવવાનું એક જુઠાણું છે. ખૂદ પૂ. આ. ભ. શ્રી કલાસસાગર સુરીશ્વરજી મહારાજા કહેતા હતા અને લખ્યું છે કે મારા પૂ. ગુરુ - બુદ્ધિસાગરજી મ. સા. કઈ જગ્યાએ ઘંટાકણે પધરાવશે નહિ તેમ કહી ગયા છે. અને હું પાવતે નથી વિ. એવી જ રીતે પદ્દમાવતી, મણિભદ્રને માનનારા પ્રચાર કરનારા સાધુઓ વિ. જે , જાતનું જીવન જીવે છે તે તેમની સાધુતાને શોભતું નથી અને તેમની એ સ્થિતિ પણ ઘંટાકર્ણ જેવી છેઅર્થાત્ ભોળા કે લાલચુ લેકેને છેતરવા ધૂતવા અને ભરમાવવા જેવું છે. માટે જૈન શાસનની શુધ્ધ સિતિક કર્મના બંધ નિર્જરા વિ.ને.. ઓળખીને દેવ દેવીઓની ભરમાળથી સાવધાન થઈને અનંત જ્ઞાની વીતરાગ પરમાત્માનો જ નિર્મળ ભકિત કરવી જોઈએ. જ્યાં ત્યાં આવા દેવ દેવી પધરાવવા તેના પૂજન હેમ હવન કરવા વિ. જે શાસનને ઉન્માર્ગે લઈ જનારી પ્રવૃતિઓ છે. તેમાં જોડાનાર પણ તે દેશના ભાગી બને છે. આ દેવ દેવીઓને માનનારા કે પ્રચારનારા માત્ર સ્વાર્થ બુદ્ધિવાળા છે. સાધુઓ પણ પરગ્રહ અને ઉન્માર્ગના ઉપાસક બની જાય તેવું દેખાય છે. તેઓ જૈન સિદધાંત જેન આચારને સ્થાપી શકતા નથી. જેન શાસન ઉપર આવેલ બહારની અંદરની આપત્તિઓમાં નપુંસક જેવા છે. કંઈ રક્ષણ કે ઉપાય કરી શકતા નથી. માત્ર પિતાની આસપાસ.વાહવાહ થાય છે અને તેનું ધુણી ધખાવીને બેઠેલા બાવાઓ પણ કરી શકે છે. માટે તેઓને પણ આ સમજણ આવે અને જગતને પણ સમજણ આવે. એ જ અભિલાષા. નાડોલ તીથ, ૨૦૪૯ છે. સુ. ૧૧ –જિનેસૂરિ Page #626 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિના સાંણુલા —પૂ. મુનિરાજ ( ક્રમાંક – ૨ ) આંધળી દોટમાં, બહાર પમ્પ અને ગીલ્ટથી આકર્ષાયા—ઘેરાયા. સ્વકીય શુધ્ધ આદર્યાં અને ધ્યેયના શુધ્ધ સુવણુને ન ઓળખતા, ભુલભુલામણીમાં આંધળી દોટ મુકી, આ ફીશીઅલ ઝળકાટથી અંજાયા. ધમ ને—સમાજને—સસ્કૃતિને શના પથ ઉપર લાવી ચુક્યા. ત્યાં સુધી કે હવે માગ જડતા નથી. કારણ કે સત્તાના પંજા જોરથી પડે જાય છે. એક પછી એક કાયદા અને બંધના, એવા વિચિત્ર રીતે, મારક શૈલીથી આવ્ય જાય છે કે દિશા જડતી નથી. બાર સાંધે અને તેર તૂટે વાળી દશા બની ગઈ છે. સરકાર સાંભળે તેમ નથી, સાંભળે તે દેખાવ પુરતુ ફારસ જેવુ.... આંખ આડા કરવા પુરતુ વ્યાપાર-વાણિજય, લેવડ દેવડ, હરવુ ફરવુ, ખાવું પીવુ, મુડી નાણું, ' લગ્ન વિવાહ, બેટા બેટી, ઘર બગદ્યા, બધું. નિયત્રિત બધુ પરતંત્ર : હવે વધા` આગળ. ધ ઉપર તેા પુરેપુરૂ નિયંત્રણ. અને તે પણ ધર્માંની મૂડી–ધમ ના ટ્રેસ્ટના રક્ષણના, તદ્ન બનાવટી નામ. એટલે માત્ર શરીર ઉપર જ નહિ, આત્માં ઉ૫૨ પશુ મહા નિયાઁત્રણ. હિંસા તે જાણે સ્વાતંત્ર્ય દેવીની મહા સખી થઇ બેઠી છે. · શ્રી ભુવનચંદ્રવિજયજી મ.-નવાખલ આ, અરે મરઘા ખતકાઓ, ખધાનુ હવે મહા – • અહિંસક ગણાતા ભારતવતમાં મૃત્યુ-મૃત્યુ અને મૃત્યુ ભૃણું-ગમાં છરતા જીવા પ્રત્યેની ક્રુરતા તા કલમથી આલેખાય એમ નથી. આ સળુ પ્રજાની વિના-આબાદી-પ્રગતિ-જીવન ધાઙ્ગ ઉંચુ લાવવા માટે, પ્રજાના સ્વાસ્થ્ય અને શારીરિક સ્મ્રુતિ માટે, ખીચારા જળમાં જીવતા નિંરૂપદ્રવી પ્રાણીઓ, ઝાડપાન ૫૨ ખેલીખાતા, કુદર રતને ખેાળે રમતા વાંદરાઓ, ખીજા પશુ ભલેને ક્ષય રાગીએ ડગલે પગલે વધતા જાય. ભલેને ભૂખમરા, કરાળ કાળ, બનીને ક્ષય-ઇમ-પ્રવાસ નિવીય તાને નિપજાવે જ જાય. ભલેને આંખના તેજ અને ઇહ્રિયાના બળજતાજ જાય. પણ આ બધાને પેષનાર–ઉત્તેજનાર હિસા એ જ અમારૂ હથિયાર. શું કરવું કેમ કરવુ ?-અમારા આમેદ પ્રમાદ, સ'સ્કાર પ્રોગ્રામ, ખેલકૂદની રમતા, બધાજ અસ'તાષ અને વિલાસના ધામે, અસસ્કૃતિના સર્જકો પ્રજાના પરસેવાના પૈસાના વેડફાટ. એકારીનું રામબાણ ઔષધ. કયાંય સહાયક ભાવના દેખાઈ કયાંય પ૨ને માટે ઘસાઇ, પરને શાંતિ આપવાસ્તુ નિહાળ્યું ? સ્વના ભાગે પરના દુઃખા દૂર કરવાની ભાવના સર્જાઇ ? આપણને નહિ તા, પડેાશીને પણ હૈ। આવી ઉદારતા હું યામાં જાગી ? હકાર કયાંથી મળે ? અને નકાર તા પાસે છે જ. તે આવુ` બધું કેમ બની ગયુ? કેમ ખની Page #627 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-પ : અંક ૩૮-૩૯ તા. ૧૮-૫-૭ : - - - - - - - રહ્યું છે ? અને તે પણ ભારતવર્ષની ભવ્ય મુકિત-મા-અનંત અવ્યાબાધ–ાવતભૂમિ ઉમર. કેઈને વિચારજ નથી આવસે સદાના દુખના વેશવિનાના સુખનું સોણલું ને આવે છે તે સુકને જ જાળ. આખી દુનિ. કયાંથી આવે. યાને આપણે ક્યાં સુધારવા જવાના છીએ. , અને એ મરેજ, બોલવામાં રહ્યું. સૌનું સૌ ફેશે. આપણુંજ સંભળાતું હોવાની માન્યતામાં નહિ. આ સંવમાં લીલા નથીને. આવી સ્વાથી ભાવનાજ સંસ્કૃતિથી તે પરભવકા કયા ખીલા - ખાદ, પીવ દૂર રાખે છે. મેદ,ડ્રીન્ક-ડીલાઈટ એન્ડ બી મેરી. ખાવાજરા સાયકોલેજમાં ઉતરીએ, જરા પી-એજ મઝા આનંદમાં રહે. સીમામનનું વિશ્લેષણ કરીએ, તે તૂર્ત સમઈ મર્યાદાનું છેટલી કેટિનુ ઉલંઘન થઈ ગયું જશે કે આપણા પરમૂના સંસ્કાર, આર્યા છે. થઈ રહ્યું છે. ' વર્તના પવિત્ર લોહીના સંસ્કારે, આપણી કઈ રીતે ?' બચાવનો માર્ગ ? સમક્ષ આપણી સંસ્કૃતિ તે કઈ કઈ વાર સંસ્કૃતિના રક્ષણમાજ, પુત્ર પુત્રીનું કુટુંબ ખડી કરે છે, પણ આજનાં વિષમ સંગે, સમાજ, ધર્મનું, ધર્મની સાચી સામગ્રીનું આજની આર્થિક દુબળી, પરિસ્થિતિ, આજના સારાએ. ભારતવર્ષની ભવ્ય પ્રજાનું, વિવકમ્મરતોડ કરસ, આજનું ભાષણ, મધું વિશ્વશાંતિનું, કલ્યાણ માર્ગનું, રક્ષણ છે. એજયુકેશન, આજની ભયંકર મોંઘવારી, એ નિઃશંક વાત અને આદર્શ વિચાર છે. વિ. વિ. મનને દુબળું-નિ:સહાય, નિર્વિ, વિશિષ્ટ તત્વો :– ભારતવર્ષમાં ચારક પ્રાયઃ બનાવી દે છે. અને જયાં પાયામાં રહેલી આર્ય સંસ્કૃતિ અને તેના આપણી ગધાજ દૂર કરી શકતા નથી, ત્યાં ' સરચ શિખરે રહેલ સનાતન જૈન મહાઆપણું પ્રાણુથી અધિક ધર્મ અને પતિ સંસ્કૃતિના રક્ષણ માટેના માર્ગો વિચારતા અને સંસ્કૃતિ તરફ ધ્યાન, આવી પહેલા અને પહેલા. આજના વિશિષ્ટ-મારક–ઘાતક- . આવી પહંતા પ્રાણઘાતક હુમલાઓથી બચાવ : પત્ર પ્રત્યાઘાતોને બરાબર જાણી લેવા પડે. તેની . અશકય. આમજ સોને લાગે છે. ચારેબાજાની, ખુલી છૂપી હિલચાલ પણ અધુરામાં પુરૂ- આત્મા અને કર્મ, પારખવી પડે. તે જ વિશિષ્ટ સુધઓનું પુણ્ય અને પાપ, પૂર્વ માં કરેલા સારા તારણ સરળ અને સહેલ બને. કઈ પણું, નરસા કર્મોનું ફળ, એજ આ ચાલુ જીવન, રાજ્યતંત્ર બદલાય અને મોટે પહદે આવે, એ પાયાના જીવવાની કળાના વિચારો, ત્યારે મુખ્ય ત્રણ બાબતે ઉપર, નવી સત્તા એને સાધારણ પણ અભ્યાસ, પ્રાય: અભ- દયાન કેન્દ્રિત કરે. ધમ–અર્થ શસ્ત્ર. . રાઈએ મુકો, ત્યાં વધુ ઉંચી વિચારસરણી શસ્ત્રની બાબતમાં બ્રિટીશરોએ પ્રજાને -આશ્રવ સંવર, બંધ નિરા -ના મીઠા નિર્માલ્ય અને પરતંત્ર બનાવી. બેંકિંગ અમૃતપાનની-કલ્પના પણ ક્યાંથી હોય. આદિ દ્વારા અથવાણિજય-વેપારમાં Page #628 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી જૈન શાસન (અઠવાડિક). પાંગળી અને પરતંત્ર કરી દીધી સમગ્ર જનાતને અને બાહ્ય ઘા અને હુમલાઓ :સૌથી મોટો અતિ અગત્યને આધાર છેલ્લા વર્ષોમાં પાયામાં સુરંગે વેઠવવાનું સ્તભ મુદ્દો ધમને જોયું કે ભારતવર્ષમાં શરૂ થઈ ગયું. ખૂબજ સુફીયાણી અને ધર્મ-સંસ્કૃતિ જ અકા-અતિગહન રીતે સીફત ભરી રીતે. ઉડાણમાં ન ઉતરેલા નંબાએલ છે. એને પાયે હલાવવું એ સામાન્ય જન સમુહને, છીછરી રીતે જોતા શિરસાટાનું અને વર્ષો સુધીની ધીરજનું ગમી જાય તેવી રીતે આપણા આર્થિક વહીકામ છે. શરૂઆત કરી નીતિના પાયા તેડ- વો, આપણા સ્થાપત્ય, સુલિન રહેવા " વાથી ત્રણ વર્ષની મુદતને કાયદે જોઈએ, એ વાતમાં તે બે મત હોયજ નહીં. આણી, નૈતિક બંધન ઢીલા કરી, પ્રાથમિક અને માટે અનાદિકાલીન શાસન-બંધારણમાં ઘા કર્યો. બીજે જમ્બર ઘા, જેનું પરિણામ અતિ ઉતમ આગમિક સુરેખ વ્યવસ્થા આજે જગતમાં ખુલ્યું છે, તે હતે કેળ- છે' જ, પણ તેને હઠાવી, આખી મિક્ત વાણીની કાયાપલટ જનકલ્યાણને નામે હઇયા કરી જવાય, ' અરેખર અજબ ગજબ રીતે, અબજોના એટર્ભે પ્રથમ ટેહુલકરકમિટીથી શરૂખર્ચ ધર્યો પલટે, ૭૦થી ૮૦ટકા લાવી શકયા. આત કરી. હસ્ટ એકટ પબ્લીક ને પણ એમાં એક ખુંચ કાયમ નડયા કરંતી માથે ઠોકી બેસાડયો. “ઠોકી બેસાડ' એ .. હતી. આજે પણ નડયા જ કરે છે. ધર્મશ્રદ્ધા. બે શબ્દ ખૂબ વિચારપૂર્વક અને ન્યાયી અને સાચા ધર્મગુરૂઓ આ બે ભારે આડ. ધરણથી આલેખ્યા છે. અને પછી ખીલી-રૂપ હતા, છે અને રહેશે. કોઈ ૧-૪-૬૨ થી ૩૦ ટકાને ઇન્કમટે , નહિં રસ્તે ન જડતા, નાવ ભળાવ્યું સ્વતંત્રતાને ન ર વપરાએલ રકમ ઉપર ૬૫%ને ઈન્કમટેક્ષ વિ. - નામે કે સને. સભ્યાસ અને તીક્ષા પ્રતિ ધાર્મિક ટ્રસ્ટે ઉપર લદાએ ગયા. લડવા બંધક કાનુનેના નામે, મહાપવિત્ર સાધુ માટે સુપ્રિમ સુધીના ખર્ચા લાખની, હદ સંસ્થા ઉપ૨ ફટકે લાવવા પૂરપાટ પ્રયત્ન. વટાવી ગયા. અને કોંગ્રેસની ચુટણુએ પતે ચાલુ થઈ ગયા. તેની ઝુંબેશે અને પરિણામે એટલે તે૫ મારે ધર્મની મિલકત ઉપર સૌને સુવિદિત છે. એક વાર જરૂર કરી શકયા. તે દ્વારા સંસ્કૃત ઉપર સપ્રેના સિદ્ધાંતને મહાતારક સાધુ સંધ અને શ્રાવક સંઘ બાજુએ મુકીને પણ ચેરીટી કમિશનરએ, વરચે સામાન્ય તિરાડ ઉભી કરી દીધી. જો કે સ ટ્રસ્ટની મિક્ત, દવાખાનાઓ, હાઇસ્કુલે. કે ચેડી ગેરસમજ અને છેડે સિદ્ધાંત ભેદ 5. અને એવા જ બીજા સખાવતી કામમાં વાપ અને સત્યવરૂપમાં સમજાતા, શુધ્ધ શ્રધ્ધાના યુક્તિ રવા અનેક વખત હુકમ કર્યા છે. પરિ. મત ધોરણે નિહાળતા, આ સાંધે જરૂર @ામે શ્રધાળુ આત્માઓ સારા પ્રમાણમાં અમે આપતા અચકાય. બીજી બાજુ, ઘેર આવેલા અને આવતા, આંતર અજ્ઞાન અંધકાર ફેલાવતી કેળવણી અને સંથાઈ જશે... Page #629 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–: અંક ૩૮-૩૯ : તા. ૧૮-પ-૯૪ ૧૨૧૩ આડમાગી સાહિત્ય દ્વારા કુમળા મગજેમાં ત્યારે કાંઈ જ નવું ન કરવું ? એરપ્લેન શુધ આદર્શ સંસ્કૃતિ ઉપરની હવા ઘટા- અને એટમામના યુગમાં, ગાડાની ધુંસડવા, પુરવેગથી મંજીલ વર્ષોથી ચાલુ જ છે. રીજ ચાલુ રાખવી ? જવાબમાં પ્રશ્ન કરી પરિણામ એ આવે કે : લાંબેગાળે સંસ્કૃતિ શકું. મહાનુંભાવ, શ્રીમદ્દ તીર્થકર દે , શૂન્યવત બને. આજેજ એમ પ્રત્યક્ષ અનુ- અનંતજ્ઞાની-ત્રિકાળજ્ઞાની ખરા કે ભવાય છે. તદન નવા વિકૃત રૂપમાં નવી નહિ? જગજજતુ માત્રના મહાહિતને સંસ્કૃતિ ને સહામણા લમ્બાસમાં, પગ મહાસુખને, અનુપમ શાંતિને, એ ડદો જાગે છે અને વધુ જામશે. કરૂણાળું નાથના હયામાં સ્થાન હતું " છેલ્લા ૨૫ વર્ષમાં આર્યપ્રજાના અને કે નહિ? . . તેના નર અને પરતેજ સમી જૈન મહા- આજને, આ વિકાસની એકવીસમી સદીને સંસ્કૃતિ અને જૈન ધર્મ પાળતી પ્રજાના કાળ મહાપ્રભુના ધ્યાનમાં ખરે કે નહિ? કેવા હા, આજે કયા રૂપમાં અને કયા ધરણે આજનું આખું એ શેાધાએલું, શોધાઈ રહેલું, ઢકેલ છે. તે આરસામાં દીવા જેવું સ્પષ્ટ, સાંગોપાંગ સંપૂર્ણ વિજ્ઞાન પરમ પ્રભુની આંખ સામે દેખાય છે. - જાણમાં ખરુ જ ને?. એના ફાયદા-ગેરફાયદા, જેમાં પણ બહુ ઓછી ટકાવારીમાં ઉપકારકતા મારકતા, પડતે કાળ, લેકમાનખ્યાલ હશે કે આપણે પરમ પવિત્ર આજે સની તુરછતા ગંભીરતા, આ સઘળું ભગવંત પણ વિદ્યમાન અગીયાર અંગાદિ ૪૫ આગમ મહાવીર પરમાત્માના જ્ઞાનમાં તે દીપક ' અને પંચાંગી આદિ સર્વોચ્ચ શાસ્ત્રો શાસ્ત્રો જેવું સ્પષ્ટ જ ને ? ' ( ક્રમશ). ઉપર, એક અને ખી રીતે ઘા શરૂ થઈ ગયે. અને તે પણ ભવ્ય પદ્ધતિના નામે. આ નવ્ય પદ્ધતિ–સંકલનના નામે, એવાઓના નવે સહકાર હાથમાં ગુંથણી મુકાઈ રહી છે. અને મુકાશે , કે સંરકૃતિની અન્ય બાબતેમાં, કત્રિમ પ0 શ્રી જેન વે. મૂ. પૂ. સંઘ તરફથી વિકૃતિ ઉભી કરાઈ છે, તેવી જ રીતે મૂળ ' '. પૂ. આ ભ. શ્રી વિજય અશોકન સૂ માની ૮૯મી વર્ધમાન તપની આગમમાં પણ કૃત્રિમતાના દર્શન ઓળીના પારણા નિમિતે ઉવસગ્નહર કરાવાશે. તે દ્વારા અશ્રદ્ધાની જડને વ્યાપક બનાવી, કૃત્રિમતા અને વિકૃત્તિના મૂળ પૂજન સહિત. પંચાહિકા મહત્સવ ઊંડા સ્થાપવાના કેડ પૂરા કરશે. ઉજવતાં પૂ. મુનિરાજ શ્રી અમસેન વિ.મ. ના ઉપદેશથી ભેટ. હાવેરી નવ્ય ને કેટલે આવકાર – કેક - જિજ્ઞાસુ આત્માને એમ પ્રશ્ન ઉઠે કે શું છે Page #630 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපප વાસ્તવિકતાના આરે આવીએ.... ' – શ્રી મુક્તિપંથ પથિક පපපපපපපපපපපපපපපපපපපපපපා વિશ્વતારક શ્રી જિનશાસનની ગૌરવગરિમા ઉજજવલ કેટીની છે. જેન શાસનના " ત કે સિદ્ધાંતે સર્વજ્ઞ કથિત રહેવાના કારણે યથાર્થતા સભર છે, અન્ય શાસનમાં નથી તે આવા તો નથી તે આવા સિધાંતે કે નથી તે આવા તો સિધાંતની સાચી સમજ. જૈન શાસનમાં શાસ્ત્રોના એક એક સૂત્રો કે વચને અનંત અર્થના ગ ભીર્યથી સભર છે અત્યન્ત રહસ્યપૂર્ણ છે અને પૂર્વાપરથી પૂરેપૂરા અબાધિત છે. આગમ શાસ્ત્રોના સૂત્રોની તે શું વાત કરીએ પૂર્વાચાર્યોના શાસ્ત્રોમાં કંડારાયેલા વચન પણ એકબીજા શાસ્ત્રોથી કે પૂર્વાપરના વચનોથી જરા પણ બાધિત નથી માત્ર શાસ્ત્રના સૂત્રો કે વચનેને સમજવા બુધિ શકિત અને શ્રદધા જોઈએ આ બેમાંથી એક ચીજની પણ ખામી હેય તે શાસના સૂત્રો કે વચનોને વિપરીત એ અનર્થકારી અર્થ થઈ જવાને અને એનાથી ઉમાર્ગ પ્રવર્તન પણ થવાનું આવું ન બને માટે જ જૈન શાસનમાં માત્ર આગમના સૂત્રોને જ મહત્વ નથી આપ્યું પણુ પંચાંગીને મહત્વ આપ્યું છે. પાંચગી સિવાય સૂત્રના દંપર્યાથ સુધીના યથાર્થ અર્થને સમજી શકાય નહી. પંચાંગીમાં સૂત્ર-નિયુકિત-ભાષ-ટીકા-ગુણ એ પાંચ આવે. એમાં સત્ર તે તીથ. કર ભગવતેએ અર્થથી પ્રરૂપેલા પદાર્થોને ગણધર ભગવંતોએ રચેલા હોય છે. એ સૂત્રને સમજવા માટે ચૌદ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીજીએ નિર્યુકિતઓની રચના કરેલી છે. એ નિયુકિતને સમજવા માટે શ્રી જિનભદ્રબાહુગણી ક્ષમાશ્રણ ભાષ્યની રચના કરેલી છે એ ત્રણેને સ્પષ્ટ સમજવા માટે પૂર્વાચાર્ય મહાપુરુષેએ ટીકા અને એની રચના કરેલી છે. એના દ્વારા જ અંગમ સૂત્રોના અર્થો યથાર્થ રીતે સમજી શકાય. સૂત્રને નિયુકિત આદિથી નિરપેક્ષ યથાશ્રુત (ઉપર છલો) અર્થ કરવાથી દપર્યાય સુધી સાચે અર્થ સમજી શકાય નહી. માટે આગમ સૂત્રના કે પૂર્વાચાર્યોના ગ્રન્થના પંચાંગી સાપેક્ષ પરિશીલન કરવું જોઈએ જેથી બોલવામાં અને લખવામાં જિનેશ્વર ભગવંતેના વચનને અન્યાય આપવાનું ન થાય. અત્રેના અનર્થકારી અથ ન થાય અને ઉત્સત્ર ભાષણને દેષ ન લાગે. . આગમ સૂત્રોના કે પૂર્વાચાર્યોના વચને ૧ યથાશ્રુત (ઉપર છલે) અર્થ કરવામાં આવે તે અર્થને અનર્થ થયા વગર ન રહે. દા. ત. “નમે અરિહંતાણં' પદને અર્થ અરિ=દુશ્મન હતાણું =હણનારા તેમને નમસ્કાર થાઓ.” આવો ઉપર છલ કરવામાં આવે તે ખરેખર અનર્થ થાય જ. પિતાના દુશ્મન માણસોને હણનાર બીજા માણસને Page #631 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૩૮-૩૯ : તા. ૧૮-૫-૩ = ૧૨૧૫ નમસ્કાર કરવાની આપત્તિ આવે તે કઈ રીતે ઉચિત નથી. આ અર્થમાં તે હિંસક સામાન્ય માણસને નમસ્કાર થયો. તીર્થકર ભગવંતને નમસ્કાર ન થયે. માટે તમે અરિહંતાણું” એ પદને સાચે અર્થ કરવા માટે અર્થના તાત્પર્ય સુધી પહોંચવું પડશે. અરિ શબ્દથી બહારના દુશ્મન નથી લેવાના પરંતુ આંતરિક રાગાદિ દુશ્મન લેવાના છે. હંતાણું- હણનારા રાગાદિ આંતરિક દુશ્મનને હણનારાઓને નમસ્કાર થાઓ, રાગાદિ દુશમનને હણનારા અરિહંત પરમાત્મા છે. એમને “નમે અરિહંતાણ"પદથી નમસકાર થાય છે. આવી રીતે થાવત્ દંપર્યાથ સુધી પહોંચીને શાસ્ત્ર સૂત્રને અર્થ કર જોઈએ નહિતર મોક્ષમાર્ગના મુસાફર બનેલા સાધુએ વગેરે પણ સંસાર માર્ગના મુસાફર બનીને અને તે સંસાર માર્ગના મુસાફર બનાવનારા બની જવાના. { આજે પણ ઘણું ખરું આવું બની રહ્યું છે પિતાની જાતને અને બીજાઓને સંસાર માર્ગના મુસાફર બનાવનારા કેટલાક સાધુ વગેરેને સમજ પડતી નથી કે અમે અમારી જાતને અને અન્ય જીને પણ શાસ્ત્રની વાતને અને દાંતની વાતને અપસિદ્ધાંતથી અભડાવીને સંસાર માર્ગના મુસાફર બનાવી રહ્યા છીએ. જૈન શાસનના સાધુ આદિ ખરેખર મોક્ષમાર્ગની આરાધના કરવા સાથે મોક્ષમાગને પુષ્ટ કરનારી જ લખ વા બોલવા દ્વારા પ્રરૂપણ કરનારા હોય છે. સંસાર માર્ગના પિષરણની પ્રરૂપણ કરનારા ન હોય. સંસાર માર્ગના પિષણની પ્રરૂપણા વાસ્તવમાં જિનશાસનથી આપમેળે બહિષ્કૃત છે - અરિહંત પરમાત્માઓ ધર્મ તીર્થની સ્થાપના સંસારને વિચ્છેદ કરી મહા મેળવવા જ કરી છે ગણધર ભગવતે વગેરે મહાપુરૂએ જે આગમાદિ શાસ્ત્રોની રચના કરી છે. તે પણ સંસાર માગને ઉછેદ કરવા જ કરી છે કે સંસાર માર્ગનું પોષણ કરવા. સંસાર માગને પિષનારી વાત તે હકીકતમાં છને દુરન્ત દુર્ગતિએના સંસારમાં ભટકાવી દુઃખી દુઃખી કરનારી છે. આજે પણ કેટલાક શાસ્ત્રની વાતને અને શાસ્ત્રોમાં અપાયેલાં દષ્ટાંતેને અપસિધાંત દ્વારાં કઈ રીતે અભડાવે છે એ ખરે જ જાણવા જેવું છે જેથી આપણા દિમાગમાં સંસાર માર્ગના પે ષણની પ્રરૂપણ. પ્રવેશ પામી આપણી શ્રદધામાં ડહોલાણ ન કરી જાય.. સુખં ધર્માત :ખ પાપાત્ સર્વ શાસ્ત્રપુ સંસ્થિતિ , ન કર્તવ્યમત પાપ કર્તવ્ય ધમ સંચય છે પૂ. હરિભદ્ર સૂ. મ. રચેલા શાસ્ત્ર વાર્તા ગ્રંથને આ લેક છે. દર્ય તાત્પર્ય સુધી પહોંચ્યા વગર આ લેકને જે અર્થ કરે છે તેને અનુસરીને જે લખવા બેલવામાં પ્રરૂપણ કરે છે એથી. સંસાર માગનું પોષણ જ થાય છે. Page #632 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૧૬ : ", " : શ્રી જૈન શાસન (અઠવાડિક) તે આ પ્રમાણે સુખ ધર્મ-ધર્મથી સુખ મળે--અને અર્થ એકે ધર્મથી જેમ માના સુખ મળે તેમ સંસારના સુખ પણ મળે અને પાપથી દુખ મળે. જે દુઃખી ન થવું હોય તે પાપ ન કરે અને સુખી થવું હોય તે ધર્મ કરે આમ આવું નથી કહ્યું કે મેક્ષા જોઈએ તેજ ઘર્મ કરે અને સંસારના સુખ જોઈએ તો પાપ કરે. પણ મોક્ષનું સુખ જોઈએ તે ધર્મ કરે છે તેમ સંસારના સુખ જોઈએ તે પણ ઘર્મ જ કરો પાપ નહિ જ્ઞાનીઓને આશય એજ છે કે પાપ છોડે અને ધર્મ પ્રવૃતિ કરે. . આવુ પ્રરૂપણ તાત્પર્યાથ સુધીનું વિશેષ પષ્ટિકરણ કર્યા વગરનું હોવાના કારણે સંસાર માર્ગનું પિષણ કરનારૂ જ બની જાય છે. લોકોને આના ઉપરથી એમજ થાય કે સંસારના સુખ મેળવવા માટે ધર્મ કરવામાં વાંધો નથી. અને આજે કેટલાએ સંસારના સુખાદિ માટે ધર્મ કરી રહ્યા છે કરતા પણ થઈ ગયા છે અને જે પૂર્વમાં કરતા હતા તેઓ પણ એમજ માને કે અમે સંસારના સુખાદિ માટે ધર્મ કરી રહ્યા છીએ તે બરાબર છે વધારે શું કહીએ કેટલાક સાધુ આદિ પણ શાસન અમાન્ય માણભદ્ર કે પદ્માવતી આદિના પૂજને ભણાવવા આદિ દ્વારા પણ સંસારમાર્ગના પિષણ ને વ્યાપાર ધમકાર કરી રહ્યા છે અને ખુલ્લે આમ સમજાવે છે કે સંસારના સુખ સંપતિ વગેરે જોઈતા હોય તે ધર્મ કરે. કેટલાક સાધુ લોકેને પેલી સી પૂર્વક સમજાવે છેતમને ધન સંપતિ બંગલા બગીચા ઘર બાર વગેરે મળ્યા તે શાનાથી મળ્યા ? સભામાંથી માણસ એમજ એ પ્રશ્નને ઉત્તર આપે કે પુણ્યથી મળ્યા બીજે પ્રશ્રન સાધુ કરે કે પુણ્ય શાનાથી બંધાયું ? તેના જવાબમાં પણ સભાના માણસે એમજ કહે કે પુણ્ય ધર્મ કરવાથી બંધાયું. પછી એ સાધુ કહે કે તમારે સુખ જોઈતું હેય તે ધર્મ કરો. આ રીતે સંસારના સુખાદિ મેળવવા માટે પિલીસી પૂર્વક ધર્મ કરવાની વાત કરે છે. હરિભદ્ર સૂ. મ. ધર્મને કર્તવ્ય તરીકે બતાવ્યું તે કેવલ મોક્ષ માટે જ નહિ પણ સંસારના સુખ માટે પણ કતવ્ય તરીકે બતાવ્યા છે આવી, રજુઆત કરીને સંસાર માર્ગનું પોષણ કરે છે એ મેક્ષ માર્ગની પ્રરૂપણ કરવાની શાસ્ત્રીય વાતને આવા અપસિદ્ધાનથી હડસેલી દે છે. ' . ધન ધનાથિનાં પ્રકૃતિ (ધર્મ:) કામિનાં સર્વ કામદ, અર્થાત્ દમ ધનના અથીને ધન આપે છે સુખની ઈચ્છાવાળાને સુખ આપે છે. પરંપરાએ પર્મજ મોક્ષ આપે છે. અહિં સ્પષ્ટ કહ્યું કે ધન અને સુખની ઈચ્છાથી ઘર્મ કરે અને ધમ ધન અને પુત્રાદિ સુખ આપે છેઆ રીતની વાત કરીને પાપ ધર્મ બિન્દુ નામના શાસ્ત્રની વાત ને પણ અપસિદ્ધાન્ત રજુઆતથી અથડાવી નાખી છે કેમકે અધુરી રજુઆત કરી છે જે સંસાર માર્ગનું પિષણ કરનારી બને છે Page #633 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ અ ક-૩૮-૩૯ : તા: ૧૮-પ-૯૩ : : ૧૨૧૭ વિયામિલ ષિણાપિ ધર્મ એવ કર્તવ્ય આ શાસ્ત્ર વાકયને વિષયસુખની અભિલાષાવાળાએ પણ ધર્મ જ કરે જોઈએ એટલે કે વિષયસુખ મેળવવા માટે ધર્મજ કર્તવ્ય તરીકે છે આ પ્રમાણે જે અર્થ કરાય છે એ પણ અર્થ અધુર હવાના કારણે સંસ ૨ માગની પુષ્ટિ કરનાર હોવાથી એ શાસ્ત્ર પાઠને અપસિદ્ધાતથી અભડાથવાનું થાય છે ઉપકત અર્થ કરવાથી પણ લોકોના મગજમાં એમજ બેસે કે વિધ્ય સુખ મેળવવા માટે ધર્મ કરવામાં કાંઈ જ હરકત નથી. '' . આવી રીતે શાસ્ત્ર પાઠને પોતાના મનમાન્યા અર્થ કરવા દ્વારા અપસિદ્ધાન્તથી અભડાવવાનું ન બને માટે દરેક શાસ્ત્ર પાઠોના અર્થ પર્યાWતાત્પર્ય સુધી વિચાર કરીને કર જોઈએ અને પછી જ એ અર્થની રજુઆત લખવા–બલવામાં કરવી જોઈએ જે એજ શાસ્ત્રના પૂર્વા-અપર વચનની સાથે કે અન્ય શાસ્ત્રના વચનેની સાથે વિરોધ ન આવે. વાસ્તવમાં જ્ઞાનીઓએ વિષય સુખ ને અને ધનાદિને વિષ જેવા કે વિષ કરતા પણ ભૂંડા અને ભયંકર કહ્યા છે પાપ રૂપ કહ્યા છે વિષય સુખ હિંસાદિ પાંચ મેટા , પાપોમાં શિશુ અબ્રા નામનું પાપ છે અને ધનાદિ પાંચમુ પરિગૃહ નામનું પાપ છે. એ પાપમાં આસક્ત બનેલા જીવો નરક નિગોદાદિની દુરત દુર્ગતિઓમાં જાય છે અને પારવિનાના દુ:ખને પામે છે એના માટેના શાસ્ત્રમાં અનેકાનેક દષ્ટાન્ત લખાયેલા છે. પા૫ રૂ૫ વિષય સુખની અને ધનાદિની ઈચ્છા મોહના ઉદયથી થાય છે માટે. પાપ રૂપજ છે એના મેળવવા માટે એને મેળવીને મજા કરવા માટે ધર્મ કરો એ કઈ રીતે ઉચિત નથી આવા ધર્મને વિષ અનુષ્ઠાન અને ગરલ અનુષ્ઠાન કહીને તેને ત્યાગ કરવાનું કહ્યું છે. ધર્મગ બિન્દુ ગ્રન્થમાં સૂરીપુર-દર આ. શ્રી હરિભદ્ર ટૂ મ. વિષ ગરલ અને અનrઠાનનો ત્યાગ કરવાનું કહ્યું છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. ગુજરાતી સ્તવનાદિમાં “ત્રિક નજીએ હિક ભજીએ” એમ કહીને એ ત્રણે અનુષ્ઠાનનો ત્યાગ કરવાનું કહ્યું છે. પૂ. દેવચંદ્રજી મ. પણ “ભંકિત નહિ તે તે ભાડીયાત જે સેવા ફળ યા” આ લેક કે પરક સમ્બધી સુખાદિ ફળને ભકિત કરતા યાચે (માંગે) તે તેની પ્રભુ ભકિત વગેરે ધર્મ ક્રિયા એ ભાડીયાત-વ્યાપાર છે એમ કહીને પણ સાંસા. રિક સુખ સમ્પત્તિ મેળવવા માટેના ધર્મને વધે છે. પ્રજાના દુહામાં પણ ભગવાનની ભકિત કરતી વખતે સાંસારિક ફળની માંગણીને સંસારમાં ભટકાવનારી જણાવી છે અને મેક્ષ ફળની માંગણી કરવાનું જણાવ્યું છે.. Page #634 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧૨૧૮ ૪ શ્રી જૈન શાસન (અઠવાહિક '. સાંસારિક ફળ માંગીને રડવડીયે ઈ સંસાર અષ્ટકમ નિવારવા માંગુ મેષ ફળ સાર , - રાનીને આશય ગમે તે રીતે ધર્મ પ્રવૃત્તિ કરાવવાને નથી જ. જે ગમે તે રીતે ધર્મ પ્રવૃત્તિ શાનીઓને કરાવવાની હોય તે આ લેક અને પરલોકના સુખ સમ્પત્તિ આદિ માટે કરાતાં વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનને ત્યાગ કરવાનું કહેતાજ નહી માટે ગમે તે રીતે ધર્મ પ્રવૃત્તિઓ કરાવવાનો આશય રાનીઓને જ નહિ. શાનીઓને આશય તે મોક્ષ માટે ધર્મ કરાવવાને છે એના કારણભૂત સમ્યમ્ દર્શન કર્યાગુજ્ઞાન સમ્યફચારિત્ર રૂપ ધર્મ માટે ધર્મ કરાવવાનું છે પરન્તુઆ લેકને અને પરલેકના સુખ સમ્પત્તિની મજા મા મેળવવા માટે ધર્મ પ્રવૃત્તિ કરાવવાને આશય નથી - બાલ-મુધ કે ધર્મને વિજાત કરનારી - અસમાધિ કરનારી આપત્તિ રક્ત કોઈ વ્યક્તિ માટે સુખ-સપતિ-સૌભાગ્યની પ્રાતિ માટેના જે ધર્માનુષ્ઠાન કરવાનું વિધાન જ્ઞાનીઓએ કર્યું છે. તેને ઉદ્દેશ માત્ર જીવોને ધર્મમાં જોડવાને અને ધર્મ વિધાતક “આપત્તિ ગ્રસ્ત વ્યકિત ના ધર્મને ટકાવવા માટે જ છે ને કે ધર્મ કરવા દ્વારા ધનાસસ્પતિ સુખાદિ મેળવી મજા કરવા માટે. એથી બાલમુગ્ધ કે આપત્તિ ગ્રસ્ત ધમી માટેના જે વિધાને જ્ઞાનીઓએ કર્યા છે તે અપવાદિક છે સર્વસામાન્ય નથી એને સર્વ સામાન્ય માનીને “સંસારના સુખ સંપત્તિ પુત્રાદિ માટે ધર્મ કરાય એવી સર્વસામાન્ય પ્રરૂપણ ન કરાય. સંસારના સુખદિ માટે ધર્મ કરાય એવી પ્રરૂપણ તે લેકમાં સંસાર માંની વિણ કરનારી જ બને. એટલે જ એક સ્થલે એક શ્રાવકે દોરાધાગા મંત્રતંત્ર.વીટિએ આદિને ધબકાર વ્યાપાર કરનારા આચાર્યને પુછયુ કે અહિ, આ શ્રીરામચંદ્ર સૂરીશ્વરજી મ, ના સાધુઓ એ મોક્ષ માટે કર્મ કરવાની વાતે જોરશોરથી સમજાવી ગયા છે અને તમે આ સંસાર માર્ગના પથણની પ્રવૃત્તિઓ કેમ કરે છે ત્યારે એ આચાર્યે કહ્યું કે અમે જે આ પ્રવૃત્તિઓ કરીએ છીએ એમાં આ. શ્રી રામચંદ્ર સૂ મની સામે સંસાર માટે ધર્મ થાય એ પ્રમાણેની જેહાદ જગાવનારા આચાર્યને સપોટ છે કેમકે તેઓ સંસારના સુખકમ્પત્તિ માટે ધર્મ થઈ શકે છે એવી ખુલેઆમ પ્રરૂપણ કરે છે. ' માટે ગીતાથ સાધુ આદિને ઉપદેશ મહા અને ક્ષમાની પ્રરૂપણને જ હેય. એના માટે આ શ્રી મુનિસુન્દર સૂ.મ. આશ્રી હરિભદ્રસૂરી કૃત ઉપદેશ પદ ગ્રન્થની કિકામાં “ઉપદેશ પદ” શબ્દ નો અર્થ સમજાવતા જણાવે છે “ઉપદેશ પદાનિ-ઈહ સકલ લોક Page #635 -------------------------------------------------------------------------- ________________ ૧૫ અક-૩૮-૩૯ : તા. ૧૮-૧-૯૩ : ૧૨૧૯ પુષાથે મેક્ષ એવ પ્રધાન પુરૂષાર્થ ઇતિ, તય વ મતિ મા સુપદેષ્ણુમહ વેન તદ્રુપદેશનાં ભાવન 'ઉપદેશવ મામનન્તિ' ઇત્યાદિ, આ જગતમાં ચાર પુરૂષા છે ધ-ા કામ અને મેક્ષ. એમાં મેક્ષ એજ પ્રધાન પુરૂષાર્થ છે. માટે મેક્ષનાજ ઉપદેશ માંત માન.—ગીતા સાધુ આદિએ કરવા જોઇએ. મેક્ષના ઉપદેશ નેજ જ્ઞાનીએ સાચા ઉપદેશ તરીકે માને છે આ કથનથી એ નકકી થાય છે કે સ`સારના સુખ સમ્પત્તિ આદિ માટે ધર્મ થાય, એ સંસાર મા ના ઉપદેશ છે આવાં ઉપદેશ વાસ્તવમાં સાચા ઉપદેશ જ નથી. એટલે કે જૈન શાસનના વાસ્તવિક કાટિના જાણકાર જ શાસ્ત્રોના જૈ શાસ્ત્રાના જાણકાર સાધુ આદિ એવા હાય કે પોતાની પ્રરૂપણાદિમાં જરા પણ સંસાર નામનુ પોષણ ન થઈ જાય એની કાળજી રાખતા હૈચ. જૈન શાસનમાં દૃષ્ટાન્તા પણ શાસ્ત્રના સિદ્ધાન્તાને પુષ્ટ કરવા માટે જ હાય છે દૃષ્ટાન્તમાં જેટલી ત્રાતા સિદ્ધાન્તને પુષ્ટ કરનારી હાય એટલી જ ઉપાદેય તરીકે હાય છે.સ સાર માગની પુષ્ટિ કરનારી હાય તે બધી હેય-ન્યાય કૅટિમાં આવે છે. દૃષ્ટાન્તામાં લગ્ન કર્યાં, સૌંસાર ભાગળ્યે, રાજય કર્યુ, યુધ્ધ કર્યા પુત્રાદિ માટે ધર્મ પણ કર્યાં, સયમ સ્વીકાર્યું", સંયમનું પાલન કર્યુ” માફ઼ે ગયા ઇત્યાદિ અનેક વાતા આવે એમાં હેય-ઉપાદેયને પૂરેપૂરા વિવેક કરવા ોઇએ જેથી મેાક્ષમાગની પુષ્ટિ થાય. અને એ રીતે વિવેક કરનાર જ સાચા ઉપદેશક અને ગીતા કહેવાય, નહિતર દૃષ્ટાન્તા હેય વાતાને મહત્વ આપવા દ્વારા શાસ્ત્રીય સિદ્ધાન્તાને અસિદ્ધાન્તથી અભડાવવાનુ ચાય, આજે કેટલાએ લેખક દૃષ્ટાન્તના સંસારી ભેગ જીવનના પ્રસંગને લઈને એવા શુ‘ગારિક-વના કરે છે કે જેના કારણે વાંચનારાઓના યામાં ભેગ વિલાસેાનું અને ભાગનું ઉપાદેયપણુ લાગે જાય છે અને પાતે સંસારનાં ભેગ વિલાસેમાં મા કરે છે. તે વ્યાજબી છે. એમ માનતા થઈ જાય છે. તેવી રીતે અસમાધિ આદિનું નિવારણ કરવા માટે સૌંસારના સુખ-ધન-પુત્રાદિ માટે ધમ કર્યા હાય તેને લઈને સ સામાન્ય રૂપે સૌંસારના સુખ–ધન પુત્રાદિ માટે પાપ ન કરાય પશુ ધમ કરાય. આવું . લખાદિમાં વર્ણન કરવામાં આવે તે એનાથી લેાકેાને ધન-સુખ પુત્રાદિ ઉપાદેય લાગે અને એના માટે ધ કરવા પણ ઉપાદેય લાગે, ધન સુખ પુત્રાદિ માટે, ધર્મ ઉપાદેય લાગે એવું વિધાન કરવાથી અપસિદ્ધાન્ત થઈ જાય. શાસ્ત્રકારો વિષ–ગરક્ષ અનુષ્ઠાન કરવાને નિષેધ કર્યા છે એ વાત ઉપર મોટા કુઠારાઘાત થાય, અસમાધિ સ્માદિ વારવા માટે કાઇ સાંસારિક પુત્રાદિ પદાર્થોની ઇચ્છાથી ધમ કર્યા હાય. એ એક હકીકત કે Page #636 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : • જૈન શાસન (અઠવાડિક) આપવાર્દિક ક વાત છે એને પુત્રાદિક પ્રદાર્થો માટે ધમ થાય.” એ રીતે કહીને સ માન્ય ન બનાવાય. . આધુનીક લેખકે દૃષ્ટાંતના હાર્દને સમજ્યા વગર ઈલાતી પુત્રના દૃષ્ટાંતમાં પુત્ર માટે ધમ થાય, ઇત્યાદિ અનેક વાતા સસાર માર્ગ પાષણ કરનારી લખી નાખી છે જે સુજ્ઞ વાચકને વાંચતા તુરત ખ્યાલમાં આવી જાય તેમ છે. સાથે તે લેખકે સ્ત્ર વાર્તાસમુચ્ય શાસ્ત્રના “ ઉપાદેયચ્ચ સ`સારે ધમ એવ બુટ્ટો” આ પ્રમાણેના પાઠ પણ આપી દીધા છે એમાં બુધ પુરુષો કેવા હોય એ સમજીને આપ્યા હતા દૃષ્ટાતમાં અને શાસ્ત્રપાઠાના અથ કરવામાં જે સ`સાર માના પાષણુની ગડબડ થઇ તે ન થત. * બુધ પુરૂષો તે સમજદાર વિવેકી હોય અને વિવેકી પુરૂષો મેક્ષના જ એક આકાંક્ષા • વાળા હાય પણ ધનાદિની લીપ્સાવાળા (ધનાદિને મેળવવાની ઇચ્છાવાળા) ન હોય. આવું ધષિ ગણિએ ઉપદેશ માલા ગ્રન્થની સ્વાપન્ન ટીકામાં જણાવ્યું છે તે આ પ્રમાણે— તંદિદ" સ’સારેઽનવસ્થિતતત્વમાલેાકય વિવેકના મેાક્ષકાંક્ષીકતાના એવા ભવન્તિન ધનાદિલિપ્સવ. સૌંસારમાં પિતા–પુત્ર થાય. પુત્ર પિતા થાય. આવેલું ધન ચાલ્યુ જાર.. મળેલા સુખ નાશ પામી જાય. ઈત્યાદિ રૂપ અનવસ્થિત પણ. જાણીને વિવેકીએ મેક્ષની કાંક્ષામાં એકતાન-એટલે કે મેક્ષની જ અભિલાષાવાળા હોય છે. ધમાદિને મેળવાની ઈચ્છાવાળા નથી હોતાં. માવા મેાક્ષની જ ઈચ્છાવાળા અંધ પુરૂષોએ સસારમાં ધનુ. જ ઉપાદાન-આરાધન · કરવુ જોઇએ. આના ઉપરથી એ નિશ્ચિત થાય છે કે બુધ પુરૂષ મેરા માટે જ ધર્મા રાધન કરે સૌંસારમાં મજા માણવા ધનાદિ મેળવવા માટે ધનુ' આરાધન ન કરે, - બુધ=વિવેકી સમજદાર માણસ માક્ષ સુખને જ ઈચ્છે પણ સ સાર સુખને ન ઇચ્છે, જ અજજ સુહુ વિણા સ‘ભરણીય' ત' ભવે કલ" । મન્ગતિ નિસગ્ગ અપવર્ગીસુહ મુહા તેણુ' u જહુ દુલ્લહુ" કમ્પતરૂ, ઇટ્ટુ મગ્ન વરાડિય મુઢા । માકખફળે મયત્નો તહમુદ્રા મગ્નએ વિસએ ॥ આ એ શ્લોકમાં બુધ અને મુઢનુ' સુન્દર ૨૦રૂપ (વધુ આવતા અક) સમજાવ્યું છે. Page #637 -------------------------------------------------------------------------- ________________ 0 d ર ° ર . પૂજયશ્રી કહેતા હતા કે - - શ્રી ગુણદર્શી ભગવાનનું શાસન જાણે-સમજે તે મેક્ષ રસિક હોય, ધર્મ રસિક હોય પણ સૌંસાર રસિક ન હોય. સ સાર રસિક હાય તા તેને ભગવાનનુ શાસન પરિણામ પામ્યું` નથી. જૈન ગ્રાસન જાણે તેને દુનિયાના સુખની પરવા ન હોય અને દુ:ખની ચિ'તા ન હાય, ગમે તેવા સંયાગામાં તે શ્રી જૈન શાસનથી વિપરીત વાતમાં હા પાડે નહિ ! સંસાના સુખના ભુખ્યા આરાધના કરે તે તે આરાધક નથી પણ તે તેા લુટારા લેાકેા છે. આવેશ આવે તા ખેલવું નહિ. નહિ તે જૂઠ બેલાયા વગર રહે નહિ. તમને સુધારવા છે પણ અમારૂં' રાખીને-સાચવીને. અમારું' બગાડીને તમને જરાય સુધારવા નથી. સમ્યક્-ભગવાનનું –શાસન જે ભણે તે જાતને ભૂલી જાય છે, શાસનને જ પ્રધાન માને છે. સ`સારના સુખની તેને ઝાઝી કિંમત હોતી નથી, દુ:ખની ગભારામણુ હાતી નથી. તેના મન-વચન અને કાયાના ચૈાગ શાસનને જ સમર્પિત હોય છે. ( અનુ. ટાઈટલ ૨ તું ચાલુ ) ખી વાવે ાના પગમાં કાંટા ભેાંકાય. જે બીજાના દોષ ગાયા કરે તે એક દ્વિ સ્વય દોષના ઉકરડો બની જાય. હસી કાઢવી, વિરાધભાવે કરે શુદ્ધિના અવસર માની નિંદકના લપસણી લીસી ભૂમિ છે કે એ ભૂલી જાય છે કે નિદા જ્ઞાની કહે કાઈ આપી નિદા મજામાં કરે તા તા ક્ષમા આપવી, નિંદા સાચી હોય તો તે આત્મ આભાર માનવા. બાકી નિંદા એવી રૂપાળી નાગણ છે, ભલભલા તેમાં લપસી જાય છે. બીજાની નિંદા કરનાર કરીને, અહંકાર અને અહમને ઝેર પાઈને, બીજાને ખરાબ કે હલકા ગણાવી પેાતાને સારા ઠસાવવા જનારા ખુદ પેાતાના આત્માને જ પાપથી ખરડે છે. મા. હું આત્મન્ ! જ્ઞાનીઓની આ અનુભવી પ્રજ્ઞાના લાભ લેવા હાય અને આત્મપ્રકાશના પંથે પ્રયાણુ કરવુ હોય તે પનિં'દાના અને સ્વ પ્રશંસાના મહાપાપની ગંભીરતા સમજી તેનાથી સદા ય દૂર રહેવુ... તે જ હિતકારી છે. —પ્રજ્ઞાંગ Page #638 -------------------------------------------------------------------------- ________________ Reg. N.o G-SEN-84 શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૪૦૦૦૦૦૦૦૦ LIL U] [ 8 જે સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ૦. ૦ ૦ ધર્મ મૂકીને કેઈનું ભલું કરી શકાય નહિ. કેઈનું ય ભલું કરવા માટે અધર્મ કરાય જ નહિ. અધમ કરનારે કોઈનું ય ભલું કરી શકે નહિ! - ઘર-પેઢી, પૈસા-કાદિ દુર્ગતિમાં લઈ જનાર છે. તેનાથી બચાવનાર મંદિર-ઉપાશ્રય છે. માટે આ કાળમાં મંદિર ઉપાશ્રયની ખાસ જરૂર છે. ૦ ધર્મક્રિયા સંસારની મમતા ઉતારવા માટે છે. પરિણામે સાધુ થવા માટે છે અને મોક્ષે જવા માટે છે. ૦ તમે બધા અજ્ઞાન જ છે કે રહો તે અમને કલંક છે! છે – જ્ઞાની કહે છે કે, જેને મરણ ગમે, તેને આખું જીવન સુધારવાનું મન થાય અને તે તે જ સારામાં સારી રીતે મરે. સારામાં સારી રીતે મરવાને ઉપાય ધમની આરા 1 ધના કરવી તે છે. અને સારી આરાધના ધર્મના સ્વરૂપને જાણે તે કરી શકે છે. તે તેથી જ જ્ઞાન-ક્રિયા બંને જરૂરી છે. છે એકલે જ્ઞાની પણ આરાધક બને, જે તે ક્રિયાને પ્રશંસક, ક્રિયાને અથી અને ક્રિયા કે તે માટે કોશિશ કરનાર હોય તો. એ જ રીતે એકલે ક્રિયાવાન પણ આરાધક બને જે તે જ તે જ્ઞાનને પ્રશંસક, જ્ઞાનને અથી અને જ્ઞાન માટે મહેનત કરનાર હોય છે. તે છે . જીવમાત્રને જ્યાં સુધી મારે છેવટે સિદ્ધ થવું છે તે ભાવ પણ ન આવે ત્યાં સુધી છે તેનું ભવ્ય વિકાસ પામતું નથી. ૦ શ્રી નવકાર મહામંત્રને ગણનાર જીવ પાંચ પરમેષ્ઠીઓને જ પ્રેમી હોય અને તું તું સંસારને વરી–ષી હોય. ૪ ૦ સંતે તે ધર્મ. અસંતોષ તે અધમ માટે સંતેવી સદા સુખી અને અસંતેવી તે පපපපපපපපපපපපපපපපපපපපපපපපපපප8 පපපපපපප 0. sooooooooooooooooo જેને શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર (લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬ Page #639 -------------------------------------------------------------------------- ________________ ગરિ ર શ્રી ૧૯-૪- ૧૦ (૨૯ नमो चउविसाए वित्थयराणं उस भाई महावीर पज्जव सापाणं શાશન અને ટી 1 તથા બારનું સ ૪) ચાસણ હાઉ સવિ જીવ કરૂં શાસન રસી વર્ષ TE મ the rallics if ધર્મકલા વગર બધી કલા નકામી છે. बावत्तरिकलाकुसला, पंडिय पुरिसा अपंडिया चेव सव्वकलाणं पवरां, जे धम्मकलां न जाणंति ।। EPT સઘળી ય કલાઓમાં શ્રેષ્ઠ એવી જે ધ કલા છે તેને જેએ જાણતા નથી તેવા ખેોર કલામાં પ્રવિણ એવા પંડિત પુરુષા પણ અપંડિત-મૂખ જ છે. અસલમાં + 1) એક ४० લવાજમ વાર્ષિક શ્રી જેન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ દેશમાં રૂા. ૪૦ દેશમાં રૂા.૪૦૦ BAR FI PIS જામનગર (સૌરાષ્ટ્ર) INDIA-PIN-361005 Page #640 -------------------------------------------------------------------------- ________________ O . ર . • . O * પૂજયશ્રી કહેતા હતા કે - શ્રી ગુણદર્શી ધમ કરવા હાય તા શુ ભાવ જોઈએ ? આ સ'સાર છૂટે અને માક્ષ મળે. સુખના પ્રેમ છૂટે અને દુ:ખના પ્રેમ થાય, દુઃખની ગભરામણ થાય. સુખમાં ય ખૂબ ધ કરે અને દુઃખમાં ય ધર્મ જ કરે. સમ્યક્ચારિત્ર એવુ` છે કે તપથી જ શેાલે. બારે પ્રકારના તપ ન હાયતા તે ચારિત્ર હાડપિ જર જેવું જ દેખાય. બાર પ્રકારના તપને લઈને જ ચારિત્રની કિ`મત છે. પાંચ મહાવ્રત રૂપ ચારિત્રને પચીશ-પચ્ચીશ ભાવનાથી સહિત પાળવું હાય તા સમ્યક્તપની આવશ્યકતા છે, છે ને છે જ, સમ્યકૃતપ ન હાય તા સમ્યક્ચારિત્ર શાભે નહિ. દુઃખમાં કે સુખમાં ગાફેલિપિર આવે તે। સમિત જાય, પાપી આત્માને દુ:ખ ભોગવવુ′ પડે તેવા કર્મ બંધાય છે તેમ ધી આત્માને સુખ બળાત્કારે ભાગવવુ' પડે તેવા કર્માં બધાય છે, છતાં પણ તે તેમાં સાવધ જ હાય છે. લાયક જીવાનુ' અજ્ઞાન નિમિત્ત મળતાં ચાલ્યુ' જાય છે. દોઢડાહ્યાનું અજ્ઞાન કદી ન જાય. શાસ્ત્ર ય તેનું અજ્ઞાન ન ટાળી શકે. શાસ્ત્ર સમજવા ય તેની પાસે સદ્દબુદ્ધિ હાતી નથી. તેની બુધ્ધિ જ ઉન્માર્ગે જતી હેાય છે. કેમકે, શાસ્ત્રમાંથી પણ તે ફાવતુ' જ કાઢે છે. ગમે તેટલી સારી સામગ્રી મળે કરતાં ઊ'ચા પરિણામ આવે તેા પણ જેવા દુષ્ટ પરિણામે પાપ બાંધ્યુ હોય તેના શુધ્ધ થવાય. તમારે તે ધર્મ કરીએ એટલે આપત્તિ જવી જ જોઇએ. પણ દુ:ખ દૂર કરવા અને સુખ મેળવવા ધમ કરે તે ધમ કહેવાય ? આ બધી વાત ધ્યાનપૂર્વક સાંભળેા નહિ, સાથે ગાઢવા નહિ તે ભલું થાય નહિ. અડધું સમજે ને મુશ્કેલી જ થાય. ધમ પામવાની ઇચ્છાએ ધમ સાંભળનારા ધર્માં સાંભળનારા ત્યાં ના ત્યાં છે. કોઇ પિરવત્તન નહિ. સમજો નહિં, હું યા ઊંધુ' લખ જાવ તે શેાધવા પડે. વર્ષોથી સસાર કેવા છે ? પુણ્ય હોય તા સુખ મળે, પાપ હોય તા દુ:ખ મળે, સુખમાં મૂંઝાય અને દુ:ખમાં રડે તે બધા સંસારમાં રખડે. જેને સ`સારમાં રખડવુ' ન હાય અને વહેલા મેાક્ષમાં જવુ હોય તેને શી ટેવ પાડવી પડે? સુખ છેડવાની અને દુઃખ વેઠવાની. સુખ ન છુટે તે કમને લાગવવાની, Page #641 -------------------------------------------------------------------------- ________________ == BOGLETEINURI KW18 Suosad EL PRVOG MO1219601 a 2261 zorul OUHOY / RENO PEU NOU YOleo ya * , M * * 8ારસીપી | હ ' -તંત્રી ) જેદ મેઘજી ગુઢકા (ijied) હેમેન્દ્રકુમાર સાસુજલાલ ere ( જ ) સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ કઢવાજ) જાફેદ ભી &# (જજ) છે • wઠવા(ઉફ • - ગાકારા વિરાd a fશાય ચ મારા ઘર 8 વર્ષ ૫ ૨૦૪૯ જેઠ સુદ-૪ મંગળવારે તા. ૨૫-૫-૬૩ [અંક-૪૦ 1 ઉત્તમ તત્ત્વને કેણુ પામે? : –સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! આ સંસારમાં સારામાં સારી કે નરસામાં નરસી બે ય પ્રકારની ચીજ રહેવાની. છે સારી ચીજો રાગ કરાવી કરાવીને અને ખોટી ચીજો છેષ કરાવી કરાવીને આત્માને છે છે ગતિમાં લઈ જનારી છે. સારી ચીજ પ્રત્યે રાગ થાય, ખરાબ ચીજ પ્રત્યે દ્વેષ થાય તે છે અશુભ ભાવ છે. રાગ થાય એટલે તેનો લાભ આવે, તેને મેળવવાની ઈચ્છા થાય, તેને આ 9 મેળવવાના જે અનુકૂળ સંયોગો પેદા કરી આપે તેના ઉપર બહુમાન થાય, તે સંયોગ B સફળ કરવાની સામગ્રી મળે એટલે ખુશ ખુશ થઈ જાય. તેને અંગે જે જે પાપ કરવા ! છે પડે તે મજેથી કરે, તેમાં કાંઈ અકરણીય ન લાગે-તે બધા અશુભ ભાવ છે. આ બધા ૪ ભાવે આમાનું અહિત કરનારા છે તેમ ન લાગે ત્યાં સુધી તે અશુભ ભાવની ઉટી છે કરવાનું મન થાય નહિ. અશુભ ભાવ જાય નહિ ત્યાં સુધી શુભ ભાવે આવે પણ શી છે 8 રીતે ? પુણથી મળતું સુખ પણ પાપ છે તે વાત હવામાં લખાઈ ગઈ છે કે સુખનું ? છે નામ સાંભળતાં ગલગલીયા થાય છે , જગતમાં સારી ચીજો પુણ્ય હોય તેને જ મળે. લાભાંતરાયના લપશમને ય છે ઉપચારથી પુણ્ય કહીએ છીએ બાકીના માથા ફેડી મરી જાય, લેહીનું પાણી કરે તે 8 પણ મળતું નથી. કેઈને મહેનત કર્યા વગર કે કેઈને મહેનતથી, કોઈને નીતિથી કે છે કેઈને અનીતિથી મળે છે તેમાં કારણ પુણ્ય જ છે. જે તેમ ન હોય તે બધાને મળવું જોઈએ, વધારે ભણેલાને મલવું જોઈએ, પણ તેમ થતું નથી, આમાં પણ મોટાભાગની છે શ્રદ્ધા પૂરી નથી, જો પુણ્યથી જ મલે તેમ માને તે અનીતિના માર્ગે જાય? આ દુનિયાની Page #642 -------------------------------------------------------------------------- ________________ ક સામગ્રીમાં જ રાગ થયા કરે, તેમાં જ મજા આવ્યા કરે તે માટે દુર્ગતિમાં જવું પડશે ! છે તે યાદ છે? પણ આજે મરવાનું યાદ કેટલાને છે? , આર્ય દેશમાં જન્મેલે જીવ, આર્ય સંસ્કારને પામેલ છવને, મારે અહીંથી મરીને જ કશે જવાનું છે તે વાત યાદ હતી. અહીં સારું ન કરીએ તે દુર્ગતિ અને સારું કરીએ છે તે સદ્દગતિ આ વાત જીવંત હતી. માટે મોટેભાગે સારી રીતના જીવતે હો. આજે છે છે તે આ વાત મરી ગઈ. આ લોકમાં સુખી કેમ થવું તે જ ચિંતા પ્રધાન થઈ. પછી છે પુણ્ય-પાપ ભૂલાઈ જાય તેમાં નવાઈ છે? ' . સારી ચીજમાં રાગ થયે અને ખરાબ ચીજ મલી તેના ઉપર દ્વેષ થયે તે દુર્યાને ? છે કરી હું દુર્ગતિમાં જઈશ'-આ જ્ઞાન પાકું છે? સારી ચીજમાં રાગ થાય અને ખરાબ 8 ચીજમાં ઠેષ થાય તે તરત જ દુખ થાય છે ? તેને કાઢવાની મહેનત કરે છે? 8 છે આપણી ઈરિયાવહી તે અશુભ ભાવેનું વિરેચન છે. 8. ધર્મ સામગ્રી સિવાયના જેટલા સારા સંગે મલ્યા છે તે દુર્ગતિનું કારણ છે તેમ છે છે યાદ આવે છે? સ્નેહીને વાત કરે કે-“પરસ્પરને સ્નેહ કે પ્રેમ દુર્ગતિમાં લઈ જનાર છે 8 છે, આપણને પાયમાલ કરનાર છે. પ્રેમ કરે તે ધર્મ ઉપર જ કરવા જેવો છે? તમને ! છે સંસારની જેટલી ચિંતા છે તે કઢાવી આત્માની ચિંતા પેદા કરવી છે. બજારમાં જતા ય છે. 6 આત્માની ચિંતાવાળા બનાવવા છે કે-કયારે એ દિવસ આવે કે, આ બજાર જ છૂટી 1 છે જાય. જે ખરાબ યાન છે તે કાઢવું છે ને? તે કાઢવાને અભ્યાસ કરવા માટે જ છે 8 મંદિર, ઉપાશ્રય અને ધર્મસ્થાન છે. રાગના ઉદયકાળમાં પણ રાગ ન હોય તેવી રીતે ? છે જીવતા કરવા છે. શ્રાવકપણું એટલે રાગના સંગમાં પણ રાગથી આઘા રહેનારા છે, જે 8 ષની જગ્યામાં રહી ષથી આઘા રહેનારી છે? જ હું આત્મા છું. કેમ તે મારી ઉપાધિ છે. કમેં મારામાં રાગ-દ્વેષ પેદા કર્યા છે. છે તે રાગ-દ્વેષ પેદા કરાવનાર કર્મ મારે જોઈતા નથી. હું તે અતજ્ઞાનાદિ ગુણને ઘણું જ છું તે નાશવંત વસ્તુ પર, અવસરે કામ ન આવે તેવી વસ્તુ ઉપર હું, મૂરખ છું કે આ રાગ કરું? કઈ ખરાબ ચીજ મારું બગાડનાર નથી તે તેના ઉપર દ્વેષ કેમ કરું? છે આ બધું સમજાવનાર આગમ છે. પૈસા અને ભંગ બેટા છે તે આગમ વિના કેણ છે. હું કહે ? પૈસે આવે એટલે બુદ્ધિ બગડે છે ને ? તમે આજે બધા ચાળા કરતાં શીખ્યા છે તે પૈસાનો પ્રતાપ છે. તમારા મા-બાપ સામાન્ય જીવી ગયા. તેના કરતાં તમે સારું છે જ જીવે છે. પણ તેમના જીવનમાં જે શાંતિ હતી તે તમારામાં છે તેઓએ ઓછી છે 6 આવકમાં પણ સારાં કામમાં જે ખરચેલું તેના સમા ભાગનું પણ તમે નથી ખરચ્યું. ! તે માટે જરા શાણા થાવ! . - દુનિયાના દુખથી બચાવનાર વકીલે, બેરીસ્ટ, ડોકટરે છે પણ સુખથી છોડાવનાર Page #643 -------------------------------------------------------------------------- ________________ છે કેઈ છે? સાધુઓ અમને અમારા બંગલામાંથી, પૈસામાંથી, મેજમલમાંથી છોડાવનાર છે 5 છે તેમ મનમાં છે? કઈ સાધુ તમને સંસારે ખરાબ ન સમજાવે છે તે સાધુમાં ખામી : છે છે–તેમ તમને થાય કે જે સાધુ એમ કહે કે આ બધું તે છોડવા જેવું છે તે તે 8 સાધુને સંગ ઘટી જાય !! ભગવાને કહેલી વાત સમજપૂર્વક સાંભળે તે આપણને છે ઉભા કરી દે તેવી છે. પછી તે આજે જે રીતે પાપ કરે છે તેનાથી ચેકી ઊઠે. તમને છે જ થશે કે-સીધા નહિ ચાલ્યા તે માર્યા જઈશું. વાંકા ચાલીશું તે ય માર્યા જઈશું, 8 ભગવાનની વાતને વિશ્વાસ હય, નરકાદિ દુર્ગતિની શ્રદ્ધા હોય તે જીવ તે બદલાઈ છે જાય. તેનું જીવન ફરી જાય. પૈસાને લોભ ઉતરી જાય. પૈસા સાચવવાનું મન થાય નહિ. આપણું અહોભાગ્ય છે કે આવી સારામાં સારી સામગ્રી પામ્યા છીએ. જેનકુલાદિને પામેલા ઘ ણને મંદિર-ઉપાશ્રયમાં જવાના પચ્ચકખાણ છે. તમે પણ ભગવાન શું, સાધુ 8 છે શું, ધર્મ શું ભગવાનનું શાસન શું કહે છે તે જાણવાની ઈચ્છા ન હોય તે મંદિરમાં હું 4 પેસે અને નીકળો તે ય તમારું કલ્યાણ શી રીતે થાય? પુણ્ય સારામાં સારું પણ તમે ? તે સારા નહિ ને? જેને શ્રી અરિહંત પરમાત્માદિના સ્વરૂપને ખ્યાલ હોય, જગતના છે ન સ્વરૂપનો ખ્યાલ હય, સ્વર્ગ–નરકને ખ્યાલ હોય, ધર્મની સાચી સમજણ હોય તે 8. છે તેને આ દુનિયામાં કશું ન ગમે, એક માત્ર ધર્મ જ ગમે, પૈસે તે શાપ રૂપ લાગે, છે ભેગ ભયંકર આગ લાગે, ઘરમાંથી ભાગી છૂટવાનું મન થયા કરે, ભગવાન શ્રી સંધ છે છે એટલે મુકિત માર્ગમાં કૂચ કર્યો કરનારે, આગમ એ જ મારો પ્રાણ છે, આગમાનુસારી છે છે વિચારી મારું જીવન છે, તેને માટે જ પ્રવૃત્તિ કરવી તે અતિ જરૂરી છે–તેને માટે છે 8 અભ્યાસ અરે તે જીવ ઉત્તમ તત્વને પામે. (૨૦૩૦, શ્રીપાલનગર-મુંબઈ) : તો જ તે બધું સફળ–સાર્થક છે. યે મૂતિ તવ પશ્યતઃ શુભમયી તે લચને લોચને, યા તે વક્તિ ગુણવલિં નિરુપમાં સા ભારતી ભારતીય છે યા તે ચચતિ પાદયોવરદયઃ સા કધરા ધરા, - યત ધ્યાતિ નાથ ! વૃત્તમન ઘ ત માનસ માનસમ છે જે તમારી (આપની) શુભમય મૂતિને જૂએ તે જ નેગે, નેત્ર છે, જે આપની છે ક નિરૂપમ ગુણાવલિને વંદે-ગાય તે જ વાણી, વાણી છે, જે આપના શ્રેષ્ઠ પગેને નમે તે જ છે B ડેક, ડોક છે અને હે નાથ ! જે આપના નિર્દોષ જીવન વૃત્તાંતનું ધ્યાન ધરે છે તે જ છે છે મન, મન છે, અર્થાત્ આ બધા ભેગોની સફળતા આપના ગુણગાનાદિમાં જ છે. Page #644 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපjපදා યંત્રવાદની યાતના છે છે અને એક ગંભીર ચેતવણી કosassessoccess. આ યંત્રવાહ-યંત્રવાદ શું કરે છે? આજના આજે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે યંત્રવાદના યંત્રવાદે તે માનવ સમાજનું સત્યાનાશ નાદે ચઢેલો સંસારી જીવ પણ ચેતન કાઢી નાખ્યું છે. યંત્રવાદે જ બેકારની મટીને જડ જેવું બની જાય છે તો એ કેજ ઉભી કરી છે, અનેકને કામ-ધંધા યંત્રવાદના નાદે ચડેલા સાધુની શી દશા વગરના કરી દીધા છે, અનેકને પારકી થાય? તમને સાધુધર્મની કે સાધુને સાધુ પંચાયતના રસીયા બનાવ્યા છે અને અને જીવનની ચિંતા છે ખરી? આજે તે દશા કને ભૂખે મરતા કયી છે. (યંત્રયુગ આવ્યા એ ઉભી થઈ છે કે યંત્રવાહને વિવેક પહેલાં માણસ ભાગ્યે જ ભૂખ્યો સુતે. પૂર્વક વિરોધ કરનારાઓને રૂઢીચુસ્ત, જુનભૂખમરો અને બેકારીએ યંત્રવાદની બક્ષીસ , વાણી દેશકાળના અજાણુ કહીને, નિંદવામાં છે.) આ યંત્રવાદના કારણે જ આજે નકામી આવે છે, જયારે યંત્રવાદને અપનાવનારામુસાફરી ઘણી વધી ગઈ છે. યંત્રવાદે જ એને સમય દેશકાળના પારખુ. પ્રગતિશીલ અકસ્માતની પરંપરા સઈ છે, દુર્લભ વિગેરે વિગેરે વિશેષણ (I) થી નવાજવામાં માનવ-જીવન સાંઘુ બનાવ્યું છે અને આવે છે. આ એક એવું પ્રલોભન છે કે આર્યદેશને અનાદશ જે બનાવી જેમાં કહેરીને વશ પડેલા સાધુઓ પણ દીધું છે. ' વિવશ બનીને ખેંચાયા વિના રહેતા નથી. | દુઃખદ બીના તો એ છે કે-આવા પણ યાદ દાખજે . કે-આ રીતે યંત્રવાદ યંત્રવાદ પાછળ તમે પણ ગાંડા બન્યા છે. પાછળ ખેંચાઈ રહેલા સાધુઓ પોતાની તમારા વ્યવહારમાં તે તમે ડગલે ને પગલે સાધુતા ગુમાવ્યા વિના રહેવાના નથી. અને એના પનારે પડયા છે પણ એ યંત્રવાદને યંત્રવાદની પાછળ પડેલા શ્રાવકા કદી સાધુહવે તમે ધાર્મિક સ્થાનોમાં પણ ઘુસાડી ધર્મના પાલનમાં સહાયક બની શકવાના - લીધે છે. ધર્માનુષ્ઠાનેને પણ તમે નથી, મારી આ ગંભીર ચેતવણી. તમારા તેનાથી અભડાવી દીધા, એ એક. ભારે ધ્યાનમાં આવે તે સારૂં .. કમનસીબીની વાત છે. ધાર્મિક સ્થળમાં વળી આજે તે યંત્રવાદની પુષ્ટિ માટે . યંત્રવાદને ઉપગ કરી કરાવીને તમે આજે પરમાત્માના અતિશયેનું દષ્ટાંત લઈને સાચા ધર્મને મહાનુકશાન પહોંચાડયું બિટા કાર્યોને બચાવ કરાય છે. તે તે છે, એટલું જ નહિ પણ અમારા કંઇક અત્યંત ખતરનાક પગલું છે. પરમાત્માના સાધુઓને પણ તમે એ યંત્રવાદનું ઘેલું દેવકૃત અતિશયેની પાછળ પણ તે તારક . લગાડયું છે, જેનું ભારોભાર નુકશાન દેવાંધિદેવને જે પ્રભાવ કામ કરી રહ્યો Page #645 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૪૦ : તા. ૨૫-૫-૯૩ : ૧૨૨૯ હોય છે. જે શ્રી તીર્થંકર પરમાત્માને તમારા ઘરમાં અને રસોડામાં જે છેવ- ' પ્રભાવ ન હોય તે દેવે પણ તે તે અતિ દયાનું પાલન થતું હતું તેને સંપૂર્ણ શયવંત વસ્તુઓની રચના તેવા પ્રકારે પણ નાશ થઈ ગયો છે, જે આજે નજરે કરવા સમર્થ બની શકે નહિ. આપણે શ્રી દેખાઈ રહ્યું છે. યંત્રવાદે માણસની શારીસ્કિ તીર્થંકર પરમાત્માના જીવનનું અનુકરણ સહનશકિત ઘટાડી છે, ઇન્દ્રિયની શક્તિને નથી કરવાનું પણ તે પરમ તારકેની પાસ થતું જાય છે. યંત્રવાહની ગુલામીથી આજ્ઞાનું અનુસરણ કરવાનું છે, એ વાત અનેક ખોટા ખર્ચા વધી ગયા છે. તે પૂરા સતત યાદ રાખવાની જરૂર છે, પોતાની કરવા માટે આવક વધારવાને લોભ જાગ્યો નિર્બળતાને છુપાવીને જેઓ પોતાની પેટી છે. સીધી રીતે આવક થતી નથી એટલે પ્રવૃત્તિઓની પુષ્ટિ માટે શ્રી તીર્થંકર પર- અનીતિ – અન્યાય – પ્રપંચ દિને પણ માત્માઓના જીવનના કે અતિશના દષ્ટાંતે આશ્રય લેવામાં ખચકાટ અનુભવાત નથી. આગળ ધરવાને બાલિશ પ્રયત્ન કરી રહ્યા આ રીતે આજને માનવી પાપપ્રવૃત્તિમાં હોય, તેમને ચેતવણી રૂપે આટલી સ્પષ્ટતા આગળ ધપતે જાય છે. કરાય છે. રેતી જઈને તેઓ એવા કુપ્રય • • (જિનવાણી તા. -૪-૮૪) નેથી પણ ફરે એ અત્યંત ઈચ્છવા ચેશ્ય છે. ' -હાસ્ય એ દરબારયંત્રવાદના પાપે તે આ આર્યદેશમાં ! ''4 શિક્ષક પૃથ્વી ગોળ છે તેની ત્રણ આજે નાના-મોટા જીવોની ઘેર હિંસાને સાબિતી આપો. એ ' ' | દાવાનળ પ્રજવલી ઊઠે છે. કમકમાટી ઉપજાવે તેવી રીતે રોજના હજારો ને લાખે ! | મયૂર : પપા એમ કહે છે, મમ્મી | પંચેચિ છવાની કતલ પણ આ યંત્રવાદના | * એમ કહે છે અને આપ પણ એમ કહે | | છે, તે પૃથ્વી મેળ જ છે. પાપે જ થઇ રહી છે. એ ફાલેલી હિંસાએ 1 માનવના માનસને પણ હિંસક બનાવી ૦ એક ગામડિયાએ પિતાના નળિયાં દીધું છે. હિંસક બનેલા માનસના વેગે જ પર પિપટ બેઠેલે જોતાં તેને પકડવા તે ! આજે દેશમાં રોમેર અશાંતિ-અશાંતિ | છાપરે ચઢયે. એને જોતાં પિપટ પતે વ્યાપી ગઈ છે. યંત્રવાદે અનાચારની વ્યા | પટેલે તે મુજબ બેલવા લાગ્યું, “આવો, | પકતામાં પણ મોટે ભાગ ભજવ્યો છે. બેસેજી. . . ' ' યંત્રવાદના પાપે આરંભ-સમારંભ, આરંભ “માફ કરજે સાહેબ, પિપટની એ સમારંભ મટી મહારભ અને મહા સમારંભમાં ફેરવાઈ ગયા છે. એ યંત્રવાદ હવે | વાણી સાંભળી ગામડીએ બેલેટ ‘મને તે ઠેઠ તમારા ઘર અને રસેડા સુકી થએલું કે આપ પંખી હશો.' ' ' પહોંચી ગયા છે. પરિણામે એક કાળે | – મેહુલ ભરતકુમાર Page #646 -------------------------------------------------------------------------- ________________ આવા વિચારોના પ્રચાર માટે આ પ્રયત્ન આ સર્જાતું સાહિત્ય અને પ્રશંસનીય છે. આધ્યાત્મિક જીવનધારાના આ પુસ્તકની પહેાંચ અથી એ અવશ્ય આ પુસ્તક વાંચી વિચા રીને વિનિમય કરવા ગ્ય છે. એક રસમય વાર્તા-(રૂપસેન સુન દા આ પુસ્તકમાં હિતમિત પયં સત્યચરિત્ર સચિવ) લે. પૂ. મુ. શ્રી હર્ષશીલ માંથી સંપાદિત કરીને ૧૧ મનનીય લેખે વિજયજી મસ. પૂ. મુ. શ્રી કુલશીલ- આપેલા છે. વિજયજી મ. પ્ર. આત્મય પ્રકાશન જિનપૂજા મહિમા-સં. ૧મુ. શ્રી ટ્રસ્ટ, ૯૧ મરીન ડ્રાઈવ, ૩ શાલીમાર, પુણ્યધનવિજયજી મ., પ્ર. શ્રી આનંદ મુંબઈ–૨, ક્રા. ૮ પેજી, મૂલ્ય રૂ. ૬૫. ગ્રંથમાલા, પ્રાપ્તિસ્થાન શાહ મદનલાલ - સના રૂપન કથાને ભવ્ય રીતે ચિત્ર- મલચંદજી. ૨ કંભારવાડા લેન. કલેટ ન. મય બનાવીને બાલ શૈલીમાં મોટા ટાઈપમાં ૨૩૩-૨૩૫, રૂમ નં. ૮, ૧ લે માળે, રસમયરીતે રજુ કરાઈ છે. જે વાચકને મુંબઈ–૪, કા. ૧૬ પેજી, પેજ ૧૦૮; ખૂબ રસ પડે તેવી જ છે. વાસનાના મૂલ્ય રૂા. ૨૦, જિન દર્શન વિધિ તથા દૂર્ગાનથી થતા પતન માટે અને કરૂણાથી જિનપૂજા વિધિ વિધિ સાથે આપેલ છે. કરાતા ઉત્થાન માટેનું આ ભવ્ય દૃષ્ટાંત છે. જેથી દર્શને પૂજા કરનાર માટે આ પુસ્તક પુસ્તક સુંદર અને ખાસ વસાવવા યોગ્ય છે. સાથી બની રહે છે. ઉપરાંત અષ્ટપ્રકારી - શ્રી જૈન શાસન સંસ્થા- (એક પૂજા અંગે દરેક પૂજાના મહિમાને સૂચવતી’ મહત્વનું સંશોધન) લેખક-પંડિત પ્રવરશ્રી કથાઓ આપી છે. ચોવીશે ભગવાનના પ્રભુદાસ બેચરદાસ પારેખ, સં. પ્રકાશક- સત્યવદન સ્તવન અને સ્તુતિ એક સાથે વિનિયોગ પરિવાર ટ્રસ્ટ, ગોપાલ સદન, આપી છે. . પેઠેવાડી ૧લે માળે, સંભવનાથ જૈન તીર્થ: સ્થાવર અને જંગમ– દેરાસર લેન, બેરીવલી, પશ્ચિમ, મુંબઈ–.. સંકલન-પૂ. પં. શ્રી ચન્દ્રગુપ્તવિજયજી - ૪૦૦ ૦૯૨, કા. ૧૬ પેજ, ૮૪ પેજ, ગણિવર, પ્રકાશક શાહ પ્રકાશચંદ્ર મણિ મૂથ અમૂલ્ય. લાલ, છાપરીઆ શેરી, મહીધરપુરા, સુરતઆ પંડિતજીના લેખે અધ્યાત્મવાદની આ ૩૯૫૦૦૩, કા. ૧૬ પેજી, ૯૨ પેજ, જિનેશ્વર દેવ પ્રણીત એક્ષલક્ષી વ્યવસ્થાને પ્લાસ્ટીક કવર સાથે શ્રી પ્રકાશચંદ્રભાઈએ બરાબર સમજાવે છે અને તેમાં વિકૃતિ તેમના ધર્મપત્ની અ.સૌ. સૂર્યકાંતાબેનની લાવનારા વિચાર વિધાને અને પ્રવૃત્તિ- ભાવનાથી તીર્થ જે સ્થાવર અને જગમ એથી તત્કાલ કે દુરગામી જે નુકશાને છે છે. તેનું સંકલન કરવા આ પુસ્તક તૈયાર તે સેંકડો વર્ષ પૂર્વેના તારણે અને સેંકડે કરાવ્યું છે. સ્થાવર તીર્થમાં શ્રી શત્રુંજય* વર્ષ પછીના પરિણામોને આવરી લે છે. (અનુસંધાન પાન ૧ર૩પ ઉપર) Page #647 -------------------------------------------------------------------------- ________________ අප පපපපපපපපපපපපපපපපපපප વાસ્તવિકતાના આરે આવીએ.... ના જ – શ્રી મુક્તિપથ પથિક පපපපපපපපපපපපපපපපපපපපපප ' (ગતાંકથી ચાલુ) સંસારી અને આજે જે સુખ (અનુભવાયેલું છે તે કાલે યાદ કરવા યોગ્ય (મરણીય) હોય છે. અર્થાત્ સંસારનું સુખ નાશવનુ છે વિષય ભોગવતા જ અનુભવાય છે વિશ્વને ભેગવટે પૂરો થતા સુખ નાશ પામી જાય છે પછી તે મે આ સુખ ભેળવ્યું હતું. એ રીતનું સ્મરણ જ થાય છે, એ વખતે એ સુખની અનુભૂતિ થતી નથી. એથી કરીને બુધ પુરૂષ (વિવેકી પુરૂષ ) નિરુપસર્ગ = નાશ ન પામનારા અપવર્ગ = મેક્ષના સુખને જ માંગે છે = ઈચ્છે છે. છે. જ્યારે મુઢ માણસ (મુખ-અવિવેકી) જેમ, દુર્લભ એવા કલ્પવૃક્ષને જોઈને વાટિકા= કેડીને માને છે [ઇરછે છે] તેમ જે મનુષ્ય પણમાં મોક્ષ રૂપ ફળની પ્રાપ્તિ થાય તે મનુષ્ય ભવ માં મુઢ માણસ વિષયને માંગે છે [ઇરછે છે] [શોધે છે]. * વિષય પુખને ઈચ્છનાર માણસ મુઢ છે. મોક્ષ સુખને ઇરછનાર બુધ છે. બુધ માણસનું સ્વરૂપ સમજાયુ હેત તે “જ્ઞાનીઓને આશય એજ છે કે પાપ છોડે અને ધર્મ પ્રવૃત્તિ કરે” આવુ અસ્પષ્ટ નિરૂપણ પણ ન કરત.. વળી આ ઈલાતી પુત્રના દષ્ટાન્તમાં લેખકે વિરોધાભાષી પણ લખાણ કર્યું છે જે વાંચકે ધ્યાન દઈને વાંચે તે તેમને સમજાયા વગર ન રહે. એક બાજુ ધન સુખ પુત્રાદિ માટે ધર્મ કરવાનું પ્રરૂપણ જોર શોરથી કર્યું છે જ્યારે બીજી બાજુઘલાતી પુત્રને ઉંચી કિંમતના શબ્દ રૂપ રસાદિ વિષયે મળવા પર કેમ એને એમાં રસ અને રાગ નહોતે એ પ્રશ્નના ઉત્તરમાં લેખક જણાવે છે કે એનું કારણ એ કે એણે પૂર્વભવમાં નિરાશસભા ધર્મ સાધના કરેલી એ આંતરિક નિરાશંસપણાને લીધે શુભ સંસ્કારવાળુ શુભાનુંબંધી પુણ્યાનુબંધી પુણ્ય બંધાયેલું એથી ભવન્તરમાં ઈલાતી પુત્રને ઉચ્ચકેટીના શબ્દાદિ વિષયે મળવા છતા એમાં વિષયરાગ-વિષય લંપટતા વગેરેની દુર્બદિધ ન જાગી. ત્યાગ વૈરાગ્ય-નિસ્પૃહતા વગેરેની સદ્દબુધિ જાગી હતી. એથી વિષયમાં રાગ રસ ન હેતે, ધર્મમાં રસ હતે. " . લેખકે નિરાસપણાનો અર્થ ખુબજ સુંદર કર્યો છે-નિરાશસંપણું એટલે દુન્યવી વિષયની આશંસા નહી અપેક્ષા નહી. અર્થાત્ ધર્મસાધનાના ફળ રૂપે મને દુન્યવી વિષય સુખ મળે એવી આશંસા અપેક્ષા નહી. અભિલાષા નહી. Page #648 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૨ ફ ૬ શ્રી જૈન શાસન (અઠવાડિક) ાય એ નિકળ્યુ કે જે નિરાશ`સ ભાવથી ધમ સાધના કરે તેનામાં વિષય સુખ ધન પુત્રાદિમાં આસકિત નથી. અનાસકતભાવે નિરાશ'સભાવે કરેલી ધ સાધના દ્વારા અધાયેલા પુણ્યાનુંખ'ધી પુણ્યથી જે વિષય સુખધનાદિ મળે એમાં જીવને આસકિત નથી થતી કિંતુ વૈરાગ્ય નિસ્પૃહતા ત્યાગાદિના જ સૌંસ્કાર જાગે છે એથી ધર્મ સાધના વધુને વધુ કરતા તૈય છે. જ્યારે ધમ સાધના વિષય સુખાનિી આશંસાથી કરે ત્યારે વિષય સુખનાર્દિની આસકિત હોવાના કારણે આશંસા પૂર્વક કરાયેલા ધર્માંથી બંધાયેલા પુણ્યથી જયારે વિષય સુખાદિ મળે ત્યારે તેનામાં આસકિત જાગે અને એ વિષય સુખના ભાગમાં જીવ આસકત બનેલા અનેક પ્રકારના પાપ કરીને દુગતિના સ`સારમાં ભટકવા જાય. જો એની આસકિતના સસ્કારના નાશ કરનાર ઉપદેશ ન મળેતા અથવા એને સાચી સમજ ન આવે તે ! ધન સુખ પુતિ માટે ધર્મ કર્તવ્ય છે એ પ્રમાણે નિરૂપણ કરવાથી તા લોકો આશ સાવાળા ધમ્ર કરતાં થઈ જશે અને એ આશ'સાવાળા ધથી બંધાયેલા પુણ્યથી મળતા ધન સુખ પુત્રાદિમાં આસકિતના સ`સ્કાર જાગૃત્ત થવાથી એમાં આસકત બની લેકે કેવા પાપ અને ક્રુગ`તિઓ તરફ ખેચાઇ જશે ? માટે દૃષ્ટાન્તની પુત્રાદિ માટે કરેલી ધર્મારાધનાની વાતને લઈને સવ સામાન્ય રીતે ધનસુખ પુત્રાદિ માટે ધમ કતવ્ય તરીકે છે એમ ઉપર છલ્લું નિરૂપણ કરવું' એ શાસ્ત્રસાપેક્ષ કઇ રીતે કહેવાય ? જૈન શાસનના સાધુ આદિને મુખ્યતયા મેક્ષ અને મેાક્ષ માગ'ની જ પ્રરૂપણા કરવાની હાય છે સંસાર માની પ્રરૂપણા ન થઈ જાય. એની કાળજી રાખવાની હોય છે. સસાર માની સાધના અને પ્રરૂપણાના ફ્રાંસલામાંથી બહાર નીકળી માામાની સાધના અને પ્રરૂપણા કરવા દ્વારા સ્વ-પરનું શ્રય સહુ કાઈ સાથે એ અભિલાષા સાથે વિરામ ! તા શ્રષ્ઠ ધર્મરત્નની પ્રાપ્તિ થાય કારવેઇ પદ્મિમ જિણાણુ જિઅરાગ દાસમાહાણું । સા પાવઇ. અનભવે સુહજય ધૃમ્ભવરરયણ । જેએ, જીતી લીધા છે રાગ-દ્વેષ અને માહ જેઓએ એવા શ્રી જિનેશ્વરદેવાની પ્રતિમા કરાવે છે, તેઓ માફા ન પૃામે ત્યાં સુધી અન્ય ભવમાં સઘળાં ય સુખેના જનકરૂપ ચિ તમણિથી પણ અધિક શ્રેષ્ઠ એવાં શ્રી ધર્મરત્નને પામે છે. Page #649 -------------------------------------------------------------------------- ________________ પંકિતકી આવાજ શ્રી ચંદ્રરાજ - પુન્ય વિના આદેશ જન્મભૂમિ બની ના શકે. અનાય દેશના એક રાજમહેલમાં સૂનમૂન ગમગીન બનેલેા એક રાજકુમાર અક્ષયકુમારને મળવા. પળે-પળે તડપી રહ્યો છે. પશુ...પિતાની આજ્ઞાનું બંધન રાજકુમાર આટુકને આદેશ તરફ્ જતાં અટકાવે છે. આર્દ્ર કુમારનુ શરીર અનાય દેશમાં છે. પણ મન તા અભયને મળવાની ઝંખનામાં જ તડપી રહ્યુ છે. અભયકુમાર સાથે મેળાપના સોગ ન બનતા આર્દ્ર કુમારની આંખા શ્રાવણુ - ભાદરવાનાં અશ્રુ—મેથને વરસાવી વરસાવીને થાકી ગઈ છે. પિત્રાજ્ઞાતુ બંધન અને અભય મિલનની ઉત્કંઠા છે તેથી આ કુમાર ન તા ચેનથી જન્મભૂમિમાં જીવી શકે છે. ન તા આય. દેશ તરફ જઈ શકે છે. આસનમાં, શયનમાં, યાનમાં, ભેાજ નમાં એક એક ક્રિયામાં નજર સામે આર્દ્ર કકુમારને અભયકુમારની દિશા જ દેખાય છે. અભય-મેળાપનું ૠણ રાજકુમારને અસંતે ઉપજાવી રહ્યુ છે. મગદેશ કેવા છે ? રાજગૃહ નગર કેવુ છે ?' કયા રસ્તા ત્યાં ‘જાય છે ? આવુ આર્દ્ર કકુમાર અગરાકાને પૂછયા કરે છે. આદ્રક રાજ્યને લાગ્યું. હવે આ કુમાર ગમે ત્યારે કીધા વિના જ અક્ષય પાસે ચાલ્યા જશે. આથી તેશે ગ઼જકુમારની આજુ બાજુ પાંચમાં સામન્ત ગોઠવી દીધા. અને કહ્યું–દેશાન્તરમાં ચાલ્યા જતાં રાજકુમારને તમે અટકાવો.’ અનાર્ય દેશની હજાર-હજાર આંખેાની નજરકેદમાં હવે તા કુમાર કેદી બની ચૂકયે છે. આ દેશની ધરતીનું સુકર (ભાગ્ય) રાજકુમારથી હજુ સેકા કદમાં છેટું છે. હજાર–હજાર આંખાની નજરકેદ વચ્ચેથી છટકી ચાલ્યા જવું. રાજકુમાર માટે હવે એક સમણુ' બની ગયું હતું. પાંખાથી જકડાઈ ગયેલા પરિન્દા (પારેવા) ની જેમ હજાર આંખાથી ઘેરાઇ વળેલા કુમાર મધના ઉ૫૨ બંધના જોઇન દુઃખી દુઃખી થઇ ગયેા. એક મન-વચનથી થઈ ગયેલી શ્રમણ · ધમની વિરાધનાએ આજે આ કકુમારને આર્યદેશની ધરતી ઉપર જનમવા તૈા ન દીધા. પણ હજી સુધી આ દેશની ધરતી ઉપર પગ પણ મૂકવા ન દીધા. આખરે...રાજકુમારે માયાના સહા લીધા. રાજે થાઉં દૂર દૂર જઈ પાછા આવવા માંડયા. વિશ્વાસ બેસવા સામ તાની કરડી નજરકેદ શિથિલ બની, અને...માંડ માંડ મેળવેલી તકને સદ્ગુ પયોગ કરીને આ કકુમાર એક દિવસ અનાય દેશના સાગર તટે વિશ્વાસુ માણસા પાસે તૈયાર રખાવેલા યાનમાં (વહાણમાં) Page #650 -------------------------------------------------------------------------- ________________ જ કટિશ વંદના જે મહાપુરૂષી રક્ષા લઈ સંયમ-સેવ જે મહાપુરૂષ બ્રહ્મચર્ય અને શુદ્ધ સ્વાધ્યાય મૂતિ બન્યા પ્રરૂપણાનાકટ્ટર પણ પતિ હતા અને અબ્રહ્મ જે મહાપુરૂષ! દીક્ષા લઈ તપ ત્યાગ ઉત્સવ પ્રરૂપણાના કટ્ટર વિરોધી હતા. તિતિક્ષાના તેજપુંજ બન્યા જે મહાપુરૂષના નામના જાપથી આજ જે મહાપુરૂષ! દીક્ષા લઈ વિવેક- પણ! અધિષ્ઠાયકે પ્રસન્ન થાય છે, વિનય – વિરાગ્ય – વારિધિ બયા! અને વ્યંતરના ઉપદ્રવ દૂર થાયે છે. વાસના વડિલોના પરમકૃપા પાત્ર બન્યા ! સળગે છે ઉપાસના વળગે છે તે તેમના " જે મહાપુરૂષ! વાત્સલ્ય મહોદધિ બની ઉત્કૃષ્ટ બ્રહ્મચર્યને પ્રભાવ છે. શિષ્ય-પ્રશિષ્યના હૃદય સમ્રાટ બન્યા! ' પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ જે મહાપુરૂષે પોતાના શિષ્ય-પ્રશિષ્ય પણ અંતિમ આરાધનામાં પરમાત્મા સાથે શાસનના આરાધક પ્રભાવકે બને! માટે પોતાના તારક ગુરૂદેવના ચરણે સ્પર્શ કરી દુધ ત્યાગાદિ અભિગ્રહો દ્વારા જણાવ્યા! ભાવવિભોર બની હાથ જોડી, દર્શન કરી અપ્રમત્ત બનાવ્યા! સંયમના રસિયા ખમાવીને મૃત્યુને મંગળમય બનાવ્યું. ત્યાગના રસિયા બનાવ્યા. અને પૂ. રામચંદ્ર એવા મહાન શિષ્યના મહાન ગુરૂ પૂજ્યસૂરીશ્વરજી મહારાજ સા. તથા પૂ. યાદેવ પાદ સિધાંતમહોદધિ-પરમકૃપાસિંધુ સ્વ. સૂરીશ્વરજી આદિ આદશ: આરાધકે પ્રભ- આ. ભ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી વકેની જેન શાસનને ભેટ ધરી ! મહારાજાના ચરણકમળમાં વૈ. વદ ૧૩ ની જે મહાપુરૂષના ૪૦૦ ઉપર શિષ્ય પુન્ય, તિથિએ ચરણકિકર ૨ રણપ્રભની પ્રશિષ્યાદિ સુંદર સંયમાદિ દ્વારા આરાધના કેટીશ: વંદનાવલિ! પ્રભાવના વિત્સારી રહ્યા છે. - બેસીને આર્યદેશના કિનારા તરફ ભાગી નજરકેદને પણ મંજૂર ગણેલી તે આર્ય : : ' . . દેશની ધર્મ-પાવન ધન્ય ધરાને કિનારે જે આદેશની ધર્મ-ધરાના પવિત્ર આવી ગયા હતે. પશથી ચરણને પવિત્ર કરવા હતા, જે થનાડુ સંધ્ય પ્રતિમાનમથાય તt I ધન્ય ધરા ખાતર અનાયદેશના રાજ- સતોડ્યાં ઘનપુત્વા યતિમુપાવે છે મહેલમાં આંખના આકાશમાંથી આંસુઓને પ્રવાહમાંથી ઉતરીને, તે પ્રતિમા ભાદર-મેઘ વરસાવ્યું હતું, ખાવું-પીવું અભયકુમારને મેકલીને, સાતક્ષેત્રમાં ધન -સુવું–બેસવું-ઉઠવું જેની ખાતર હરામ વાવીને રાજકુમાર આકે યતિલિંગને થઈ ચૂકયું હતું, હજાર-હજાર આંખેની સ્વીકાર્યું. Page #651 -------------------------------------------------------------------------- ________________ 911216 E1H2112 પાંચોટ - પૂજયપાદ પરમશાસન. ઉલ્લાસ-ઉત્સાહ અદ્દભૂત હતે. વિશાળ પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ- સંખ્યામાં જનમેદની જોયેલી. સાડાઆઠે ગચ્છાધિપતિ આ.ભ. શ્રીમદવિજય રામચન્દ્ર- સામૈયું ઉતારતા જિનાલયમાં ત્યવંદનાદિ સૂરીશ્વરજી મહારાજાના પ્રભાવક શિષ્યરત્ન થયાં બાદ માંગલિક પ્રવચન થયેલ. પ્રાંતે પરમતપસ્વી પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલ ગુરૂપૂજન - સંઘપુજન થયેલ. વિજયજી ગણિવર આદિઠાણની શુભ નિશ્રામાં , આજના જ દિવસે અત્રેના જિનાલયની શ્રીમતી પુષ્પાવતીબેનનાં આત્મશ્રેયાથે શાહ વર્ષગાંઠ હેવાથી ૧૦-૦૦ કલાકે ધ્વજારોહણ બબલદાસ પાનાચંદ પરિવાર તરફથી તિ- ઠાઠમાઠથી થયેલ. * હાસિક મહત્સવ ભવ્યતાથી ઉજવાય છે. બપોરે વિજય મૂહૂર્ત શ્રી સિદ્ધચક્ર પૂજયશ્રીજી આદિ પાલીતાણાથી ઉગ્ર મહાપૂજન ભણાવાયેલ. વૈશાખ સુદ ૭-૮ • વિહાર કરી ૧૫ જ દિવસમાં મહેસાણા ના દિવસે સવારે ૬-૩૦ થી ૭-૩૦ પૂ. પધારતા, વૈશાખ સુદ ૫ ના દિવસે સુખ ગુરૂભગવંતના પ્રવચને, બપોરે શ્રી ૧૦૮ ડીયા મનસુખલાલ વિઠ્ઠલદાસ તરફથી ભવ્ય પાર્શ્વનાથ મહાપૂજન ઉલ્લાસપૂર્વક ભણાસામૈયું થયેલ. પ્રાંતે પ્રવચન બાદ પાંચ. વાયેલ. *'' પાંચ રૂપિયાનું સંઘપૂજન થયેલ. વૈશાખ સુદ ૯, ના દિવસે સૂર્યોદય - વૈશાખ સુદ ૬ ના દિવસે પૂજયશ્રીજી પહેલાં શુભમુહુર્ત કુંભસ્થાપન. દીપકથાપન મહેસાણાથી વિહાર કરી પાંચેટ પષારતા, આદિ થયા બાદ ૬-૩૦ થી ૭-૩૦ પૂજય- ૭-૩૦ કલાકે ભવ્ય રીતે સામૈયું થયેલ. સ્ત્રીનું પ્રવચન બાદ ૯-૦૦ કલાકે નવગ્રહાદિ આજક પરિવાર તથા સમગ્ર ગામના પાટલા પૂજન ભણાવાયેલ. . (અનુ. પાન ૧૨૩૦ નું ચાલુ) . સઝાયમાળા – સં. પૂ. મુ. શ્રી . , ગિરિરાજનું વર્ણન અને જંગમ તીર્થમાં અંકલકવિજયજી મ., પ્રકાશક અકલંક છેલ્લા શાસન મહાન પ્રભાવક પૂ. મહે. ગ્રંથમાળા, ઉજમ ફઈની ધર્મશાળા વાઘણ યશવિજયજી મ. નું જીવન લીધું છે અને પિળ, અમદાવાદ-૧. ક્ર. ૧૬ પિજી, ૮૦ છેલે પ. પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્ર- પેન્જઆ પુસ્તિકામાં સમકિત ૬૭ બેલ, સૂરીશ્વરજી મહારાજનું તીથ યાત્રા : આઠ દષ્ટિ અઢાર પાપસ્થાનકના બાર ઉદ્દેશ અને સંદેશ રૂપ પ્રવચન લીધું છે ભાવનાની સજઝ વિ. સજઝાએ લીધી જે મનનીય છે. છે જે ઉપયોગી છે. * Page #652 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩૬ : ૨-૦૦ કલ અઢાર અભિષેક અપેારે મહાપૂજન ભણાવાયેલ. વૈશાખ સુદ ૧૦ ના દિવસે સવારે ૬-૩૦ થી ૭-૩૦ પૂજયશ્રીનુ: પ્રવચન થયા બાદ ૯-૦૦ કલાકે ચરમતીર્થપતિ શ્રમણભગવત મહાવી૨ પરમાત્માના કેવળજ્ઞાન કલ્યાણક તથા જલાત્રાના વરવાડા જોરદાર રીતે નીકળેલ. ઇબ્જા, ઘેાડાઓ, શણગારેલી ઉંટગાડી ગજરા, ચાંદીની બગીઓ, સૌંગીતમંડળી, મહેસાણાનુ પ્રખ્યાત બેન્ડ, પરમાત્માના રથ ઇત્યાદિ સામગ્રી અને હજારોની સખ્યામાં જોડાયેલા ભાવિકા આદિ નિહાળી ગામમાં અદ્ભુત શાસન પ્રભાવના સર્જા યેલી. વરઘેાડાનાં દે'ન કરવા ખ'ને ખાજી લાંબી સમગ્ર ' કતારા લાગેલી. અપેારે ૧૨-૦૦ કલાકે વરધાડા ઉતરેલ, ત્યારબાદ વિજયમૂહૂંતે શ્રી અષ્ટોતરી શાંતિસ્નાત્ર મહાપૂજન અતિ ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ. વૈશાખ સુદ ૧૧ ના દિવસે સવારે ૬-૩૦ થી ૭-૩૦ પૂજયશ્રીનુ' પ્રવચન થયા બાદ ૯-૩૦ કલાકે કુમાર શાળાના વિશાળ પટાંગણમાં સ્નાત્ર મહ।ત્સવ ખૂબ ઉલ્લાસપૂર્ણાંક ભણાવાયેલ. સંગીતકાર ગજાનનભાઈ ઠાકરે પ્રભભકિતના અને રંગ જમાવેલ. માતા-પિતાનુ ઘર, વિશાળ સ્ટેઇજ, ઈંદ્રસભાની રચના, ૫૬ દિગકુમારીકાની આખેહૂબ રચના, મેરૂપર્વતની Àાભા ઇત્યાદિથી સ્નાત્ર મહાત્સવ યાદગાર બનેલ, ખપારના ૨-૦૦ સુધી સ્નાત્ર મહેસવ • ચાલે. • શ્રી જૈન શાસન (અઠવાડીક) પૂજય આ.ભ.શ્રી વિલબ્ધિ સૂ મ નાં સમુદાયના પૂ.સા. શ્રી સુભદ્રાજી મ. નાં જ્ઞાતિની પૂ સા.શ્રી રાજરત્નાશ્રીજી મ. આદિઠાણા ૪ ની ઉપસ્થિતિથી મહેનામાં પણ સુંદર આરાધના થયેલ: : આ પાંચ દિવસના મહોત્સવ પાંચેોટ ગામ માટે વર્ષો સુધી અવિસ્મરણીય બની જશે. આયાજક બબલદાસ પાનાચંદ પરિ વારની અદ્ભુત ઉદારતા, પાંચ દિવસમાં ૬૮થી ઉપર સધપૂજના, રાજ પ્રવચન પૂજના તથા રાત્રિ ભાવનામાં સેંકડાની સખ્યામાં ઉપસ્થિત રહેતા ભાગ્યશાળીએ, રાજ રાત્ર ગામના રામજી મંદિરમાં ફકત પુરૂષો સમક્ષ થતા પૂ. પન્યાસપ્રવર શ્રી ગુણશીલ વિજયજી ણિવરના પ્રેરક પ્રવચનો, વિધિકા૨ક રજનીકાંતભાઈ કે. શાહ તથા સંગીતકાર શ્રી ગજાનનભાઈ ઠાકુર તથા સુકુ દાઈમહંત ની અદ્ભુત પ્રભુભકિત, મુંબઈ માતીશા લાલબાગ જૈન સ`ઘના આરાધક યુવાન દ્વારા થતી રાજ પરમાત્માની અદ્ભુત ભવ્ય અ’ગરચના, રાજ નવનવા શણગાર ઇત્યાદિ દ્વારા આ મહાત્સવ જાણુ અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવની જાણે સાંખી ન કરાવતા હાય એવા અદ્ભુત ઉજવા. શ્રી રાજ ત્રણે ટાઇમ ઉદારતાપૂર્વક ઉત્તમ દ્રવ્યા દ્વારા થતી સાધર્મિક ભકિત સમગ્ર ગામમાં પ્રત્યેક ઘરમાં મિઠાઇનું વિતરણ. રાજ આરતી મ"ગલદીપક આદિના હજારે ઉપરની રેકરૂપ ઉછામણીએ, જીવદયાની થયેલ અદ્ભુત ટીપ આદિ દ્વારા આ મહેાત્સવ વર્ષો સુધી યાદગાર રહેશે. Page #653 -------------------------------------------------------------------------- ________________ ! ૧૨૩૭ - શાખ સુદ ૧૨ ના દિવસે બબલદાસ ઉપરથી છુટા હાથે દાન આપતા હતા. પાનાચંદ પરિવારનાં મુખ્ય આધારસ્તંભ શુ. ૬ ના ચૌમુખી ભ. ની પ્રતિષ્ઠા અને સમાન શ્રીમતી પ્રભાવતીબેનને વર્ધમાનતપની કોલેજના વિશાળ હોલમાં દીક્ષા થતાં પૂ. ૫૧ મી એળીનું પારણુ સુંદરરીતે થયેલ. સા. શ્રી કાવ્યરત્નાશ્રીજી મ, ના શિષ્યા પૂજયશ્રએ તે જ દિવસે સાંજે ધાણેજ તરફ પૂ સા. શ્રી અરિષ્ઠરનાશ્રીજી મ, નામ વિહાર કરેલ. ત્યાંથી પૂજયશ્રીજી બેચરાજી, રાખવામાં આવ્યું હતું. શ્રી શાંતિસ્નાત્ર દસાડા પાટડી સુરેન્દ્રનગર રાજ કેટ જુનાગઢ ભણાવાયું હતું. જીવદયાની ટીપ થઈ હતી થઈ વેરાવળ જેઠ સુદ ૪ તા. ૨૫-૫-૯૩ હાર ગામથી સારી સંખ્યામાં જનતા ના પ્રવેશ કરશે. ત્યાં સુવિશાલગરછાધિપતિ આવી હતી. પૂ. આ. કે. આદિ અને પૂ. પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી સા. શ્રી કાવ્યરત્નાશ્રીજી ઠા. ૩ વિહાર મહારાજની અનુજ્ઞાથી પૂજયશ્રીની નિશ્રામાં કરી ખાડેગી . ૧. ૪નાં પધાર્યા છે. નૂતન શ્રી સુમતિનાથ જિનાલયને સુવર્ણ જયંતિ સાધવજીના વડીલણાના જોગ ચાલુ છે. અષ્ટહિનકા મહોત્સવ અતિ ભવ્યતાથી રાજકોટ-અને શ્રી વર્ધમાનગરે ૫ પૂ ઉજવાશે. ત્યાંથી પૂજયશ્રીજી જુનાગઢ થઈ જામ- . તપસ્વી રન પૂ. મુ. શ્રી લાભ વિજયજી મ. ૧ નગર ચાતુર્માસાર્થે પધારશે. પૂજયશજીને છે. તથા પૂ સુ. શ્રી મોક્ષરતિવિજયજી મ. સા. ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ ૧૦ સેમવાર , - પ. પૂ સુ. શ્રી તવદર્શન વિ. મ. સા. ની તા. ૧૪-૬–૯૩ ના દિવસે થશે. શુભ નિશ્રામાં શાહ મનસુખલાલ જીવરાજ - ચિત્ર દુ–પૂ. આચાર્યદેવેશ શ્રી વિજય ભાડલાવાળાના સુપુત્ર ચિ. દીપકકુમારના ભુવનતિલ સૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ.આ. લગ્ન નિમિતે . વ. ૬ થી પંચાહિક શ્રી વિ. અશોકન સૂ. મ. કે. ૫ પૂ. સા. જિનેન્દ્રભકિત મહોત્સવ ખૂબજ ભવ્ય રીતે શ્રી કલ્પગુણાશ્રીજી ઠા. ૮, પૂ. સા. શ્રી ઉજવાયેલ. વિ. સુ. ૧૧ ને રવિવારના રોજ વિજયારત્ન શ્રીજી મ. ઠા. ૫ ની નિશ્રામાં શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવાયેલ બાદ લાડુની વૈશાખ સુદ ૬ ના શ્રી અંજનાકમારી પ્રભાવના થયેલ. જીવદયાની ટીપ સુંદર શંકરલાલની દીક્ષા અને શ્રી મહાવીર સ્વામી થઈ હતી. વૈ. સુદ ૧૨ ને સોમવારના રોજ આદિ ચૌમૂખી ભગવંતની પ્રતિષ્ઠા નિમિતે સરદાર બાગ અતિથી ગૃહ પાસે સંજય શ્રી શાન્તિસ્નાત્ર ત્રણ સાધમિક વાત્સલ્ય એપાર્ટમેન્ટમાં બગડીયા છબીલદાસ જીવ: સાથ અઠ્ઠા મહોત્સવ ઉજવાય. હૈ. યુ. ૨ાજભાઈ ત૨ફથી તેમના ફલેટમાં નુતન ૩ ના પૂ. સા. શ્રી શ્રતરત્નાશ્રીજી મ. નાં ગૃહ પ્રવેશ નિમિત્તે ઉપરોકત પૂ. ગુરૂ મ. સાતમા પષીતપના પારણનો વરઘોડે સ. ની શુભ નિશ્રામાં શાંતિનાત્ર ઠાઠથી ચડયો હતો. શદ ૫ ના શ્રી જલયાત્રાને ભણાવાયેલ. પૂ.શ્રી કલી કુંડ ખેડા થઈ અમદાઅને વષીદાનના વાડામાં દીક્ષાથી હાથી વાદ જેઠ મહીને ચાતુર્માસ માટે પ્રવેશ કરશે. Page #654 -------------------------------------------------------------------------- ________________ - ૧ર૩૮ ૪ : શ્રી જૈન શાસન [અઠવાર્ષિક અમદાવાદ (વાસણા) અને શ્રી સંભ છનાલાલ તરફથી મૈત્રી એળી, શ્રી સિદ્ધ વનાથ સ્વામી નુતન જિનાલયમાં અંજન- ચંદ્ર આરાધક સમાજ દ્વારા સારી રીતે શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબજ ભવ્યાતિ ઉજવાઈ આંબેલ ૧૦૦૦થી વધુ થઈ ભવ્ય રીતે પ. પૂ. વર્ધમાન , તનિધિ જતા હતા અડ્ડમાં ૬૫૦ આરાધકે : આચાર્યદેવ શ્રી ભદ્રકરસૂરીશ્વરજી મ. સા. જેથયા હતા. Oા ભીષ્મ તપવી પૂ. આ. કે. શ્રી હિમાજી મુબઈ ભારત મહામંડળ દ્વારા પ્રતિસુરીશ્વરજી મ. સા. સરલ ભાવી પૂ. . વર્ષની જેમ આ વર્ષે શ્રી મહાવીર જન્મ દે. શ્રી નરરતનસૂરીશ્વરજી મ. સા. ૫, ૫- કલ્યાણકની ઉજવણી તા. ૫-૪-૯૩ ના આ. શ્રી જગતચંદ્રસૂરીશ્વરજી મ. સા. ૨૪ સંસ્થાઓના ઉપક્રમે બીહા માતુશ્રી ૫. સ. ઉપાધ્યાય શ્રી યશોભદ્રવિજયજી સભાગૃહમાં રાખેલ મહારાષ્ટ્ર સરકારના બે ગણીવર્ય ત્યા સમતા પ્રવચનકારે ૫ ૫, મંત્રીઓ અસણભાઈ ગુજરાલ ત્યા જવાશ્રી ચંદ્રશેખરવિજયજી મ. સા. ની શુભ હરલાલ દંડી અને રાજ્યમંત્રી મર્ઝબાન નિશ્રામાં એત્ર વદી ૧૩ થી અગ્યોર દીવસ , પક્ષવાળા હાજર રહ્યા હતા. સુધી ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાયેલ કલ્યા- કોની ઉજવણી ખૂબ જોરદાર થવા પામી . સાથુ (રાજસ્થાન) જય શ્રી આદિનાથ હતી પાંચે કલ્યાણુંકના વરડામા હાથી રથ તથા શ્રી પાર્શ્વનાથ આદિ જિનબિંબની ઇન્દ્રવજા બેન્ડવાજા સહીત નીકળ્યા હતા - પ્રતિષ્ઠા નિમિતે ૧૮ દિવસને મહત્સવ પૂ. વૈશાખ સુદ ૬ પ્રતિષ્ક થઈ હતી બપોરે મુ. શ્રી જ્યાનંદ વિજયજી મ. ની નિશ્રામાં શ્રી બૃહદ અષ્ટોત્તરી નીત્ર ઠાઠથી ભણા- શ્રી આદિનાથ રાજેન્દ્ર જેન પેઢી દ્વારા વાયેલ જીવદયાની ટીપ સુંદર થઈ હતી ૌત્ર વદ ૧૩ થી ઉજવાયે. બંને ટાઈમ સંઘ જમણ થતા હતા સુદ ૫ થા સુદ ૬ ના નોકરશી જમણ થયેલ બીવાદી-અત્રે પૂ. આ. શ્રી વિજય વિકાન નમન ગુણરત્નસ. મ. ની નિશ્રામાં શૈ. સુદ ૬ની બાબુલાલ શાહની મંડળીએ શુદધતા પૂર્વક કઠથી પુનપ્રતિષ્ઠા થઈ ભવ્ય મહોત્સવ કરાયેલા સંગીતમાં શ્રી બાબુભાઈ કડીવાળા ઉજવાયે ઉપજ વરઘોડા તથા સાધર્મિક સ્થા નટવરલાલ નવસારીવાળાએ સારી જમાવટ કરી હતી સ્ટેજની વ્યવસ્થા માટે વાત્સલ્ય વિ. સુંદર થયા આ પહેલા નવકાર પ્રેમી શ્રી લલીતભાઈ સધનપુરવાળા સના વાડામાં તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ મદ્રાસથી પધાર્યા હતા. . તેમનું ચાતુર્માસ જાલોર નકી થયું છે. સિદ્ધગિરિ–અત્રે પૂ. પ શ્રી અશોકસાગરજી. મ. ની નિશ્રામાં શેઠ રસીકલાલ * . Page #655 -------------------------------------------------------------------------- ________________ વાર્તા ર श्री रविशिशु પ્યારા ભૂલકાઓ, આપણે લગભગ દર મહિને મળીએ છીએ. તમાસ સોની મહેનતે બાલવાટિકા વિકાસને જામી છે.. તમારા સૌના મહવના ફાલાથી આ બાલવાટિકા દિન-પ્રતિદિન વધતી ચાલી છે. બાલવારિકા દ્વારા તમને સૌને સારું સારું જ્ઞાન મળે છે તે તમારા લખાણાથી જાણ્યુ. આના મનન-ચિત્તનથી તમારૂ જીવન ધન્ય અને તેવી અભિલાષા હુ' સેવું છું. આની સ્કુલા જે શિક્ષ્ણુ આપી રહી છે તેનાથી તમારૂ જીવન અવળા પંથે જ જવાનું છે. આ શિક્ષણ માતા-પિતા, દેવ-ગુરુ અને ધમ`ના ઉપકાર ભૂલી જવાના શિખવાડે છે. આ આધુનિક શિક્ષણના ૨ંગે ૨ાશે નહી. જો તમારા હૃદયમાં કલ્યાણની કામના હોય તેા માતા-પિતા, દેવ-ગુરુને ધર્માંથી કયારે પણ અળગા બનશે નહિ. માતા-પિતા, દેવ અને ગુરુનાં સતત સપર્કથી આપણને નવુ' નવુ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સદાચારની સુવાસ આપણા જીવનમાં ફેલાય છે. સારા સાહિત્યના વાંચનથી 'સારી સારી ભાવના જાગૃત થાય છે. માતા-પિતા અને દેવ-સુરુના હિતકારી વચના જીવનમાં ઉતારી તમારા જીવનનુ કલ્યાણ કરવા તત્પર બનજો. પ્રાતે જૈન શાસનના વિકાસ એ જ તમારા વિકાસ, તમારા વિકાસ માટે સુંદર લખાણાના ફાળે જૈન શાસનના કાર્યાલય ઉપર માકલેા. લખાણા માકલી જૈન શાસનને મઘમઘતુ મનાવા. ---રવિશિશુ 5. શ્રી જૈનસન કાર્યાલય, શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લાટ, જામનગર. પતિ પ્રત્યુત્તર (૧) નાળિયેર ૧. માંથા વિનાના મગલે, શીગડીએ ઉગી કાર, કુડમાં બેઠા હુમહંમે, તેને કોરાં લડાવે લાડ. ૨. નદી કીનારે ત્રણ ઝુંપડા, તેથી આડા રે ગામ કુંવરીને ત્રણુ છેાકરૂં, તેને પરણ્યાનું" શું કામ ? ૩. ત્રણ સુખને દસ પાય, અળવી કરતુ. ધાય, નાથ પુછે ભણીને, એ કયું જખાવર ાય. ૧. ૪. —કિજલ એમ. શાહ જગ્યા પુરાઇ ગઇ. નદીષેણુ, ૨. વિકાર, ૩. ચંદાજા, જૈન ગ્રાસન, ૫. મોક્ષ. Page #656 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪૦ : નામ ખાલી જગ્યા પૂરી. અરિષ્ટનેમિ ભગવાન ... ઉદ્યાનમાં દીક્ષા લીધી હતી. (૪) ૨. ઋષભદેવ ભગવાન .... પાલખીમાં બેસીને દિક્ષા લેવા નીકળ્યા નામન હતા. (૪ ઉપર વરમુનિએ અણુસણુ કર્યુ હતું. (૫) ૪. માનવીને...ના ભય સતાવે છે. (૪) ...... તીર્થંકરને જન્મ પાપુરીમાં થયા હતા. (૧) ૫. --હીત એમ. શાહ 3. ...... ચાકમાં ચતુરને ઉકેલ ૧. કાક દી ૩. જિતારી ર. ન દાવત ૪. પૃથ્વી ૬. આનદ ૭ શિવભૂતિ ૮. દર્શોન ૯. આક્રોશ ૧૦. શૌચ ૧૧. માખણ ૧૨. ચૈતરણી —મેન્ટુ ૫. વિજય આચરણથી પ્રતિષાદન... પરમાત્માએ દાન આપવા દ્વારા દાન ધર્મ,સચમ લેવા દ્વારા શીલ ધનુ અભિગ્રહ ગ્રહણ કરવા દ્વારા તપ ધમ નુ′′ અને કાર્યોત્સગ માં ષટ્કાય જીવનું ચિંતન કરવા દ્વારા ભાવ ધર્મનુ પ્રતિપાદન કર્યું. -હિતેશ વી. શાહ-પુના માત્ર સાચુ ́ ખાટુ કહે, ૧. અષ્ટપ્રકારી પૂજામાં ન્હવણુ પૂજા એ પહેલી પૂજા છે. કદી ૬. જૈન શાસન (અઠવાડિક આ તીર્થ સારમાં કરેલું પાપ અન્ય દહેરા સરમાં દર્શન ક૨વાથી ધાવાઈ નય છે. ૭. પાલીતાણામાં રહેલા તીર્થની યાત્રા જે વિજીવ હોય તે જ કરી શકે છે. મનુષ્ય ભવ, આય ક્ષેત્ર, સસ્કારી માતા પિતા અને શ્વેતાને ધમ'ની ભાવના પૃશ્ય હોય તે જ થાય છે. ૪. ૧. વીરા મારા જ થકી તારી પ્રિયદર્શના માલી હતી. દેવલેાકના ધ્રુવે જીવનથી કંટાળીને આપઘાત કરે છે. શત્રુ જય પવત દિવસે દિવસે ચેાખાના દાણા જેટલે માટા થાય છે. —જ્યેશ કે. શાહ-પુના ૧૦૦(સો)ની કરામત ૧૦૦૨૪ દેશ સ’ચર્ચા ન ચઢ ગઢ ગીરનાર. ૨. ૧૦ મિલ બ્રાહ્મણે ગજસુકુમારને માથે અંગારા મુક્યા હતા.. ૩. ૧૦૦લિસિટર આત્માના અના ૪. ૧૦૦મિત્ર સુમિત્રાના પુત્ર હતા ૫. ૧૦૦મવાર પછી આવતા મગળવારે જૈનશાસન પ્રગટ થાય છે. ૬. ૧૦૦પારી કાતરીને ખવાય છે. ૭. ૧૦૦દાગરે રત્નક બલ ભદ્રં માતાને વેચી. ૮. ૧૦૦નામહાર દેખી માનવીનુ મન લલચાય છે. ૯. ૧૦૦નામહેાર રાખવી એ પાપ છે. ૧૦, ૧૦૦૪ નર હાર્યો. Page #657 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૪૦ : તા. ૨૫-૫-૯૩ : ૧૧. ૧૦૦મચંદભાઈએ દીક્ષા ગ્રહણ કરી વિકથા એક રાજાની કહેવાય.' હતી. ચેરસ કેરીને વખણાય. ૧૨. ૧૦૦પારી પૂજનમાં મુકાય છે. કુમાર કોને મરાય ? ૧૩. ૧૦૦માંથી ૧૦૦ માર્ક કોને આવે? ચોપાટી લખવાનું સાધન કહેવાય. –કેયુર એ. શાહ-બોરીવલી ઘુવડ પક્ષીઓનું સ્થાન કહેવાય. હાસ્ય એ દરબાર દિકરો હંમેશાં સારું કામ. રાજુ - સુરેશ રાતના સુરજ કેમ નહિ ભૂગોળ કેહાપુરને વખણાય. મહેશ – ઉગે તે છે. ઉગતો હોય? હમારી બાલવાટિકા કહેવાય. રાજુ – તો દેખાતે કેમ નથી? મહિના નામ પડાય. સુરેશ – અરે ! અંધારામાં કેવી રીતે દેખાય. ભિખારી વસ્તુ ન ખવાય. (અજ્ઞાનરૂપી અંધારથી કશું જ નહિ દેખાય) સુંદર ઉંદરનું કહેવાય. મનીષ જેન દીવાલ વાયડા કહેવાય. | સરળ ઉપાય વિમાન ન કરાય. ખામેમિ”થી મૈત્રી જાગે. બિહાર ફૂલમાંથી બનાવાય. “વંદામિ'થી ભકિત જાગે છે. --સુલસી એન, જૈન “મિચ્છામિથી શુદ્ધિ જાગે છે. માત્ર સારું બેટું કહે આ ત્રણથી શ્રેપક શ્રેણિ મંડાય છે. ૧. જગતમાં જાણવા લાયક નવત છે. –આશિષ-પુના ૨. ભારતની રાષ્ટ્રીય ભાષા અર્ધમાગધી છે. સંતાકુકડી ૩. મહાવીરસ્વામી સમેત શિખર ઉપર એક બાળકથી નીચેના સુવાક્ય આડા- મેક્ષે ગયા. ' અવળા લખાઈ ગયા છે તે ચાલે આપણે ૪. બનાસ નદીના કિનારે ભ. વીરને કેવલતેને વ્યવસ્થીત ગોઠવી તેની ઉપર થોડુંક જ્ઞાન થયું છે. ચિંતન કરીએ. ૫. ગજકુમાલ મુનિ લાડવાને પરવતા ૧. હે, મુસાફ ડાવજી ! મોક્ષે ગયા. આ નેયકા લહેમ રેતા થીન. ૬. શ્રાવકના ઘરમાં સાત ગરણું હોય છે. ૨. માંવનછ તસુ રવુંક ઈએ. ૭. જીવ પુણ્ય કરવાથી નરકે જાય છે. ૩. પવિન નવિ ઘાવિ થીન વતી આ. ૮. આચાર વગરના વિચાર અનાચાર છે. ૪. પત નળીમ દ્વીશુ વેકપૂ રોક એઈજે. ૯. સુસાધુના દર્શન ઘણા પુણ્યશાળી –સુરજ સી. સંઘવી જીવને જ થાય છે. - પ્રથમ અક્ષર કાઢીને વાંચો ૧૦. જિનેશ્વર ભગવાને કહેલા એક પણ જામાતા ભાઈને મામો કહેવાય વચનને ન માને તેને સમ્યક્ત્વી કહે. વિચિત્ર સુંદર કહેવાય. વાય છે. -તાજેશ કીતિકુમાર Page #658 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. N.o G-SEN-84 $ DL ESULT LE 29 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હિ පපපපපපපපපපපපපපප ક્ષમાપનાનું રહસ્ય : જ્યાં સુધી કોઈપણ જીવ ઉપર અંગત છેષ રહેશે, દુર્ભાવ રહેશે ત્યાં રાધી સાચી છે આરાધના ન થાય, કલ્યાણ નહિ થાય. કોઈપર પણ દુર્ભાવ ન હોય, બધા પ્રત્યે તે સદ્દભાવ હોય તે જીવ જ મૈત્રી ભાવનાનો સ્વામી કહેવાય. કેઈ જીવ પ્રત્યે બુરે છે ભાવ નથી, કેઈનું પણ બુરું કરવું નથી, કેઈનું બુરું ન થાય તે જ ઇચ્છા છે– આ જ ક્ષમાપનાનું રહસ્ય છે. 0 ૦ બાહ્યતપ કરતાં આવડે તે તે કષાયનું શમન કરે. તપસ્વીને ગુસ્સે તે તપનું , ૐ અજીર્ણ છે. જેમ જેમ તપ કરે તેમ તેમ તેના કવા ઘટે. કમ તપાવવા તપ કરે છે તે ધીમે ધીમે એવા થાય કે પથર પડે તો ય કાંઈ ન થાય. છે . તપ એટલા માટે વિહિત કર્યો છે કે-સંસાર સારો લગાડનાર કર્મો, રાગ કાવનારા 0 કર્મો તૂટી જાય અને સંયમ ઉ૫૨ ૨ાગ થઈ જાય. 0 ૦ સંસારમાં રહેવાની ઈરછા તે જ મટામાં મોટું પાપ. મિકામાં જવાની ઘર છો તે જ 9 0 મોટામાં મોટો ધર્મ ! 9 , શ્રી તીર્થંકર પરમાત્માઓના, શ્રી ગણધર ભગવંતના અને મહાત્માએન શરીર પૂજનીક કેમ? મેહના કહેવા મુજબ ન પંપાળ્યું માટે. . પૈસા વગર ન જવાય તે કેને? પામરેને. બહાદૂરને નહિ. આ મનુષ્ય લેકમાં પૈસા વગર, ગમે તેમ ભીખ માગ્યા વગર, આજીજી કર્યા વગર જીવી શકાય છે તેવું સ્થાન છે. છે . પૈસે ને ફેંકી દેવા જેવું લાગે તે જીવ મંદિર બાંધે તે નિર્જરા કરે. ૪ උපපපපපපපපපපපපපපා જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રરક(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢાલ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૪૫૪૬ Page #659 -------------------------------------------------------------------------- ________________ - ( 9 ) 2 મૂરિ થીલાગા નમો ચવિસાણ તિથJરા | શાસન અને સિદ્ધાન્ત ૩સમાડું. મહાવીર-પનવસાmi. oો રક્ષા તથા પ્રચારનું પત્ર- 32 0 Eઈ . J JUS ] [ | * SI] p]] ] July svo fall alone સાચી મૈત્રીનું ફળ મૈત્રી ભાવ તો નિર્જ, ગડા ! शुभो भावः प्रजायते । તતો માવોદ્રાક્નત્તો- 3} }Us . द्वेषाग्निरुपशाम्यति ॥ CO અઠવાડક. નિય મૈત્રીને ભાવતા આત્માને શુભ ભાવ પેદા થાય છે. અને તે ભાવ રૂપ પાણથી છેષ રૂપી અગ્નિ ઉપશાંત થઈ જાય છે. 'એક 11 | I ! " * *, છે. I ST? ४२ શ્રી જન શાસન કાર્યાલય મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) IND1A PIN - 36005 Page #660 -------------------------------------------------------------------------- ________________ રેશમની ખેતીથી હિંસક રેશમ ઉત્પાદન -મગીરથ પંડયા ગુજરાત સમાચાર તા. ૧૩-૪-૯૧ના અંકમાં હોલની થતી રેશમની ખેતીની વિગત નીચે મુજબ જણાવી છે. આપણે જાણીએ છીએ તેમ ખાસ આ આકેશ અવસ્થા તો કુલ ચાર પ્રકારના કીડાનો ઉછેર કરીને રેશમ મેળ- ૧કોની ત્રીજી અવસ્થા છે. ચાર અવસ્થા વવામાં આવે છે. આ રેશમ તાતણ રૂપે એસ્કે ઈડા, ઈયળ, કેશેટા અને પુખ્ત ખાસ પ્રકારની ઇયળના મોઢામાંથી નિકળે પતંગીયા આ ચાર અવરથાઓ પસાર છે. સાચું એ છે કે આ તાંતણાં એટલે કરી રેશમના કીડા ૭ થી ૮ અઠવાડીયાનું ઈયળના મોઢામાંથી નિકળતી લાળ હોય આયુષ્ય ભોગવે છે. એના આ સમગ્ર છે રેશમના કીડાની ચાર અવસ્થાઓ હોય જીવનચક્ર દરમ્યાન ઈડા અવસ્થા ૧૦-૧૨ છે. ઈયળ જ્યારે કોશેટામાં સુષુપ્ત અવ. દિવસ, ઈયળ અવસ્થા ૨-૨૮ દિવસ, સ્થામાં રૂપાંતર પામે છે ત્યારે તે રહાણ કેશેટાવસ્થા ૧૧૨ દિવસ અને પતંગીયા માટે પોતાની જ લાળમાંથી પોતાના શરીર કે ફદાંવસ્થા ૧૨ થી ૧૫ દિવસની હોય ફરતે તાંતણ કાઢીને, લપેટીને એક કવચ છે. રેશમના કીડા એક પેકીવાળા અને તેયાર કરે છે. આ તાંતણું ફાઈબ્રોઈન અને બહુપેઢીવાળાં હોય છે. બહુપેઢીવાળી જાતસેલિસિન નામના પ્રોટીનમાંથી બને છે. માંથી વધુ ઉત્પાદન અને નિમ્ન કક્ષાનું એક કોશેટા ફરતે તાંતણની લંબાઈ રેશમ જ્યારે એક પેઢીવાળા કીડામાંથી ૭૦૦ થી ૧૨૦૦ મીટર જેટલી હોય છે. ઉત્પાદન ઓછું પણ સારી જાતનું રેશમ | મળે છે, તાંતણે મજબૂત અને ગરમીથી ન એ ગળે કે રેશમની ખેતી માટે કીડા ઓને ઉછેરવા તે હોય છે. તાંતણાંથી લપેટાયેલાં આવાં પડે છે. શેતૂરના પાંદડાં ખવરાવીને તેને અસંખ્ય કેશેટાઓને ઉકળતાં ગરમ પાણીમાં ઉછેરી શકાય છે નાખી લાકડી વડે હલાવવામાં આવે છે. રેશમના કીડા ઉછેરવા માટે અલાયદા આ ક્રિયા દરમ્યાન કેશેટાના તાંતણાને ઓરડા રાખવાં, જેમાં જંતુમુકત પગ કરીને છેડો છૂટે પડે છે. આ છેડાને ચરખા પ્રવેશ કરે. આના માટે ઓરડાના બારબાંધી પછી વીટી લઈ રેશમની આંટીઓ ણમાં જ જતુનાશક દવાવાળુ પગલુછણિયું તેય ૨ કરી શકાય છે. આજ આંટીઓને રાખવું. તેના પર ફૂટપાથ (કટબાથી લઈ પાવરલુમ્સ કે હેન્ડલુમ્સ પર ચઢાવી તેમાંથી પછી ઓરડામાં દાખલ થવું. આમ કરવાથી રેશમી કાપડ, સાડીઓ વિગેરે રૌયાર કરી કીડાને કઈ રેગ જીવાતનો ઉપદ્રવ લાગશે શકાય છે. ( અનુ. ટાઈટલ ૩ ઉપર ) Page #661 -------------------------------------------------------------------------- ________________ : S! NUNCÈSICURE Y. HISI Score/carrego MOIPOSON Unell 05 BUHOV V PELION PEU P Yuregui -તંત્રી છે. સીબી પ • પ્રેમચંદ મેઘજી ગુઢકા, * ૮jલઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જાહ ૨ાજકેટ). સિસ્ટચેટ કીરચંદ વઢવા) &2 % *: ( 8) S • wઠવાડિક • "ઝાઝારિd a શિવાય ચ માઘ - છે 2 વર્ષ ૫ ૨૦૪૯ જેઠ વદ-૪ મંગળવાર - દ્વા -દ-૯૩ [એકર : પ્રણિધાન આશયને પામેલાની મેનેદશા : –સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ ભવ્ય જીવોનો આ સંસારથી વહેલો ! નિસ્વાર થાય તે માટે આ ધર્મશાસન સ્થાપ્યું છે. અને જે જે ધર્માનુષ્ઠાને વિહિત છે કર્યા છે તે એટલા માટે કે તૈના આલંબનથી છવ સંસારથી છૂટી મોક્ષ પામી શકે. છે તે અનુષ્ઠાને નું સાચું આલંબન જીવના આશય ઉપર આધાર રાખે છે. તે આશય 9 ચરમાવર્તાકાળમાં જ પેદા થાય. અચરમાવર્ત કાળમાં જીવને ખુદ શ્રી અરિહંત પરમાત્મા 8 મળે, તેમની વાત સાંભળે છતાં પણ તેને સંસાર ઘટતે નથી બલ્ક વધે પણ છે. છે કેમકે, તે જીવને સંસાર જ ભૂંડે લાગતું નથી અને મા છે તે વાત જ બેઠતી નથી. આ 8 તેથી તે જીવ ધર્મ કરે તે કાં સંસારના સુષે માટે જ કરે કાં સમૂરિઈમપણે કરે છે છે. જે જીવ ચરાવમાં આવે તે તેને ભવ્યત્વ સ્વભાવ પ્રગટ થવાની લાયકાત પેદા થાય. તેને સમજાવનાર મળે, સામગ્રી મળે અને સમજાઈ જાય તે લાભ થાય. છે ' આપણને આ બધી સામગ્રી સારામાં સારી મળી છે. કેમકે, વર્ષોથી ભગવાનના 4 શાસનને પરિચય છે. દેવ-ગુરુ-ધર્મને સમજવાની સામગ્રી મળી છે, ધર્મ આરાધો તો * છે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ તે સાંભળવા અને સમજવા મળે છે છે. તે ખૂટે છે શું ? જ્ઞાનિઓ કહે છે કે, જીવને સાચું પ્રણિધાન પેદા ન થાય તે છે આ બધી સામગ્રી લાભ ન કરે. # પ્રણિધાન શું ? “ આ મનુષ્ય જન્મમાં સાધુપણું જ કરવા જેવું છે. આ સંસાર. છે શહેવા જે નથી. મા જ મેળવવા જેવું છે. જીવનું સાચું સ્થાન તે જ છે. ત્યાં Page #662 -------------------------------------------------------------------------- ________________ છે સદા રહેવાનું. તેવી અવસ્થા પેદા કરવા માટે ધર્મ જ કરવાનું છે. કારણ કે ધર્મ છે છે સિવાય આ સંસારથી છોડાવનાર અને મેક્ષે પહોંચાડનાર કઈ જ નથી. ભગવાનને છે ધમ જ એ છે જે આજ્ઞા મુજબ કરવામાં આવે તે આ સંસારથી છેડાવી છેક મેક્ષે છે તે લઈ જઈ આપણી પાસે પાસે જ રહે છે. મેક્ષમાં તે જ જાય જે પૂરેપૂરો ધમ પેદા છે. 8 કરે, ધર્મ સાધુપણા વિના છે જ નહિ.” આ વાતમાં આપણને શંકા છે ખરી? તે છે બેલવા માટે નિશ્ચય કે હયાને નિશ્ચય ! છે કે આ પ્રણિધાન નામનો આશય છે. જીવના હૈયામાં પેદા થઈ જાય તેને સંસારી આ 6 છને સંસારમાં ભટકતા જોઇને, ગમે તેમ કરતા જોઈને તિરસ્કાર ન થાય પણ કયા છે આવે. સુખમય સંસાર પણ રહેવા જે ન લાગે. ગમે તેટલે સુખમય સંસાર મલી 8 જાય, સુખની સામગ્રી પણ ઘણી હોય, બધા અનુકૂળ સંયેગો હોય, જે વખતે જે છે જોઈએ તે મેળવી શકાય, ભોગવી શકાય તેવી સામગ્રી હોય તે પણ સુખમય સંસાર ! છે રહેવા જેવો ન લાગે. R : આપણને આ સુખમય સંસાર પણ રહેવા જેવો નથી લાગતું ને ? રહેવું પડે છે તે વાત જુ. પણ રહેવા જે તે નહિ જ ને? રાજ ધર્મ સાંભળવું ગમે છે, આ હ સમજાય છે તેના ઉપર શ્રદ્ધા થઈ છે તેમ કયારે મનાય? આ સુખમય સંસાર પણ ! છે છોડવા જેવું જ લાગે. તેવા -જીને સંસારમાં મજા કરતા જેને જોઈ દયા આવે. હું 6 તેને હું યામાં કયા સ્ત્રોત જ વહે. કેઈને પણ તિરસ્કાર કરવાનું મન ન થાય ? છે માં માણસ ગમે તેમ કરે તે તેના પર ગુસ્સે થાય? તે તે બિચારે પરવશ છે. આ જ ચીડાય તે ગાળો ય દે, ગમે તેમ બોલે-કરે. તે તેને સામે કઈ ગાળ દે તે તે ડાહ્યો છે છે. કહેવાય કે બેવકૂફ? અનંત જ્ઞાનીની દૃષ્ટિએ આખે સંસાર દયાપાત્ર છે ? સંસાર 5 આખે ગાંડા છે. ગાંડ માણસ ખ્યાલ વિના ગાંડપણ કરે છે તેમ સંસારી છે મેહથી છે ગાંડપણ કરે છે. સુખમય સંસાર રહેવા જે ન લાગે. જે મજેથી રહેતા હોય તે બિચારા દયાપાત્ર લાગે-ત્યારે જીવ સમજે છે તેમ કહેવાય ! સુખમય સંસાર પણ રહેવા જેવો નહિ. મેક્ષ જ મેળવવા છે. તે માટે ધર્મ છે આ જ કરવા જે. ધર્મ એટલે સાધુપણું જ કરવા જેવું.' સાધુપણા માટે ઘર-બાર, 8 છેકુટુંબ-પરિવાર, પૈસા-કાદિ મજેમા છોડવી પડે. સાધુથી હર્ષ–શેક ન થાય, મારું છે તારું ન થાય. જે સાધુઈમ છે તે જ કરવા જેવો છે આ જેને નિશ્ચય થાય તે હું છે પ્રણિધાન નામને આશય પામી ગયો કહેવાય. પછી તેને સંસારી જીની દયા આવે છે R પપકાર તેના જીવનમાં જીવતેને જાગતે હોય, પાપ પ્રત્યે તિરસ્કાર હેય પાપ કરવું ? જ પડે તે હયું દુભાતું હોય. પછી આ સાધુપણું કેવી રીતે પમાય, હું શું કરવું Page #663 -------------------------------------------------------------------------- ________________ 8 જોઈએ તે સમજવા પ્રયત્ન કરે એ પ્રવૃત્તિ નામના આશયમાં આવે. તે વખતે તેની છે છે ચિત્તની વૃનિએ સ્થિર હોય. સાધુપ લેવા આવેલ છવને પ્રશ્ન કરવાનું હોય છે કે–તને સાધુપણું લેવાનું છે 8 મન કેમ થયું ? જ્ઞાનિઓએ કહેલું વાસ્તવિક ઉત્તર આપે છે તે પ્રશ્ન પરીક્ષામાં પાસ હું થયો કહેવાય. તે કહે કે, મારા આત્માને જન્મ-મરણાદિ રૂપ, રાગાદિ રૂપ સંસાર છે R અનાદિથી મને વળગેલ છે. તે સંસારને મારે વિરછેદ કરે છે તેના માટે જ. અધુ છે. થવું છે, તે સિવાય બીજો કોઈ હેતુ નથી. તે તે જીવ સાધુણા માટે શ્રેષ્ય-કહેવાય છે છે એટલે દેવલેક માટે સાધુપણું પાળવું તે પણ પાપ છે. - '. ક છે. દુઃખ ન ફાવે અને સુખ ફાવે તે અવિરતિ ! સાધુપ-લેવાનું મન થાય અને જે ઘરમાં રહેવાનું મન થાય તે ય અવિરતિ! તમને ઘરમાં રહેવાનું મન છે, કે 6 થવાનું મન છે? ઘરમાં રહેવાનું મન થાય છે અને સાધુ થવેક્સની જંતું તે છે ખરાબ છે તેમ લાગે છે? - તમને આ સંસાર ગમે તેટલે સુખમય હોય તે યં રહેવા લાયક નથી તે વાત છે છે હજી મગજમાં બેઠી નથી. એક મેક્ષ જ મેળવવા, લાયક છે અને તે માટે ધર્મ જ છે છે એટલે કે સાધુપણું જ કરવા લાયક છે તેવો નિર્ણય નથી માટે પ્રણિધાન નામને આશય છે $ આવ્યું નથી અને તેને માટે પ્રવૃત્તિ પણ થતી નથી. ' છે જે જીવમાં પ્રણિધાન નામને આશય પેદા થાય તે જીવ સંસારમાં પણ બહુ સારે છે છે હોય. એક શેઠના ઘરમાં ચાર પેઠે. શેઠની તિજોરીના રૂમમાં પેસે અને તિજોરી તેડવા છે { લાગ્યો. ત્યારે શેઠ જગતે હતે. વસ્તુસ્થિતિ સમજનારને આવા લોકોની દયા આવે, છે તિરસ્કાર ન આવે. શેઠ વિચારે છે કે, આ ય મારા જેવા લેભી લાગે છે. મારી પાસે છે { ઘણું છે છતાં ય વેપાર અને દોડધામ કંરું છું. હું ધન માટે આટલી ધાંધલ કરું છું. ૨ છે તે આ બિચારાને સીધી રીતે નહિ મહું હાય માટે મારું ઘર ફાડવાનું મન થયું તે હું ભલે લઈ જા. ચારે તિજોરીમાંથી ધન કાઢયું અને પોટલું બાંધ્યું. પોટલું. એટલું જ. છે વજનદાર કર્યું કે તેનાથી ઉપડાતું ન હતું. ઉપાડવાની મહેનત કરે પણ ઉપડે નહિ. છે તેથી શેઠ વિચારે કે–બહુ લેભી લાગે છે, ડું ય ઓછું કરતું નથી. શેઠને દયા છે. આવી, પોતે જાતે ઉભા થઈને તેને પિટલું ચઢાવી દઉં. તે રીતના કર્યું, બારણા સુધી છે મૂકી આવ્યા અને પછી બારણું બંધ કરી સૂઈ ગયે. છે જે માણસ પોતે બહુ લોભી હોય તેને આવા ચેર પર તિરસ્કાર શી રીતે જ { આવે? જેની જે આવડત તમને હેશિયારીભરી ચોરી કરતા આવડે, ચેરને મૂર્ખાઇભરી. છે છે તમારો નોકર ચેરી કરે તે “સાલે ચેર છે, બદમાશ છે' આવા શબ્દો તમે બેલે ને? 5 Page #664 -------------------------------------------------------------------------- ________________ છે તમને એક શબ્દ લાગુ પડે નહિ ને? જેની પાસે કાંઈ ન હોય તે બધા જ ચોર- 8 લગા કહેવાય? જેની પાસે માલ હોય તે બધા શાહુકાર કહેવાય ! છે આ શેઠે જે દયા ચિંતવી, યામાં જે સુંદર આશય હતું તેની ચાર ઉપર અસર જ પડી, શેડે દૂર ગયા પછી તેને વિચાર આવ્યો કે, મારા માથા ઉપર પોટલું ઘરના માલિકે ચઢાવ્યું તે આવા સારા માણસનું ધન મારે ન લઈ જવાય. પાછો આવી શેઠના ઘરનું બારણું ખખડાવે. શેઠે બારણું ખેલ્યું અને ચેરને જે તે પૂછે કેમ પાછા આવ્યા? ચેર કહે કે-આ ધન મારે નથી લઈ જવું તે પાછું આપવા આવ્યો છું, શેઠ કહેઆ ધન હવે હું નહિ લઉ. પેલે કહે હું ન લઈ જાઉં. શેઠ કહે કે, હવે ફરીથી આવી-રતના ચારી નહિ કરવાની પ્રતિજ્ઞા કરે તે જ પાછું લઉં. જરૂર પડે તે મારી પાસે માગવા આવજે. પણ આવા કામ ન કરત. ચાર માફી માગીને આવાં કામ નહિ 4 કરવાની પ્રતિજ્ઞા લઈને ચાલ્યો ગયે. સંસારી જીવેમાં તે બધા ય દોષ હોય તેમાં છે. તિરસ્કાર શું કરવાનો જે સંસારી જીવને સંસાર ખરાબ નથી લાગ્ય, દુબ ખરાબ છે લાગે છે, સુખ જ સારું લાગે તે આવું ન કરે તે શું કરે? તેના પર ગુસ્સે કરાય? છે તમને પણ ગુસે કયારે ન આવે? દયા પણ કયારે આવે? આ પ્રણિધાન આવે તે.) આ પ્રણિધાન નામને આશય આવે તે જીવ નાનામાં નાની ધમક્રિયા કરે તે પણ આ સાધુપણુ માટે જ કરે.' ( ૨૦૩૧, શ્રીપાલનગર- મુંબઈ) ' “જળ બિંદ”. • ઘણાં સમય પહેલાંની વાત છે. એક માણસને પાણી પીવાની ખૂબ ઈચ્છા થઈ છે આવી કારણ કે તે ખૂબ તરસ્ય થર્યો હતો. તેથી તેને ઉભા ઉભા દેવની સ્તુતિ કરી, છે એક દેવતા તેની ઉપર તુટમાન થઈ તેને ઉપાડીને તીર સમુદ્રને કાંઠે લાવીને મુક, પરંતુ આ તે મહામુખ, મુખએને શીરોમણી હતું. તેણે અહીં મીઠું મધુરું પાણી છે ન પીતાં, ઉપાડી લાવનાર દેવને વિનંતી કરી કે “હે દેવ ! મારા ગામની સીમમાં એક છે છે કુવો છે તેના કાંઠ પર દભ ઉગે છે અને દર્ભના છેડા પર રહેલું પાણીનું બિંદુ પીવાની મારી ઈચ્છા છે. તેથી જો તમે મારા પર ખરેખર પ્રસન્ન થયા છે તે મને છે ત્યાં લઈ જાઓ. દેવે જોયું કે આ તે સુખનું રાજા સાથે મારો ભેટે થયે લાગે છે, છે તેથી તેને પાછે ઉપાડીને યુવાને કાંઠે લાવી શું કર્યું. તેં માણસ કુવાને કાંઠે જઈને જુએ તે છે તે તે પાણીનું બિંદુ પવનથી પડી ગયું હતું. આમ ઠેઠ સરોવરને કિનારે જઈ ! 5 તર પાછાં ફરવા જે તેને ઘાટ થયો. આમ તેને જળબિંદુ પણ ખોયું અને ૨ અમૃતતુલ્ય ક્ષીર સમુદ્રનું જળ પણ એયું અને તરસ્યો ને તરસ્યો રહ્યો. તેમ ઘેડું ! ૧ ડું વિચારીને આપણે આપણું કદમ ઉપાડીએ તે કેટલું બધું પામી શકીએ નહિતર આપણે પણે મહામુખ કહેવાઈએ. –-સુલ જૈન Page #665 -------------------------------------------------------------------------- ________________ '' - ધર્મ કરતાં શાસન મહાન છે ? – હિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ તારે ૩ના "* આ શિથિલાચાર આગળ કરીને જ્યારથી " વિના ન રહે. થોડી પણ શાન સાપેક્ષા પ્રભુની પાટ પરંપરાની આચાર્ય સંસ્થા પ્રવૃત્તિ અનુબંધ ધર્મને-કાવે છે, જે અને તેની આચાર્ય પરંપરાને બાજુએ છે, વિશ્વનું કલ્યાણ કરે છે. " " રાખીને શાસનના તંત્ર નિરપેક્ષ જૈનધર્મના ધમ વિગેરે મંગળભૂત બાબતમાં આરાધનાને ટેકે આપવાની શરૂઆત થઈ મંગળપણું શાસન છે. તે વિના મગળભૂત. છે. ત્યારથી અલબત્ત જૈન ધર્મની આરાધનામાં પદાર્થો મંગળભૂતપૂર્બની શકતા નથી. તો ખુબ ઉંચા પ્રકારને વેગ આવ્યો છે, પરંતુ પછી શાસન નિરપે કરાયેલ.--ધમે સાથે જ શ્રી શાસન સાપેક્ષતા અને ચા મંગળભૂત શી રીતે બની શકશે ? વધુ શ્રમણ સંઘની મર્યાદાઓ લુપ્ત થતા ' ધર્માચરણની વૃદ્ધિ તરફ હાલમાં હંમેશા ચાલ્યાં છે. વધતી જતી ધર્મની આધુનિક 8 લા રહેતું આવ્યું છે, પરંતુ શાસન નિરરીતની આરાધના પ્રભુના શાસનને વધુ ને - પહાતાની વૃત્તિ તરફ દુર્લક્ષ વધતું જ ગયું વધુ જોખમમાં મૂકવાનું શસ્ત્ર બની રહેલ ર છે. પ્રભુના શાસનના આજ્ઞાતંત્રને સ્થાને છે. સૂક્ષમ નિરીક્ષણ કર્યા વિના. ગૂઢ રીતે છે. જે જમાનાને આશ્રય લેવાથી પ્રભુશાસન ફેંકાઈ ચાલતી આ પ્રક્રિયાનો ખ્યાલ આવે તેમ નથી. જ જાય છે તેની ઝાંખી લકામાં રહેતી નથી, આ વાત શ્રી સિદધસેન દિકરજી પ્રભશાસન નિરપેક્ષતા ડાંગ તરફ નજર મહારાજશ્રીએ શબ્દાંતરથી જણાવી છે. તે જતી નથી. તેને ભાવાર્થ એ છે કે બહુશ્રુત હોય, ધર્મ એ લગભગ રમતાં વધુ છે. ઘણા શિષ્યોથી પરિવરિત હય, છતાં જે જમાનાની હવા શાસનથી નિરપેક્ષાપણે તેને શાસન સાપેક્ષપણે ન વર્તે, તે જૈનશાસનને વધવા દેવામાં પિતાને વિજ્ય માને છે. - હાનિ પહોંચાડી શકે. તેમાંથી બચવામાં બહાદુરી સમાયેલી છે. * તીર્થકરના માર્ગમાં ધમ માટે શાસન તેની અપેક્ષા આજે કેઈ વિરલાં શિવાય છે. પરંતુ દમ કરતાં 'શાસનની મહત્તા કોની પાસેથી રાખી શકાય? શાસનની આશાતના કરીને ધર્મનું છેલલા છે દેહસે વર્ષથી શાસનની આચરણ ગમે તેટલું ઉંચા પ્રકારે કરવામાં . ઉપેક્ષા કરીને પણ ધર્માચરણની પ્રવૃત્તિઓ આવે, પરિણામ હાંનિમાં પરિણમ્યા વિના આ વધારવામાં આવી છે. પરંતુ શાસન નિરપેક્ષ રહે જ નહી. પૂર્વના મહાપુરૂષનાં એવાં - ધર્મપ્રવૃત્તિ અનુબંધે અધર્મને ટેકે આપ્યા સચેટ વાકયે છે. - વધારે છે. Page #666 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : છેલા સે ઢસે વર્ષમાં એક બાજુ છે. પરંતુ તેની પાછળ અવનતિ કરવાનાં જનધર્મની આરાધનામાં અને બીજી બાજુ મેટાં મોટાં એંજિન લાગેલા છે, તે તરફ જેનશાસનની તીવ્ર ઉપેક્ષામાં જેટલે ભાગ દુર્લક્ષ કરવું શી રીતે ચગ્ય છંછે ? ભજવાય છે, તે માટે દેષ કદી થયે આ સ્થિતિમાં શાસન સાપેક્ષતા શી રીતે હોવાને ઈતિહાસ જાણવામાં નથી. જગાડવી ? શાસન નિરપેક્ષા બાબતે ચાલવા . સેકડે બાબતેમાં શાસન અને શાસ્ત્ર, દેવી?. તેની સામે આંખ મીંચી રાખવામાં સાપેક્ષતા હોવા છતાં, બે પાંચ મુદાની હિત છે ? કે તેનું પૃથકકરણ કરવામાં બાબતમાં પણ નિરપેક્ષતા ૨ખાઈ જાય. અને સત્ય તારવામાં હિત છે? આ અંગે તે પણ અતિ વિષમ પરિણામ આવ્યા હાલમાં જેન શાસનના અનુયાયિઓએ વિના ન રહે. " વિચારવાનું છે કે મોટા ભાગની દુનિયા - શાસન નિરપેક્ષતાથી થતાં ઢગલાબંધ છે જે તરફ જઈ રહી છે, તે તભફ જ દેડા કાર્યો કરતાં શાસન સાપેક્ષ ડાં પણ કાર્યો ન દેડી કરવાની છે ? વધારે સારાં પરિણામ લાવનાર હોય છે, તમા છેતે શાસનનિરપેક્ષ પ્રવૃત્તિઓ વિશે કંઈક નુકશાન તે ન જ કરે. શ્રી હરિભદ્રસૂરિશ્વરજી વિચારવા જેવું છે કે નહીં? કે યુગપ્રધાન મહારાજશ્રીના જણાવ્યા પ્રમાણે “યદા મને ર૫. મહાપુરૂષ ન આવે ત્યાં સુધીમાં જૈન ધર્મના મપિ તદ બહુ’ બની રહે છે. ત્યારે મૂળ ઉખેડવાની જે જે પ્રવૃત્તિઓ ચાલે છે આ તેમાં આપણે સાથે જ આપવાને છે? શાસન નિરપેક્ષ બહું પણ અહપ બની રહે છે, અથવા હાનિકારક નિવડે છે. તે પ્રભુના શાસન ઉપર અસાધારણ આક્ર - મણ આવી ગયું છે. છતાં જૈન શાસનના * એને ધર્માચરણમાં આવેલાં કૃત્રિમ ' : વર્તમાન સંજોગોમાં અગ્રભાગ ભજવનારા ઉન્નતિ પણ કેટલા સમય સુધી ટકવાની પરમ પૂજ્ય આચાર્ય મહારાજે અને બીજાઓ છે? ચેડા જ વર્ષો બાદ સદંતર બંધ શ્રી યુગપ્રધાન મહાપુરૂષની રાહમાં હાથ થઈ જવાની ભૂમિકા ઉપર મૂકાઈ જશે. . જેડી બેસી રહ્યા છે. તેઓના પેટનું પાણી ન પડતા કાળમાં જે થોડા રૂપમાં પણ પણ હલતું નથી. કેટલા ખેદની વાત છે ! સંગીન પ્રવૃત્તિઓ ચાલી આવતી હતી તેમાં કૃત્રિમ વેગ આવવાથી તે પ્રવૃત્તિઓ મૂળ - કેટલાક મહાત્માઓ તે જૈન શાસનને લુપ્ત કરવાની પ્રક્રિયા સાથેના ખ્રિસ્તી સ્વરૂપમાં પણ નહીં રહે. ઘરનું માટીનું આ પ્રયાસમાં આડકતરી રીતે સક્રિય સાથ કાચુ મકાન સારૂં? કે ભાડાને આલિશાન આપી રહ્યા છે.. એટલું જ નહીં, પરંતુ બગલે સારે? ' ' લેથી જૈનધર્મની થતી નિતિ માનીને મળભૂત હિતેને ભોગે આજે બહારની પોતાના નાના નાના ક્ષુદ્ર કાર્યોમાં દિનરાત સગવડે મળવાથી ધર્મોમાં ઉન્નતિ દેખાય ગુંથાઈ રહેલા છે. " ૬ Page #667 -------------------------------------------------------------------------- ________________ . વર્ષ–૨ અક-૪ર : તા. ૮-૬-૯૭ * . ૧૨૭૧ * જૈનશાસન અને તેમાં પણ ખાસ કરીને પિતાના મનમાં જગાડવી જરૂરી છે. પૂર્વને સંવિગ્ન ગીતાને પગલે ચાલવાની નહીંતર દરેકની પાસે એટલી બધી પરચુરણ ભાવના રાખનારા મહાત્માઓએ પ્રતિક્ષણ બાળતે છે કે જેને વર્ષો સુધી છેડે આવે વિચારવું પડે તેમ છે. તેમ નથી. - જેઓના મનમાં વિકાળાબાધિત અવિ. આજે બહાર બધું ગમે તે ચાલતું છિન્ન પ્રભાવશાળી તીર્થકર દેવના શાસન હેય, તેની સાથે આપણે સંબંધ નથી. તરફ સાચી વફાદારી હોય, તેઓએ થોડા પરંતુ તેના યંકર પરિણામથી શ્રી તીથ. ક્ષણ માટે બીજી બધી બાબતે ગૌણ બેના કરના વિશ્વહિતકર શાસનની સુસ્થિતિને વીને શાસનને સુસ્થિત કરી દેવું જોઇએ; અક્ષત રાખવામાં ઉપેક્ષા શા આધારે કરવી ? શાસનની કેદ્રીય સાંકળને સતેજ કરી દેવી શાસન તરફની વફાદારી આજે એકદમ જોઈએ. તેમ કરવા માટે હજી પણું ઘણું શિથિલ પડી ગઈ છે. તે સતેજ થતાં જ સામગ્રી વિદ્યમાન છે. - શિથિલાચારને ઉકેલ આવી શકે તેમ છે, આજના શકિતશાળી દરેક બળના અને ધર્મના પાયામાં વિષ સિંચન સમાન દિલમાં એક જ તમન્ના જાગવી જોઈએ. ઉત્સુત્ર પ્રરૂપણ યથેચ્છ પ્રતિપાદન-યથેચ્છ પ્રભુનું શાસન પ્રભુનું શાસન. * , વતન વિગેરે. પણ આપ આ અંકુશ * પ્રભુના શાસનની છિન્નભિન્નતામાં આડ- નીચે આવી જ રીતે જે. શ ) . કતરી રીતે જે ટેકે અપાય છે, તે અટકા- - | જવવાની જરૂર છે. અને યોગ્ય રીતે તેના સુકતક પ્રભુલાલ દે છે વિકાસના તનું ઝપાટાબંધ અનુસંધાન જીવન ભર્યું હિ દુઃખથી, ": 1 ) કરવું જરૂરી છે. તેની પાછળ તન-મન-ધન ને આશા છે શ્વાસ મૂંગી, - સર્વસ્વ લગાડવાની જરૂર છે. " હનિયા ત્યારે કહે છે બધાવો * આ એક જ મુદ્દાના કાર્યનાં ચક્ર ને મૃત્યુ કહે છે-“આવે, પધારો.” ગતિમાન કેમ નથી થતાં? શે વિલંબ ચિંતા નથી મુજને લગી રે, છે? શા માટે છેડી છે પણ જવા દેવામાં જો તું અને મારે હરીફ, આવે છે ? પરમુખપેક્ષિતા છેડી દરેકે ચિંતા પરંતુ થાય મુજને, પિતાના તરાથી પહેલ કરી યોગ્ય અને ' છે તું બની જાયે શરીફ ઉચિત માર્ગે પ્રયાસ આદરવાની તત્કાળ મળી છે માનવીની જિંદગી. જરૂર છે. વખત જવા દેવામાં પ્રત્યેક ક્ષણે ' ' . ' . તમને સુકર્મોથી; જે ખમ વધતું જાય છે કાલઃ પિબતિ બગાડી મૂકજો નાં તમે એને, તદ્ રસ આજ એક મુખ્ય તમનના દરેકે કદી પણ કુકર્મોથી, * . Page #668 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපප સામાં કુરણ පපපපපපපපපපපපපපපපපපපපපප - પૂજા થતી નથી કે થાય છે ? કનલ જેને મુ. સ. “જિનેન્દ્ર વિભાગમાં, શત્રુંજય તીર્થ ઉપર પૂજા થતી નથી તેવી રજુઆત કરીને તીથને વહિવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાપુજી પેઢીને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને તે સાથે તેમના હયામાં રહેલા, મૂતિ ન જોઈએ કે મૂર્તિપૂજા ન જોઈએ તેવા વિચારોને જાહેરમાં મૂક ભદ્ર કે અજ્ઞાન ની અશ્રદ્ધાને પિષવા પ્રયત્ન કર્યો છે. આ તીર્થોમાં જયારે યાત્રિકે આવે ત્યારે વધુ પૂજા કરનારા દેખાય બાકી તેની રીતે પૂલની વ્યવસ્થા ગોઠવે જ છે માત્ર શંત્રુજ્યની વાત કરીને તેમણે ભ્રમ પેદા કરવાને પ્રયત્ન કર્યો છે પરંતુ હજારે શહેરો ગામમાં નિયમિત લાખે જેને પૂજા કરે છે તે તેમને દેખાયું નથી પૂજાની બેલીની જ લાખની આવક જિનમંદિર દ્વાર અને રચનામાં જાય છે તે તરફ તેમની દષ્ટિ ગઈ નથી. " જય જિયદ્ર ના સં. ધમપ્રિય તે કાણે આવ્યાની કાણમાં જોડાનાર છે જ્યારે જયારે આવી વાત આવે છે ત્યારે ત્યારે મૂર્તિ પૂજાને તેમને હ યાને કે એક યા બીજી રીતે આવી વાતને ટેકે આપતે હોય છે. પૂજારીએ ભૈયાને રાખીને પૂજા ન થાય તેમ કહીને પણ પૂજની વ્યવસ્થાની ટીકા કરી છે. શું શેઠીયાએ ફેકટરી અને બંગલાઓમાં તે કામ કરે છે ચકી કરે છે? પૂજા જાતે કરનારા લાગે જે છે તે તેને પાર કરીને જતા રહે પછી વ્યવસ્થા માટે પૂજારી વિ. ૨હે તેમાં શું આશ્ચર્ય છે? કઈ જગ્યાએ પ્રજાની પણ તે દ્વારા વ્યવસ્થા થઈ હોય. . . અનીલ જૈન લખે છે કે-વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં કેઈ સંગઠન નથી. આ વિધાન તેમનું મૂર્તિપૂજક સંપ્રદાય પ્રત્યે અવશાનું છે. બીજા સંપ્રદાયની મારે વાત કરવી નથી પણ તેજ જાતે તપાસ કરી વ્યવસ્થા સંગઠન રજુ કરે તે જૈન વે. મની તુલના થઈ શકે. ' ધમ પ્રિય-ર કોટવાલને દંડે * મું. સ. ના જય જિનેન્દ્ર વિભાગમાં ધર્મપ્રિયે નેધ લીધી છે. તેમાં કેબા મહાવીર જૈન આરાધના કેન્દ્રમાં ઉદ્દઘાટન પ્રસંગે મુખ્ય મંત્રીશ્રી પધાર્યા ત્યારે શ્રી દીપચંદન, Page #669 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ : અંક ૪૨ તા. ૮-૬-૯૭: ભાઈ ગાડીએ તેમને મત્સ્યોદ્યોગને કારણે વધતી જતી હિંસા તરફ દયાન દોરવાને સુંદર પ્રયત્ન કર્યો: - તેના જવાબમાં મુખ્યમંત્રી શ્રી ચીમનભાઈ પટેલે જણાવ્યું કે માનવી પ્રવૃત્તિથી હિંસક છે પણ સંસ્કાર પામીને અહિંસક બને છે માંસાહાર ટાળવાને સારો રસ્તે એ છે કે સર્વત્ર શાકાહારને પ્રચાર કરે. ' , - ધર્મપ્રિય લખે છે કે મુખ્યમંત્રીશ્રીની આ વાત સાચી છે જ્યાં કયા કાહારને પ્રચાર થાય છે ત્યાં ત્યાં માંસાહાર ઓછો થતો જાય છે. . . ' પછી પરદેશના દાખલા આપીને સુફીયાણી વાતે ધર્મપ્રિય છે. . . . . મારી શ્રી તપચંદભાઈની વાતને તણખલું બનાવવા તેમણે જડ પ્રયા છે. સહકાર દ્વારા કતલખાના, મય ઉદ્યોગ તેની કેળવણી તેની લોન, નિકાશની વ્યાં જેવા મેટા ધોધ ચાલુ છે ત્યાં સુધી પ્રજામાં અહિંસક ભાવના જાગે કયાંથી? જાહેરમાં પણ ઈડા માંસના વેંચાણ અને તેવા સાહિત્ય સિનેમા લેનની વ્યવસ્થા, સરકારી ધોરણે પણ માંસની વ્યવસ્થા અધિવેશને આદિમાં થાય છે ત્યાં જીવદયા તે જેને પ્રાણ છે પણ આ વાવાઝોડામાં તે કેટલું ટકે? આ વાત હયામાં શૂન્યતા રાખનાર ધર્મપ્રિયને કયાંથી બેસે? ધર્મપ્રિયની ફીલસુફીને નાનક નોન એંગલ આગળ વધે છે. તે લખે છે કે, એટલે શ્રી ચીમનભાઈ પટેલની વાત શાકાહારને પ્રચાર કરવાની સાચી છે અને એ દિશામાં પગલાં ભરવાની જરૂર છે આપણા સાધુ સાધ્વીઓ, સંતો મહંતે અને વિદ્વાને ઉપાશ્રય અને મઠે છોડીને બહાર નીફળે અને જે લોકે માંસાહાર કરે છે તેમની સમક્ષ જઈ તેમને સમજાવે કે માંસાહારથી શારીરિક, આર્થિક અને ધાર્મિક રીતે કેટલું નુકશાન છે આજે પશ્ચિમના દેશોમાં માંસાહાર ઘટતું જાય છે અને શાકાહાર વધતે જાય છે તે પ્રમાણે આપણે અહિ પ્રચાર કરે જોઈએ. મુબઈ જેવા શહેરમાં ભુલેશ્વર અને આજુબાજુના હિંદુ વસવાટવાળા સ્થાનમાં રાતના ઈડા ભરેલી આશ્લેટની લેરી : ઉભી હોય છે તે આપણે માટે શરમજનક છે, આપણા સાધુ સાધવી એ અને તે મહત આવી જગાએ જઈને ખાનારાઓને સમજાવવા પ્રયત્ન કરી જોઈએ. પછી જે ખાનારાજ નહિ હોય તે તેને વ્યાપાર કયાંથી થવાનું છે? ધર્મપ્રિયને મને સાધુ ધર્મ એટલે કચરાપલી છે તેની મર્યાદા આ જેને “ધર્મપ્રિય ન જાણે તેના કરતાં મોટું આશ્ચર્ય શું, બાવા શ્રદ્ધહીન અને માત્ર બેટા ઉપદેશક જેવાના હાથમાં મુંબઈ સમાચારની કલમ આવે પછી આવા ગોટાળા ન લખે તે શું લખે ? Page #670 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડીક) ખુદ મુખ્ય પ્રધાને આદિને પણ કહેવું પડેલું કે આ સાધુઓ અને જૈન સંઘની દયાને કારણે દુષ્કાળ પાર ઉતારવામાં સરળતા થઈ છે. આજના શિક્ષણ અને કુસંસ્કાર અને ભ્રષ્ટ જીવન દ્વારા કુદકે ને ભૂસકે વધતી હિંસા સામે જૈન સાધુ સારવી અને શ્રાવક શ્રાવિકાઓ દ્વારા ખૂબ પ્રયત્ન થાય છે જેના સાધુ સારવી તે વિહાર કરે છે દરેક વર્ગોના લોકો મળે છે અને દેયા પ્રમાણિકતાના ઉપદેશ નિયમ સિદ્ધાંતે સમજાવે છે અને પમાડે છે જ. જેથી આવા બેજવાબદાર નિરર્થક લખાણ દ્વારા જે ભ્રમ ફેલાવાય છે તેનાથી જનતા બચવી કઠીન છે પરંતુ સુજ્ઞજને તે આ સુફીયાણી સલાહને ઓળખી જશે. જ - પ્રાચીન મૂર્તિઓનું મહત્વ સમજે ૬ હાલના અર્થકરણ અને જીવન વ્યવસ્થાએ ઘણું પરિવર્તન આવયું છે, તેમાં મોટા શહેર ખાલી થઈ પરાઓમાં વસતિ વધે છે તેવી રીતે નાના ગામમાં પ્રદેશે પણ ખાલી - થઈને મોટા શહેરોમાં જેને વધતા જાય છે. છે પરંતુ પર શહેરમાં જ્યાં ઘણા મંદિર હોય અને ઘરે તદન ઘટી ગયા હોય તેમણે તે પ્રતિમાજીઓ પરામાં વસતિ વધી હોય ત્યાં આપવા જોઈએ અને તેથી પ્રતિ માજીની ભકિત મહત્તા અને ભાવના જળવાઈ રહે. તેજ રીતે જેના ઘર ખલાસ થઈ ગયા હોય અને સાચવવાની વ્યવસ્થા ન થતી હોય તેમણે આ પ્રાચીન પ્રતિમાઓ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં આપીને ભકિત અને ભાવના અખંડ રહે તેમ કરવું જોઈએ.' કે જ્યાં જ્યાં ઘણુ પ્રતિમાજી છે કે પૂજા આદિની વ્યવસ્થા નથી ત્યાં ત્યાંથી તે પ્રતિમાઓની યાદી મેટા સંઘે કે તીર્થો કે તે તે પ્રદેશના મુખ્ય નગરમાં મોકલવી જોઈએ અને તે રીતે પ્રતિમા ભરાવનાર, પુજનારની ભાવનાને પુષ્ટ કરવી જોઈએ. માત્ર સંઘે કે વ્યક્તિઓ આ પ્રતિમાજીને પૈતૃક મૂડી માનીને ન આપે તે તે ભારે દેવના પણું ભાગી બને. . ' ' વળી આજે, પ્રાચીન પ્રતિમાજીની મહત્તા માનનારે જેને માટે વગ છે જે પ્રાચીન પ્રતિમા સુલભ બને તે ઘણી જગ્યાએ ઘણા મોટા ભાવથી તે પ્રતિમાજીની સ્થાપના થાય અને ઉલ્લાસથી ભકિત થઈ શકે. " પ્રાચીન તીર્થ સ્થાનમાં જરૂર ન હૈયે નવા પ્રતિમા પધરાવવા જરૂરી નથી. વળી જરૂર હોય તે પ્રાચીન જ પ્રતિમાજી આ તીર્થ સ્થાનમાં પધરાવવા જોઈએ અને તેમાં નાના મોટા મળે તે તેને શિલ્પની દૃષ્ટિએ મેળ કરીને પ્રતિષ્ઠિત કરવા જોઈએ જુના મોટા શહેર અને તીર્થે તેમજ નાના ગામ વિગેરેમાં આવા પુષ્કળ પ્રતિમાજી છે અને Page #671 -------------------------------------------------------------------------- ________________ ખખડતા હાડકાને ખખડાટ જ તેમના અસ્તિત્વની નકકર ગવાહી હતી. * (પંકિતકી આવાજ - વૈભવના સાત સાત સમંદર ઘૂઘવાતા - શ્રી ચંદ્રરાજ સાત સાત મજલાની જે ધરતી જન્મ ભૂમિ બની, કર્મભૂમિ બની, ભેગભૂમિ ધાર તલવારની સેહીલી બની અને આખરે વૈરાગ્યની જન્મભૂમિ બની હતી, તે તરફ બને તપસ્વી અણહાડકાના હાલતા ચાલતા હાડપિંજર ગારે ભિક્ષા માટે ચાલી નીકળ્યા. જેવાં બે મનિવર શાલિભદ્ર અને ધન્ના ' ભા માતાના ઘર-દ્વારે બનને મુનિવરો અણગાર ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે આવી ઉભા. ઉગ્ર તપશ્ચર્યાથી કૃશ થઈ આવીને ઉભા છે. ગયેલા અને મુનિવરોને કોઈ ઓળખી ભગવંતે કહ્યું- “આજે તારું પારણું ન શકયુ. તારી માતાના હાથે થશે. ઘર-દ્વારે જે મુનિવરે ઉભા છે તેને - બને અણગાર ભિક્ષા માટે ગયા “ તથા ભગવાનને વંદન કરવા જવાની ઉતા ભાગના ભવી સાગરમાં વિલસી વળમાં વ્યાકુળ બનેલી ખુદ ભદ્રામાતા પણ વિલસીને સુકેમળ બનેલા બે નવયુવાન ઓળખી ન શકી. કે-“આ તે જ બને શરીર, અ.જે રૂધિર અને આમિષ વિહોણુ મુનિવરે છે જેને વંદન કરવા અમારે બનીને હાડકાના હાલતાં-ચાલતા હાજપિંજર જવાનું છે.” બની ગયા છે. કદ ઉસકા ભી ભલા ન દે ઉસકા ભી ઉગ્રાતિઉગ્ર તપત્યાગની સ્વાધ્યાય ભલા.” આર્યદેશને સાધુ આમ બોલે. " , ધ્યાનની કઠોરતા સાધનાની ખગોરા ઉપર જૈન શાસનને આધુ-“મળે તો સંયમગુજરતા ગુજરતા, શરીરના શેણિત અને પુષ્ટિ ન મળે તે તપવૃદ્ધિ' ની ભાવનામાં માંસને, શરીરથી લાપરવા બેદરકાર બનીને લીન હોય. . - આ બને અણગારોએ શેરવી નાંખ્યા છે. કઠોરતમ તપશ્ચર્યાની ધખાવેલી ધુણીમાં જ્યાં અપૂજ રહે કે વ્યવસ્થા ન થઈ શકે અગર આવન જાવનથી પર ક્ષેત્ર હોય ત્યાંથી આવા પ્રાચીન ભવ્ય પ્રતિમાજીને જરૂરના ક્ષેત્રોમાં આપવા જોઈએ. આ વિષયમાં જેઓ આગળ આવવા માગતા હોય તેની વિગતે આ સ્થાનેથી જાહેર થઈ શકશે અને એવી પણું વ્યવસ્થા થઈ શકે કે તે પ્રતિમાજી અમુક મુખ્ય સ્થાને એકત્રિત કરીને જોઈએ તે મેળ કરી ખાત્રી આપીને લઈ જઈ શકે, જેને માં આવું શાણપણ આવે તે શાસન હિત અને શાસન પ્રભાવનાનું કારણ છે. ૨૦૪૯ જેઠ સુદ ૮ કુંભારીયાજી તીર્થ – જિનેન્દ્રસૂરિ - Page #672 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭૬ : લેાહી-માંસને ખાખ કરી નાંખી માત્ર હાડકાના હાડિપંજરમાં ભરાઈ રહેલા સગાપુત્ર શાલિભદ્ર મુનિવરને અને જમાઈ ધન્ના અણુગારને સાંસારી માયામાં મુ ઝાયેલી માતા ઓળખી ન શકી. રાખ્યા મન ઉપર જરા પણુ · ઉદ્વેગ વિના ક્ષણવાર ઉભા રહી અને મુનિવરી ભિક્ષા વિના જ પાછા ફર્યા, ત્યાં જ નગસ્ટારના દરવાજેથી આવી રહેલી શાલિભદ્રની પૂર્વજન્મની માતા ધન્યાના સ્તનમાંથી શાલિભદ્રને જોતાં જ અમી ઝરતુ હોય તેમ દૂધ ઝરવા લાગ્યુ. સાભાર સ્વિકાર અને /પુસ્તકની પહેાંચ (૧) બૃહત્સંગ્રહણી સૂત્રાર્થ (ર) . ચેાગશાસ્ત્ર ચાર પ્રકાશ ભાષાંતર (૩) ઉત્તરાધ્યયન સૂત્રાભા. ર અ. ૧૧ થી ૧૮ સ. પૂ. સુ. શ્રી અકલ`ક વિમાં પ્રકાશક આ કલંક ગ્ર ંથમાળા - ઉજમ ફઈ ધમ શાળા વાઘણુ પાળ અમદાવાદ. ત્રણ પ્રકાશના અથ સહિત છે. ચેગ્યતા અને અધિકાર મુજબ અધ્યયન કરવામાં કામ લાગે તેમ છે. : શ્રી જૈન શાસન [અઠવાડિક અહી પણ માતા પોતાના સગા પુત્રને ઓળખી શકતી નથી. છતાં તેણે બન્ને સુનિવરોને ઉત્કૃષ્ટ ભકિતથી દહી વહેારાવ્યુ. શાલિભદ્ર સયન્યઃ મૂગે મૂંગા બની ગયેલા પ્રસંગાના નાદને જ્ઞાની વિના કાઇ સાંભળે. દહી થી પારણું કરીને... શિલાતલે પ્રતિલેખિતે ! પાપાપગમ નામ તાનશનમાશ્રયત્ । વૈભાર પર્વતની પ્રતિલેખેલી શિલાતલ ઉપર ધના સાથે શાલિભદ્રયે પાપાપગમ નામનું અનશન રવીકાર્યું. ચાગવિશિકા-એક પરિશીલનપરિશીલન કરનાર પૂ. પં. શ્રી ચદ્રગુપ્ત વિજયજી ગણિ પ્રકાશક શ્રી માક્ષેકલક્ષી પ્રકાશન પ્રાપ્તિસ્થાન શા સૂર્યકાંત ચતુરલાલ મુ. સુરખાડ (થાણા) મહારાષ્ટ્ર ા. ૧૬ પેજી ૧૧૮ પેજ બ્રાયરીગ બાઇન્ડીગ મૂલ્ય રૂા. ૨૫] પૂ. હરિભદ્રસૂ મહારાજા રચિત વિશિતિ વિ`શિકામાં પહેલી રાવિ શિકા અંગે અત્રે વિમશ કરવામાં આવ્યા છે જે અદ્ભૂત ગ્રંથના વિષયને સમજવામાં સહાયક અને તેમ છે. એ I શ્રી જિનમિષ્મ નિર્માતા પરાભવાદિ કલેશેાથી મુકત બને છે. દાલિક દાઉગ્ગ કુંજાઈ કુસરીર કુમઈ કુગ અવમાણુ રાગ સાગા ન હુતિ જિષ્ણુબિમ્બકારીણ' u ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞા મુજબ પરમ તારક શ્રી જિનબિંબને ભાવનાર પુણ્યાત્માને, દદ્ધિપણુ, દૌભાગ્ય પ', ખરામ જાતિ, ખરામ શરીર, ખરાબ મતિ, ખરામ ગતિ, કે અપમાન-રાગ-થાક આદિ લેશેા થતા નથી. Page #673 -------------------------------------------------------------------------- ________________ વિ ા અ અ અ અ અકબજાર આ 1 મરદની મહત્તા ; શ્રીવિરાગ જ - અનાશ અને અનાજ * બે હતે અમારે જુવાનીને કાળ હાડકા ભાંગધ્રા માટે જ આ કાવત્રુ જાણી હરવું ફરવું, તેફાન મસ્તીમાં દિવસો જોઈને કર્યું છે ?' કોણ છે એ એની પસાર કરવાની. એક વખત અમે ચાર- હમણાં જ ખબર લઈ લઉં ? પાંચ મિત્રો રસ્તા પર લટાર મારવાના ટામેટા, જે લાલઘુમ મુખડું થઈ. નીકળ્યાં હતાં. વાતેના વડા કરતાં, કેઈ ગયું છે. જેને તેવા મિત્રને ઉભું કરવા કિની ઠઠ્ઠા મકરી કરતાં, કેઈકની ઠેકી મે મારો હાથ પસાર્યો. ગુસ્સે ચઢેલા મિત્ર ઉડાડ અમે આગળ વધી રહ્યા હતા હાથને ઠોકર મારતાં અર્થાત્ હડસેલતાં , ત્યાં એકાએક એક મિત્રને પગ કેળાની છે તે ફરી ભભૂકી ઉઠશે. . છાલ પર આવ્યું. તે મિત્રે જમીન માં ” “કેણે રસ્તા વચ્ચે છાલ નાખી છે ? અર્થાત, લપસી પડયે. અમારાથી હસાઈ પડાયુ. રસ્તે જતાં અન્ય માનવીઓએ ' સી કેમ બોલતું નથી ?” પણ પોતાની બત્રીસી પ્રદશિત કરી કેઈક રમૂજમાં સામેલ થયેલા એક મુરબ્બી હાયકારો પ્રગટ કર્યો તે કેઈક વળી આ ધીરે રહીને બેલ્યા, . “અલ્યા મરદ પડયે રમૂજમાં પણ સામેલ થઈ ગયું. મિત્ર છે તે પહેલાં ઉભે થા પછી તેની ખબર ભિલા પડી ગયા. ' - મિત્રના કપડાં તે બગડેથા જ હતાં. ખરેખર, આ મુરબ્બની અમૃતવાણી તેનું દુઃખ તેને હશે કે નહિ હોય પરત સાંભળતાં જ મારો અંતરાત્મા રણકી તેના કરતાં વિશેષ દુખ તે બધા તેની ઉઠા. સહજ બેલાયેલું આ સોનેરી આ સ્થિતિ પર હસ્યા તેનું શું. વાકય શું આપણું જીવનને કાંઈક મહા સુલી શિખામણ આપી શકશે ખરું? - બિત્રની મુખાકૃત્તિ એકાએક બદલાઈ ગઈ ક્રોધ મન પર ચઢી બેઠો મગજ જાણે-અજાણે કેઈક ભૂલ અથવા તે. ધથી ધમધમી ઉઠયું. ભારે ચીડ સાથે કેઈક પાપમાં પડવું સહેલું છે પરંતુ તે મુખમાંથી અગ્નિ વર્ષાવા લાગ્યું. તેમાંથી ઉભા થવું બહુ જ દુષ્કર છે. આ ' પડયા પછી મહત્વની વાત તે ઉભા થવાની કોણ છે એ ? કેળું ખાઈને છાલ છે. આચરાઈ ગયેલ કેઈક ભૂલ કે કેઈક . રસ્તામાં નાખી છે ? ખબર નથી પડતી પાપને યાદ કરીને પડી રહેવું, રડતા. કે આ જાહેર રસ્તે છે.” કેઈકના બેસી રહેવું કે કઈ ઉપર ગુસ્સે થવું એ Page #674 -------------------------------------------------------------------------- ________________ જરૂર છે દિવ્ય દ્રષ્ટિની.... આપણી પાસે આંખ છે પણ તે ચામ ાની છે સત્ય જાણવા માટે તે આત્માની આંખ જોઇએ- દિવ્યદ્રષ્ટિ જોઇએ. જીવનમાં સંયમ હાય, માંખમાં કાઇપણ જાતના વિકાર ન હોય, ઇન્દ્રયા ઉપર કાળ હાય અને મન મકકમ હોય ત્યારે જ દિવ્યતાની પ્રાપ્તિ થાય છે. આ દિવ્યતાની પ્રાપ્તિ થવાથી વિવેક બુધ્ધિ આવે છે સદ્-અસદ્, પારખવાની શકિત આવે છે. કાઇ એક ગામની બહાર સાવરની પાળે એક નવયુવાન સ્ત્રીનુ શખ પડ્યું” હતુ. હતા. એનાં શરીર પર અલકારી સુખ ઉપર શાંતિ હતી-જાણે પ્રગાઢ નિદ્રામાં ન હોય એમ એ પડી. હતી. આ સુશા રસ્ત્રીનું શબ જેવા આખુ શુ આપણી સુમિ નથી. આ રીતે પડી રહેવાથી આપણે આપણા - અનેક વર્ષોં ને ભૂલમાં કે તે પાપમાં જ વ્યતીત કર્યા. જીવન ભર તેની સજા ભગવવા છતાં પણ આપણે તેમાંથી છુટ્ટા થઈ ન શકયા. તેમાં જ સંખડતા રહ્યાં જો ઊભાં થઇ ને આપણે કાઇક સદ્ગુરૂની પાસે પહોંચી ગયા હોત તો આપણે આપણું. હું યુ. હલક, બનાવી શકયા હોત, -સુદરજી રાઇ ગામ ભેગુ થયુ' એમાં એક ચારની નજર એના પર પડતાં એના મનમાં થયું' કે હું થાડા મેાડા પડયા જો થાય પહેલા આવ્યા હોત તે કેવુ સારૂ આટલા બધા અલકારા મને મળી અને એ પાંચ વરસની પીડા ટળી જાત.' માત ! એક કામીની તેના પર નજર પડતાં તે વિચારી રહ્યો હતા કે શું મસ્ત હોવન છે ! જીવતી મળી ગઈ હેાત્ત તે જ મારે સફ્ળ થઈ જાત !? ܘܗܕ. દૂર દૂરથી એક શિયાળ સ તાઈને શબ તરફ જોઈ રહ્યું હતુ એ વિચારતું હતુ કે, આ શખને મુકીને લેાકેા ચાલ્યા જાય તા કેવુ' સારૂં' ! કેટલું મેલુ શરીર છે ! સાત દિવસ પેટ ભરીને ખા ા વ્ય : ન ખૂટે’ તરફ તે વખતે ત્યાં થઈને એક ગુરૂશિષ્ય અલ્યા જતા હતા. એમણે શખ ખસ, તા હવે ઉઠે, ઉભા થા! ખેડૂખેરી નાખ તે ભૂલને કે તે પાપને ભૂકા ભૂલીજા; ભવિષ્યકાળને નજર સમક્ષ રાખીને વર્તમાનકાળમાં અચરાઇ ગયેલ કોઇ ભૂલનુ કે કાઇ પાપનું પ્રાયશ્ચિત કરી લે, જીવન ધન્ય બનાવી ઢ. * “ઉઠે, ઉભા થા ! પડયા શું રહ્યો છે ” આ મુખીના સાનેરી શબ્દોને આપણે અમલી બનાવીશું .. Page #675 -------------------------------------------------------------------------- ________________ વર્ષ -૫ એક-૪૧ : તા. ૮-૬-૯૩ જોયુ' અને ગુરૂએ શિષ્યને ઉદ્દેશીને કહ્યું “વત્સ ! યુ જગત કેવુ" નવર છે ! આ ચૌવનના વૈભવથી છલકાતા દેહ પણ અણુધાર્યો ઢળી પડયે ! એના હૈયામાં કેટકેટલા કોડ હશે ! પણ તે મા અપૂ` જ રહ્યા. માણીમાત્રને અણુધારી આ મહાયાત્રા આદરવી પડે છે. આ તનના ગવ નકામા છે, આ દેહનુ ખેઢું' છે. આપણી ત’દુરસ્તી સારી છે ત્યાં સુધીમાં સથમની સાધના કરી લેવી. કાળ કાઇના થ પર કૃપા કરવાના નથી.” અભિમાન આંખ બા ઉપરથી સમજાશે કે વસ્તુ એક જ હતી, પણ તે જેનાર ચારના દ્રષ્ટિબિંદુ જુદાં હતાં. ચાર જણમાંથી સૌંતની માં દિવ્યતા ઢાવાને કારણે જે કામીને કામ તરા પ્રેરતુ હતું તે જ શરીર ત્યાગીને વૈરાગ્ય અને ચિંતનનુ" પ્રેરણાધામ અન્યુ હતુ. શરીર આપણી કુષ્ટિ મંગલમય હોવી જોઈએ દ્રષ્ટિ ઘણી જ ઉપયાગી વસ્તુ છે માત્ર એમાં દિવ્યતા લાવવાની છે. દિવ્યતાવાળી દ્રષ્ટિ જગતમાં આશીર્વાદ સમાન છે. આમાં અને ઇન્દ્રિયાની ભિન્નતાના જ્ઞાનમાંથી આપણી દ્રષ્ટિમાં દિવ્યતા પ્રમટે છે અને એ દ્વારા અંતર અભયના માન દથી સભર બને છે... એટલે જરૂર છે દિવ્ય ક્રુષ્ટિની, (કુલછાબ) 2-1-2 ..કાવ્ય... ૧. આ, શ્રી હષ પૂર્ણાશ્રીજી સખી !...કોઈ દિવસ ક્રોધને કરીયે ને..... પરસ્પરની પ્રીતિને તાડીયે વેરઝેરને ઉરમાં એડીયે ને.... 99 » પરના અવગુણને ખેાલીયે હૈ.... અસત્ય વાદ કી ખેલીયે કરી... સ'સારની વાતમાં માહીયે ને... "" >> " "" 17 " "" ગભીર વાતા કાઈને કહીયે રી..હું રાગ દ્વેષની વાર્તાને છેડીએ ને.... જિનગુણ' ગાતાં ભીએ 1. હું પદ રાખી પ્રભુને પેખીચે ને... સપત્તિમાં કઢી હુંરખીયે ને.... ., 99 સાચું દર્શન કદી ચૂકીચેરી... હિ'સક પદાર્થો વાપરનારને માટી હિંસા, "" : ૧૨૭૯ 99 પર પદાથ માં લેાલીયે ને... ક્રયારેય ઉછાંછળા બનીયે. નૈ.... • આપ જયારે ડેરીનું દૂધ પીએ છે. ત્યારે પ્રાણીઓની ચીસ સભળાય છે‘P • ડેરીની ગાય. બે સને પણ ફ્રીશમીલ’· (માછલાના ભુકી) અને ‘બેનમીલ’ (હાડ કાના ભુકકા) ખવરાવાથ છે ? ડેરીમાં જન્મેલા પાડાને ભૂખે–તરસે મરવા દેવાય છે અથવા કતલ થાય છે. • ડેરીની ગાય-ભેંસ ઓછુ દૂધ આપે એટલે કતલખાને માકલાથ છે. ર શું આ દૂધ પીવાય ખરૂ ? બહારના બધાજ પદાર્થોમાં હિ'સેક પદાર્ગો વપરાય છે. માટે વાપરશેા નહિ. Page #676 -------------------------------------------------------------------------- ________________ ગ્રામ સમાયાણ IN , વિશાખાપટ્ટનમઅત્રે પૂ. લબ્ધિ ગામ શહનાઈના નાદે પૂરા દિવસમાં ભુવન તિલકભદ્રંકર પુસ્થાનંદ સૂરિ પટ્ટધર ગુંજતા હતા. ' વિશ્વવિકમી તપ સાધક આ. શ્રી વારિણી ગેરધન પાટી" સાદડી, દેવરાજ લુણીયા સૂરિજી ઠા. ૪ ની નિશ્રામાં રૌત્રી ઓળી પાટી', મહાસમુન્દ, શાની બેન્ડ પાટી આરાધના. પૂ. આ. ભદ્રકરસૂરિ મ. ની બેંગરની ભકિત ભાવના આકથીત થયેલ, પ્રથમ પુન્ય તિવિ પૂ. આ. અરૂણપ્રભસૂરિ વિધિકાર વેલજીભાઈની મંડલી ઈ-દરથી મ. સ્વર્ગારોહણુ પ્રસંગે ઠાઠથી ઉત્સવપૂર્વક પધારેલ હતી. ચઢાવા રેકોર્ડ બ્રેક થતા મનાવવામાં આવ્યા. લેકેને ઉત્સાહ ઘણે જ વધી ગયેલ : Vશ્રીએ આંધમાં ૪૦ જૈન સંઘેમાં ૧૧ દિન ત્રણે ટાઈમ સાધર્મિક ભકિત ૪ હજાર આયંબિલે, ૪૦૦ અઠ્ઠમે, ૧૦૦ સકલ સંઘની ઉત્સાહથી થયેલ હતી. ગ્રંથ પૂજન, વિવિધ વ્રત નિયમો ને આરાધનાની પ્રકાશન વિધિ થયેલ. પૂ આ. શ્રી વિજયચાવી હતી. વડ, ખનકાપલી, જયપુર, વિજ નગર, ' પૂ શ્રીની નિશ્રામાં યુવા વિધિકાર કલકત્તાસંઘની. વિનતિઓમાં ભવાનીપુર ૧૫૦ પ્રતિષ્ઠાના કર્તા ૭૦ જિર્ણોદ્ધારના કલકત્તાની વિનતિ સ્વીકારેલ છે. કલકત્તામાં પ્રેરક મનોજકુમાર હરણની પ્રેરણાથી અત્ર, જન ૨૮ના પ્રતિષ્ઠા ઉત્સવ થનાર છે. એકાદશાહિકા ઉત્સવ અહંદ મહા પૂજન ખાખરીઆ (પાલીતાણા) પૂ. પં. શ્રી ભકતામર આદિ ૧૧ પૂજનસહ ૪પ છોડના કીતિસેન વિ. ગણિવર્યાદિની પુનિત નિશ્રામાં ઉદ્યાપન સાથે શ્રી સંભવનાથ શિખરબધ્ધ ડો. સુ. ૯-૧૦-૧૧ ત્રણ દિવસ પ્રભુજીની જિનાલયને પ્રતિષ્ઠા ઉત્સવ ૨૮-એપ્રીલના વર્ષગાંઠ, ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પૂજન, સ્વામી ભવ્ય રીતે મનાવાઈ ગયે. સા. ચંદ્રાશ્રી વાત્સલ્ય, પૂજા, ભાવના, વ્યાખ્ય નાદિ, ઠા. ૩ પધારેલ હતા. ભવ્ય રીતે ઉજવાયા તેમજ ઘેટી સંઘની પ્રતિષ્ઠાના દિવસે જિનાલયમાં અમી વિનંતિથી વૈ. સુ. ૧૫ના દિવસે શ્રી જિન ઝરણું જોરદાર થયો રાજસ્થાન જે. મંદિરની વર્ષગાંઠ દિને પૂજા, ભાવના, પ્રતિષ્ઠા ઉત્સવ અધમાં ઇતિહાસીક મના સવામિવાત્સલ્ય વગેરે ઉ૯લાસ ભેર થય . વાઈ ગયે. રથયાત્રા ભવ્ય આકર્ષક નીકળેલ પૂજ્યશ્રીનું ચાતુર્માસ વડીલોની આજ્ઞા અને - મદ્રાસ, યુવામંચ, સી. પ. મંડલ, પાશ્વ આશીર્વાદ પૂર્વક તેમજ સુશ્રાવક કાંતિલાલ * મંડલ, ખાપર મંડલ, નૃત્યકાર કેશુભાઈ, ભાઈ ઝવેરી આદિની વિનંતિથી પાલીતાણા ભવરલાલજી બથરાને કાર્યક્રમે સુંદર: રત્નત્રયી ધામ ઉપાશ્રય, મુકિતનિલય ધર્મથયા. બિજાપુર રાજ. અશોક બેન્ડ, વીરમ- શાળાની સામે નિશ્ચિત થયેલ છે. Page #677 -------------------------------------------------------------------------- ________________ ( ટાઈટલ ૨ નું ચાલુ ) કીડાઓને નાશ થાય છે અને આ રીતે ન ઉત્પન્ન થતું રેશમ એ જીવદયા પ્રેમીઓએ નહીં. આ ઓરડાના તાપમાન આશરે , વર્જવું જોઈએ. ભૂતકાળમાં કીડાઓ કુદરતી ૨૫-૩૦ સેન્ટીગ્રેડ રાખવું. આ એરડામાં લાળે છોડી જતા અને તેમાંથી ૨ શમ કીડા ઉછેરવા એક ખાસ પ્રકારના લાકડાના તૈયાર થતું આજના પ્રગતિ અને વ્યાપારી ઘેડા-ન્ડ બનાવવામાં આવે છે. જયાં યુગમાં તે વાત નાશ પામે છે અને અનેક મેટા પાયે કીડા ઉછેરી શકાય. ઈડામાંથી હિંસક યોજનાઓની જેમ આ રેશમની ત્રણ-ચાર દિવસમાં ઝીણી ઝીણી ઈયળ ખેતી એ પણ આવી યેજનાને ભેગ બહાર આવે છે. આ ઈયળે ને મીણીએ બનીને બેઈન્દ્રિય જીના હિંસાને કાગળ પાથરી તેના પર રાખવામાં આવે બની જાય છે. વિવેકી આત્માઓએ તે માટે છે. જેના પર શેતૂરના તાજ-લીલા પાનનાં સાવધ બની તજી દેવું જોઈએ. નાના નાના ટુકડાં કરી નાખવામાં આવે છે. ઈયા ઝડપથી કુમળાં પાન ખાવાનું શરૂ કરે છે. દિવસમાં ચારેક વાર આ પ્રમાણે ઇયળોને ખેરાક મૂકો. આમ પશુ-પક્ષીઓની હિંસા મેટી કુરતા છે. ઈયળો મટી થતી જાય છે. ચારેક અઠવા પશુપક્ષીને વધ – હિંસા છે. ડીયામાં ઈયળ પરિપકવ અને સંતૃપ્ત થઈ પશુપક્ષીને મારવા – હિંસા છે. જાય છે. પછી તે ખેરાક લેવાનું બંધ પશુ-પક્ષીને પીટલ – હિંસા છે. કરે છે. આ પછી ઈયળો પોતાની જ લાળ પશુ-પક્ષીને તકલીફ કરવી – હિંસા દ્વારા તાંતણા બનાવવા લાગે છે. તેમાંથી પશુ-પક્ષીને બાંધવા – હિંસા ત્રણચાર દિવસમાં કેશેટા તૈયાર થઈ પશુ-પક્ષીના અંગનું છેદન કરવું – હિંસા છે. જાય છે. આ જ પ્રકારના કેશેટાઓને પશુ-પક્ષીને પીડા દેવી – હિંસા છે. અગાઉ જણાવ્યું તેમ ગરમ પાણીમાં નાખી પશુ-પક્ષીને કેદ કરવા – હિંસા છે. તેમાંથી રેશમ બનાવવામાં આવે છે. શેતૂરના એક હેકટરના વાવેતરમાંથી વર્ષે અહિંસાથી શાંતિ આવે છે, ૧૨૦૦ કિલો જેટલાં કેશેટા મેળવી શકાય. અમારા દેવ - અહિંસક જેનું સીધુ વેચાણ કેન્દ્રિય રેશમ બે કે અમારા ગુરૂ - અહિંસક પાવરલુમ અગર હેન્ડલુમ્સ વાળાને કર અમારો ધર્મ – અહિંસક વાથી તેમાંથી આવક મેળવી શકાય. અમારૂં જીવન – અહિંસક કેશેટાના કિલોના રૂા. ૪૫ મળે તે પણ અમારી જાત – અહિંસક રૂ. ૨૫૦૦૭– આશરે વાર્ષિક આવક અમારી ભાત – અહિંસક મેળવી શકાય છે. અમારું કાર્ય - અહિંસક (આ રીતે રેશમની ખેતી દ્વારા અસંખ્ય જીવન – અહિંસક Page #678 -------------------------------------------------------------------------- ________________ - પ્રી જેને શાસન (અઠવાડિક) Reg. N.o G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ( 1ષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ooooooooooooooooooooooooo Ú • દુઃખમાં ગભરાય નહિ અને સુખમાં લેવાય નહિ તે માણસ જ સારો હોય. તેનું 0 ચાલે ત્યાં સુધી તે ખરાબ કામ કરે જ નહિ. મેક્ષાથી , આ સહેલું લાગે. સંસારના પ્રેમીને તે આ ભૂંડું અને ખરાબ લાગે. - - - - ૦ નુકશાન કરનારી ચીજને નભાવવી પડે પણ તેના પર ચગ થાય તેવો અનુભવ છે 0 ૦ શ્રાવકને સંસારના રાગી કહેવા તે શ્રાવકપની આતના છે."" . વિરાગી ભગવાનની સેવા કરે તે ફળે. રાગી રગ માટે સેલ કન તે ફૂટી નીકળે. ? * વિરાગના અભાવે આજે શ્રાવક-શ્રાવિકાની ખરાબ હાલત છે. વિરાગ વગરના ત્યાગીની તમારા કરતાં ય ભારે દુર્દશા હોય. ૨ ૦ શ્રી અરિહંત પરમાત્માના ભગત મટી દેવ-દેવીના ભગત બનેલા સાધુઓએ ” દેવ છે દેવીઓની મૂર્તિ મંદિરમાં ન જોઈએ તે ઘાલી અને તમે લોકો તેને કલ્પતરૂ માને! પતન તે કેટલી હદ સુધી થયું છે. તેમને તે સાધુઓને અને તેમને સારાં માન- ૪ નારાએ ભગવાનની ઘોર આશાતના કરી છે. જે તે દેવ-દેવી જાગતાં હોત તે તમને આ લાત મારીને કાઢી મૂકત અને કહેત કે-“અમે તે ભગવાનના પટાવાળા પણ નથી. આ તેમના દાસના પણ દાસ છીએ, સારું છે કે તે દેવ આવતા નથી. - તમને જે સુખ સામગ્રી મળી છે તેના પર વિરાગ નહિ જન્મે તે તમારી દુર્ગતિ જ છે થવાની છે. આ ભગવાનની વાત માન્ય હેય. તે જ વિરાગ આવવાની શકયતા છે છે. બાકી તમે રાગમાં જ મરવાના છે. સુખમય સંસારથી ભાગી છૂટવાની ઈચ્છા તેનું નામ નિર્વેદ છે. ગાળ દે તે ન ગમે છે અને વખાણ કરે તે ગમે તે નિર્વેદ જાય. નિંદા કરનાર કરતાં ય પ્રશંસા કરનાર 4 ભંડા. નિંદા તે હજી ય સહન થાય પણ પ્રશંસા તે પછડે જ. 0 ૪ સ્વાથી કદિ ધમ બને જ નહિ. તે ધર્મ ય કરતે હોય તે ય ઢાંગ જ કરે છે. ) ooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસર કે. શેઠેરશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું સન ૨૪૫૪૬ oooooooooooooooooooooooooo Page #679 -------------------------------------------------------------------------- ________________ ૨ ૯t - 2 7 નામે ચવિસાઇ તિતસરj | શાસન અને સિદ્ધાન્તા ૩મમાડું. મહાવીર-પનવસાધmi, oો રક્ષા તથા પ્રચારનું પત્ર-| -ed-ગર, | 320 (ાડા હાશggys bas e) ' Tી ૨ 9] 15 as a Sports | 15 1915 Jા કાકા ને છે, શ્રી જિનબિંબ નિર્માણથી પણ મુક્તિ. su, पित्तलसुवन्नरुप्पयरयणेहि 0 1313) વૃક્વલંતમા€હિં || નો | રવે નિશવરાHિ is J . નો વાવકુવવું || UMP જ પુણ્યાત્મા, પિત્તલની, સુવણની, રૌથ્યની, ચન્દ્રકાન્ત મણિ આદિ ઉત્તમ જાતિના ! રનની શ્રી. અઠવાડિક : જિનેવદેવની પ્રતિમાને કરાવે છે તે અ૯૫કાળ માં મેક્ષને પા છે. ( વર્ષ) Tી. 2 ] 155) Sajan | as ! Jી ગાડી કોn Sess શ્રી જૈન શાસન કાયાલય e ships seus file is long મૃત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) INDIA IN- 361005 ( એક || 9616163 Page #680 -------------------------------------------------------------------------- ________________ ооооооооооооооо પૂજયશ્રી કહેતા હતા કે . શ્રી ગણદર્શી કે, on ૧ ૦ શાસ્ત્ર મુજબ બેલવું, શુદ્ધ પ્રરૂપણ કરવી તે સહેલી ચીજ નથી. પિતાની છે 4 જાતને ભૂલે તે જ સાચા શાસનપ્રભાવક થાય. જેને જાતની પ્રભાવના કરવી હોય તે છે # શાસનની નિંદા કરાવ્યા વિના રહે નહિ, જેને ધર્મ કરે છે તેને જાત ભૂલવી પડે. 8 4 • લોક વિરોધના નામે, માનપાન જાળવી રાખવા માટે સત્યનું ખૂન થવા દેવું એ હું { આત્માનું જ ખૂન કરવા બરાબર છે. ૧ ૦ શાસ્ત્રની પરવા વિના જે ચાલવા ઇરછે છે, તે ભયંકરતાના ચકળે ચઢેલું છે ન માગનાશક ટેળું છે. ૧ ૦ જયાં સુધી શાસન છે ત્યાં સુધી તે, સાધુઓ પણ પાટ ઉપર બેસીને સયમાગને * બેલતા આવ્યા છે અને બલવાના છે. જેને માથે ત્રણ લેકને નાથ ધર્યું છે અને સામે ૧ આગમને ખજાને છે, પછી તેઓ ડરે પણ શાના ? સાચા સાધુની જબાન બંધ છે કરાવવાની કોઈની જ તાકાત નથી. ૦ પદની પૃહા કરવી એ યોગ્યતાની ખામી છે. - જે શાસનના બને તેજ શાસનની પ્રભાવના કરી શકે. શાસન કરતાં પોતાને 8 છે “મોટા” માને તેવા તે થાય તેટલી શાસનની અપભ્રાજના કર્યા વિના રહે નહિ. છે . શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને આપે તેજ મોક્ષે જાય, ૦ જે વિજ્ઞાન, જે વિદ્યા અને જે બળ પાપભીરૂ બનાવવાના બદલે પપમાં રકત છે બનાવે આરંભ-સમારંભમાં થઈ જતી કંપારીને રોકી નાંખે, શ્રી વીતરાગના ૦ચન ઉપરની આ શ્રદ્ધાને નષ્ટભ્રષ્ટ કરી નાખે અને આત્માને વ્યોગમાર્ગ તરફ વળતે અટકાવી સંસારના છે રાગમાં મહાલતે બનાવે, એ વિદ્યા, વિજ્ઞાન કે બલ જરૂરી કે હિતકર છે એ તે અમા5 રાથી કદી જ નહિ કહેવાય. જે વિદ્યા અને વિજ્ઞાન સત્ય સાંભળવા જેટલા સહનશીલ પણ છે ન બનાવી શકે અને માત્ર પિતાના જ કપિત વિચારના પૂજારી બનાવી સત્યની 8 સામે, કલ્યાણના માર્ગની સામે બળવાર બનાવે એને વિવા કે વિજ્ઞાન તરીકે છે છે કેમ જ ઓળખાવી શકાય ? ૦ જેટલા અર્થ કામને પ્રેમ તેટલે ધર્મને નાશી ૦ અર્થ કામની વાસના માણસમાં જાતિને પણ ટકવા દેતી નથી ૦ સંપ, એકતા, શાંતિ એ સારું છે પણ એ બધું ટકે ત્યાંજ કે જયાં સિદ્ધાન્ત મુજબ ચાલવાની વૃતિ હેય. Page #681 -------------------------------------------------------------------------- ________________ હાલારદેશધારક પૂ.શ્રી વિજયકૃતજી મહારાજની ઘેલછા મુજબ સારા જૉ ચિધ્યો ? તથા પ્રચારનું ww જન કહાની wwww અઠવાડિક મારાા વિસા હૈં, શિાય ન માય = · વર્ષ ૫ ૨૦૪૯ જેઠ વદ-૧૧ મંગળવાર તા. -તંત્રીઓ: પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ (રાજકોટ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવાણ) (નગઢ) નાચંદ પહ્મશી ગુઢકા ૧૫-૬-૯૩ [અ-૪૩ નિગ્રંથ પ્રવચન-જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ : - —સ્વ.પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. (તે વખતે મુનિરાજ) ( શ્રી વીરંશાસન-પર્યુષણા સાહિત્ય અકમાંથી સાભાર ) ૨માત્મા શ્રી મહાવીર દેવનો શાસનના પરમ પ્રભાવક, ચૌદ પૂર્વીના સમથ જ્ઞાતા અને અનેક નિયુ'કિત આદિ રચીને પ્રભુ શ્રી વીરના પ્રવચનને સુગાહ્ય મનાવનાર ,ભગવાત્ શ્રી ભબાહુ સ્વામીજીએ ‘પ્રત્યાખ્યાન પ્રવાદ' નામના નવમા પૂર્વ ઉપ્રરથી દશા શ્રુતસ્કંધ'ના આઠમાં અધ્યયન રૂપે રચેલુ' શ્રીકલ્પસૂત્ર કે જેના મહિમા અમિત છે તેમાંના બે સૂત્રોના યત્કિંચિત સારાંશ નીચે ટાંકવામાં આવ્યે છેઃ— લેાકાંતિક દેવાની વિજ્ઞપ્તિ :— હું લેાકનાથ ! સકલે જગતના જીવાનુ હિત કરનાર ધર્મતીર્થની પ્રવૃત્તિ કર; કારણ કે તે (ધર્માંતીથ) સ લેાકમાં સવ જીવાને હિતકર, સુખકર અને મોક્ષ પ્રાપક થશે.' અનગાર થતા પ્રભુને પ્રભુના ‘કુલ મહત્તર' આદિ સ્વજના સુર, મધુર અને ચારિત્રને ઉત્તેજક શબ્દોમાં સાધે છે - @ સમૃદ્ધિના સ્વામિન્ ! તું જયને સાપ્ત કર. હે કલ્યાણુના કરનાર ! તારૂ કલ્યાણુ હૈ. (હે દેવ !) તું દોષ વિનાના જ્ઞાન, દર્શન અને ચારિત્રની સહાયથી સામાન્ય મનુયથી નહિ જીતાયલી ઇંદ્રિયા ઉપર જય મેળવ, હું જિતેન્દ્રિય ! શ્રમણ-સાધુધમ નુ પાલન કર અને હે દેવ ! (જો હે સકલ વિધ્નાને જીત્યાં છે છતાં અમે કહીએ છીએ ૩) તું જિતવિઘ્ન છે છતાં પણ સર્વોત્કૃષ્ઠ શ્રમણ ધર્મોમાં નિવિઘ્ન પણે રહે. હું વીર ! Page #682 -------------------------------------------------------------------------- ________________ સર્વોત્કૃષ્ટ શ્રમણ ધર્મમાં સ્થિર રહેવા ખાતર તું બાહ્ય (અનશન આદિ) અને અત્યંતર 8 છે (પ્રાયશ્ચિત્તાદિ) તપના બળે રાગ અને દ્વેષ રૂપી મલેને નિગ્રહ કર, ધીરતામાં કટીબદ્ધ છે. થઈને ઉત્તમ શુકલધ્યાન દ્વારા આઠ કમરૂપ શત્રુઓનું મર્દન કર અને અપ્રમાદી બની, R ત્રણ લેક રૂપ રંગમંડપમાં જેમ કોઈ મતલ પ્રતિમલને જીતી જયપતાકા ગ્રહણ કરે તેમ છે | હે વીર ! તું પણ આરાધના પતાકાને ગ્રહણ કર. અને જિનેશ્વર દેએ ઉપદેશેલા 8 આ સરલ માર્ગની સેવાથી પરિષહોની સેનાને જીતીને તુ અંધકાર રહિત, અનુપમ અને છે શ્રેષ્ઠ એવા કેવલજ્ઞાનને મેળવ અને મોક્ષે–પરમપદે પહોંચ. હે ક્ષત્રિયામાં શ્રેષ્ઠ વૃષભ : સમાન ! બહુ દિવસ પયંત, બહુ પક્ષ પર્વત, બહુ માસ પ્રયત, બહુ ઋતુએ પયંત, બહુ અને પયત અને બહુ વર્ષો પર્યત પરિષહ અને ઉપસર્ગોથી નીડર રહીને, છે 8 વિદ્યુત્ આદિ ભયે અને સિંહાદિક ભરને અસમર્થ પણાથી નહિ પણ ક્ષમાથી સહન છે છે. કરવા વાળા થઈને તું જય મેળવી અને તે વર્ધમાન ! તારા ધર્મમાં અવિન છે. છે. કૃતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજી એ રચેલા શ્રી કહપસૂત્રના એક-બે સૂત્રનો છે R થોડા સાર ઉપર ટાંકવામાં આવ્યું છે તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરિઆ ત્રમાં છે. એ મંગલમય સૂત્રના ઉદગારે જેમ મંગલમય છે તેમ મુમુક્ષુ આત્માઓને છે. ઉદબેધક પણ છે શ્રી તીર્થકર દેના એક એક જીવન પ્રસંગ બોધપ્રદ હોય છે. શ્રી 8 ૪ તીર્થકર દેવેનું જીવન પણ સમ્યકૃવની પ્રાપ્તિ પછી જ ગણનાની કટિમાં આવે છે. હું છે તે પુણ્ય પુરૂષ સમ્યફવની પ્રાપ્તિ પછી કઈ અજબ આરાધના કરે છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવને આત્મા સમ્યકત્વ પ્રાપ્તિ પછીના ત્રીજા જ ભવે છે. પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીના પૌત્ર તરીકે અને પ્રથમ ચક્રવત્તિ શ્રી ભરત- 8 નરેશના પુત્ર તરીકે ઉત્પન્ન થાય છે. ત્યાં તેમનું નામ મરીચિ રાખવામાં આવે છે. હું મહાનુભાવ મરીચિ પ્રભુશ્રીના સમવસરણમાં જ સુનિધર્મને સ્વીકાર કરે છે. સમ્યફ યતિ છે ધર્મના જ્ઞાતા, શરીરની મમતાથી પણ રહિત અને સમિતિ-ગુપ્તિના પાલક મહાવ્રતી છે મરીચિ સ્થવિરમહર્ષિઓ પાસે અગીયાર અંગસૂત્રને અભ્યાસ કરતા પ્રભુશ્રીની સાથે 8 વિચારતા હતા. એક સમયે ચારિત્ર ઘાતક દુષ્કર્મને પ્રબળ ઉદય થવાથી ગ્રીષ્મઋતુના છે * દુસહ્ય તાપને નહિ સહી શકતા તૃષાતુર મરીચિ વિચારવા લાગ્યા કે-“નિગણ અને ૨ આ સંસારને અભિલાષી એ હું દુખે કરીને વહન થઈ શકે તેવા અને મેરૂ પર્વત સમાન છે. વજનવાળાં શ્રમણપણના ગુણને વહન કરવાને અસમર્થ છું. તે શું હું વ્રતને પરિત્યાગ . જ કરૂં ? ત્યાગમાં તે લોકલજજાને માટે ભય છે; અથવા એક ઉપાય છે કે જેનાથી છે. વતને ત્યાગ કર્યો પણ ન કહેવાય અને શ્રમ પણ ન પડે. આ સાધુ ભગવંતે મન, 8. વચન અને કાયાના દંડથી વિરમેલા છે, હું તે નથી માટે તેના ચિહન તરીકે મારી છે પાસે ત્રિદંડી છે. આ મહર્ષિએ મહાવ્રતધારી છે તે હું અણુવ્રત કરીશ, આ Page #683 -------------------------------------------------------------------------- ________________ 3 નિગ્રંથ નિર્મોહી છે માટે ભલે છત્ર ન રાખે પણ હું તે મેહે કરીને આચ્છાદિત છું, છે છે એટલે મને તો છત્ર છે. આ નિષ્કષાયી નિગ્રંથો ભલે વેત અને જીણું વસ્ત્રના ધારી દે છે. છે પણ હું તે કષાયી હોવાને કારણે મારે તે કષાયેલાં વસ્ત્ર હે.” આ રીતિએ ભિન્ન છે 8 ભિન્ન જાતની વિચારણા કરી પિતાના વેષના નિર્વાહતી ખાતર કષ્ટ સહવામાં કાયર ! કે બનેલા મરીચિએ મન કપિત પરિવ્રાજકપણાને સ્વીકાર કર્યો. - આ સ્થિતિમાં નવીન વેષથી વિભૂષિત મરીચિ પાસે ઘણા લોકે ધર્મ પૂછવાને જ $ આવતા પરંતુ મરીચિ સ્પષ્ટપણે પ્રભુએ બતાવેલા સાધુંધર્મનું જ પ્રતિપાદન કરતા અને ( કહેતા કે હું તે સાધુધર્મનું પાલન કરવાને અસમર્થ છું આ રીતિએ દરેકને પ્રતિબંધીને ૬ 8 પ્રભુ પાસે મોકલતા, પ્રભુના નિર્વાણ પછી પ્રભુના સાધુઓ પાસે મોકલતા અને પિતે છે છે. પોતાના પરિવ્રાજક વેષમાં પ્રભુની હયાતિમાં પ્રભુની સાથે અને પ્રભુના નિર્વાણ પછી છે ૨ પ્રભુના મુનિઓ સાથે વિચરતા. એકવાર મરીચિ બીમાર થયા. રોગની પીડાથી પિતાની આ વૈયાવચ્ચ નહિ કરતા મુનિવરો ઉપર પાપનાં ઉદયે મરીચિ દુર્ભાવવાળા થયા પણ તરત છે છે જ મહાનુભાવ મરીચિની વિચારશ્રેણી બદલાઈ અને શોધ્યું કે “હે બહુ જ ખરાબ જ 8 ચિંતવ્યું, કારણ આ નિર્મોહી નિગ્રંથ ભગવાને જયારે પિતાના શરીરની પણ પરિચય છે છે નથી કરતા ને મારા જેવા ભ્રષ્ટ થયેલાની પરિચર્યા તેઓ કેમ જ કરી શકે? ઉત્તમ છે છે પુરૂષની ઉત્તમતા ગમે તેવા સમયે પણ ઝળહળે જ મહાનુભાવ મરીચિના ઉપરના ઉદ્દગારે જાણ્યા પછી અસંયમી પુરૂષોની સેવા છે ૪ વિગેરે નહિ કરતા મુનિવરે ઉપર અનુદારતાને આરેપ મૂકી, તેઓની ગુણ- ૪ પર ગ્રાહકતામાં ત્રુટી બતાવવાની નિધૃણ પ્રવૃત્તિ કેણ કરી શકે? એ વિચારવાનું છે | કાર્ય વાંચકોને સોંપું છું. ૪ આ પછી પચીસમા ભવે પ્રભુશ્રી મહાવીરદેવને આત્મા આ જ ભરતક્ષેત્રની છત્રીકા 8 નામની નગરીમાં છવીસ લાખના આયુષ્યવાળા નંદન નામના રાજપુત્રપણે ઉત્પન થયે જ છે ત્યાં શ્રી પિહિલાચાર્ય પાસે સંયમ લઈ અંદગી પર્યત માસખમણને પારણે માસ- 8 છે ખમણેથી વીશસ્થાનકની આરાધના કરી તીર્થંકર નામકર્મ નીકાર્યું. નિર્મોહી, પ્રશાંત, છે. તપસ્વી મહાત્મા નિરતિચાર સંયમનું પાલન કરી ત્યાંથી પ્રાકૃત નામના દશમા દેવલોકમાં 8 છે એક ભવ કરી સમાવીસમા ભાવે પ્રભુ જગદુદ્ધારક તીર્થંકરદેવના ભવમાં અવતરે છે.'' છે. છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમા નિયમિત રીતિએ ચોવીસ તીર્થપતિઓના જન્મ છે. છે થાય છે. અને તે પુણ્યપુરૂષે જન્મથી માંડીને મતિ, કૃત અને અવધિ આ ત્રણ જ્ઞાનના છે ધારક હોય છે. તે સર્વશ્રેષ્ઠ આત્માઓ નિકાચિત કરેલા પિતાના “તીર્થકર નામકર્મને ભોગવવાની ખાતર ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરે છે, ત્યારથી જગતમાં મેલામાગને ઉજાળનાર છે દીપક પ્રગટે છે. અને તે દીપકના પ્રકાશ દ્વારા ગ્ય આત્માએ પિતાના યોગ્ય માર્ગને દેખી તે માર્ગે ગમન કરી અવ્યાબાધ શાંતિના સ્થાનને એને સાધી શકે છે. (ક્રમશ:) Page #684 -------------------------------------------------------------------------- ________________ පපපපාපපපපපපපපපපපපපපපපප શ્રી આચાર્યપદ-સામૈયાનું શાસ્ત્રીય રહસ્ય ખરું? –પૂ. મુ. શ્રી ભુવનચંદ્રવિજયજી (નવાખલ) concoca૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ શ્રી જેને શાસન અતિ ઉડુ, ભારે રસ ખીલવો – ખીલવો જોઇએઝીણવટભર્યું” છે. તેટલું જ ઉદાર અને આજના યુગની ધમાચકડીમા, આવા પ્રસંગો ઉદાત્ત છે. શાસનની સઘળીએ પ્રક્રિયાઓમાં શાંતિપ્રદ આશીર્વાદ રૂપ છે. વિશ્વશાંતિના ઉંચું વૈજ્ઞાનિક તત્વ છૂપાએલ છે. આજનું પ્રતિક છે. વિજ્ઞાન, સર્વજ્ઞ શાસનના સિદ્ધાંતને, એક વાત ન્યાયને ખાતર પણ લખવી વધુને વધુ રચનાત્મક રીતે સાબિત કરે જરૂરી ગીટ-પેશ્ય-આટીફીશીઅલ જાય છે. ' ' શ, આજે ધર્મ પ્રસંગોમાં પણ અનુભવાય પૂ. પા. આચાર્યાદિ ગુરૂ ભગવંતે, છે. પણ તેથી કરીને તેના અસલ સ્વરૂપને, શ્રદ્ધાબદ્ધ અને આગમ પંચાંગી શાઓને ઉપકારક ભાવને ધક્કો ન જ ભરાય. પૂર્ણ વફાદાર હોય છે : જિનાજ્ઞાનુસારી ટાળવા જેવું ટાળીને, મૂળને ઉત્તેજન જ શુદ્ધ ઉપદેશ આપી, વિષમ સંસારથી અપાય. આટલી વાતમાં સઘળુંએ શાણપણ છોડાવી, મુક્તિપદને પમાડે છે. શ્રી જેન આવી જાય છે. જમાનાની આછી પાતળી શાસનની શાસ્ત્રીય અનુમોદનીય પરિપાટિ પણ હવા સ્પશી જવાની તકેદારી એ પ્રમાણે, તેઓના સ્વાગત સામૈયા થયા જ રોકિયાત છે. કરે. થયા જ કરવાના. આવા અનેક ધર્મ શ્રી જૈન શાસન કહે કે વિશ્વ શાસન પ્રસંગે અશ્રદ્ધાળુ અગર તેજોદ્ધષી આત્માએને ખૂચે, અરૂચિકર બને, તેમાં તે કહે. સૂક્ષમ ઉડી રક્ષણાત્મક અનાદિકાલીન વ્યવસ્થા કહે. છે- રાઈટ એન્ડ રીઅલ આત્માઓને જ પાપોદય છે, એમ કરૂણા મેથેમેટિકસ ઓફ નેચર. પ્રકૃતિનું પૂર્ણ હદયે કહેવું પડે.. ગણિત છે, ધર્મ અને સંસ્કૃતિના ટકાવ આવાં પુણ્ય પ્રસંગોમાં, નારવંતીનો માટે, ખીલવણી માટે, રક્ષણ માટે, સબળ વ્યય એ તે પુણ્યદયને સૂચક છે. જે રક્ષકે જોઈએ. તીર્થક સર્વજ્ઞ સર્વદશીના કાળમાં લાખે નહિ, ક્રોડે નહિ, પણ પણ કાળમાં અને અભાવમાં, પૂ. આચાર્ય સ્થાન અબજોને વ્યય ઉભાગે નિર્દોષ મનુષ્ય ગંભીર શ્રેષ્ઠ સ્થાન છે. કલિકાલ સર્વર ની અને તિયના વિનાશમાં થઈ રહ્યો છે, થઈ રહ્યો છે, આ ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી તે ટાણે પ્રબળ પુણ્યના ઉદય વિના, મહારાજા આદિપર્વમાં સ્પષ્ટ ચિત્ર સૃષ્ટિ સન્માર્ગ સુઝે કયાંથી? ખડી કરે છે. તીર્થકર નિવાદ્રાક્ષીત * ધમપ્રસંગોમાં પરમાર્થે આત્મિક ધમષમુનિ ધન:-આની પાછળ શુદ્ધ Page #685 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૪૩ તા. ૧૫-૬-૯૩ ૧રટ . ગુણાકર્ષણ, જવાબદારી, જ્ઞાનમયતા, અનેખું શું શાસન રક્ષા અને ખીલવટ નથી શ્રદ્ધાબળ ડેકાય છે. કરી ગયા ? ' મહાપૂજય, શાસન ધૂરાને ખીલવનાર * ૧૯૨ ના શૈ. સુ. ૬ (પૂ. પા. દાન શ્રી પ્રભવસ્વામીએ, કેવી રીતે શયંભવ સૂ. મ. શ્રીએ અગાઉથી નિર્ણય કરી ભટને પસંદ કર્યા, કેવી કળાત્મક રીતે આપેલ મુહૂર્ત સ્વયં હૈયા ઉલાસથી, તેઓ સાય તરફ આકર્ષાયા, સાધુ બનાવી આચાર્યપદ પ્રદાન કરનાર એ મહાપુરૂષને, શાસન પૂરા સંપી. આ એક રાત્મક સુસ્પષ્ટ પ્રકૃષ્ટ-પુયોગે-૪૫ દિવસના યુહ હતા. જવલંત દષ્ટાંત છે. મહામહોત્સવ સમેત, યશવી પદ પ્રાપક નિઃસ્પૃહ ચૂડામણિ, સદ્ધર્મસંરક્ષક મહાપુરૂષને, તે કાળ તે સમયે, બાહ્યા મહાપૂજય શ્રીમદ્ વિજય કમળસૂરીશ્વરજી. આંતર નયનેથી નિહાળતા, આ અદક્ષ મહારાજા એ, કેવી સૂક્ષ્મ કાળજી, આચાર્ય ગૃહસ્થ સેવકને, શાસનની સિદ્ધ પરિપદ આપતા રાખી હતી ? માત્ર શાસન પાટીને સુયોગ્ય સ્વરૂપમાં જોતા, જે અને શાનની રક્ષા જ આંખ સામે આ આનદની ઉમિએ જન્મી હતી, તેનું વિગત તે કાળે તે સમયની લેખકે પોતે વર્ણન થઈ શકે? અનુભવેલી છે. આજે વચલા ૭૦ વર્ષના ' + આચાર્યપદ પરમેષ્ઠિ મહામંત્રમાં ત્રીજુ એકધારા શાનિક, અને, સર્વ સમુદાયના વંદનીય, પૂજનીય, ઉપાસનીય સ્થાન છે. અનુભવે, ભાર દઈને કહી શકાય કે, તે અમિએ જિસુરે, તેઓશ્રીની કાળજી ઢઘ દકિટ ભરી હતી. ' કેવલિચ વિજે પઈબ્રુવ અને તે પૂર્ણ સફળતાને પામી, લેખમાં અતિ ઈડ પચ. . . . તે અણસાર અપાય, વિગતે કેટલું અપાય . તે આયરિએ નમે સામિ પૂ પા. દાન સૂ મ, ૫. પા. લધિ , • શ્રી જિનેકવર રૂપી સૂર્ય અને શ્રી સૂ. મ. બને પુણ્ય મહોદય મહાતમાઓ સિદ્ધાંતના રક્ષક. ઠેઠ સુધી બની રહ્યા. માત્ર કેવળજ્ઞાની ભગવંત રૂપ ચંદ્ર અસ્ત પામેલા હોય, ત્યારે પદાર્થો પ્રકાશિત કરવા ગુરૂ આજ્ઞા આગળ લાચાર બનીને, તૃતીય પદે બિરાજમાન થનાર, પરપષિ ચારિત્ર આ માટે,, પૂ. આચાર્ય ભગવતે પ્રદીપ - સમાન છે. આવા આચાર્યોને હું નમસ્કાર ચૂડામણિ, ૩૫૦ મહાત્માઓના સુરક્ષક, ગ્રહણ સેવન શિક્ષા દાતા પૂ. પા. આ કરૂં છું. સૂ. મ. પોતાના અંતેવાસી, ભારતવિખ્યાત સુદ પ્રરૂપકે ગુણ થકી, જે પૂ. શ્રી રામ વિ. મ., પૂ. પં. શ્રી રામવિ. જિનવર સમ ભાખ્યા રે. ઉસૂત્ર સમ ગણિવર, પૂ. 6. શ્રી રામવિજયજી પાઠકવર, પાપ ન કર્યું. આ સાત્વિક વિધાન પૂ. આ. શ્રી રામચંદ્ર સુ. મ. દ્વારા, શું ઉપર તે સહેજે ૧૦૦૦ પાનાને ગ્રંથ Page #686 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) : લખાય. શુદ્ધ પ્રરૂપકાતા ગુણની ભગુભાઈ કારભારીનો પણ દેવદ્રવ્યની બાબ- . જનની, અરિહંત પરમાત્માના વિપ. તમાં બરાબર ઉધડો લીધે. શ્રી રાજચંદ્ર કારને સમજી, નાથ પર અવિહડ ભકિત, મિથ્યામતના પ્રચારને ખંભાત અને આજુઆગમિક વચનો ઉપર અકાટય શ્રદ્ધા, બાજુના પ્રદેશમાં નાકામિયાબ બનાવી દીધો. સાથે જ સાત્વિકતા, નિસ્પૃહતા, શાસન ૧૯૭૬ના સંમેલનને શાસ્ત્રીય સાથી સારી વિચારધારામાં મેરૂવત નિષ્કપતા, શેલાવી દીધું. તે વખતના રાજા' જેવા માનાપમાનમાં સમાનતા, વીરતા-ધીરતા ગણાતા બાબુ લેકને, જેમનાં આંગણામાં સ્થિરતાદિ ગુણવલિ છે.' જીવંત ગજરાજે ગર્જતા હતા. તે વખતે - ડn 5. શ્રી જૈનશાસન અનેક વિદ્રોહમાંથી, નવ . . . . . નવ નવ લાખની વાર્ષિક આવક ધરાવતા શુદ્ધ કંચન જેવું અડખમ રહ્યું છે, આ (આજના સવાકેડ), કડક શબ્દોમાં સદુપદેશ વિષમ કાળમાં પણ, એ બધો પ્રભાવ આપી, ભારે હિંસામાંથી બચાવી, ધર્માભિ - મુખ બનાવ્યા. વડોદરા શહેરથી શિખરજીને શાસનસ્થ પૂ. આચાર્ય દેવેને છે. દષ્ટાંત કે ઠારી કુટુંબને સંઘ ગએલ, ત્યારે અજીપાર વિનાના આંખ સામે ખડા છે. છતાં મગજ મુર્શિદાબાદમાં, તેઓશ્રીની નિશ્રામાં બહુ નજદીકના ૨૦મ્મી ૨૧મી સદીના દષ્ટાંત " . “ગિની સેનામોરેની પ્રભાવના થએલ ૨જુ કરતાં આનંદ થશે. સુરત ડી. ના કલેકટર દ્વારા સારીએ તાપી પૂ.પા. આત્મારામજી, મ. શ્રીએ પંજાબ નદીની સરહદે માછલાને બચાવ્યા. પૂ. પા મતિ મડિત બનાવ્યું. અનેક મુમતાનું ઉન્મ- લબ્ધિ સૂમ. જેવા ઉચ્ચ કોટિના શાસન ; લન કર્યું.. સત્ય પ્રકાશક કડક , પણ શુદ્ધ રક્ષક પ્રભાવક શ્રી સંઘને ભેટ આપ્યા. પ્રસપકગ્રંથ, કપરી કસેટીના કાળમાં પ્રકાશ્યા છે. પા. દાનસ્ મ. ને પિતાના પ્રથમ સ્થાનકવાસીપણાના વડા ન બનતાં, શુદ્ધ પટ્ટધર બનાવી, દીર્ધદષ્ટિ વાપરી, સુધારક મતિપૂજક સંવેગી માગ ખુલ્લેઆમ ગ્રહણ આશ્રિતને પ્રથમથી જ દૂર રાખ્યા. ' કર્યો. સ્વાભાવિક રીતે શ્રી. . મૂ. પૂસંઘના પૂ. પા. દાન સૂ મ. શ્રી એ, સિદ્ધાંત ભારતવર્ષમાં પ્રથમ વડા બન્યા. સુસમર્થ મહોદધિ નું. શાસ્ત્રીય પદિધતિનું મહાશાસન સિધ્ધાંત સંરક્ષક અને અજબ ગજ- બિરુદ આપી, ૫. પા. પ્રેમ. સૂ. મ. ને બના પ્રભાવક થઈ ગયા. પટ્ટવિભૂષક બનાવ્યા. પોતાને સિદધાંત - તેઓશ્રીના જ પટ્ટ પ્રભાવક નિસ્પૃહ પ્રેમને વારસે, તેઓ શ્રીએ, પોતાના શિરોમણિ, મહાત્યાગી પૂ.પા. આ. શ્રીકમળ- લાડીલા, હીંયા સ્થિત, વામન પુરૂષને સોંપી સૂરીશ્વરજી મહારાજાએ રાજા મહારાજ અને શાસન રક્ષાની લીલી ઝંડી સાથે, ૧. રામઠાકોરોને, સત્યના સ્પષ્ટ ઉપદેશથી ચંદ્ર સૂ. મ. ને વિરાટ પુરૂષ બનાવી દીધા ભીંજવ્યા. મહાહિંસા-શિકાર–માંસ-મદિરાથી એ વિરાટની વાતે, શાસન સિદ્ધાંત મુક્ત કર્યા. તે વખતના જેનના તંત્રી ' (અનુ. ટાઈટલ ૩ ઉપર ) Page #687 -------------------------------------------------------------------------- ________________ ર૦: હાહાહાહા હા હા હા હાહ, કરો કરમ તે ભાગે ભરમ આજે કરને કાલે ભેગવે ? –ધીરજલાલ પરીખ (સુપ્રીમ). -૦-હાહા હા હા હા હા હા હા રાહ એક પ્રાચીન દ્રષ્ટાંત અર્વાચિન વાતા- રાત્રે જમી કરી પેલી સેટી શેઠને વરણમાં સેટ થાય તેવું છે. આ મુકવા આપી, શેઠની તેરેક વરસની પુરીએ * પંદરેક વરસના સુકુમાર બ્રાહ્મણ બાળકે લઈ પિતાને આપી બેલી, સામાન્ય સ્થિતિના પિતા પાસે કાશીએ પિતાજી, ! કહે ન કહે. સેટી વજભણવા જવાની હઠ ઉપાડી, મારે મહા નદાર છે. રાતના સૌ સુઈ ગયા ત્યારે પંડિત થવું છે, આ પુત્રીએ સેટી જતાં હાથે પેચવાળે જાયે - આજની માફક ૨૪ કલાકમાં કાશીએ ફેરવી અંદર જોયું તે સેનાની ચણાના પહોંચાતું નહોતું. ત્યાં પહોંચતા છથી જેટલી ગળીએ જઈ અને પિતાને અણઆઠ મહિને ચાલતાં પગ રસ્તે જવાતું.. સાર આયે, ત્યાં જઈ એ બ્રહ્મકુમારને ભણવું હતું જેમાં શેઠની બુદ્ધિ બગડી. ગોળીઓ અને રાજા પંડિત થવાના અરમાને હતાં કાઢી લીધી અને એ છોકરી બેલી ! પિતાજી અને સભાઓ ગજવી દિગ્વિજય ક હતે. હું લુહારને ત્યાંથી સીસાની ગોળીઓ લઈ ગરીબ પિતાએ એકના એક લાડકા પુત્ર આવું. . માટે ઘરગાર. મિલ્કત વેચી વિદ્યાભ્યાસ અને તે ભરી દીધી. સેટી હતી તેવી કરવા એક નજીકના સગા મામા જોડે કાશી બનાવી અને સવારે જતાં પાછી સુપરત જવા આંસુભીની આંખે વિદાય કર્યો. એ કરી દીધી. * કેડીલા પુ વંદન કરી વિદાય લીધી. ત્રણેક મહીને કાશીએ પહોંચ્યા, કાશી એ ભણવા માટે જોઈતી રકમ પાંચ દસ વિશ્વનાથના મહાસંસકૃત વિદ્યાલયમાં નામ વરસ ચાલે તે માટે નાની નાની સોનાની લખાવ્યું અને પુસ્તક પાના ખાના ખર્ચ ગોળીઓમાં ફેરવી નાખી. અને એક છરીના માટે બે ગોળી કાઢવા વિચાર કર્યો તે વેચી હાથા જેવી હાથમાં રહે તેવી પોલીસેટીમાં વસ્તુ લઈ આવે તેમ આનંદમાં બ્રહ્મકુમારે ભરી આપી. સાથે આવેલ મામાને કહ્યું, ” • ત્રણેક મહીના દડમઝલ કરતાં ચાલતાં , અરે શા છે ?' ' ' , વચ્ચે એક નાનકડું શહેર આવ્યું. જયાં ખોલીને જોયું તે ધ્રાસ્કા પડી. સીસા આ બ્રાહ્મણ પિતાના શેઠ યજમાન હતાં ત્યાંની ગોળીઓ જોઈ અને અપાર વ્યથાઓ ઉતાર કર્યો - ' વેદના થઈ, , , Page #688 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૨ ૬ શ્રી જૈન શાસન [અઠવાડિક] - બાળકે કઈ મરણ આક્રંદ કરવા માંડયું બરને સમય છે. શેઠને સોપારી કે આવતાં જતાં લેકની પણ આંખ આસુ કાતરતા હસવું આવ્યું. અહમ ડોકીયા કરવા ભીની થઈ ગઈ. પરદેશમાં આંસુ લુછનાર લાગ્યું મનોમન બોલ્યા, કેણ ? ? - . લેકે ગપાટા મારે છે હરામનું લેવાય - વિચારતાં તરત જ ખબર પડી કે નીચ નહિ બેઈમાની થાય નહિ. અરે કોઈ આવો શેઠે જ આ કાળાં કામ કર્યા છે. કેમ કે અને જુએ રૂપિયા પીસ્તાલીસ હજાર સેટી ક્યાંય રેઢી મુકી નહતી. સેનાના ઉપજયા એ પચી ગયા પુત્ર રગે * - હવે ત્યાં પાછા કયારે જવાય અને પાછી 'સંગે પરણ્ય. અને અને અને મહાકાલનું ચક્ર ફર્યું મળે કે ના મળે તે કરવું શું ? દ્વિધામાં તેજ વખતે શેઠને પુત્ર ચોથા માળેથી પડી ગયા પાછળ તે ઘર તે ૧ પાઈની સળંગ દડદડ કરતાં પડયે નીચે. ખોપરી સગવડ હતી નહિ. અનેક અરમાનભર્યા ફાટી ગઈ એકને એક પુત્ર જતાં શહેરમાં બિચારાં ભેળા ભદ્રક કુમારમાં એકદમ કાળે કકળાટ થયે શેઠ શેઠાણું પત્ની છાતી “જુ પ્રગટયે અને બે મામા તમે ઘેર જાવ પિતાજીને કહેજે લેણદેણ પૂરી થઈ. ફુટી રયા તેમના કરૂણ આક્રંદ અને રૂદને કંઈકને હચમચાવી નાખ્યા.. ભકિત કરી જીવન પુરુ કરો, અને ચાલે . ? - ત્યાં આશ્ચર્ય બન્યું. ગંગાના ઊંડા ધરાને નાકે અને હ. ગંગા - સર્વ ડાઘુઓ રૂબરૂ મડદાએ આંખ એવા મને તારામાં સમાવી મારે બીજે 5 ખેલી. મડદુ બેસે ત્યારે કેટલું ભયંકર જન્મ મારી રકમ વસુલ કરવા તે શેઠને લાગે? મોટા લીંબુની ફાડ જેવા ડોળા કાઢી ઘેર જ પુત્રજન્મ આપજે. (ઘણીવાર . આવા ક્રોધ વરસાવતું બોલ્યું. કુપુત્રો પુત્રના હોય છે.), એમ કહી ગંગાના - એય નિર્દય કસાઈ પિતા? મને ન અગાધ જળમાં ડૂબી આત્મહત્યા કરી, ઓળખે ? હું પુત્ર થઈને આવ્યું. તે પેલો બે તેને ત્યાં હું દુશમન તરીકે જન્મ બ્રાકમાર છું. મારી જીંદગી ધૂળમાં મેળવી, પામું અને ધનનાશ કરુ. પછી બન્યુ આમ, અરમાનેના ભડકા કર્યા સોનાની ગેળીઓના બીજે વરસે પુત્રી ગુજરી ગઈ. ત્યા શેઠ 'પીસ્તાલીસ હજાર ઉપજયા તને આનંદ અવસ્થાવાન છતાં પુત્ર નવ મહિને . જમ્યા થયો હશે. પણ મેં તેથી તો ચાર ગણે વાજા વગડાવ્યા સાકરે વહેચાઈ, પુત્રી તારે ધનનાશ કર્યો. અને તેના વ્યાજમાં શોક ટળી ગયો. " વિધવા પત્ની તારી નજર આગળ અને છુટા હાથના પુત્ર કેટલીય લક્ષમી જીદગીભર રંડાપો ગાળે તે મૂકતે જાઉં ફના કરી, વીસમે વર્સ લગન કરાવી છું તે પત્નિ કેશુ? ઓળખી પેલી ૧૩ આપ્યા અને દિવસ પસાર થવા માંડયા, વરસની છોકરી સર્વ વાતનું મુળ જેણે એકાદ વરસ વિત્યુ છે. • ( અનુ. ટાઇટલ ૩ ઉ૫૨ ) . Page #689 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણના પ્રસંગો છે . (પ્રસંગ-૪) . -શ્રી ચંદ્રરાજ બન્યા. ચંદનના હરણ સામે કઈ આંખ પણ ઉંચી કરી શકે તેમ એ સાંભળતાં જ રાવણના રક્તના કણ ન હતુ છતાં, “પર” નામના બેચરે કણમાં કોઇની લાલાશ. ઉભરાઈ ઉઠી. પરસ્પરને અનુરાગ થઈ જતાં, ચંદ્રનખાનું 'હાથીની હત્યા કરવા કેધ ભરાયેલા વનરાજે અપહરણ કર્યું. સવણની મેરૂ યાત્રાના સમકેસરી સિની જેમ રાવણના રામે રમે યમાં આ બની ગયું. ચંદ્રનંખાનું અપહરણ રોષ વ્યાપી ગયો. અને હરણ કરનારની કરીને ખરખેચરે પાતાલ લંકાના રાજા હિચકારી હત્યા કરવા દશકંધર ઉકંઠ ચંદ્રિીદરને ત્યાંથી હાંકી કાઢીને પાતાલ લંકા * પિતાના કબજે કરી લીધી. વાત એવી હતી કે શ્રી મેરતીની જાત્રા કરીને પાછા . કેઈપણ ક્ષેત્રમાં ન હોય એટલા એક રેિલા રાવણને પોતાની સગી બેનના હરણના લાખ જન (૮ લાખ માઈલથી) ચા શ્રી સમાચાર સાંભળવામાં આવ્યા. અને એ જબૂદ્વીપના મેરૂપર્વતની પવિત્રતમ જાત્રા સાંભળતા જ રાવણના રામે રામ રૈષ વ્યાપી કરવા માટે એક દિવસ રાવણ પક્ષની ગયા. હરણ કરનારની ઘાતકી હત્યા કરવા પત્ની સાથે ગુજારૂઢ થઈને લંકાનગરીથી શકધર ઉ&ઠ બન્યો. હાથીને શિકાર નીકળે. . . . કરવા ક્રોધાયમાન બનેલા કેસરીની જેમ શ્રી મેરૂપવત તરફનું એક એક કદમ ખરખેચરને વાત કરવા દશકંધર પાતાલ - રાવણના પાપને ક્ષય કરી રહ્યું હશે. આ લંકા તરફ જવા નીકળે. ." (વિદ્યાના બળથી) રાવણ શ્રી મેરૂપવતની . ' પણ.. પણ.... પટ્ટરાણી મહાસતી શ્રી પવિત્રતમ જાત્રા કરીને ક્ષણવારમાં જ મંદરી દેવીએ રાવણને ખરખેચરનું ખૂન (ડીવારમાં જ) લંકા નગરીમાં પાછો ફર્યો, SS કરવા જતાં અટકાવ્યું. અને કહ્યું, “હે . માનદ ! આ યુદ્ધનું આક્રમણ અસ્થાને છે. • - જે સમયે રાવણ શ્રી મેરૂ પર્વતની બત્રા જરાક તે વિચાર કરે. જે કન્યાને પારકા સંબંધી શુભ કાર્ય કરીને સમયને સુધારી ઘરે કઈને કોઈ પણ પુરૂષને સેપવાની છે, રહ્યો હતો, ત્યારે પ્રેમના આકર્ષણથી તે જે કન્યા પિતાની : જાતે જ કુલવાનું , ખર” નામનો ખેચર અને “ચંદ્રનખા', વરને પસંદ કરી લેતી હોય તેવાં શું . બરાબર તે જ સમયને બગાડી રહ્યા હતા. છે? ખરખેચર ચંદ્રના માટે એગ્ય છે. - આ પ્રચંડ પરાક્રમી લંકેશ્વર રાજા રાવણ અને પરાક્રમી તે તમારે સેવક ઘુશે. માટે Page #690 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૯૪ : પ્રધાનપુરૂષોને માકલીને ખંરખેચરને ચ'તૂ. નખા સાથે પરણાવા, અને તેને પાતાલલકા અર્પણ કરી. અને પ્રસન્નતાને ધારણ કરો.” મંદોદરીએ કહ્યા પછી રાવણને તેના અન્ને ભાઇઓએ પણ એ પ્રમાણે જ કરવા કહ્યું. ત્યારે યાગ્ય વિચાર ફરનારા રાવણે મય અને મારીચને મેલીને બર સાથે ચંદ્રનખાના લગ્ન કરાવ્યા. અને રાવણના આજ્ઞાધર તરીકે ખર ચંદ્રનખા સાથે પાતાલ લંકામાં . સમય પસાર કરવા લાગ્યું. આ માનુ પાતાલ લંકામાંથી હાંકી કઢાયેલ ચ'દ્રોદર રાજા સમય જતાં મૃત્યુ પામ્યા. અને અનુરાધા નામની તેમની પત્ની સગર્ભાવસ્થામાં જ જગલ તરફ એકલી ચાલી નિકળી. સમય જતાં વનમાં જ સત્ત્વશાળી સિહુને સિહણુની જેમ અનુરાધાએ નયાદિ ગુણાવાળા ‘વિરાધ' નામના પુત્રને જન્મ આપ્યા. . સમય જતાં ચોષન પામેલા તે મહાશકિતશાળી, વિરાધ કાઇની રોકટોક વિના પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. બીજી બાજુ વાનરરાજ આદિત્યરજસૂને ઇન્દુમાલિની નામની પટ્ટરાણીને વિશે પ્રચંડ શકિતશાળી ‘વાલી' નામે પુત્ર થયા હતા. કે બાહુબલથી ઉત્ખણુ એવા જે હમેશા લવણ સમુદ્રના અંત સુધીના જ ભૂદ્રીપની પ્રદક્ષિણા કરતા સવ ચૈત્યાને વંદના કરી. પેાતાની નગરીએ રાજ પાછા ફરતા હતા. વળી આદિત્યરજસને ‘સુગ્રીવ' નામે ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) બીજો પુત્ર પણ હતા, અને સુપ્રભા' નામે પુત્રી- પણ. હતી. ઋણપુરમાં ‘ઋક્ષરજસ્' નામના રાજાને જગપ્રસિદ્ધ એવા નલ અને નીલ નામના બે પુત્રો ‘હરિકાંતા' નામની પત્નીને વિશે જન્મ્યા હતા. પેાતાની પૂર્વજોની કુળ પરંપરામાં ચાલતુ આવ્યુ છે તેમ પ્રશ્નડ શકિતશાળી વાલીને આદિત્યરજાએ રાજય આપી. પોતે દીક્ષા લીધી અને ઉગ્રતમ કઠોર તપશ્ચર્યા કરીને તેઓ માક્ષે ગયા. હવે મહારાજા વાલીએ સમ્યગ્દષ્ટિ, ન્યાયવાન, કયાવન્ત, પેાતાની જેવા મહા શક્તિશાળી, નાના ભાઈ સુગ્રીવને યુવરાજ પદે સ્થાપન કર્યો. સરકતા સમયની સેકડા સાથે સૌના સમય સુખમય રીતે સરકી રહ્યો છે. ખરખેચરનુ' ખૂન કરવા જતાં રાવણને અટકાવીને ત્યારે મ દાદરીએ કહેલુ કે કન્યા હૃદયશ્ય કયૌચિદ્ર તપ્યા યદિ સા સ્વયમ્ । વર ધૃણીને રુચિત અભિજાત' ચ સાધુ તત્ ॥૧૭૮ાા જો કન્યા ખરેખર કાઇપશુને આપવાની જ છે તેા તે પેાતાની જાતે જ મનપસંદ અને કુળવાન વરને પસંદ કરે છે તે તે સારૂ જ છે. (હે માનદ!)” (ક્રમશ:) Page #691 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - -94-D-6- - - - - - તે પછાતમતીઓને દરેક માણસ નવા મતી જ લાગતા હોય છે! જુના જમાનામાં કહેવત પડી હતી- પોતાની આદતને વફાદાર રહેવાને જોરદાર માણસ માત્ર ભૂલને પાત્ર.” હવે જમાનાના પ્રયત્ન કરી રહ્યાં છે. થોડા સમય માટે પરિવર્તન સાથે એક નવી કહેવતને ઉમેરો પણ જે તેઓ પોતાની કાગળ-શાહી બગાકરવાને સમય પાકી ગયો છે: “માણસ ડવાની પ્રવૃત્તિ બંધ કરી દે તે કદાચ માત્ર આદતને પાત્ર.' વર્તમાન વિAવ જાત તેમની તબિયત બગડી જાય! પિતાની જતની અને ભાત ભાતની આદત ધરાવતા તબિયત ગુલાબી રાખવા માટે ગમે તેને આદમીઓએ ઉભરાય છે. એમાં કેટલીક કાતરી નાંખવા માટે તેઓ અડધી રાતે આદતે ફકત વ–આનંદ માટેની હોય છે, પણ તેયાર હોય છે ! પરપીડન એમાં હેતુ નથી. પરંતુ કેટલીક આ મહાત્મા ! મને કંઈ જવાબ આપી આદતમાં વ આંનંદ કરતા. પરપીડનનું શકતા જ નથી.” એવા ભ્રમથી સતત તત્વ વધુ માત્રામાં ઢTTIી o- ૧ પીડાય રહ્યા છે. હેય છે આ આદ જ છે . જ્યારે જ્યારે તેઓ તથી મજબૂર બનેલે કaછે pકાગળશાહી બગામાનવી મોટા ભાગે ==== ન : હવાની પ્રવૃત્તિ શરૂ વિકૃત અને દશા ' અજાજા હાથæQિજaછwww કરે છે ત્યારે ત્યારે ધરાવતું હોય એવી સંભાવના વધુ રહે છે. એમાં અચૂક ઉલેખ કરે છે કે આટલા - ઘણાં બધા સમયથી એક મહાત્માએ વર્ષ પહેલા અમે આવું આવું લખ્યું હતું સ્વ આનંદ માટે કાગળ-શાહી બગાડવાની તેને આજ સુધી તેઓ પ્રત્યુત્તર આપી આદત પ્રયત્નપૂર્વક કેળવી છે. એને શંકયા નથી. ઉપરથી અમારા લખાણથી ઉત્તરોત્તર વિકાસ સાધવા માટે તેઓ ખૂબ ડરીને તેઓ સીધાદોર થઈ ગયા છે! જ પ્રયત્નશીલ રહે છે. ઉંદર માટે એવું શેરીને મસ્તીખોર છોકરે કાંકરીચાળા કરે કહેવાય છે કે તે જે પિતાના દાંતને . કે રસ્તે જતાં વડીલની ટેપી . ઉડાવવાનો વપરાશ સતત ચાલુ ન રાખે તે એના પ્રયાસ કરે છે, ત્યારે, એને સતત એવો . જાન ઉપર ખતરો આવી પડે. આથી વહેમ સતાવે છે કે મારા કાંકરીચાળા કે એ પ્રાણી કામની કે નકામી દરેક ચીજે ટોપી ઉઠાવ પ્રવૃત્તિને આખા ગામ પાસે સતત કાતરતો રહે છે. કદાચ ' આ જ કેઈ જવાબ નથી, જેના તેના ઉપર ઈટ પ્રાણી પાસેથી પ્રેરણા પામી એ મહાત્મા ફેંકનારા માણસો જયારે એવું માની લે Page #692 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૬ ૨ : , ' ' : શ્રી જૈન શાસન (અઠવાડિક). છે કે, . જગતમાં ઈટથી મજબુત કેઈ પડુંપડા કરનારાઓને જોઈને તે જેનેતરને ચીજ જ નથી ત્યારે એ સૌથી વધુ કમ- પણ દયા આવે એવું છે. આમાં ખાસ સીબ ઘટના કહેવાય! નોંધ લેવા જેવી બાબત એ છે કે, અમારા : આ મહામાને વધુમાં મહાપુરુષે ઉપર પરમ ગુરૂદેવ પૂજયપાદ આચાર્યદેવેશ, આળ ચઢાવવાની પણ બુરી ટેવ પડી ગઈ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે. શાસ્ત્રીય વાત જુ કરનારા મહાપુરુષને સામે વિના કારણે ચીપીયે પછાડવામાં તેઓ “નવામતીનું આળ ચઢાવીને ભાડે આવે છે. આ અતિ વિદ્વાનનું મંતવ્ય છે. એમને - આ બાબતમાં એકથી વધુ એવું હોવું જોઈએ કે, વિજય, રામચન્દ્ર વ્યકિતઓએ આવું આળ ન ચઢાવવાની સૂરિ મ. પહેલા ગિરિરાજ ઉપર ચાતુર્માસમાં સલાહ આપી હતી પણ હજી તેમની એ એકલા કાગડાએ જ ઉડતાં હતાં ! આ કુટેવ સુધરી નથી. જ્યાં ને ત્યાં “નવમાતી- અવસર્પિણી કાળના પ્રથમ તીર્થપતિ શ્રી નવમાતી' નું આળ ચઢાવનારા તેમને કઈ ઋષભદેવના સમયથી આજ સુધીમાં જેટલા “પછાતમતી” કહીને બોલાવશે તે એમના ચોમાસા પસાર થયા તેટલા માસામાં મોઢામાં કરીયાતાને સ્વાદ આવી જશે. કયારેય ગિરિરાજની યાત્રા થઇ જ નથી. સાનમાં સમજી જાય તે બહુ સારી વાત એવું દિવ્યશાન પતિ મૂર્ખને જ થઈ છે. બાકી તે પછાતમતીઓને દરેક માણસે ' શકે છે. ' ' . ' કે શાસ્ત્રીય મતે નવાગતી કે નવા મત મારા પરમગુરુદેવ શ્રીમદ વિજય લાગતા હોય એમાં જરાય આશ્ચર્ય પામવા રામચન્દ્ર સૂરિ મહારાજા અને મારા ગુરુદેવ જેવું નથી. - શ્રીમદ વિજય રવિચન્દ્ર સૂરિ મહારાજના વર્તમાનના વિદ્વાને વિદ્વત્તાની ચરમ- જન્મ પહેલા ચાતુર્માસમાં ગિરિરાજ બંધ સીમા પાર કરી ગયા લાગે છે. તેઓ રહેતું હતું એવું વિધાન તે થાણા પ્રાયઃ શાશ્વત ગણાતા શ્રી શત્રુંજય ગિરિ. હેસ્પિટલને દદી જ કરી શકે. છતાં રાજ, ઉપર ચઢાય કે નહિ એ સવાલ વારંવાર આ બંને મહાપુના નામે પણ હિંમતભેર ઉઠાવી શકે છે ! અતિ વિકૃત રૂપે ઉચ્ચારવા પાછળ કિન્નાખેરી વિદ્વાનેનું મગજ તે એથી પણ આગળ સિવાય બીજું કયું તત્વ હોઈ શકે? દોડે છે. તેઓ તે ગિરિરાજનું એક પગ “ચાતુર્માસમાં શ્રી સિદ્ધગિરિરાજ ઉપર ન થિયું પણ ચોમાસામાં ચઢે તે કેટલું પાપ ચઢાય, એ કે શાસ્ત્રપાઠ મળતું નથી લાગે અને કેટલું પ્રાયશ્ચિત આવે તેની એવી ઘોષણા કરવી એ આ સદીને સૌથી પણ સ્પષ્ટતા કરે છે !! “માસામાં શ્રી માટે ગુનો ગણાય છે ! આવી સદીમાં શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢય જ નહિ” શાસ્ત્રની વાત કરનારાને નવા મતી કહીને આ સ્પષ્ટ શાસ્ત્ર પાઠ વિના ઉત્સાહભેર ભાંડવામાં આવે એમાં કોઈ આશ્ચર્ય નથી. Page #693 -------------------------------------------------------------------------- ________________ દેવતા છે? : . - હું એચિતે એક ભાઈના ઘરે પહોંચી આજના આધુનિક યુગમાં તે ગેસ ચૂલા, ગયે. ઘરની સુંદર મઝાની સજાવટ અને ઈલેકટ્રીક સગડી, હીટર અને એલર જેવા અનેક આધુનિક સાધને જોઈને મારા મનમાં વિવિધ પ્રકારના સાધને ઘરમાં વસી ગયા હેય એક પ્રશ્ન ઉદભવ્ય, મનમાં ગળાતે તે ત્યાં દેવતા કોણ ? જે દેવતા રાખીએ પ્રશ્ન એકાએક તે ભાઈ આગળ વહેતે તે ઘરની શોભા બગડી જાય. લાખ કરી ધો. ગરમાગરમ નાસ્તાને ન્યાય રૂપિયાનું ફનીચર અને રંગકામ પણ કાળા આપતાં મેં પૂછયું. ' ' પડી જાય. દેવતાના પુમાડાથી અમારું : “કેમ ભાઈ દેવતા રાખે છે ઝર્યાવરણ પણ બગડી જય માટે અમે તે આ સાંભળતાં જ પેલે ભાઈ બેલી દેવતાને સંગ કરતા જ નથી.. ઉઠયે, અરે ! ગાંડાના ગેર, આજના વાહ ભાઈ વાહ ઘણું સારું. તમે તે ભૌતિક યુગમાં વળી દેવતા મળતું હશે. દેવતાબેવતાને રાખતા નથી. પરંતુ હું પાલીતાણા શેમાસું રહેનારને તે અનુભવ અત્યારની તે શી વાત કરવી ?' કોઇએ - છે કે રેજ કેટલા જેને ઉપર ચડે છે? આ એવા દિવાવને જોવાની જરૂર નથી. પુનમના તથા બેસતું વર્ષે હજારે ચડે છે. જે કદાચ કેઈને જેવા હોય તે એમાં પ્રતિબંધ - એક વાત સૌએ સમજી લેવાની જરૂર પણ કયાં મૂકી શકાય છે? . " છે કે ગિરિરાજ પ્રત્યેનું આકર્ષણ શ્રી ' જય શકુંજથી , - આદિશ્વર દાદાના કારણે પેદા થાય છે.., -: વનરાજી :દાદાની ભકિતથી ખેંચાયને કે યેજનો , ' એકેક ડગલું ભરે, દૂરથી યાત્રા કરવા માટે આવે છે. વચમાં, શેત્રુન સમે જેહ, કેઈએ મફતને જસ આટી જવાની ખોટી . ઋષભ કહે ભવ કડવાં, ઉતાવળ કરવા જેવી નથી. તળેટીમાં ઉભા , કર્મ અપાવે તે; રહીને કઈ “યાત્રા કરે ભાઈ, યાત્રા કરે” ભાવાર્થ - શુભભાવથી શ્રીગિરિરાજ સન્મુખ - ની બુમો પાડે એથી ચાત્રા વધી જવાની , જે આજ “ નથી અને કેઈ હાથમાં હંગાર લઈને પગલું ભરે છે. તળેટીએ ઉભા રહી જાય એથી કરીને તે આત્મા લોકેની યાત્રા અટકી પણ જવાની નથી, પગલે પગલે કોડે ભના અરે, મુસલમાન બાદશાહના જુલ્મી શાસન . કર્મોને ખપાવે છે. કાળ દરમ્યાન પણ યાત્રા અટકી નથી. તે ન –શ્રી આદીશ્વર દાદા Page #694 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૮ અનુભવું છુ. કે દેવતા આવ્યા છે અને તમે કેમ ના મારા જોવામાં ધાડા છે. વિશેષ ખીજાતા તેએ એલ્યા, એકવાર તા કહ્યુંને નથી છતાં પણ ફરી પાછે નકામા પ્રશ્ન પૂછ્યું. કેવા સુખ છે ? નમ્રતાથી હસતા હસતા મે ફરીથી પૂછ્યું, તમે ના પાડી છે. પણ તેના ધૂમાડા નીકળતા જણાય છે. આ વચનામૃત સાંભળતાં જ પેલા ભાઈ અત્યંત ક્રોધી બની ગયા અને ખાલી ઉઠયા, ના પાડી છતાં પણ મનમાં નથી. વારે ઘડીએ શુ પૂછાપૂ કરે છે ગાંડા થઇ ગયા લાગે છે. અહીથી બહાર નીકળી જા નહીતર હમણાં ઢાળી નાખીશ. ડાયનીંગ ટેબલ પરથી ઉઠતાં ઉઠતાં હું બાલ્યા, .ભાઈ દેવતા તે નથી રાખતા તા પણ આવડા માટા ભડકા કયાંથી થયા? આશ્ચર્યની વાત એ છે કે તમારા ઘરમાં દેવતા નથી પણ તમારા હૃદયના ભ્રૂણીયે ભ્રૂણીયે ધ્રુવતા પડેલા છે. આ દેવતા તમારા કરેલા ત, જાપ અને તપાદિ વગેરે અન ત મેાક્ષના સાધમાને બાળી નાખે છે. જેમ જવાળામુખી પર્વતા, ધરતીકા, વટાળીયા આદિ પાતાની આસપાસના પ્રદેશને હાનિ પહાંચાડે છે. તેમ ક્રોધી ”માણસ ક્રોધને વશ થઇને આજુબાજુના વિસ્તારમાં નુકશાન પહેાંચાડે છે. અશાંતિ ઉભી કરે છે. • જૈન શાસન (અવાડિક) માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે કે કામ સમાન વ્યાધિ નથી, માહ સમાન શત્ર નથી, ક્રોધ સમાન અગ્નિ નથી જ્ઞાન સમા સુખ નથી. હરહમેશ ક્રોધની શરૂઆત મૂર્ખતાથી થાય છે અને તેની પૂર્ણાહૂતિ પ્રસ્તાવથી થાય છે. --વિરાગ બ્રિટનના જુનિયર હેલ્થ મિનિસ્ટર મિસીસ એડવિના કચુરીની ચેતવણી ઈંડાથી ઝાડા, ઉલ્ટી, ફાલેરા ટાઈફોડ અથવા મે।ત! કારણ કે ઇંડામાં સાલમાનેલા” ઝેર વ્યાપ્ત થયેલુ છે. માટે આમલેટ, બીસ્કીટ, કેક, માઇસ્ક્રીમ વાપરવા જીદગી માટે ખતરનાક છે. શરીરને માનનારે માંસાહાર છેડવા ોઈએ તે આત્માને માનનાર શુ કરે ઈંડા ખાવાથી પાપ તા થાય જ પણ ઈંગલેન્ડના ડૉ. રાખટ ગ્રોસની ચેતવણી ઈંડાથી ખુજલી, એગ્ઝિમા દાદર, એલજી, ચમ રોગ ક્રમ – સફેદ કોઢ, લકા ચામડીનુ કેન્સર કારણકે ઈંડાની સફેદીમાં એવીડીન” ઝેર હાય છે, જેનાથી ભય કર રાગે થાય છે. ( જીવદય પુકાર ) Page #695 -------------------------------------------------------------------------- ________________ જૈનશાસન જેટલું સલામત, - તેટલું વિશ્વનું હિત સલામત – પહિતવર્ય શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ ગામને પાદરે એક તળાવ છે. “સવિ જીવ કરૂં શાસનરસીની ઉત્કૃષ્ટ તળાવને કાઠે બાળક ઉભે છે. ભાવનામથી ફલિત થયેલું જૈનશાસન બાળકને એક રમત સી. વિશ્વની કથાનું મુખ્ય અને મહાકેન્દ્ર છે. દુન્યવી વાર્થની માત્રા યતિક ચિત પણ પાસે પડેલે પથ્થર તળાવના શાંત તેની સાથે જોડાયેલી નથી. જે જેનશાસન પાણીમાં નાંખે. જેટલું અક્ષત અવ્યાબાઘ, તેટલું વિશ્વનું * જે જગ્યાએ પાણીમાં પથ્થર પડયે, કલ્યાણ અક્ષત અવ્યાબાઈ. જેટલું છેતેની આસપાસ વર્તુળ રચાયાં. શાસનને નુકશાન તેટલું વિશ્વને નુકશાન, બાળકને વર્તુળો જોવાની મઝા આવી. તેટલું વિશ્વના પ્રાણીઓના હિતને નુકશાન.. બીજીવાર માટે પથ્થર ઉપાડશે. જેથી - - ૪૫ વર્ષોથી જગતમાં ઈદ્રભાવ ઉત્પન્ન ઘા કરીને પાણીમાં નાખ્યું. કરનારાઓ આ રહસ્ય સમજે છે. તેથી જ - પહેલાં કરતાં પાણી વધારે ડહોળાયું. તેમને મુખ્ય મારચે ખરી રીતે તે જેવધારે વળે રચાયાં. ' ' શાસનની સામે જ છે. “જગતના અગિયાર સેન્ટર જેટલા જોરથી ક્ષુબ્ધ થયું. તેટલા ધ” નામના પુસ્તકમાં ખ્રીસ્તી ધર્મગુરૂ તેની આસપાસ વર્તુળો વધારે રચાય. શુમે શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજને જ સેન્ટર જેટલું ઓછું ક્ષુબ્ધ થાય તેટલાં ક મુકયે છે, અલબત, બેટા અર્થમાં. વળે ઓછાં રચાય. સેન્ટર જેટલું સ્થિર તેઓ જાણતા હોય છે કે ગઢ તુટ, કે તેટલું પાણી શાંત. બાજી હાથમાં. • આ સંગોમાં જેનશાસન રૂપી કેન્દ્રને ઘરને વડિલ પુરૂષ જેટલો વ્યવસ્થિત બચાવવાના ભગીરથ પ્રયાસ કરવાને બદલે, તેટલા તેને આશ્રયને રહેનારા કુટુંબીજને ઊભી કરવામાં આવેલી ઈન્દ્રજાળ પાછળ જેનશાસનને ધસડવાના આપણે જ પ્રયાસ શાળાના પ્રિન્સીપાલ જેટલા શિસ્તબદ્ધ. કરીયે. તે વિશ્વના પ્રાણીઓનું હિત કેટલું તેટલા શાળાના બીજા શિક્ષકે વિદ્યાર્થી એ બધું જોખમાય ? આપણા ઉપર આક્રમણ શિસ્તબદ્ધ, કરનારના સૈન્યમાં જ આપણે ભરતી થઈ વ્યવસ્થિત. Page #696 -------------------------------------------------------------------------- ________________ , શ્રી જેને શાસન (અઠવાડીક). જઈએ, તે જગત રક્ષણની આશા કેની વર્તમાનમાં બિરાજમાન જૈનાચાર્ય, પાસેથી રાખે ? ' . . મહારાજાએ શું કરવા ધારે છે ? જેન જેમશાસનની ધુરાને વહન કરવાની શાસન સાથેને સાપેક્ષાભાવ ધરાવી તે ટકાવી બાબતમાં વર્તમાન જૈનાચાર્યો માટે એજ રાખવા ઇરછે છે ? કે ઉપેક્ષાભાવે જેયા જ પરિસ્થિતિ અતિ વિકટ અને કપરી છે. કરવામાં માને છે કે જેનશાસનને તોફાગમે તેવાં તે કાને વચ્ચે, ગમે તેવાં પ્રલે- નની આંધીમાંથી બચાવી લેવાનો ભવ્ય ભને વચ્ચે જેનશાસનના ગઢને વ્યવસ્થિત પુરૂષાર્થ કરવા ઈચ્છે છે ? સિંહની એક ટકાવી રાખવાની અસાધારણ જવાબદારી ત્રાડ માત્ર હરણિયાએને, ધ્રુજાવી મુકવા અને જોખમદારી તેમના શિરે છે. એક રીતે માટે બસ હોય છે. નવસર્જનની ઈંદ્રજાળ કહીએ, તે વિશ્વના તમામ પ્રાણીઓના અસત્ય, અન્યાય, અનીતિ વગેરને પાયા રક્ષણની ફરજ તેમના ઉપર છે. તેમના ઉપર ખડી કરવામાં આવી છે સમર્થ શિવાય જગતનું બેલી કોણ ? તારણહાર પુરૂષની એક ફુક માત્ર એ ગંજીપાના કેવું ? તેઓ ધારે તેં પ્રાથના ભાગે પણ મહેલને જમીન દોસ્ત કરવા માટે બસ સેનશાસનને અવ્યાબાધ રાખી વિશ્વના હોય છે. (જૈન શાસન સંસ્થા) પ્રાણીઓને બચાવી શકે છે, અથવા તે ઉપેક્ષા કરી પ્રાણીના હિતને ડબાવી જીવદયા પાળનાર સુખી બને છે. શકે છે. * ૦ જીવદયા જ. અહિંસા ધર્મનું મૂળ છે. છેલ્લા ૧૦૦ વર્ષમાં જેનશાસન. ઉપર * અહિંસા મારો ધર્મ છે. અનેક આક્રમણે આવી ચુકયા છે. છતાં .અહિંસા ધર્મને ચાહું છુ. હજી ઘણું સુરક્ષિત છે, વણ ત વ્ય- ° ૪. આ . વસ્થિત રીતે ચાલ્યા આવે છે. તે સુરક્ષિત ૦ હું અહિંસક સંસ્કૃતિની હમેશા રક્ષા બાબતેને કાયમી ટકાવી ચખી, તેના આધારે : કરીશ. શાસન નિરપેક્ષપણે બનાવાયેલી બાબતને સર્વ જીવોની સાથે મૈત્રીભાવ રાખીશ. . સાપેકા બનાવી લેવાની વહેલી તકે જરૂર છે. તે સિવાય ભવિષ્યમાં આવી પડનારી ૦ હું મારો ધર્મ બંધુઓને “જય અહિંસા માનવી મહહિંસા અટકવાની કોઈ આશા કહીશ. જણાતી નથી. સર્વ જીવોના કલ્યાણમાં જ મારું કલ્યાણ છે. છે આજની ગણાતી વિશાળ દષ્ટિ, વિશ્વ , અહિંસા પરમો ધર્મ અમારે મૂલા મંત્ર છે. બંધુતા, વ્યાપક સેવા વિગેરે માત્ર શબ્દથી જ મેટા દેખાય છે. ખરી રીતે વિશ્વ. • હું જીવદયા પૂર્ણરૂપથી પાલન કરીશ.' હિતથી તે ચુત કરનારા છે. (જીવદયા પ્રકાર), Page #697 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ ક ૪૩ : તા. ૧૫-૬-૯૩ : ( અનુ પેજ ૧૨૯૨ નુ' ચાલુ ) સીસાની ગોળીએ ભરી આપવાની સગવડ કરી આપી તે. અહીથી મરીને ખીજે જન્મી અને રૂણાનુ બંધ કારણે પત્નિ બની ઘરમાં પાછી આવી હવે તમે અને તે, જીંદગી ભર સબડા અને નિસાસા નાખે તે મારી વસુલાત પુરી થઈ. આટલુ બેલી આગળ ચલાવ્યું. આ એટલા માટે કર્યુ કે સમાજ જાણે એધ પાઠ લે. કે હરામનું ધન કેટલુ દુઃખદાંયી છે ચારી કરીને, છુપા પાપ કરીને, આવેલ ધન સપત્તિ “એટલે અકાળે આવતાં દુખ” અને છેલ્લી જીંદગી સમડી સખડીને રીબાઇ ને મૃત્યુ' પામે છે. જે ત્યારે પણ એજ બનવાનુ' છે. આટલુ ખેલી આંખ મી'ચી દીધી. પણ બીજાની આંખેા દીધી. લેહાર ગમે તે રૂપે આવે. આવુ' ઘણીવાર ઘણી જગ્યાએ જોઇએ છીએ તેા તે આ પરત્વે જ સમજવુ. આ જન્મનું નહિં તેા પૂર્વ જન્મનુ' લેણુ' હશેજ, અત્યારે કરશે. તે હવે ફરી ભાગવવાનું આવશે જ. છતાં ખાત્રી નથી તેા કરે કરમ તા ભાંગે ભરમ. ઉઘાડી આપણે જ માટે માજથીજ પ્રતિજ્ઞા લઇએ એવુ ખાટુ ન કરીએ કે આપણે ભાગવવાના વખત આવે. અર્થાત આજે કરી અને કાલે ભાગવા. | —— લાભ થા? જો જીવનમાંથી વિષય-કષાયે। આછાં ન થાય તા આરાધનાના લાભ શે ? સામાયિક કરી પણુ જો નિંદા-કુથલીમાં જ આખી સામાવિક પસાર કરી તે સામાયિકના લાભ શે ? પ્રતિક્રમણની ક્રિયા કરી પણ આખુ પ્રતિક્રમણ ઉંઘમાં જ જો પૂર્ણ થયુ. તે તે પ્રતિક્રમણના લાભ શું ? માટે જે કાંઇ આપણે પરમાત્માની આજ્ઞા મુજબ અનુષ્ઠાન કરતાં થઇએ પણ અપ્રમત્તભાવે ને આત્માના ધ્યાનમાં જ જો તે તે સમય પ્રમાણે પૂર્ણ થાય તે આત્માને મહાન લાભ છે. | = x — નાળીયા સાપના ઝેરથી બચવા નેાળવેલ નામની વનસ્પતિ સુધ ા સાપનું ઝેર ઉતરી જાય. તેમ સંસાર રસિક જીવાને સ'સારનુ' ઝેર ચડી ન જાય માટે જ વાર વાર દર્શન-જ્ઞાન–ચારિત્રની આરાધના કરવાની છે. એટલે રત્નત્રયીની આરાધના સંસારનુ` ઝેર ઉતારવા માળવેલ છે. —પૂ. સા. શ્રી હર્ષાપૂર્ણાશ્રીજી મ. ( અનુ. પેજ ૧૨૯૦ નું' ચાલુ ) સુરક્ષાની, શ્રેષ્ઠતમ યશેાગાથા સાથે, પ્રકૃષ્ટ પુણ્યના ઝગમગતા સૂર્ય કિરણે ની, ભારતભરમાં સુવિખ્યાત છે. આલેખવી હાય તા પાંચ હજાર પૃષ્ઠ કડારાય. વચન શાસ્ત્રનુ સિદ્દ કરી બતાવ્યુ'. આચાય જિનશાસનના નૈતિકરાઃ ॥ Page #698 -------------------------------------------------------------------------- ________________ Reg. N.o G-SEN-84 શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ A |SિIDU TI # સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું 0 ૦ શ્રાવક વિરાગી જ હોય છતાં રાગ થઈ જવાની સંભાવના છે. તો પણ જ્યારે આ તે જ્યારે રાગ થાય ત્યારે રાગને કાઢી નાંખે અને વિરાગને સાચવે. પણ રાગ પિષ- વાની મહેનત ન કરે જેથી વિરાગ જીવતો ને જાગતે રહે. સારૂં મળે તે પણ ન ખાવું તેનું નામ તપ ! સારૂં ખાવા તપ કરે છે પેટ ભરવાનો છે ! & ૦ શ્રાવક-શ્રાવિકા આગળ વિરાગના વર્ણન કરવા પડે અને રાગની ભયાનકતા સમજાવવી તું પડે. તે જૈનકુળમાં જનમવા છતાં ભારે પદય છે. 0 રાગ તે જ ઉપાધિ. રાગી કદિ સુખમાં – શાંતિમાં હોય જ નહિ. રાગી તે કે હંમેશને દુખી. ૫ ૦ શ્રાવકને સંસારની કઈ ચીજ પર, સંસારના કોઈ પદાર્થ પર રાગ ન હોય પણ તું છેષ હોય. તેમ તે કઈપણ વ્યકિત પર દ્વેષ ન હોય. ભયંકર નુકશાન કરે તેના કે પર દ્વેષ ન કરે. “અપરાધી શું પણ નવિ ચિંતવી એ પ્રતિકૂળ' આ જ ભાવના કે 0 ભાવે અને વિચારે કે “કેવા ભયંકર પાપ કરે છે! કયારે પાપ કરતે અટકે. આ છે જે જીવ રાગની પીડા સમજે તેને જ વિરાગને ખપ પડે. રાગના પ્રતાપે ખરાબ છે છે ગતિમાં જ જવું પડે આ શ્રદ્ધા થાય તે જ વિરાગ આવે. “હું આત્મા છું, તે પુણ્ય-પાપ છે, પુણ્ય કરે તે સારી ગતિ મળે, પાપ કરે તે ખરાબ ગતિ જ મળે” છે આમ ન થાય તે શ્રદ્ધા થાય નહિ. ૪ ૦ બંધનમાં પડેલા છૂટવાની ઇચ્છાવાળો હોય, કાદવમાં ખૂંપેલો બહાર નીકળવાની છે છે ઈરછાવાળો હોય તેમ શ્રાવક સંસારથી છૂટવાની ઈચ્છાવાળો હોય. કેease eeeeeeeeeeeeeee જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c૦ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠેસુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું નઃ ૨૪૫૪૬ ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ Page #699 -------------------------------------------------------------------------- ________________ સૂર 9282 96-6-3-22 નમો પ૩વિસાદ તિæયાાં ૩૫મારૂં મહાવીર પવસાળાં શાાન અને ધ્વાન્ત રા તથા પ્રચારનું du સાસ અઠવાડ શાસન રસી. સવિ જીવ કરૂં TWITTER #pho THIS તે મુક્તિ દૂર નથી ! २जा दबे होडमा माईद्धिवा સા સા तरुणीम् स्ववंतीसु • 1 1 Pradee महावीर जया सिद्धी ।। જેમ લેાભી જીવાને દ્રવ્ય-ધનમાં મતિ હાય છે અને કામી જીવને રૂપવ તી રમણીઓમાં મતિ હોય છે, તેની જેમ જો શ્રી જિનેશ્વરદેવના તારકમાં મતિ થઇ જાય તેા મુક્તિ કરતલની મધ્યમાં જ રહેલી છે અર્થાત્ તેના માટે મુક્તિ છેટી નથી ! એક (0 લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન દેશમાં રૂા.૪૦ દેશમાં રૂા.૪૦૦ શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ 14 જામનગર (સૌરાષ્ટ્ર) INDIA-PIN-361005 सागरसरि जानमनि बारावीर जैन आराधना केन्द्र कोवा (गांधीनगर) पि ३८२००६ Page #700 -------------------------------------------------------------------------- ________________ આ " રે , - - આ એક હતે રાજકુમાર ગઈ. આખરે મુનિએ તેને મને સમજાવ્યા - પેઢાલપુર નામે એક ભવ્ય નગરી હતી. કે મરણ નિશ્ચિત છે તે હું જાણું છું પણ તેને રાજા વિજય ખુબ ધાર્મિક અને તે જ તે ક્યારે આવશે, તે હું નથી જાણતા. ન્યાય પ્રિય હતું. તેને એક સુંદર રૂપ એક વાર વરસાદ પડી ગયાં પછી રૂપના અંબારસમી વિજયા રાણી હતી. કાળ. અન્ય બાળકોની સાથે આ બ લમુનિ પણ કમે નગરીને મહત્સવ સમો અવસર મળે, પાતરાંની હડી કરીને પાણીમાં તરાવવા લાગ્યાં. સૌ નગરજને એ વગર દીવાળીએ દીવાળી બીજાએ મુનિ ધર્મને તેમને ખ્યાલ આપે, ઉજવી, ઘર ઘર દીવા પ્રગટાવ્યાં. પળે તે સાંભળતાં જ બાલમુનિ એકદમ શરમાઈ પિળમાં રહેલાં દહેરાસરમાં મહોત્સવે જઈ ક્ષેમ પામ્યાં. તુરંત મહાવીર પ્રભુ પાસે મંડાયા કેમકે પોતાનાં પ્રાણ પ્યારાં રાજાને જઈને “ઈરિયાવહિયા’ આલેચતાં “દગમટ્ટી ત્યાં સુ કમળ પુત્ર રત્નને જન્મ થયે હતો દગમટ્ટીએ શબ્દ ઉચારવા લાગ્યાં. ખેલત, ૨મતે, કુદત બાળ આઠ વર્ષને પૃથ્વી કાય અને અપકાય જીવોને ખમાવતાં રાજકુમાર થઈ ગયો. અને તેની કિસ્મત પાપને અતિ પશ્ચાતાપ થતાં ભવનાની ખુલી ગઈ. પરમ વિશુદ્ધિ થતાં કેવળજ્ઞાન પામી ગયા. " મહાવીર પ્રભુ પોતાના વિશાળ પરીવાર મારાં બાળકે આ હસતાં–ખેલતાં સાથે બાળ રાજકુમારની નગરીમાં પધાર્યા. રમતાં બાળ રાજકુમારમાંથી બાળ મુનિ જાણે બાળ રાજકુમાર તેમની રાહ જોઈ બની નાનાશા અપરાધનું ખુબ સુંદર હૃદય રહ્યાં હતાં. પ્રભુની પહેલી જ દેશના સાંભ- પૂર્વક પ્રાયશ્રિત કરી વિરાજી જનાર ળતાં વિરકત થઈ માતા પિતાની અનમતી લઈ આ મહાન બાળ મુનિ કેણ હતાં જાણે છે? પ્રભુજીનાં પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામિ તે હતાં અતિ મુકત કુમાર. પાસે દીક્ષા ગ્રહણ કરી. તેઓ બાળ રાજ -શ્રી અમીકુમારી કુમાર માંથી બાળમુનિ બની ગયાં. એક દિ તેઓ સવારે વહેલાં ગોચરી હિંસાથી ભયંકર દુખ આવે છે. લેવા નીકળ્યાં. એક શેઠને ત્યાં ગયાં. બાળ બધાથી મોટું પાપ – હિંસા. મુનિને જોઈને શેઠની પુત્રવધુને ટીખળ બધાથી મટી કુરતા - હિંસા. કરવાનું મન થયું. તેમને ટિખળ કરતાં બધાથી મોટો અપરાધ – હિસા. કહ્યું કે કેમ અત્યારમાં? બહું મેડું થયું બધાથી મોટું દુષ્કૃત્ય – કે શું? શબ્દ દ્વિ-અર્થી હતાં. બેચરી મા અને દીક્ષા બને ને લાગુ પડતાં હતાં. તેને બધાથી મેટું અસત્ય - મને તુરંત સમજી જઈ બાળમુનિ બે રૂખાથી મોટું દુઃખ - હિંસા. કાર પર હું જે જાણું છું, તે નથી જાતી , " બન્થીતી તકલીફ – હિંસા. સાંભળી ચબરાક પુત્રવધુ વિચારમાં પડી. બ. બધાથી પિતા અશાંતિ – હિંસા. T '*" - II I Page #701 -------------------------------------------------------------------------- ________________ હાલારદેશધ્ધારક ..આશ્રી વિજયમસ્તનજી મહારાજની ટ્વેરમા મુજબ શાસન અને ચિન્ત તથા ગ્રંથારજી 4 www 0601 વર્ષ शासन • અઠવાડિક મારારા વિરાપ્ત થ, શિવાય ચ મનાય જી -તંત્રી:પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) (રાજ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવાણ) પાનાચંદ પામી સુઢકા (નગઢ) ૨૦૪૯ અષાઢ સુદ-૨ મંગળવાર તા. ૨૨-૬-૯૩ [અંક-૪૪ નિગ્ર ́ પ્રવચન-જ્ઞાતપુત્ર શ્રી મહાવીરદેવ ઃ —સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મ. (તે વખતે મુનિરાજ) જૈન દાનની આ પરિસ્થિતિ સામે ગીતા વિગેરેની પરિસ્થિતિને અવકાશ નથી દુ:ખના ત્રાર થવા કે ધનિકાર થવાથી ઇધરાવતાર થવા. એ વિગેરે જ્ઞાનીઓના ધમ નથી. જ્ઞાનીઓની અને અજ્ઞાનીઓની કરૂણામાં આકાશ અને પૃથ્વી જેટલુ અ'તર છે, આ અંતરને ન સમજનારા માટે કૅલ્પનાઓના દ્વાર ઉઘાડાં હોય એ તદ્દન સહજ છે. હવે એ લેાકેાત્તર આત્માએ જ્ઞાનના બળે સઘળુ' સ્વય' જાણી શકે છે, તેએ પેાતાના છેલ્લા ભવમાં સ્વયં સ`બુધ્ધ હોય છે એ વાત હમ્મેશાં શક્રસ્તવમાં સયસંમુદ્દાણુ, પદને બાલનારાઓની જાણ મહાર ન હોઇ શકે. તેઓ જે સમય જેવુ... જુએ છે તેવુ કરી લે છે. એટલા માટે આપણે પ્રભુશ્રી એ કરેલુ કરવાનું નથી પણ કહેલુ કરવાનું છે- એ વાત જો પ્રભુસાના ઉપાસકા સારી રીતિએ સમજી જાય તે ધમ ભાગમાં આવતા એક એક અંતરાય ટળી જાય. વિશ્વમાં સર્વોત્તમ સ્થળે વિરાજતા આ પુણ્યપુરુષો સ્વય' જ્ઞાની હાવા છતાં લેાકાંતિક દેવતાઓના એ આચાર હેાવાથી તે પ્રભુને વિનમ્ર ભાવે સુંદર શબ્દોમાં વિનતી કરે છે, તે મુજબ પ્રભુશ્રી મહાવીર દેવને પણ તે મહાનુભાવે દેવતાઓએ કરેલી વિનતિને ઉપર ટાંચી છે. તે ઉપરથી આપણે જોઇ જાણી શકીએ છીએ કે પ્રભુશ્રીએ પ્રવર્તાવેલુ' થમ તીથ સવ લેાકના પ્રાણીઓ માટે હિતકર, સુખકર, અને અવ્યાબાધપણાને આપનાર Page #702 -------------------------------------------------------------------------- ________________ છે. આ ાતીના એક એક અંગને હૃદયથી હિતકર માનનાર-પછી તે ચાહે તે જાતિ કે કુળના ડાય~તે જૈન કહેવાય છે અને તે ધર્માંતી ના એક પણ અગને યથાસ્થિતિપણે આરાધનાર અવ્યાખધ સુખને શેકતા થઈ શકે છે. આવા અનુપમ ધ તીને પામ્યા પછી પણ જે આત્મા પેાતાની દોષ નિવૃત્તિ " આરાધવામાં ઉપેક્ષાભાવ રાખે અને પ્રત્યુત નવીન કાર્યમાં વિચિત્ર અનુમાન તથા ઉપમાને તાળે તે આત્મદ્રોહી કહેવાય એમાં શું આશ્ચય .. પ્રભુશ્રી તે। સ્વય' સયમમાગના સ્થાપક છે એટલે પ્રભુને તે ફાઇનાએ ઉત્સાહની જરૂર નથી. હતી છતાં કુલ મહત્તર આદિ સ્વજનોએ પ્રભુશ્રીને સયમ મામાં કેવાં સુદર અને મધુર શબ્દોમાં ઉત્તેજિત કર્યા છે એ ખાસ વિચારવા યાગ્ય છે. શ્રી કલ્પસૂત્રના શ્રોતાઓ સંયમ પ્રતિની સદ્ભાવનાએ ખીલવે તે તેએ પેાતાનું અને પેાતાની સંતતિનું અનુપમ હિત સાધી શકે એ નિઃસાય છે. પાતે તેમજ પેાતાની સંતતિ શુદ્ધ સયમી બની પ્રભુમાનાં પ્રભાવક બને એ કઇ એન્ડ્રુ ઉપકારક નથી, આત્મઘાતક વિષય પિપાસા અને સ્વા મયતાને અનુલક્ષી તેઓએ સંયમ ભાવમાં શિથિલ નહિ થતાં બહાદૂરીથી સયમના માગ ખેડવા એ તેનું કર્ત્તવ્ય છે. કુલમહત્તરાઓના ઉપદેશ ઉપરથી હિતચિંતક સ્વજન વગે પોતાના સંતાનન હિત માટે કેવી ભાવના રાખવી જોઈએ અને કેવુ· આચરણ કરવું જોઇએ એ, પણું ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. હુિતચિંતક કહેવરાવવુ' સહેલ છે પરંતુ બનવુ. ઘણું જ કઠીન છે. જયારે પ્રભુશ્રી, અનગાર થવા માટે નરેન્દ્ર અને દૈવેદ્રોએ કરેલા મહત્સવ પૂર્વક શીબીકામાં બેસીને જ્ઞાતખંડ વનમાં પધારે છે તથા અશાકવર વૃક્ષની નીચે શીખીકામાંથી ઉતરી વૈરાગ્ય વાસનાથી વાસિત પ્રભુ પેાતાની મેળે જયારે મસ્તક ઉ૨૨થી મુકટને, કાનથી કુકડલને, કંઠથી કઠાભરણને, 'ઉરઃસ્થલથી હારને, એ ખભેથી, અંગદને, બે હાથેાથી વીવલયને, 'ગુલી ઉપરથી મુદ્રિકાને નીચે ઉતારે છે, ત્યારે શ્રી જ્ઞાતપુત્રની એ વસ્તુઓને હંસના જેવા શ્વેતવસ્ત્રમાં ગ્રહણ કરતી કુલમહત્તરિકા કુલની વગેરી શ્રી પ્રભુશ્રીને કહે છે કે “હે પુત્ર! તું ઇશ્વાકુલમાં ઉત્પન્ન થયેલા છે. હે પુત્ર! તુ; કાશ્યપગાત્રી છે. હે પુત્ર ! તુ પ્રતિદિન ઉદિતાઢિત સાંત કુલરૂપી આકાશમાં ચંદ્ર સમાન જાતિવ`ત શ્રી સિદ્ધા રાજાના પુત્ર છે. હે પુત્ર! તુ જાતિવ ́ત શ્રી ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર છે. હે પુત્ર! વધારે શુ કહીએ ? તુ દેવેન્દ્ર અને નરેન્દ્રોમાં ગવાયા છે, નમાયેા છે, પૂજાય છે. માટે डे પુત્ર ! તું સંયમ માર્ગીમાં શીઘ્ર ગતિશીલ થજે, આલંબન મહાન્ લે જે, અસિધારા સમાન મહાવ્રતાનું સાવધાનપણે સમ્યક્ પ્રકારે પાલન કરજે. હે પુત્ર! સૌંયમ માર્ગોમાં અસ્ખલિત પરાક્રમી થજે, આ સઘળુ કરવામાં હે પુત્ર ! તું ભાર ́ડ પેરે અપ્રમત્ત વિહાર કરજે.” Page #703 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે સંયમ માર્ગમાં ઉત્તેજિત કરનારી કુલ મહત્તરીકાઓ-કુલની વૃદ્ધ સ્ત્રીએ પેાતાના કુલમાં કેટલી છે ? એના વિચાર શ્રી કલ્પસૂત્ર જેવા મહાન સૂત્રના શ્રોતાઓ કરશે? દરેકે દરેક ધર્મિકુલમાં આવી કુલ મહત્તરીકાઓ જો વિદ્યમાન હાયતા આજે સયમમાર્ગીની આરાધના કેટલી સુલભ થઈ શકે ? પ્રભુશ્રીએ ઉપદેશેલા સયમ માની આગળ દુનિયાની સઘળી વસ્તુને તુચ્છ સમજનારાં ધર્મિકુલેામાં એવા કુલમહત્તરા અને કુલમહત્તરીકાઓ ન હોય એ તેા ખરે ભાગ્યહીનતા જ ગણાય ! જયાં સુધી મિ કુલનાં વૃદ્ધ સ્ત્રીપુરુષા પ્રભુશ્રીએ પ્રકાશલા સયમ માર્ગની આરાધનામાં જ પેાતાની અને પેતાના કુલની મહત્તા માનતાં નહિ થાય ત્યાં સુધી ધર્મિ સ્કુલનાં સંતાના પ્રભુમાગ ની પ્રભાવના કે પોતાના ઉદય નહિ કરી શકે, એ નિર ંતર લામાં રાખવા જેવું છે. - આપણે બેઇ ગયા તે રીતિએ પ્રભુશ્રી સઘળા દુનિયાના પદાર્થો સ કરીને પ`ચમુખ્ટી લેચ કરી – અનગાર – મુનિ બન્યા. આ સમયે શ્રી ૮ મન:પર્યાય ' નામનું' ચેાથુ' જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ પ્રભુ શ્રીવીરને પણુ થયુ. પ્રભુશ્રીની સચમ આરાધના પણ ખાસ લક્ષ્ય શખીને સાંભળવા જેવી અને વિચારવા જેવી છે. સામ પ્રકારે તીથ કરદેવાને શ્રી તીથ 'દેવા અનગાર થયા પછી જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી કદી પણ સ્થાન માંડીને બેસતા નથી. તે ભગવત સદા ધ્યાનમગ્ન રહે છે, ઉપસર્ગો કે પરિસહે તેમને અકિચિત્ કર હોય છે. આ રીતિએ પ્રભુશ્રી વીરદેવે પણ બાર વર્ષ પર્યંત ખડે પગે સંયમની આરાધના કરી. સાડા બાર વર્ષામાં પ્રભુશ્રીની તપશ્ચર્યા કેટલી ? તેા તેના ઉત્તરમાં એટલુ જ કહેવાનુ કે બાર વર્ષમાં માત્ર તેઓશ્રીએ ત્રણસેા એગણપચાસ (૩૪૯) દિવસ જ આહાર કે પાણી લીધુ છે. બાકીના સઘળા દિવસેામાં પ્રભુશ્રી સથા નિરાહાર ! (આહાર કે પાણી વિના) રહ્યા છે. પ્રભુશ્રીએ સાડાબાર વર્ષીમાં નિદ્રા કેટલી લીધી? તે કે લેવા તરીકે તા એક ક્ષણ પણ નહિ પરંતુ પ્રમાદ તરીકે માત્ર એક અંતમુર્હુત્ત પર્યંત જ આવી ગઇ. ઉપસર્ગો અને પરિષહ અનેકાનેક છતાં પણ ક્ષમા, સ્થિરતા, સમતા, શાંતિ, પ્રસન્નતા, અને આાસપનામાં એકતાનતા તેા તેવી ને તેવી જ. આ લેાકેાત્તર આત્માની ક્ષમાનુ' વર્ણન કરતાં તા કવિને કહેવું પડયુ. કે— તુ પ્રભા ! દુશ્મનને પ્રતિકાર કરવા હુ` સમથ છતાં પણ ક્ષમા ઉપરના તારી હદ મહાર પક્ષપાત દેખી રાષ પણ તારાથી રાષાયમાન થઈને તારી પાસેથી ચાર્લ્સે ગયા છે. Page #704 -------------------------------------------------------------------------- ________________ ( આ રીતિએ પ્રભુશ્રીને અપ્રતિબધપણે સાડાબાર વર્ષ પયત ધ્યાનમગન અવસ્થામાં છે 8 વિચરતાં તેમના અનુત્તર જ્ઞાનાદિ દ્વારા અનુત્તર કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપિત થઈ. - શ્રી તીર્થંકરદેવે એ કેવલજ્ઞાની અને કેવલદર્શની થયા પછી ધર્મતીથની સ્થાપના 8 છે કરે છે–એટલે પ્રભુ, ગણધરે બનાવે છે અને સાધુ, સાદવી, શ્રાવક, શ્રાવકા રૂપ ચતુ- છે. 6 વિધ શ્રી સંઘની સ્થાપના કરે છે. પુણ્યશાળી આત્માઓ આ ધર્મતીર્થને પામી ૫ છે પિતાના અભ્યદયને વિના ભેદે સાધી શકે છે. આ તીર્થંકરદેવે જેમ સંયમની પ્રાથમિક છે દશા- છદ્માવસ્થાપણામાં દેશના નથી આપતા તેમ કેવળજ્ઞાની અને કેવળ દર્શન થયા 8 8 પછી નિયમિત પ્રથમ પ્રહરમાં અને ચોથા પ્રહરમાં દેશના આપે છે. આશ્ચર્યભુત 8 બનાવ તરીકે પ્રભુશ્રી વીરદેવની પ્રથમ દેશના ખાલી ગઈ એને અથ એ નથી કે પ્રભુ- 8 ૬ શ્રીના વચનને કેઈએ સત્ય કરીને ન માન્યું, કિંતુ પ્રભુશ્રીના વચનને પત્ય માનવા છે છે છતાં પણ કેઈને વિરતિને પરિણામ ન થયું. તે વખતે કોઈએ દેશવિરતિ કે સર્વવિર છે 8 તિને સ્વીકાર ન કર્યો. છે મોક્ષ માર્ગના પ્રવર્તક પ્રભુશ્રી કેવલજ્ઞાન અને કેવલદર્શનની પ્રાપ્તિ પછી બાકીના છે આયુષ્યમાં સમ્યજ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ મેક્ષમાગને જ ઉપદેશ બાપને ભાગ્રહી છે કર્મોને પણ ક્ષય કરી સિદ્ધિપદને પામે છે. (૨) પાત્રાપાત્રનું અંતર : સસાઈ પિ જલં પત્ત વિશેણુ અન્તરે ગુરુએ 1 અહિમુહપડિએ ગરલં સિમ્પઉડે મુત્તિ હોઈ છે ? સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિ પણ પાત્ર વિશેષ ફળભેદ આપનારી બને છે. જેમ કે, સપના 8 4 મુખમાં પડેલું પાણી વિષ રૂપે પરિણમે છે અને છીપમાં પડેલ તે જ પાછું મતીરૂપે છે R બને છે. માટે હંમેશા ચગ્યતા કેળવવા પ્રયત્ન કરવો જોઈએ. - સુપાત્ર કેણુ? ન વિદ્યયા કેવલયા તપસાઅપિ ચ પાત્રતા : યત્ર વિદ્યાચરિત્ર ચ તદ્ધિ પાä પ્રચક્ષતે ! માત્ર એકલી વિદ્યાથી કે એકલા તપથી જ પાત્રતા પેદા થતી નથી. પરંતુ સમ્યક છે છે જ્ઞાનપૂર્વકનું આચરણ જયાં હોય છે તેને જ ઉપકારીએ સુપાત્ર કહે છે. Page #705 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපපප સામચિક કુરણ පපපපපපපපපපපපපපපපපපපපපප તકવાદી સાધુઓ તથા લાલ, ભકતેથી દેવ દેવીઓને બચાવે આજના વહેરવામાં ડોકટર પાસે ભારે કેશ આવે તે ઉ૫લા ડોકટરોને એકલી આપે છે, વકીલે પાસે મોટા કેશ આવે તે ઉપરની હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં વકીલને મોકલી આપે છે. બજારમાં અને વહેવારમાં પણ શકિત બહારના કાર્યો આવે તે ઉપરના લોકેને ભળાવે છે. દેવ તિમાં પણ નીચલા દેવે ઉપલા દેવની મર્યાદા લેપતા નથી. શૂલપાણિ યક્ષે ભગવાન મહાવીરને પીડયા તે સિદ્ધાર્થે કહ્યું કે આ મહાત્મા ઈન્દ્રને પૂજ્ય છે ઈન્દ્રને ખબર પડી તે તારૂ સ્થાન પણ નહી રહેવા દે. તેથી શૂલપાણીયક્ષ શાંત બની પ્રભુ મહાવીર પાસે નૃત્ય આદિ ભકિત કરવા લાગ્યું. આજે શ્રી જૈન સંઘમાં ઠેર ઠેર મંદિરમાં દેવ દેવીએ બેસાડવા અભરખે હાલ્ય છે, હરિફાઈ ચાલી છે. સે વર્ષમાં હજારે ઘંટાકર્ણ બેસી ગયા. તેને ન માનનારા સમકીતની વાત કરનારાઓએ સેંકડો માણિભદ્ર બેસાડી દીધા. તે પછી રાજસ્થાનીએ એટલે ભેરવજી વગર કેમ ચાલે? તે પણ હજારોની સંખ્યામાં બેસી ગયા, ત્રણ થાય વાળાને તે આચાર્ય શ્રી રાજેન્દ્રસૂ. મ. હોય તે જ ધર્મ દેખાય એટલે તેઓ પણ સેંકડે ગુરુમૂતિ કે ફેટાઓ મુકવા લાગ્યા, બાકી રહ્યા ચક્રેશ્વરી પાવતી અંબિકા, સરસ્વતી ૯મી વિગેરે પણ જેમ જેમ જગ્યા દેખાય તેમ તેમ તે પણ સેંકડે સેંકડોની સંખ્યામાં સ્થાપિત થઈ ગયા. જિનમૂતિની જરૂર નથી એમ બેલનારા પણ દેવ દેવીઓને બેસાડવા લાગ્યા. ઘણા મંદિરે ન આવનારા પણ દેવ દેવી પાસે આવવા લાગ્યા, કેટલાક તે એમ પણ કહેવા લાગ્યા કે અમારે ત્યાં અમુક મંદિરને નહિ માનનારા પણ દેવ દેવી પાસે આવે છે માટે અમે પણ બેસાડયા છે. હવે તેથી આગળ વધીને સ , પેઢીઓ, સાધુએ શ્રાવકેમાં એમ પણ કહેવા લાગ્યા કે ભગવાન કરતાં અમુક દેવ દેવીના ભંડારમાં ઘણું પૈસા નીકળે છે. આવા દેવ દેવીના અડ્ડાઓવાળા તે અમારે મહિને અમુક હજાર, અમુક લાખની દેવ દેવીના ભંડારની આવક છે એમ વખાણ કરવા લાગ્યા. અનાજને જૈન વેપારી બટાટાની સારી કમાણી થાય તે તે રાખવા મંડે તેમ ઘણા Page #706 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૯ 1 શ્રી જૈન શાસન (અઠવાડિક). સાધુઓ સંઘે હવે આ લાલચમાં પડીને દેવ દેવીએ ને ગોઠવવામાં માનતા થઈ ગયા. થોડા વખત પહેલાં મુંબઈ વિસ્તારમાં કેઈ આચાર્ય આદિ બેલ્યા કે કલિકાળમાં પણ દેવી દેવીને કેટલો મહિમા છે? ભગવાનના ભંડારમાં અમુક જ ૨કમ નીકળી જયારે દેવ દેવીના ભંડારમાં ખૂબ મોટી રકમ નીકળી એટલું જ નહિ પ્રત્યક્ષ દેખાય છે કે પ્રભુજીની પુજા કે આરતીની બેલી ત્યાં મામુલી થાય છે અને દેવ દેવીની પૂજા કે આરતીની બેલી મેટી મટી થાય છે. આમ જૈન શાસન એ વીતરાગનું શાસન મટી અને દેવ દેવીઓનું શ સને, તકવાદી સાધુઓ અને લાલચુ સંઘે કે ભકતે દ્વારા બની રહ્યું છે. આ વાત તે માત્ર આજના માનવીઓની કરી પરંતુ મેં શરૂઆતમાં કહ્યું તેમ દેવ દેવીએ પણ મર્યાદાને માને છે અને તેથી આજના ગમે તે રવ દેવી પધરાવાતા હોય તેમના સિદ્ધાંત ગ્યતાની વાત કરીએ તે તેઓને તેમના કહેવાતા ભકતે ભગવાન કરતાં મોટું માન આપે, ભગવાનની તેલે તુલના કરે, ભગવાન કરતાં પણ વધુ મહિમાવંતા કહે છે તે આ દેવ દેવીઓને ગમે ખરું? જરા વિચારો આ દેવ દેવીઓને ભકતની સુખડી કે પૂજાની લાલસા નથી ગમે તે નિકાયના દેવ દેવી હેય, સમકતી હોય કે મિથ્યાષ્ટિ હોય પણ તે બધા જ મોટા મોટા ઋદ્ધિના માલિક છે. અને લધિ વિદ્યાનાં સંપન છે. તે ભક્તોની આવી સવાથી માયા ભરી ભક્તિમાં તે મુંઝાય જાય ખરા? ભકતે તેમને સ્વાર્થે પૂજે છે ઘણા પૈસાના ગલામાં લહમીને ધૂપ કરે છે તેથી લક્ષમી શું તે ધૂપથી મુંઝાય જાય? વિવેકીજને વિચાર આજે દેવ દેવીઓ પણ તકવાઢી સાધુઓ અને લાલચુ ભક્તોની ભરમાળથી મુંઝાઈ રહ્યા હોય છે. તેઓ સમજે છે કે આ તકવાદી સાધુઓને પિતાની વાહ વાહ મેટાઈ અને મહત્તવની પડી છે, આ લાલચુ ભકતોની પિતાની લાલસા, કામના, વાસના, સ્વાર્થની પડી છે. ખાટકીને ગાય ગમે છે પણ તેમાં ગાયને જીવ ગમતું નથી પણ ગાયનું માંસ ગમે છે. તેમ આ દેવ દેવીઓ પણ ખાટકી જેવા સ્વાર્થી વિચારવાળા તકવાદી સાધુએ અને લાલચુ ભક્તને ઓળખે છે. . હવે પ્રશ્ન એ થશે કે તે શું કરવું? જે સાચા અર્થમાં વીતરાગને માનતા હોય તેમણે આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતોથી તે દેવ દેવીઓને છોડાવવા જોઈએ. અને તે માટે કોઈ પણ મંદિરમાં મૂલનાયકના શાસન દેવ અને શાસન દેવી સિવાયના જેટલા દેવ દેવીઓ છે તે બધા ઉત્થાપન કરીને શ્રાવક અગાધ જળમાં પધરાવી શકે. દેવ દેવીઓના ફોટા વિ. પણ લઈને તે રાતે પધરાવી શકે અને જેને શાસન ઉપર જુલ્મ શક્ય હોય તે રીતે દૂર કરે છે કરે. તે માટે તે તે દેવને પ્રાર્થના કરે કે Page #707 -------------------------------------------------------------------------- ________________ વર્ષ—પ : અંક-૪૪ : તા. ૨૨-૬-૯૩ : : ૧૩૧૧ - હે દેવ, તમે તમારી મર્યાદાને માનનારા છે આ તકવાદી સાધુઓએ અને લાલચુ ભકતોએ તમારી ભગવાન કરતાં પણ મોટાઈ કરી તમારી બે આબરૂ કરી છે. તમે જાણે જ છે કે ખાટકીને ગાયને જીવ નહિ પણ ગાયનું માસ વહાલું છે તેમ આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતોને તમે નહિ પણ તેમના વાહવાહ આડંબરે સ્વાર્થ વહાલા છે અને તે તમોને બ્લેક મેઇલીંગ કરીને તે સાધવા પ્રયત્ન કરે છે તેથી આપની મલિનતા અને . જૈન શાસનની મલિનતા દૂર કરવા અને આ લેભાગુઓના પંજામાંથી આપને છોડાવવા આપને ઉત્થાપન કરી અગાધ જળમાં પધરાવીએ છીએ. આપ આ લેભાગુઓ ઉપર અને અમારા ઉપર અને જૈન શાસન ઉપર અમી દૃષ્ટિ વરસાવજો જેથી અમો સૌ મલિન મટી નિમળ બનીએ અને જૈન શાસન વિશ્વશાસન પણ નિર્મળ બને એજ વિનંતિ, આવી વિનંતિ કરીને દેવી દેવી, તેમના ફેટાઓ વિ. વિર્સજન થવા મંડે. સંઘમાં એક પણ નવા મૂલનાયકના શાસન દેવ દેવી સિવાયના દેવ દેવી ન બેસે તેની સાચું , સમજનારા કાળજી રાખે તે કાળે જેન શાસન જયવંતુ બને. આમાં કેનું ગળું છે? એમ નથી. ગાય વાળે તે વાળ અગ્નિને કણિયે પણ ઘાસની ગંજી બાળી શકે છે. જુઓ, શત્રુ ય ઉપર વાધ બેઠે હતું જે આવે તેને મારી નાંખે. ભાભીનું મહેણું સાંભળી તેને દીઅર લાલોએ ધકે લઈને ઉપડે. “ભાભી જીત્રા કરવું પછી જ હવે જમીશ.” તેની પાછળ લાકે ઉપડયા. તેણે કહ્યું વાઘને છતીને ઘંટ વગાડું પછી ઉપર આવશે. તે વાઘની સાથે ધેકાથી સામાને કર્યો વાઘ અને તે બંને લેહી તરખેડ બન્યા. વાઘ પડ છેક ઢસડાઇને ઘંટ પાસે પહોંચ્યો. ઘંટ વગાડો અને સંઘ ઉપર ગયે. વાઘ અને છોકરે બંને ઢળી પડયા હતા. સંઘે જાત્રા ચાલુ કરાવનાર છોકરાને પાળીયો કર્યા, ખમીર તે શાસન હવામાં આવે તેનામાં આવી જાય. લડાઈ કરવી નથી કલેશ કરવે નથી પણ જૈન શાસનને બચાવવું છે. તમે કહેશે પહેલા ઘણી જગ્યાએ આ રીતે કઈ કોઈ બીજી મૂતિઓ પધરાવાઈ છે. ભાઈ તે પૂજ્ય મહાપુરૂષેની તેલે આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતને મુક નહિ. સસરાજી સારી સાડી કે ચીજ પુત્ર વધુને લાવીને આપે તે વાત્સલ્ય માટે નહિ કે.વિકાર માટે. તેમ આ મહાપુરૂએ ક્યાંક ક્યાંક દેવ દેવીઓ પધરાવ્યા છે તે શાસનની મર્યાદા રક્ષા માટે. નહિ કે આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતોની જેમ સ્વાર્થ સાધવા માટે. આજના આ તકવાદી સાધુઓ અને લાલચુ ભકતેની દશા તે પુત્ર વધુને Page #708 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૨ . : શ્રીજી ન શાસન (અઠવાડિક] સાડી, દાગીના ચીને કે મીઠાઈ આપીને પોતાના તરફ ખેંચનારા, વિકાર પિરાનારા અને વાસના ભૂખ્યા વસુર, જયેષ્ઠો કે તેવા લેકે જેવા છે. સતી મદન રેખાને વસ કરવા તેના જયેષ્ઠ સુદર્શન રાજાએ આજ લેભાગુ વેડા કર્યા હતા પણ મદનરેખા વસ ન થતાં છેવટે તેણે મદનરેખાના પતિ યુગબાહુને તલવારને ઝાટકે મારવાનું કામ કર્યું હતું માટે આજના દેવ દેવીઓ પાછળ પડેલા કેઈ જ દેવ દેવીના ભકત દેખાતા નથી કેમકે તે સ્વાર્થ પટુએ છે અને પિતાના માનેલા દેવ દેવીને ચમત્કારિક માનતા તેમની પાછળ લાખ ખર્ચવા તૈયાર છે, પોતાની પેઢી કે આવકમાં ભાગ રાખવા, કે ટકા કાઢવા પણ તૈયાર છે પણ પરમાત્માને તે ટેકો દેખાડી અવજ્ઞા કરનાર છે. અને પોતાના આડંબરે દ્વારા પરમાત્માને હીન, હલકા, લાચાર, દીન અને નિરાધાર બતાવનારા આ લેકે છે બાવાએ ધુણી ધખાવીને બેસે તેમ બેસનારાઓ છે. વાસના માટે ભટકનારે ગમે ત્યાં તે પુરી, કરે તે વાત જુદી છે પણ મુત્ર વધુ કે બંધુપત્ની પાસે વાસના પુરી કરે તે કેવા કહેવાય? તેમ આ લેકે પરમાત્માના મંદિરમાં ઘુસીને પરમાત્માની આશાતના કરીને પિતાના સ્વાર્થો લાલસાઓ અને વાસનાઓ પૂરી કરવાના પ્રયોગ કરે છે સુખડી ધરે છે પૂજન કરે છે હવન કરે છે આ બધા જ કુલ દ્વારા પરમાત્માની હીનતા કરે છે. બાકી તે કલિકાલ છે. શ્રદ્ધા કરતા, સ્વાર્થનું બળ વધુ છે. અને તેથી જૈન શાસન ઉપરનું આ માલિન્ય દૂર થઈ જ જાય તેવું માનવાનું કારણ નથી પણ સમજ સમજે, વધવા ન દે, અટકાવી દે, ઓછું કરે સર્વથા દૂર કરે. જે શક્ય હોય તે અગ્નિની જવાળાઓ એક સરખી હોતી નથી તરતમયેગે હેય છે તેમ જૈન શાસન જ્યવંત છે અને જેને હય વસે તે નાની પણ એકાદ ચીનગારી સળગાવશે તે પણ જેન શાસનની મહાન સેવા થશે. સુશુ કિં બહુના? આ તે એક માર્ગદશન છે જેને મોક્ષમાર્ગની પ્રતીતિ થાય તે અ૫નાવે. તેને માટે શિવતે પત્થાન ૨૦૪૯ જેઠ વદ-૫ દેવલ (ડુંગરપુર) – જિનેન્દ્રસૂરિ Page #709 -------------------------------------------------------------------------- ________________ *********30-08 આર્ભ મહારશ અને નાનું ગણિત સમજો... રગશિયું. બળદગાડું, સુપરસાનિક ફાન્કા અને આઈને અકબરી *****湖水水水水水水水水水水水森森森 બળદગાડાથી શરૂ થઈ કાન્કાડ વિમા નની સુપરજેટ ઝડપે પહોંચેલી આપણી પ્રગતિ વાસ્તવમાં કેટલી વામણી છે તેની વાત મુંબઈના હીરાબજારના એક નવનિકે મને બહુ માર્મિક શબ્દોમાં કહેલી. તેના, જ શોમાં કહુ' તા ‘ગુજરાતના ગામડામાં વસતા મારાં દાદીમાં બળદગાડામાં મૂસાફરી મજેથી કરતાં પણ મેટરમાં બેસતાંય તેમને ડર લાગતા. મારા પિતાજી મેાટરની મૂસા ફરીથી ટેવાઈ ગયેલા પણ વિમાનમાં બેસવાની વાત આવે તે તરત જ ના પાડી દેતા. હું. ધંધાના કામકાજ માટે સહજતાથી દેશવિદેશમાં વિમાનમાં બેસીને ઊંડુ છું, પણ અવાજ કરતાંય વધુ ઝડપે ઊડતાં સુપર સોનિક્ કાન્કા વિમાનમાં બેસવાની વાત આવે છે ત્યારે મારા હૃદયના ધબકારા વધી જાય છે, જયારે સુ`બઈમાં ઊછરેલી મારી દીકરી કાન્કની મુસાફરી મસ્તીથી કરે છે પણ એને હું મારા ગામડે લઇજાઉ તે બળદગાડામાં બેસતાં એને ડર લાગે છે.' શ્રી અતુલ શાહ ઘાંચીના બળદ આખા દિવસ ચાલે અને છતાંય અંતે બિચારા ઠેરના ઠેર હાય એનું નામ ગતિ. કાઇક ચાકકસ ધ્યેય સાથે સાચી દિશામાં સાત ડગલાં પણ માંડવાં એનું નામ પ્રગતિ. આપણે સ્પોટ્સમૅને સ્પિરિટપૂર્વક એટલુ કબૂલ કરી લેવુ' જેઈએ કે પ્રગતિના આ જમાનામાં આપણે પ્રતિ તા નથી કરી પણ ઘાંચીના બળદની જેમ ઠેરના ઠેર પણ નથી રહ્યા; અવળી દિશામાં આંધળુકિયાં કરીને એટલા આગળ દોડી ગયા છીએ કે આજે સંકલ્પ કરીએ તે પણ મુળ સ્થાને પાછા આવતાય કદાચ યુગા વીતી જશે. તમારું બાળપણ જો ગામડામાં વીત્યુ હશે તેા તમે એવા અનુભવ અચૂક કર્યો હશે કે તમારા સગાસબંધીના કાઇક ભણેલાગળેલા દેવદૂતે અમેરિકા નામના સ્વપ્નલાકની સર કરીને આવ્યા પછી કાંઇક અલૌકિક અચરજ દીઠાની અદાથી તમને કહ્યું` હશે કે અમેરિકામાં તા કામવાળી ઘરે કામ કરવા આવે તે પણ ગાડીમાં બેસીને આવે' અને તમે અચબા અને અહાભાવની લાગણી સાથે એસ રિટન ડ દેવદૂત સામે તાકી રહ્યાં હશો. આજે પણ લેાકા અમેરિકાને કન્ટ્રી ન વ્હીસલ’ (માટરગાડીના પૈડા ઉપર દોડતા દેશ) તરીકે આળખે છે. પરંતુ મેાટરગાડીમાં પૈડા ઉપર ઢાડતા આ દેશ તેના પૈડા નીચે પૃથ્વીના પર્યાવરણ અને જીવસૃષ્ટિના કેવા કચ્ચરઘાણ ખાલાવી દે છે તેનુ થાતુક પાસ્ટમેમ કરવા જેવુ' છે. Page #710 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૪ : જાય અમેરિકામાં કુલ ચૌદ કરોડ કાર છે (કામવાળી પણ કારમાં આવે તેવી આદશ સંસ્કૃતિ' ના નિર્માણ માટે આનાથી ઓછી કાર તેા પાલવે પશુ નહિ એ સમજી શકાય તેવુ' છે.) આમાંની દરેક કાર વર્ષે સરેરાશ દસ હજાર માઈલ ચાલે છે એટલે કુલ મળીને વર્ષે એક હજાર ચારસા અખજ માઇલની મુસાફરી થાય. નાનું બચ્ચુ પણુ જાણે છે કે આ કારા બળદ ઘેાડાની જેમ ઘાસ ખાઇને કે પાણી પીને ચાલતી નથી. અબજો વર્ષ પૃથ્વીના પેટાળમાં પેદા થતા ૬૦ અબજ ગેલન પેટ્રોલના અમેરિકન કોરા દર વર્ષે ધુમાડા કરે છે, આજે વાવીને તા * બે મહિનામાં ઊગીને તૈયાર થઈ તેવુ' ઘાસ ખાઈને ચાલતાં ખળદગાડાં, ઊંટઘેાડાગાડીએ રિન્યુએબલ એન્જીનના સુમમાં આદશ વાહના કહેવાય કે અખને વર્ષ પછી તૈયાર થયેલ પેટ્રોલ ડીઝલના ધુમાડો કરતાં ટૂક ટૂ કટર કે કાર જેવાં વાહને તે નકકી કરવુ' બહુ અઘરું નથી. ભારતમાં પરિસ્થિતિ વળી વધારે ખરાબ છે. અહીં તે પરદેશી સત્તાઓને ઘૂંટણિયે પડીને ફૂડ ઓઇલ આયાત કરવુ પડે છે. ચાર્વાકે દેવુ કરીને પણ ઘી પાવાની વાત કરેલી. આધુનિક ભારતના ઘડેભૈયા સત્તાધારીને. શ્રીમતા અને શિક્ષિતેની રાસ્યુ ટિન ત્રિપુટી વિશ્વબેન્ક અને આઈએમએનુ દેવુ' કરીને પાતે પેપ્સી અને પેાતાની ગાડીઆને પેટ્રોલ પીવડાવે છે. આ કુડ એલ મફત તા આવતુ નથી. આરબ દેશેામાંથી દર વર્ષે હજારો કરોડ રૂપિયાના પેટ્રોલિયમ । શ્રી જૈન શાસન (અઠવાડીક) પ્રોડકટસ આયાત કરવા માટે દેવનાર જેવા કતલખાનામાં વિશ્વવિખ્યાત કાંકરેજી ઓલાદના બળદો અને મહેસાનવી ભેંસાને રહેસી નાંખવામાં આવે છે. આરબ દેશોને ઘેટાં-બકરાંથી માંડીને ગાયનું માંસ જોઇએ છે અને આપણા રાજકારણીઓને પેટ્રોલ. આમ, આવ ભાઈ હરખા ને આપણે બેઉ સરખા' ના ત્રાગડા નમે છે અને માંસ સામે પેટ્રાલના કડદો કરવામાં આવે છે. છેલ્લા તાજા સમાચાર અનુસાર ગુજરાત ઘેટાં અને ઊન વિકાસ નિગમે ૧૯૯૨-૯૩ ના વર્ષોમાં જ દુબઈ, મસ્તક, એામાન જેવા મધ્યપૂર્વના દેશામાં પદ્મર હન્તર ઘેટાંની નિકાસ કરવાનું વિચાયુ” છે (ધેટાં ‘વિકાસ’ નિગમ ઘેટાંને આરએટના ટેસ્ટ બડસ' માટે માંસની વાનગીના સ્વરૂપમાં પરિવર્તિત કરવા દ્વારા ઘેટાંના વિકાસ કરવા માગતું હોય એમ સમજાય છે. આ પશુ વિકાસ’ ના એક નવા પ્રકાર લાગે છે). દેશના અર્થતંત્રની ... જીવાદોરી સમાં પશુઓની કતલ જેના દિલમાં વ્યથા ઊપ જાવતી હોય તેણે સમજી રાખવું જોઈએ કે તેની મેટર પણ વાસ્તવમાં પેટ્રોલ કે ડીઝલથી નહિ પણ પશુઓના લાહીથી ચાલે છે. પેટ્રોલ, ડીઝલ, કેરાસીન, પ્લાસ્ટિક, પેલિસસ્ટર,રંગ-રસાયણા જેવી પેટ્રોલિયમની કોઈપણ આડપેદાશ વાપરનાર વ્યકિત આ કત્લેઆમમાં સીધી કે આડકતરી રીતે ભાગીદાર બને જ છે. સ્વચ્છતાના આગ્રહી અમેરીકના રાજની Page #711 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ : અંક ૪૪ : તા. ૨૨-૬-૯૩૪ : ૧૩૧૫ ચાર અબજ માઈલની મુસાફરી કરવા ૨૦ માટે ખૂબ ઉપયોગી છે. રાતે આઠ વાગ્યે કરેડ ગેલન પેટ્રોલ વાપરી ચાર અબજ લાઈટેની રોશનીમાં મરીનડ્રાઈવના નેકલેસ પાઉન્ડ એટલે કાર્બન ડાયોકસાઇડ હવામાં ઉપર લાઈનબંધ દેડયે જતી કારનું દશ્ય ઠાલવી સમગ્ર પૃથ્વીના વાતાવરણને ગંદુ- કદાચ સહામણું લાગતું હશે પણ પાછળ ગેબરું બનાવી દે છે. હરામ હાડકાના આ ધુમાડો છેડીને સડસડાટ દેડી જતી એ જીવડાએ જે એટલું નકકી કરે કે તેમના સા. કારે ચોપાટીની ફુટપાથ ઉપર ચાલતાં માના માત્ર એક ટકા મોટરમાલિક અઠ– નિર્દોષ રાહદારીઓનાં ફેફસાં પ્રદૂષિત ધુમાવાડિયામાં માત્ર એક વાર પગને થોડુંક ડાથી ભરતી જાય છે. આમ, શ્રીમંત કષ્ટ આપીને ગાડીને ગેરેજમાંથી બહાર નહિ માટરમાલિકોના પાડાને વાંકે પગે ચાલનારા કહે તે પણ ચાર કરોડ વીસ લાખ ગેલન પખાલીઓને પ્રદુષણને ડામ સહન કરવો પેટ્રોલ બચે. અને ૮૪ કરોડ પાઉન્ડ જેટલો પડે છે. કારમાં એર-કન્ડિશનર, પાવર કાર્બન ડાયોકસાઇડ વાતાવરણમાં ઉમેરાતે સ્ટિયરિંગ, પાવર ' કસ, એટેમેટિક અટકે. કા.ર એક ગેલન પેટ્રોલ વાપરે એટલે વિન્ડોઝ જેવાં જેટલા એક ફિટિંસ વીસ પાઉન્ડ કાઆ. વાતાવરણમાં ઉમેરાય નાખવામાં આવે તેટલું વધુ પેટ્રોલ બળી છે. એક ગેલન પેટ્રોલમાં ૧૮ માઇલની તેટલા વધુ ધુમાડે તે કાર એકતી હોય છે. એવરેજ આપતી કાર ૧૮૦૦ માઈલ ચાલશે “સીસ કેટલી ખતરનાક ધાતુ છે તે કોઈ ત્યાં સુધી માં તેણે એક ટન જેટલે કેઆ. પણ ભણેલે માણસ જાણે છે. અમેરિકન હવામાં છોડ હશે. અમેરિકાના વાતા– આકાશમાં દરવર્ષે ઠલવાતાં ૪,૫૦,૦૦૦ટન વરણમાં ફેંકાતા કુલ કાઆ. માં ૨ ટકા સીસામાં અર્ધઅધ' ફાળો મોટરકારોને છે. ફાળે તે ઓટે અને હળવી કોને જ છે. અને વર્ષો વીતતાં તે માનવ મગજ, લિવર, આ મોટરકારે માત્ર કાઆ. છોડીને કતાથ. કિડની જેવાં અંગેને ગંભીર હાનિ પહોંતાને અનુભવ કરે તેવી સંતોષી નથી. ચાડે છે, એટલું જ નહિ પણ ઉભા પાકને, હવામાં છેડતા નાઈટ્રોજન ઓકસાઈડ પણ નુકસાન પહોંચાડી પાકનું ઉત્પાદન પણ તેમને સિંહભાગ (૩૪ટકા) હે ય છે. દર ધટાડે છે. દરવર્ષે માત્ર હિલસ્તાનમાં વર્ષે ૭૦ લાખ ટન નાઈટ્રોજન ઓકસાઈડ મોટર અકસ્માતમાં મરતા માણસોની સંખ્યા હવામાં છોડવા દ્વારા અમેરિકન કારે એસિ. પચાસ હજારની છે. બીજા શબ્દોમાં કહીએ ડવર્યા વરસ વવામાં અગત્યની ગુનેગાર બને તે દર વર્ષે પચાસ હજાર માણસનું ખૂન છે. વાતાવરણમાં ઉમેરાતા હાઇડ્રોકાર્બન્સ કરવાનું અપકૃત્ય સામૂહિક રીતે આચરનાર પણ આ કારે જ છોડે છે એ જાણવું મટરચાલકને મોટર ચલાવવા બદલ ગુનાજરૂરી છે કે આ હાઈડ્રોકાર્બસ વૃક્ષોને હિત લાગણીને અનુભવ થ જોઈએ પણ અને મનુષ્યનાં ફેફસાંને પણ નાશ કરવા અહીં તે ગંગા ઉલટી વહે છે. કારમાલિક Page #712 -------------------------------------------------------------------------- ________________ '૧૩૧૬ :. શ્રી જૈન શાસન (અઠવાડિક) પિતે કારની માલિકીને “સ્ટેટ્સ સિઓલ ૬૦,૦૦૦ કરોડની કમ્મરતેઢ ઈ-વેસ્ટમેન્ટ માનીને ગૌરવ અનુભવતા હોય છે. અને પછી પણ ભારતીય રેલવે માલસામાનનું મ્યુનિસિપલ સત્તાવાળાઓથી માંડીને રાજય પરિવહન નથી કરતી તેનાથી વધુ બે સરકાર સુધીના સી કેઈ મોટરમાલિકોને બળદગાડામાં તરતા બળદે પિતાના માનીતી રાણીના કુંવરની ટ્રીટમેન્ટ આપે છે. વૃષણ-સ્કલ્પો પર આજે પણ વહી જાય છે. . યંત્રરાક્ષસના આગમને ભારતીય કળા અને - જૈન સાધુઓને જોડે પગપાળા વિહાર * વિજ્ઞાનના અનેક ઉત્તમ અને રફેદફે કરી દરમિયાન અનુભવ્યું છે કે ગામડાના લોકોને નાખ્યાં તે પહેલાં માલ અને મનુષ્યની હાઈવે ઉપર એક ગામથી બીજે ગામ હેરફેરનું કામ પશુઓ કેટલી કાર્યદક્ષતાચાલતા કે તેમના બળદ-ઊંટ ગાડામાં જવું ન પૂર્વક કરતાં તેની તાજ જુબી પમાડે તેવી હોય તે સરકારના રેડ પ્લાનિંગમાં તેમને માટે કઈ જ સ્થાન નથી. જો તમે રેડ “આઈને અકબરી' ના લેખ મુજબ ઉપર ચાલે તે મારકણુ ભેંસની જેમ અકબરના લશ્કરના બળદ લે જા સાથે ૨૪ દોડાક કરતી ટ્રકે અને મોટરે કયારે કલાકમાં ૧૨૦ માઈલનું અંતર કાપી તમારા સે વર્ષ પૂરાં કરી નાખે તે કહેવાય નાખતા. ઝવેરચંદ મેઘાણીની સરકી નહિ તે અને રેડની બંને બાજુએ ચાલવા બહારવટીયા” અને “સૌરાષ્ટ્રની રસધાર’ ની જાઓ તે રોડ બનાવતાં વધલી તિરણ શીય અને શહાદતથી ધગધગતી વાર્તાઓ કાંકરી અને કપચી તમારા પગ વીધી વાંચી હશે તેને “ઘડિયા જોજન નાખ્યા વગર ન રહે. હજારો વર્ષોથી જે ઘોડીઓની વાર્તાઓ અચૂક ખબર હશે. દશાશ ધળિયાં મારગ ઉપર કે થરની બન્ને અને મેટ્રિક પદ્ધતિના જમાનામાં કલાક છે? કાચી વા વચ્ચેના સાંકડા નેળિ- “ અને કિલોમીટરની પરિભાષામાં વાત કરાતી યામાં ઉનાળાની બપોરે પણ ઠંડકથી ચાલીને સંબઈની નવી પેઢીને ધડી અને જે જન 2 ગાડામાં પુરગામ જવાને ગામઢિઓને એટલે શું એ પણ ખબર નહિ હેય. ઘડી અધિકાર આલ્ફાલ્ટની સડકના ટ્રેસપાસિંગ (સંત ઘટિકા) એટલે કે ૨૪ મિનિટમાં ઝુંટવી લીધું છે અને તે વધુ ને વધુ ગામ- એક જન (બરાબર ચાર ગાઉ બરાબર ડાંઓને ડામરની પાકી સડકથી જોડવાની બરાબર તેર કિલોમીટર) નું અંતર કાપતી આ શોષક પ્રક્રિયાથી પ્રગતિનું નામ આપ• ઘડીએ કાઠી દરબારોના ઘરે ઘરે રહેતી. વામાં આવ્યું છે. પેટ્રોલ કે ડીઝલ વગર ખાલી રજકે ચણા | કઈ રખે એમ માની લે કે ઝડપી અને ઘાસ ખાઈને કલાકે બત્રીસ કિલેવાહનવ્યવહારના આ યુગમાં બળદગાડા મીટરની એવરેજ આપતી ઘેડી શુ કે ઘોડાગાડીના જમાનામાં પાછા જવાની એકવીસમી સદીનું વાહન બનવા લાયક વાત તદ્દન અવૈજ્ઞાનિક અને વાહિયત છે, નથી ? ગેહલ ભુવનેશ્વરી પીઠવાળા ચરણ Page #713 -------------------------------------------------------------------------- ________________ ૫–૫ ..ક-૪૪ ૩ તા. ૨૨-૬-૯૩ દાસજીના શિષ્ય ઘનશ્યામદાસજી જસી અને હાશ્ટીન ફિઝિયનને ભુલાવી દે તેવી ગીર ઓલાદની ગાયા ઉપરાંત દેશી આલાદની આવા બતાન અશ્વો આજે પણ તૈયાર કરી રહ્યા છે. જાત આજે લેાકેા પેાતાની ગાડીઓને ગામે પશુ ન પડે તે માટે જેટલી સાચવે છે તેના કરતાંય અદકી કાળજીથી આ વરેને સાચવવામાં આવતા. માણસોને માટે પશુધીનું ટીપુ કુભ મનાવી દેનાર જમાનામાં ઊછરે લ લેાકાને એ વાતની કલ્પનાય કયાંથી આવે કે એક જમાનામાં આ દેશમાં ખળાને પણ ચાખ્ખા ઘીની નાળા પાવામાં આવતી. કુટુબના એક માણસની જેમ સચવાયેલા આ બળદો એવા ોરાવર બનતા કે ‘કલ્પસૂત્ર' માં આવતા ભગવાન મહાવીરના ચરિત્રના એક પ્રસંગ અનુસાર આવા એક જ બળિયે બળદ નદીના કળણમાં ખૂ‘પી ગયેલા ૫૦૦ ગાડાએને એકલે હાથે (રાધર, એકલ ખભે) બહાર ખેચી કાઢતા. : ૧૩૧૦ જ્યારથી વેટરનરી કાલેજના ઢાર ડાટાના પનાર પડ્યું ત્યારથી વીસરવા લાગ્યુ' છે, પણ જયારે આ જ્ઞાન ગામડે ગામડે અને ઘરેઘર જીવતુ હતુ, તે જમાનામાં માંડલગઢના મહામાત્ય સુકૃતસાગર પેથડશાહે ગિરનાર પર્વત પરથી સાંઢણીએ પાતાની રાજધાની માંડવગઢ (જિ.ધાર, મધ્યપ્રદેશ) સુધી માકલી છપ્પન ઘડી જેટલું સાનુ' માત્ર અઢી દિવસમાં ગિરનાર-પવ ત ઉપર મગાવ્યાની કથા જૈન ધર્માંગ થાના પાના ઉપર નોંધાયેલી છે. વચ્ચેથી પાલિતાણાના જગપ્રસિદ્ધ તીથ ધામમાં આવેલા શત્રુંજયના ડુંગર ઉપર ‘પુણ્ય પાપની બારી'ના નામે ઓળખાતુ—ઊંડી (સાંઢણી) ઉપર બેઠેલા શેઠ અને રખારીનુ શિલ્પ પ્રત્યેક જૈને જોયુ હશે, નાનાં બાળક તે તે સાંઢણીના પગ નીકળી પાતે પુણ્યશાળી છે કે પાપી તેની ચકાસણી કરવાની કેાશિશ પણ કરતાં હોય છે, પણ યાત્રિકામાંના કાઇકને ખ્યાલ હશે કે ખરેખર આ શિલ્પ શાનું છે ? લગભગ આઠસો વર્ષ પહેલાના અણહિલપુર પાટણમાં ઘીવટામાં આવેલ મણિયાતી પાડામાં વસતા શેઠ કામાશાના બ્રહ્મચારી પુત્ર પ્રતાપદાસ કાર્તિક અને ચૈત્ર મહિનાની ચૌદશ સાંજનુ પ્રતિક્રમણ દુષ્કૃત ગહની સાય કાલીન ક્રિયા) કરીને પાર્ટણ પાસેના જ ખારી વાવડી ગામના રબારીને અને તેની ઊંટડીને લઇને પાલિતાણાની જાત્રા કરવા નીકળી પડતા તે બીજે દિવસે ખાર પહેલાં તા ડુંગર ઉપર આદેશ્વરદાદાના દરબારમાં હાજર થઈ જતાં એકવાર આવી જ એક યાત્રા દરમિયાન શેઠ. રમારી અને લેકસ‘સ્કૃતિમાં પશુએ’ના નામ નીચે હાથી, બળદ, ઊંટ, ગધેડાં જેવાં પ્રાણીઓ અંગેનાં પડ પરાગત જ્ઞાનવારસાને સધરતી જોરાવર સિંહ જાદવની નાની-નાની પુસ્તિ-સુદ કાઓમાં- ઝડપથી અને લાંબુ ચાલે છતાંય ચાક એછે. લાગે તે માટે—જૂના જમાનામાં સાંઢણીઓને આપવામાં પ્રકારના ખેારાક જેવા ઝીણા ઝીણા પર પરાગત નુસખાઓ પણ સ`ઘરવામાં આવ્યા છે. અભણુ રખારી અને ભરવાડાને બાપીકા વારસામાં જ મળતુ આ પશુવિજ્ઞાન આવતા. ખાસ Page #714 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧૮ : .. : શ્રી જૈન શાસન (અઠવાડિક). સાંઠણી ત્રણેનું મૃત્યું પાલિતાણામાં જ થતા દેશવટે આપવા માટે આપણે સૌથી પહેલાં ત્યાંના જૈન સંઘે તેમની રમતિમાં આ તે ઘડાગાડીના ઘડાને કષ્ટ ન પડે તે શિલ્પ રચીને તેમની સ્મૃતિને ચિરંજીવ માટે રિસાને ઉપયોગ કરતાં અબુધજનેને બનાવી. શેઠ પ્રતાપદાસના વંશજો આજે એ સમજાવવું પડશે કે ઘોડાગાડીમાં બેસવાથી પણ મણિયાતી પડામાં છે અને સાંઢણી ઘેડાને થે ડુંક કષ્ટ પડશે પણ રિક્ષામાં ઉપર બેઠેલા શેઠ અને રબારિનું એક બેસવાથી તે રિક્ષામાં વપરાતું ડીઝલ ૨૫૦-૩૦૦ વર્ષ જ ભી'તચીત્ર આજે આયાત કરવા દેવનામાં જીવતા કારને ચીરી પણ ત્યાં છે એટલે કે આને ટાઢા પહે- નાખી તેનું માંસ આરબ દેશમાં મોકલરની ગપ ન સમજી લે. માત્ર એક રાત્રીમાં વામાં આવે છે. સાથે સાથે મહાનગરનાં બે મુસાફરને લઈને પાટણથી છેક પાલિતાણા જયાં ને ત્યાં જે તે રસ્તા ઉપર બળદગાડાં સધીને પંથ કાપનારી એ સાંઢણી કેવી અને ઘોડાગાડીઓને પ્રવેશ ઉપર બંધનાં હશે તેની કલ્પના કરશે તે તમે તમારી પાટિયાં લગાવી દઈ મોટરવાહને સરેઆમ મારૂતિ ને ભૂલી જશે. દેડવાની છૂટ આપતા રાજકારણીઓની કાશમીરથી કન્યાકુમારી અને દ્વારકાથી સાન ઠેકાણે લાવવી પડશે, નવરાત્રિના જગન્નાથપૂરી સુધી જાતભાતનું કાિણું નજીક આવી રહેલા દિવસેમાં ડિસ્કેદાંડિયા ટીચવા વાલકેશ્વરથી જુહુ-કીમ સુધી પહોંચાડવા પચાસ-પચાસ હજાર બળદની મારુતિ કે મર્સિડીઝ કેડાવવા થનગની પેઠેના વિરાટ કાફલાને લઈને આખા હિન્દુસ્તાનને ખૂંદી વળતા લાખા વણજારા રહેલા તમારા લાડકવાયા કે લાડકવાયીને એના પિઠિયાઓ કદાચ ઘી પી જતા હોય, કાનબુટ્ટી પકડીને બેસાડી દેવા પડશે, પાંચસો ડગલાં જવું હોય તે પણ સ્કૂટરની તે પણ એ ઘી પર્યાવરણીય લાભ-હાનિનું કિક મારવા લલચાતા પગને થોડીક ચારણલેખું છું કરવામાં આવે તે પેટ્રોલ કરતાં યાત્રા કરતા ટેવડાવવા પડશે, જયાં ઘણું સસ્તું પડે એ વાતમાં કઈ મીનમેખ જ્યાં નથી. હજી હમણાં સાઠ વર્ષ પહેલાં દસથી શકય હોય ત્યાં ત્યાં પેટ્રોલ કે ડીઝલને બદલે પગે અથવા પશુને ઉપગ કરવાનું પંદર હજાર જેનેને અમદાવાદથી પાલિતાણાની પગપાળા જાત્રા કરાવનાર માકુભાઈ પણ લેવું પડશે. શેઠ વિકેના માલસામાનની હેરફેર માટે સોહામણું આજની પાછળ ડેકિયાં નવસે બળદગાડાં સાથે રાખી શકતા હોય સર કરતી “બિહામણી આવતી કાલનું દર્શન તે હિન્દુસ્તાનના એ સુવર્ણયુગમાં હજારે જેને થઈ શકતું હોય તેવા બુદ્ધિમાન પિઠીયાઓને સાથે રાખી વણજારા ઘૂમતા માણસ માટે એમાનું કશું જ અશકય નથી. હોય એ વાત ન માનવાને કોઈ કારણ નથી. (ઋણજો રે સાદ) પરંતુ પેટ્રોલ ડીઝલની ગંદરી સંસ્કૃતિને Page #715 -------------------------------------------------------------------------- ________________ ..........0000000#0000 આપ તેવા બેટા કયારે ? 0000000000000÷00000000 બાર તેવાં મેટા અને વડ એવા ટેટા” આ કહેવત જયારે જયારે વાંચવામાં આવે છે ત્યારે ત્યારે મનમાં એક પ્રશ્ન ઉદભવે છે કે વડ એવા ટેટા તેા હમેશાં મળવાના પર`તુ આજના આ ભૌતિક યુગમાં બાપ જેવા બેટા મળવા બહુ જ મુશ્કેલ છે. બાપ જે કહી રહ્યા છે, જે કરી રહ્યું છે. અને જે માગે ચાલી રહ્યા તે માર્ગે ચાલવાની આજના મેઢામાની તૈયારી નથી તે માગ ખૂમ જ કઠણ લાગે છે. વળી તે મા પણ ગમતા નથી. સાચા મા સુકીને ખાટા પથે ચાલવામાં જ આજના બેટાઓને મઝા 'આવે છે. વળી, બદલાતા વૈજ્ઞાનિક યુગમાં શામાટે અમારે ગતાનુ ગતિકની પ્રમાણે ચાલવુ* ! અમે તા કાંઈક નવુ જ રચનાત્મિક કા કરવા માટે ઉત્સાહી છીએ. ધમ તે તમને સાંપ્યા તમતમારે દાનાદિક ધમ કર્યા કરો. અમે તે નવું નવુ કરવાના અને ખાઇ, પીને મળેલ લક્ષ્મીથી માજ મઝા કરવાના આવુ' જ માલનારા એક સમૃદ્ધ કુટુમ્બમાં એકઆશ્ચર્ય જનક છનાવ બની ગયા. ——શ્રી વિરાગ આ સમૃદ્ધ કુટુંબના વડલા કડેધડ હતા શેઠની આંગળીયે ચાર ચાર છેાકરાઓ રમતા હતા. ધામિક કુટુંબને વળી સમી સાંજે શું ામ હાય ? સમી સાંજે વાળુ કરીને સૌ ભૂલકાઓ બાપાની અગલમગલમાં ભરાઈ જતાં. બાપાજી અમને વાર્તા કરે. બાપુ અમને સુંદર સંસ્કાર મળે તેવી વાતા કા જ્ઞાની ગુરૂભગવત પાસેથી સાંભળેલી ધાર્મિક વાર્તા સભળાવવા બાપાજી સૌને પોતાની આસપાસ એસાડી દેતા દાન-શીલ-તપ અને ભાવ ધમની વાતા બાપાજી સૌને સંભળાવતા દલીલ પૂવકની વાતો સાંભળીને ભુલકાઓમાં પણ ધાર્મિક સસ્કારી ઉર્યાં હતા. એક વખત ખાપાજીએ એક નાના કિસને કહ્યુ બેટા, લે આ પૈસા અને જા બજારમાંથી ફળ લઈ આવ. દિકરા પણ પહેાંચીગયા બજારમાં, બજારની નજીક આવતાં જ તેની સામે કેટલાંય ગરીબેએ હાથ લાંખા કર્યાં. રસ્તા પર બેઠેલા અન્ય યાચકોએ આજીજી કરી. એય ! ભાઈ કાંઈક આપે. કેટલાંક ગરીબોના છેકાએ ભૂખે ટળવળતા હતા તેઓને મેઢા પરની માંખીયઉડાડાવાના ડાંસ ન હતા.. નાના બાળક કાંઇક વિચાર કરે તે પહેલાં તે ફરીથી કરુણતાભર્યા અવાજે કાને અથડાયા, એય ! ભાઈ ભૂખ લાગી છે, કાંઇક આપે. આ લેાકેાની આવી પરિસ્થતિ ક્રમ થઇ તેના વિચાર ‘ કરતાં નાના બાળકના અંતરાત્મા પાકારી ઉઠયા, ભાઇ, ગયા જન્મ માં આ! લેાકા પાસે ઘણી લક્ષ્મી હતી તે લક્ષ્મીના તેઓએ સદુપયોગ કર્યો નથી. Page #716 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨૦ . ( ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) લહમીદેવીને તીજોરીમાં જ ગેબી રાખી છે. આ બાળક ઘણું જ ખુશ થયે. મનમાં ને ? નથી પિતે ખાધું કે નથી કોઈને ખાવા મનમાં જ હરખાતે કુલાતે તે ઘર તરફ લીધું. ઘર આંગણે આવેલા યાચકે ને ૫ણું પાછો ફર્યો. તેઓએ દાન નથી આપ્યું. હદય નિષ્ફર પુત્રને ખાલી હાથે પાછા ફરતે જોઈને બનાવીને તેઓને હાંકી કાઢ્યા ભજન બાપાજીએ પૂછયું, “કેમ બેટા ફળ લાવ્યા?” વેળાએ ભૂખ્યા તરસ્યાં આવતાં યાચકને “બારમાં શું તાજ-મીઠા પકેલાં ફળે જોઈને આ લેકે એ ઘરના બારણાં બંધ શુ બ ધ ન હતાં ! ' કરી ધાં. - નમ્રતાથી જવાબ આપતાં બેલી ઉઠ, શું આ લેકેએ કઈ દિવસ કેઈને બાપજી! “ તાજા-મીઠાં પાકેલા ફળે તે અભયદાન પણ નહી આપ્યું વળી સુપાત્ર બજારમાં હતાં, પરંતુ હું આપશ્રીને માટે દાન પણ નહી આપ્યું કીર્તિદાન તે અમરફળ લાવે છે.” તેઓએ કર્યું જ નહી અને અનુકંપા અમરફળ! તે વળી કઈ જાતનું ફળ દાનથી તે તેઓ વગળા રહ્યા હશે. છે. જરા દેખાડ તે ખરા અમર ફળ કેવું . . આના જ પ્રતાપે આ જન્મમાં આ છે ?” આતુરતાથી પિતાજીએ પૂછયું. લોકોને લકમી મેળવવા માટે હાથ લાંબી નિર્ભયતાથી જવાબ આપતાં બાળક કરવું પડે છે, સવારથી સાંજ સુધી માંગવા બે, હે. બાપાજી જ્યારે હું ફળ લેવા છતાં પણ એક ટંક પુરતું ખાવાનું પણ બજારમાં ગમે ત્યારે બજારની બહાર કેટ- , મળતું નથી, લાંક ભિખારીઓને મેં જોયા કેને ખબર ભાઈ તારે આવી સ્થિતિમાં ન તે બધા કેટલા દિવસથી ભૂખ્યા હશે. મુકાવવું હોય અને તારામાં દાન-શીલ-ત૫ ભૂખથી ટળવળતા તે ભિખારીઓના મોઢેથી અને ભાવના ધાર્મિક સંસ્કારો ઉર્યા હોય માંખીય ઉડતી ન હતી પેટનો ખાડો પુરવા તે આ લેકેને તું કાંઈક આપી. તેઓએ મારી પાસે યાચના કરી. કાંઈક વિચારોની ગડમથલમાં અને ભૂખે આપો એના કરુણતા ભર્યા નાદે મારા હૃદયને ટળવળતા ભૂલકાઓને જોઈને નાના બાળકનું વલવી નાખ્યું મારે અંતરાતમ. પિકારી હૃદય દ્રવી ઉઠયું. કરૂણાથી છલકાઈ ગયું. ઉઠયા. ભાઈ, “દાન કર દાન. નહીતે તારી પાસે રહેલા પૈસાનું તે દાન કરવા લાગ્યા. પણ સ્થિતિ આવી જ થશે.” તેથી તમે જેટલા પૈસા હતા એટલા બધાજ ગરીબેને આપેલા તમામ પૈસા મેં આ ગરીબોને વહેચી દીધા. અણધાર્યો દાનને પ્રવાહ વહેચી દીધા ખાવાનું લાવીને તેઓએ છુટવાથી યાચકે રાજી રાજી થઈ ગયા. તે પિતાની ભૂખ ભાંગી ગરીબની દીનતા સોએ પેટ ભરીને ખાધું. પાણી પીને ચાલી જવાથી મારી આંખે હર્ષના આંસુએહકારને અનુભવ કરતાં યાચકને જોઈને એથી રડવા લાગી. Page #717 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૪૪ : તા. ૨૨-૬-૯૩ જુએ બે પાજી “ફળની મીઠાશ તે મેઢામાં રહે ત્યાં સુધી અને કદાચ બે ચાર દાડા સુવાસ–મીઠાશ રહે પરંતુ આ સંતેપની મીઠાશ વ્યાં સુધી રહેવાની ! મળેલી દુઆની મીઠાશ અંદગીના છેડા સુધી રહેવાની કે નહી ? બસ ! બાપાજી. આનું નામ જ અમરફળ ને ભવિષ્યમાં પણ તેનું ફળ અમર ને ! દાનવીર બાબલાની વાત સાંભળીને બાપાજી ખૂબ હરખાયા. ખરેખર દિકરા ધય છે, બાપ જે તું પાક્ય. - બાળપણમાં જેવા સંસ્કાર પાડયા હોય તેવા પડે. આજના નાના નાના બાળકેને સમ્યમ્ જ્ઞાનનું અમી પાન કરાવવું જોઈએ મોટા થઈ ને તેઓ બાપ કરતાં સવાયા અથવા બાપ જેવા તે બની શકે બાપ જે કહી રહ્યાં છે જે કરી રહ્યાં છે અને જે માર્ગે ચાલી રહ્યા છે તે માર્ગે ચાલવા માટે સૌએ પિતાના ભૂલકાઓને સમ્યગજ્ઞાનનું દાન આપીને સન્માર્ગે વાળવા જોઈએ, સુખનું મૂળ અહિંસા છે. બધાથી મેટી દયા - અહિંસા. બધાથી મોટી માનવતા – અહિંસા. બધાથી મટી ભાવના – અહિંસા. બધાથી મેરે સદ્દગુણ – અહિંસા, બધાથી મોટું સુખ – અહિંસા. બધાથી મટી શાંતિ – અહિંસા. બધાથી મેર આચાર – અહિંસા. બધાથી મટે ધર્મ - અહિ સા. વિવિધ વાંચનમાંથી યેગીનું કુટુંબ -પૂસા. હર્ષપૂર્ણાશ્રીજી. મ. ધર્મ એ પિતા. ક્ષમા એ માતા. દીર્ઘજીવી શાનિત એ પત્ની. સત્ય એ પુત્ર. દયા એ ભગિની. મનઃ સંયમ એ ભાઈ. ભૂમિતલ એ પથારી. દિશાઓ એ વસ્ત્ર. જ્ઞાન એ ભેજન. જે લેગીને આ બધા કુટુંબીઓ છે એ યોગીને ભય શાને હોય? પ્રતિપક્ષ દોષ – ગુણ ક્રોધ - ક્ષ માં માન - માર્દવ માયા – આ જવ લભ - સંતેષ . રાગ રાગ – વૈરાગ્ય દ્વષ – મૈત્રી મેહ – વિવેક કામ – અશૌચ ભાવના વિષય - સંયમ પ્રમાદ – અપ્રમાદ અવિરતિ – વિરતિ મનવચકાયને અશુભગ - ત્રણ ગુપ્તિ કષાયાદિને જય કરવા માટે પ્રતિ પક્ષનું આએવન કરવાથી જીવ શાશ્વતા સુખને પામે છે. -સાધના આર. શાહ Page #718 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. N.o G-SE V-84 19 સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ || = 0 ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ V૦ શ્રી વક અનેક ગુણ સમાન છે. માર્ગોનુ મારીને એ પદેશ સાંભળવાની લાયકાતના ? પાંત્રીશ ગુણે તે ય જ. શ્રા ઉણપણાના પણ) ક શ ગુણ હોય અને સાધુપણાંના ? પણ સોળ ગુણની તીતી પણ છોધ પડતી હોય કે તે સાધુ થવા જ તરફડતે હોય. 9 9ધર્મનાં ફળ પક્ષ માગ અને ધનનાં ફળના માને તેનું નામ નાસ્તિક. Q 0 , જેને હવે ધર્મ વચ્ચે હોય તો તે ય સુખી. અને જેને હૈયે ધર્મ ન 0 0 હોય તે અબજોપતિ પણ દુઃખી ! 0 ૦ ઘર્મનું ફળ તે પ્રત્યક્ષ જ છે. કેમકે ધર્મ હવામાં આવ્યું એટલે આત્માને શાંતિ ૐ 0 થઈ જાય. જ્યારે પૈસે મળ્યા પછી પણ જોગવી શકે કે નહિ તેમાં શંકા ! કેમકે 0 પૈસે તે પુણ્ય હોય તે જ ભગવાય. & ૦ રોજ સાંભળનાર જો વિચાર ન કરે તે સમજ આવે નહિ. સમજ આવે નહિ તે 0 શ્રદ્ધા થાય નહિ. શ્રદ્ધા થાય નહિ તે સારાં કામ કરી શકે નહિ. અને આ 6 * જન્મ તે પૂરે થઈ જશે અને ઈચછા હોય કે ન હોય દુર્ગતિમાં જ જવું પડશે. તે ૪ ૦ ધર્મનું આરાધન હ ય ના અધમને–પાપ વાસનાઓને કાઢી ધર્મનું સ્થાપન કરવા છે કરવાનું છે. તે જ આત્મધર્મ પેદા થાય. ૦ તમે ધર્મ દુઃખથી બચવા અને સુખ મેળવવા કરે છે, માટે તમને ધર્મ ફળને 9 નથી. ધર્મ તે આત્મ સ્વરૂપ પેદા કરવા. કરવાનું છે. અત્મ સ્વરૂપ પેદા થયા પછી ) છે. જે સુખ છે, તે સુખ પૈસામાં નથી. 0 ૦ આ સંસાર આ ઉપાધિમય છે. જેને ઉપાધિ ગમે તે અધિ અને વ્યાધિથી પીડાતા 0 જ હોય. તે આધિ-વ્યાધિથી ગમે તેટલે ભાગે તે પણ બચી શકે નહિ. માનસિક તું ચિંતા તે આધિ છે અને તેમાંથી શારીરિક રંગ રૂપ વ્યાધિ પેદા થાય છે. માટે તું ઉપાધિ તે આધિ-વ્યાધિની જનેતા છે. આ-તે ન જોઈએ, આ-આ જોઈ તે જ 1 તે ઉપાધિ છે. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) cl૦ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ન ૨૪૫૪૬ ૩૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Page #719 -------------------------------------------------------------------------- ________________ નમો વિસાણ તિથરાdi | શાસન અને સિદ્ધાન્તા ૩મમાડું- મહાવીર- પન્નવસાmvi, ૨ક્ષા તથા પ્રચારનું પત્ર ચાર દુર્જય છે. अक्खाण सणी कम्मणा, मोहणी तहय वयाण बंभवयं । गुत्तीण य मणगुत्तो, चउरो दुक्खेहिं जिन्पन्ति ।। | ઈનિદ્રામાં રસનેન્દ્રિય, કર્મોમાં મેહનીય કમર, ત્રતામાં બ્રહ્મચર્ય વ્રત અને ગુપ્તિ એમાં મન ગુપ્તિ આ ચાર ચીજો દુ:ખે કરીને જીતી શકાય છે. આ ચાર જીતે તેણે સઘળું ય જીતી લીધું ! એઠવાડક વર્ષ શ્રી જૈન શાસન કાર્યાલય મૃત જ્ઞાન ભવના ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) INDIA PIN - 361005 Page #720 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થઈ ચૂકયું છે : શ્રી કલ્પસૂત્ર-બારસા સૂત્રો (સચિત્ર) આ સચિત્ર બારસા સૂત્ર પ્રગટ થયું છે તેની વિશેષતા એ છે કે – (૧) ૨૪ પોઈન્ટ ટાઈપમાં લાંબા સમાસ વાંચવાની સરળતા માટે છૂટા પાડેલા છે. (૨) અક્ષર પણ છૂટા અને તરત વાંચી શકાય તેવા છે. (૩) કુલ પેજમાં ૪ કલરમાં મુદ્રિત ૪૧ ચિત્રો છે. (૪) ૧૪ સ્વપ્નોનાં બે પેજમાં મોટા ચિત્ર છે. (૫) ૨૪ તીર્થકરોના ચિત્ર બે પેજમાં દરેક પ્રભુજીની આંગી, મુગટ, હાર વિ. જુદી જુદી ડીઝાઇનમાં છે (૬) ભારે આર્ટ પેપરમાં છાપેલ છે. ૫૦૦ નકલે જ છે માટે શીઘ વસાવી લેવા વિનંતિ છે. મૂલ્ય રૂા. ૧૫૦-૦૦ બે કે વધુ નકલ લેનારને ૧૦% ટકા કમીશન અપાશે. મુંબઈ અમદાવાદ પાલીતાણા જૈન બુક સેલરો પાસે માંગે અગર લખો : શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા c/o શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર-(સૌરાષ્ટ્ર) : સુધારો :- જૈન શાસન તા. ૨૨-૬-૯૭ ના અંકમાં અષાઢ સુદ ૩ અને અંક નં. ૮૪ એમ સુધારીને વાચવું, “ S સૂચના :- તા. ૨૨-૬-૯૩ પછી પાંચ માંગળવાર હોવાથી ત: ૩૦-૬-૯૩ ને અંક બંધ રાખેલ તેમજ વિશેષાંકના કારણે તા. ૬-૭-૯૩ ને અંક પણ બંધ - રાખેલ. હવે તા. ૧૪-૭-૯૩ ને અંક નં. ૪૫ પ્રગટ થાય છે તે પછી તા. ૨૦-છે-ઉંના એક ૪૬ અને પછી વિશેષાંક પ્રગટ થશે. Page #721 -------------------------------------------------------------------------- ________________ оооооооооооооооооооо INGIEŠBILLARS 4.91.81 Svavad kepenting Hill . A CHI HOTA EUROV V BIOCY PSU MU yul 2017 M STML ŽUOL Quad • કવાડિક : *વિરાd a શિવાય મman -તંત્રીઓ પ્રેિમચંદ મેઘજી ગુઢકા, ૮jrઈ) .હેમેન્દ્રકુમાર મનસુજલાલ #te (જજ ). 'અરેજ કીરચંદ - વઢવા) 1 રાજચંદ જન્મ જ (જ8) ? છે વર્ષ ૫ ર૦૪૯ અષાઢ વદ-૯ મંગળવાર તા. ૧૩-૭-૯૩ [અંક-૪૫ છે , સવિ છવ કરૂં શાસનરસી” –પંહિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ શાસન એટલે શું? સર્વ વીતરાગ ત્રિભુવન પૂજય શ્રી તીર્થંકર પરમાત્મા સ્થાપિત વ્યવસ્થાતંત્ર-વિશ્વ- છે વ્યવસ્થા તંત્ર-મહા કલ્યાણકાર ત્રિલેક પુજ્ય ધર્મપ્રધાન સાંસ્કૃતિક મહાસંસ્થા એટલે 8 શાસન જૈન શાસન. છે જેને મહાન આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજ જેવા જ્ઞાની પુરૂષએ છે | ત્રણ લેકના સ્વામી તરીકે વર્ણવ્યું છે. 3. બીન પાત્ર છે અને પરંપરાએ યથા સંભવ સવ ને આવા મહાશાસનના છે. છે રસિયા બનાવવાનું સદા સહજ આત્મકુરણ જેઓ ધરાવે છે, તે તીર્થંકર પ્રભુ પણ જે છે શાસનને નમે છે. તે શાસન દ્વારા સાધના સાધતાં સાધતાં તેઓ તીર્થંકર પદ સુધીનું ઉચ્ચ પદ છે પામ્યા હોય છે. તેથી પિતાના દ્રષ્ટાંતથી બીજ છે પણ તે શાસનના દાસ બને તેના છે રસિયા બને તે જાતને દાખલો બેસાડવા પણ તીર્થકર દે “નમો તિથ્થસ્સ” કહી છે. { જેને નમે છે. ત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દેવા પૂર્વક સર્વ ગણધર ભગવંતે અને સર્વ કેવળી છે ભગવતે પણ જેને નામે છે. { બારે ય પર્ષદાએ જેને નમે છે. Page #722 -------------------------------------------------------------------------- ________________ મહા વિભૂતિએ પણ પ્રાણીઓને સેવિકાઓ તરીકે ઉપસ્થિત થાય છે. મહા સમવસરણ અને અષ્ટ મહા પ્રાતિહાર્યાદિક તેના તરફ આકર્ષી તેના રસિયા બનાવવા માટે જે સ મહાત્માઓ કરતાં શ્રેષ્ઠ છે, સ શાસનેનું પ્રેરક છે, ચતુર્વિધ સ‘ધનૈય પૂજય છે, ત્રિલોક જગજજીવ શશિનુ પરમા હિતકર છે, પરમ સત્યરૂપ છે, પાંચ આર્ચારમય ધર્મ કરતાં ય ઉચ્ચ સ્થાન ઉપર સ્થિર છે. જેનુ' અસ્તિત્વ અહિં"પદ્મના—અહિ'તપદના-તીથકર શખ્સના પ્રવૃત્તિ નિમિત્તરૂપે જગતમાં છે. જેને લીધે અહ તેનુ' પૉંચ પરમેષ્ઠિમાં પ્રથમ સ્થાન છે. જે શ્રી ચતુર્વિધ સ`ઘ, પાઁચ આચાર,દ્વાદશાંગી આગમે, ક્ષેત્રના ય આધાર રૂપ છે, પ્રાણરૂપ છે. જે મહા પરીપકારનું પ્રેરક છે. જે સવ શાસનાનું શાસક છે. જે સમાજશાસન, રાજયશાસના, અર્થાંશાસને અને ધર્માંશાસ્ત્રોનું કેન્દ્ર,ભુત મુખ્ય સાધન છે. સાત ક્ષેત્રાદિક સુપાત્ર જે જાહેર જીવનમાં-લેાકેાત્તર માર્ગાનુસારી વ્યવહારમાં તથા લૌકિક માર્ગાનુસારી વ્યવહારમાંય દુરગામી પરપરાએ ટકાવનાર છે, એ જાતના વ્યવહારામાંય સ્થિરતામાં જે પ્રાણભુત મુખ્ય પ્રેરક બળરૂપ છે. જે ધમ માં પ્રેરક એટલે કે પાપના અઢારે સ્થાનકનુ રેધક છે, પુન્યનુ' જે પેષક છે, સવર નિરામાં જે સહાયક છે, જે મેાક્ષનું પરમ કારણ છે. જે સર્વ પ્રકારના ન્યાય-નીતિ સદાચાર-ત-નિયમાગ્ય સાધનાઓનું માદક, પ્રેરક, શાસક, બેધક, પ્રતિબેાધક મહાશાસન છે. જે પાપને, ઉન્માગ ને, અકલ્યાણુને ટાળનાર છે, દૂર ધકેલનાર છે. અજાણતાં પશુ જેના અ'શનોય આશ્રય પાપોથી અને આશ્રયથી જીવેન દૂર રાખનાર છે. જે મહારક્ષક, મહા ચેાકિયાત, મહાપાલક, મહા વિશ્વવત્સલ છે. જીવમાત્રને આવા મહાશાસનના રસિયા બનાવવાની મહાભાવના શ્રી થકાના વિશુદ્ધ આત્મામાં જ જાગતી આવતી હોય છે. અપેક્ષાએ અનાદિકાળની તથાભવ્યતા રૂપ એ ભાવનાના બળે જ, તથા પ્રકારના અધ્યવસાય સ્થાનક વિશેષના બળથી જ, અમુક વિશિષ્ઠ આત્મા જ તીર્થંકર નામકર્મ બાંધી શકે છે, તેનો વિપાક ભેગવી શકે છે. Page #723 -------------------------------------------------------------------------- ________________ કેવળજ્ઞાનીઓ કરતાં પણ વિશિષ્ટ પરમ પુરૂષાથી જીવન પસાર` કરી, કલ્પવૃક્ષ કરતાંય-ચિંતામણી રત્ન કરતાંય-કામકુંભ અને કામધેનૂ કરતાંય-મહામૂલ્યવ'ત, મહારત્ને પ્રકાશરૂપ, મે ક્ષમા માં દીવાદાંડી રૂપ; મહા પ્રવહુણ રૂપ, જગતની અનન્ય વિભૂતિરૂપ, સતુ પરમ બ્રહ્મના વિશિષ્ટ મુન્નુરૂપ મહાશાસન સ્થાપી તીથ કર દેવા તેને અહી મૂકતા જાય છે. તીથંકર દેવાના આ અનન્ય મહા પરાપકાર હોય છે. આનાં કરતાં ઉ ંચા પરોપકાર બીજો કાઈ સંભિવત નથી. આ પરોપકાર બહુ લેાકા અને બહુ જીવેાના ભલા માટે જ નથી. પરંતુ સ લેાકા અને સર્વ જીવાના ભલા માટેના છે. આવા બળ સાધન વિના કામ-ક્રોધ–àાભ-હિંસા-વા-મહા અજ્ઞાન વગેરેથી ઘેરાયેલા વિધમાં ચાર પુરુષાની સંસ્કૃતિના સ્થિર, વ્યવસ્થિત, સાંગોપાંગ, વિજ્ઞાન અને તત્વજ્ઞાન સિધ્ધ પાયે પડેજ શી રીતે ? સર્વજ્ઞ વીતરાગ મહા પ્રબળ પુરુષાથી વિના આવું અસાધારણ કામ કાણુ કરી શકે? બીજા તેને પગલે ચાલે, પણ વ્યવસ્થિત તેનુ ઉત્થાન કરવું એ બીજાની શકિતની બહારનું કામ છે. માટે તીર્થંકરાને ધર્માંરસી, સ`ઘરસી, શાસ્રરસી, મ`દિરરસી, મેાક્ષરસી, પુન્યરસી બનાવનાર તરીકે ઓળખાવ્યા નથી, પરંતુ તરીકે ઓળખાવ્યા છે. ઉપાશ્રયરસી, ગુરૂરસી, શાસનરસી બનાવનાર આ શાખનનું આબાલ-વૃધ્ધ-ગોપાંગનાદિ પરિચિત એવું સાદું નામ પ્રસિદ્ધ છે. જેની સહષ્કૃત આરાધના એ જ આરાધના છે, જે વિનાની આરાધના આરાધનારૂપ બની શકતી નથી. આજ્ઞા સાપેક્ષ આરાધના આરાધનારૂપ, અને આજ્ઞા નિરપેક્ષ આાધના વિરાધના રૂપ બની રહે. માટે જ ‘મન્હ જિણાણું માણ” - જિનેશ્વરની આજ્ઞા માના અને ગુણેાની ગણત્રીમાં પહેલા ગુણ ગણાવ્યા છે. મિથ્યાત્વના ત્યાગ કરવા અને સમ્યકત્વ ધારણ કરવુ એ બે ગુણે ને તેના ફળરૂપ અથવા લક્ષણુરૂપે જણાવેલા છે. તેથી એ બે પદો પછી આપેલાં છે. શિષ્ટ રા'તપુરૂષા, તેમના ભકત મહાજન લેાકેા, ચક્રવતી એ અને રાજાએ, સમાજ. વ્યવસ્થાપકા, જ્ઞાતિ-જાતિના આગેવાના, અ પુરૂષાર્થ ની મર્યાદામાં રહેલા અથ ત ંત્રના પ્રવતકા, કુટુંબ વત્સલ માતા-પિતાએ, માર્ગાનુસારી સાંસ્કૃતિક જાહેર જીવનના રક્ષકા, સંચાલકો તથા માસેવન અને ગ્રહણુશિક્ષા રૂપ સભ્યજ્ઞાનના આરાધકો ને અધ્યાપકા, આચારામાં પ્રેરક અને આચારનિષ્ઠ આચાર્યાં, તેઓની આજ્ઞામાં વનારા દુન્યવી શિક્ષકા વિગેરે મારફત આ મહાશાસનની આજ્ઞા-શાસન-આદેશ-હુકમ પ્રવર્તે છે, અને તે વિશ્વનું સમગ્ર રીતે કલ્યાણ કરે છે. Page #724 -------------------------------------------------------------------------- ________________ આ લકત્તર બંધારણીય શાસન સંસ્થા બંધારણને ઘટતા દરેક પ્રકારના ઉચ્ચ 8 નિયમ ધરાવે છે. અને કરડે માનવેના મહેરામણમાંથી ઉત્તમ રત્નની માફક ઉત્તમ છે | મોતીઓની માફક ખેચાઈ આવેલા વિશ્વના સમ્યફ દ્રષ્ટી, જ્ઞાની, અને ત્યાગાત્મક પંચ મહાવ્રતના પાળનારા આચાર્યરૂપ લે કેત્તર મહાત્માએ જ તે મહાશાસન સંસ્થાના ૬ નિયામક-સંચાલક હેઈ શકે છે. . ભર દરિયામાંથી કુશળ વહાણવટી વહાણને સલામત દેરવી જઈ શકે છે, તેમ ? વિદથી ભરેલા સાગરમાં એવા કુશળ મહાગીતાથ પુરૂષે જ મહાશાસન નાવને સહી { સલામત એગ્ય રીતે પ્રવાહિત કરી ચલાવી શકે છે. બીજાનું તેવું ગજું નથી. હેતું. આજે ? જાણતા અજાણતાં આ મહાશાસનની આજે ઉપેક્ષા થઈ રહી છે. તેનું સાક્ષાત્ છે અસ્તિત્વ હોવાનું ય ભૂંસાતુ જાય છે, ઉપેશિત થતું જાય છે. તેને પ્રભાવ તિરહિત કરવાના ચક્રો પ્રબળ વેગથી ગતિમાન થતાં રહે છે અને તે ચકને પ્રતિકાર કરવાને ? બદલે અજાણતા પણ સહકાર અપાય છે. શાસનની બાબતમાં પણ લોકશાસન, પ્રજાસત્તાક શાસન, બહુમત શાસનના વ્યવહારે છે તરફ ઢળતા જવાય છે. | મનમાં સારી ભાવના હેવા છતાં, વ્યવહારમાં તીર્થકરના શાસનની જે લગભગ શાબ્દિક બનતી જાય છે. વાસ્તવિક અર્થમાં ભૌતિક શકિતઓ વધારી આધ્યાત્મિક છે શકિતઓને તિરહિત કરનારા વ્યવહારનું પ્રેરક તદનુકુળ શાસનતંત્ર જીવનમાં અમલી ન બનાવાતું જાય છે. સિવાયનું પાછળ હઠાવાતું જાય છે. કેમકે મહાશાસનને વળગી રહેવામાં જમાનામાં પાછળ પડી જવાને માટે ભય બતાવાવમાં આવે છે. વાસ્તવમાં એ ભય છેટે છે, મહાશાસનને છોડવામાં જ વિનાશ છે. આ મહાશાસનના કેન્દ્રભૂત પરંપરાગત આચાર્યપદના પ્રવાહને તે માત્ર ઉકિત જ { નહીં, પણ તિરભૂત બનાવી દેવાય છે. તનિરપેક્ષ પ્રવાહના ધોધમાં તેનું અસ્તિત્વ, છે તેનું મહામૂલ્ય પણું ઢાંકવાના પ્રયાસને વેગ મળતું જાય છે, વેગ અને જાય છે. છે. આજે સ્વતંત્રતા, જ્ઞાનવૃદ્ધિ, સુખ સગવડે વગેરે વધતાં જાય છે એમાં બે મત નથી, પરંતુ તે સર્વ મહાશાસન નિરપેક્ષ હેવાથી – આજ્ઞા નિરપેક્ષા હેવાથી તેની નીચે | મહા અજ્ઞાન, મહા અશાંતિ, મહા અવ્યવસ્થા, મહા સંઘર્ષો, મહા કંગાલિઅન, મહા ? છે અસુવિધાના ભડકા જાગી રહ્યા છે. હજુ એ પૂરા દેખાતા નથી, પરંતુ એક વખત તેનું છે વિરાટ વિકરાળ સ્વરૂપે પ્રગટ થશે, ત્યારે તે મહા દાવાનળની પેઠે બની જશે. (ક્રમશઃ) ' Page #725 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපපා સાવધ પ્રવૃત્તિથી બચીયે , – પ્રેમપ્રિય આપણા મન-વચન-કાયા આપણ મટીને ધર્મ અને સુખી અચુક બન્યા આભાને પાપ બધાવનારા ન બની જાય વગર ન રહે. અને મને ગુતિમાં રમણતા એટલા માટે શ્રી અરિહંત પરમાતમાઓએ કરતે આત્મા એક અનુપમ અવસરે મને અનુપમ કેટીના ઉપાયનું ઉપદર્શન કરાવ્યું વગરને બની જાય. એવી અવસ્થામાં છે. મન પાપ બંધાવનાર ન બને માટે આત્માની અંદર કેવલજ્ઞાન અને કેવલ , મનેતિ બતાવી છે. મન એવું છે કે દર્શનને પ્રકાશ ઝલહલતે હેય અને અનંત એ વિચાર કર્યા વગર રહેતું નથી ઉંઘમાં સુખનું પૂર પુરબહાર વહેતું હોય. પણ એ વિચાર કર્યા જ કરે છે કે પલ વચન પણ પાપ પ્રવૃત્તિ કરાવનાર કે કે વિલ-મીનીટ કે સેકન્ડ એવી નહી પાપ બંધાવનાર ન બને માટે અનુપકૃત હોય કે મનમાં કઈ વિચાર આવતે ન ઉપકારી શ્રી અરિહંતદેવાધિદેવ વચનગુપ્તિ હોય, ક૫વાનો રોગ લાગુ પડેલા માણસના અને ભાષાસમિતિ બતાવી છે વગર કારણે હાથ પગાદિ અંગે સતત કયાજ કરતા 2 તે બોલવાનું જ નથી. જ્યારે બેલવાનું હેાય છે તેમ મન સતત એક પછી એક હેય ત્યારે આ ગુપ્તિ અને સમિતિનું અવવિચાર કર્યા જ કરે છે. માણસ એમ નકકી લંબન લેવાનું છે જેથી પાપ કરાવનારા કરે કે મારે વિચાર નથી કરે તે તે પાપ બંધાવનારા સાવદ્ય વચને ને બેલવખતે મન ડબલ વેગે વિચાર કરવા વાના પાપથી બચી જવાય. આ બેની તરફ વસે છે. અને ન કરવાના વિચારે ઉપેક્ષા કરનારાથી સાવધ વચને બોલાયા * વગર રહેતા નથી. આ મન ન કરવાના વિચારે કરાવી લગ આમાને પાપી બનાવી-પાપ બંધાવી. દુઃખી બેલતા શીખવા માટે દશવૈકાલિક સુત્ર ન બને તે માટે શ્રી અરિહંત પરમા- ઉત્તરાધ્યયનસૂત્ર - આચારાંગસૂત્ર વગેરે ત્માએ બતાવેલી અને સુપ્તિને આશ્રય શાસ્ત્રોમાં વાયશુદ્ધિ અધ્યયન-ભાષાશુદ્ધિ . લેવાય તે આત્મા પાપી અને દુ:ખી થતું અધ્યયનનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બચી જાય. અને ધમી અને સુખી બની ન્યાવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જાય. મનગુપ્તિમાં અશુભ વિચારોને મ. એ અધ્યયનના રહસ્યાથને સમજાવવા આવતા અટકાવવાના હેય છે અને ધર્મને માટે “ભાષા રહસ્ય' નામના અદ્વિતીય લગતા શુભ વિચારે કરવાના હોય છે. ગ્રન્ય રનની રચના કરી છે. આ ગ્રન્થનું તેમ કરવાથી આભા પાપી અને દુઃખી સુદર અધ્યયન-ચિંતન-મનન ને નિદિ Page #726 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦૪ : શ્રી જેને શાસન (અઠવાડીક) વ્યાસન કર્યું હોય તે ભાષાના સાવદ્ય પણ છે કે જેને એ રાજકારણમાં જવું નિવધ સ્વરૂપની પૂરેપૂરી સમજ મળી જાય. જોઈએ. વડા પ્રધાનાદિ બનવું જોઈએ. રાજા પછી મોટા ભાગે બોલતી વખતે સાવદ્ય કારણમાં ગયેલા જેને ધર્મના રક્ષણાદિમાં ભાષા ન બેલાય. સહાયક બની શકે “જે એ રાજકારણમાં શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે કે બેલતા જવું જોઈએ” વગેરે જે સાધુઓ દ્વારા ન આવડે તે બોલવાનું જ નથી મૌન જ બોલાય છે તે તેમનું બોલવું જ નશાસ્ત્રની રાખવાનું છે. મોઢામાં જે આવ્યું તે બેલે દૃષ્ટિએ સાવદ્ય છે કે નિર્વધ? પાપ ભાષા જ રાખવાનું છે એવું નથી. છે કે સત્ય ભાષા છે? એ માટે વિચાર બાલવું જ છે તે શાસ્ત્ર વચનોના ગર. માંગે છે શાત્રે તે “રાયં ભવતર ણાથી ગળી ગળીને બેસવાનું છે. જેથી બીજ” રાજય એ તે સંસાર વૃક્ષનું બીજ બોલાયેલ વચન પાપ પ્રવૃત્તિમાં અને પાપ છે અર્થાત્ રાજય નરકાદિના દુઃખમય સંસાબંધમાં નિમિત્ત બની સાવદ્ય ન બની જાય. રના સર્જન-વર્ધનનું કારણ છે” આવું જણાવે છે. રાજય નરકાદિનું કારણ છે આજે ગૃહસ્થને તે માટે ભાગે સાવદ્ય જ આવી શાસ્ત્રની વાત જરા પણ બેટી નથી નિર્વધ ભાષાને વિવેક નથી તેથી તેઓ દ્વારા કેમકે રાજય તે માનવ અને પશુ પ્રાણબહુલ તથા સાવદ્ય ભાષા જ બોલાય છે એની કલેઆમ, યુદધ, કાવાદાવા આદિ કારણ કે તેઓને શાસ્ત્રનું જ્ઞાન નથી પરંતુ અનેક પાપથી ભરપૂર હોય છે અને આજનું જેઓ માત્ર ઉત્સર્ગ અપવાદના શાસ્ત્ર વાંચી રાજકારણ તે લાંચ રૂશ્વતખારીભ્રષ્ટા ગયા છે, ગીતાથ તરીકે ઓળખાય છે પણ ચારાદિના અઘેર પાપથી ખદબદી રહ્યું છે તેઓ શાસ્ત્રોના તથા ઉત્સર્ગ અપવાદના આવા રાજકારણમાં “જેને માટે જવાની રહસ્ય ને પામવા સુધીની એમની મતિ પરિકર્મિત બની નથી તે માટે ગુરૂ ગમ વાત સાધુએથી કરાય જ કેમ? જેનોએ રાજકારણમાં જવું જોઈએ” આવું સાધુઓ પણ જેમને પ્રાપ્ત થયો નથી. એવા સાધુઓ દ્વારા બોલાય કે લખાય તે સાવધ કેમ ન પણ ભાષાના સાવદ્ય-નિર્વદ્યપણાને વિવેક કહેવાય.? આવું બેસવું કે લખવું એ કરી શક્તા નથી એના પરિણામે આવેગ સાવદ્ય નહી પણ મહાસાવદ્ય છે. આવું અને આવેશમાં આવી સાવધ ભાષાને બોલનારા કે લખનારા સાધુએ ન સંઘ પ્રાગ વ્યાખ્યાનમાં–માસિકાદિમાં બોલવા અને સમાજ ને ગેરમાર્ગે દોરનારા છે. લખવા દ્વારા કરે છે. ' - થોડા વર્ષો પહેલા રાજકારણની ચુંટ- કેટલાક ગૃહસ્થ અને સાધુઓની એવી ણીમાં ઉભા રહેલા જેન ભાઈને આચાર્ય માન્યતા છે અને બેલે પણ છે. માસિકાદિમાં વગેરે એ આશીર્વાદ પણ આપ્યા હતા કે લખે પણ છે અને વ્યાખ્યાનાદિમાં બેલે જેથી રાજકારણમાં ચુંટાઈ આવે. પરંતુ Page #727 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૧ વર્ષ–૫ અંક-૪૫ તા. ૧૩-૭-૯૩ એમાં સરીગામ નિષ્ફલતા મલી, એમાં માટે ખર્ચેલા લાખ કરતા કેઈ ગુણ લાખ આશીર્વાદ અને આચાર્ય પદાદિનું ખરેખર રૂપીયા ભેગા કરી લે છે અને એક બીજાની અવમૂલ્યન પણ થયું. ટાંટીયા ખેંચમાં પાછળ બારણે તોફાને ભ્રષ્ટાચારદિના ગંદા રાજકારણમાં કરાવી કેટલાએ માણસોની કતલેઆમ કરાવે ગયેલે કો માણસ ભ્રષ્ટાચારના ગંદવા છે અને રાષ્ટ્રની સમ્પત્તિ અને લેકેની ડથી ગંદે થયા વગર રહ્યો છે. આજે સમ્પત્તિને ખાતમો બોલાવી દે છે કેવું છે ધોલે દહાડે હજાર પાવરની બત્તી લઈને ભયંકર આજનું રાજકારણ? આવા રાજશોધવા નીકલીએ તે પણ આજના રાજકારણમાં જેનેને મોકલવાની વાતે સાધુની કારણમાં પ્રામાણિક-નોતિસમ્પન માનવ શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે સાધુના મઢે મળો મૂકેલ છે. આજના રાજકારણમાં શોભે ખરી? સારો માણસ પ્રવેશ પામી શકતા નથી કદાચ પ્રેમ પામી જાય તે સારા તરીકે અરિહંત પરમાત્મા શ્રી મહાવીર દેવાધિ રહી શકતું નથી અને સારા તરીકે ટેકી દેવ પછીના ઈતિહાસ તરફ અવોકન કરીએ શકતે નથી. કાં તો સારા માણસને તે ખ્યાલ આવ્યા વગર નહીં રહે કે “રાજઆજના રાજકારણમાંથી નીકળી જવું કારણમાં જેનેએ જવું જોઈએ એવી પડે છે અને ન નિકલે તે એ સાધુના મોઢે બોલાતી વાત તદ્દન અવટિત છે. સારો માણસ અન્યાય અનીતિ લાંચ રૂશ્વતા. પૂર્વકાલના પૂર્વાચાર્યો આજના આચાર્યો દિના ભયંકર ભ્રષ્ટાચારાદિથી બગડી ગયા. વગર રહેતા નથી. આદિ કરતા જબરજસ્ત શાસનના પ્રભાવક ' આજના રાજકારણમાં પ્રવેશ પામવા હતા. મંત્ર તંત્રદિની જોરદાર શકિત ધરાવનારા હતા. એ મહાપુરૂષના વખતમાં માટેની પ્રક્રિયા પણ પુષ્કલ, પાપચારોના ગંદવાડથી ભરપૂર છે. ચૂંટાવા માટે લાખ પણ ધર્મ ઉપર આર્ય સંસ્કૃતિ ઉપર ઘણું ઘણું રૂપીયા ખાય છે. વેટ લેવા માટે દારૂ ભયકર કાટીના આક્રમણે આવ્યા હતા છતાં આદિના પીણા પીવડાવાય છે વોટ બેંકમાં એ મહાપુરૂષોએ કેઈને પણ રાજકારણમાં ઘાલમેલ થાય છે, વેટના બેકસે ફેડીને મેકલીને રાજા બનાવ્યા કે મંત્રી વગેરે વેટના કાગદીયા ગેબ કરી દેવાય છે બનાવ્યા એનો એક દાખલો પણ ઇતિહાસમાં વોટની પિછી એની પેટી એ ગેબ કરી જોવા મળતું નથી કે શાસ્ત્રમાં જોવા દેવાય છે. પરસ્પર વિરોધી ઉમેદવારે દ્વારા મળતો નથી. હા. એટલું છે કે જે રાજયકેટલીકવાર દંગ હદલડ કરાવાય છે એમા સિંહાસન પર બેઠા હતા. તેવા રાજાઓને કેટલાએ માણસે કપાય છે, ગલીએ દેવાય અને રાજકારણમાં જઈ મંત્રી વગેરે પદને છે. લાખેને ખર્ચ કરી ચુંટાઈને આવનાર પામેલાઓને પ્રભાવ સમ્પન્ન આચાર્યોએ વ્યકિત સત્તાના સ્થાન પર રહી અન્યાય યોગ્ય સમયે રાજ સભાદિમાં જઈ ધર્મ અનીતિના ભ્રષ્ટાચાર કરવા દ્વારા ચુંટાવા સમજાવી જેન ધમી બનાવ્યા અને એમના Page #728 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૨ ૪ : શ્રી જૈન શાસન (અઠવાડીક) દ્વારા આર્ય સંસ્કૃતિ અને જૈન ધર્મનું (મહાપા૫) લાગ્યા વગર ન રહે. પણ રક્ષણ કરાવ્યું અને જૈન ધર્મને પ્રભાવ આવું બોલનારાઓને તે એમજ લાગી ગયું ચારે બાજુ ફેલાવરા પણ જેને રાજ- છે કે આજે ધર્મ ઉપર આભ ટૂટી પડયું કારણમાં મોકલવાની વાત કરી એવું છે. ધર્મ રસાતલ જવા બેઠે છે એથી જાણવા મળતું નથી. આવેશ અને આવેશમાં આવીને શાસ્ત્રની આજના રાજકારણમાં મેટે ભાગે સત્તા અને સાધુપદાદિની મર્યાદાને નેવે મૂકીને સ્થાને બેઠેલા રાજકારણીઓને ધર્મ સાથે “ર્જનેએ રાજકારણમાં જવું જોઈએ” ઈત્યાદિ અહિંસા સાથે કે આર્ય સંસ્કૃતિ સાથે બોલવાનું અને લખવાનું ચાલે છે અને જેને કાંઈ લેવા દેવા દેતા નથી એમને સંબંધ સંઘના અનેક માણસની બુધિમાં બગાડે છે માત્ર વેટ સત્તા અને સમ્પત્તિ સાથે. પૈદા કરે છે. ખરેખર રાજકારણમાં જેનોને ગોવંશ હત્યા બંધ થવી જોઈએ. આવુ મોકલવાની અને એમની પાસે ધર્મને કામ એલનારા દેશનેતાઓ પણ લોકસભામાં કરાવવાની બધી વાતે વાહિયાત અને જ્યારે ગોવંશ હત્યા બંધ કરવાને ખરડે વાયડી છે માટે દરેકે શાસ્ત્રની અને સાધુ પાસ કરવાનું હતું ત્યારે મત આપવાના પદાદિની મર્યાદાઓ સમજવી જોઈએ અને વખતે જાણી બુઝીને ગેરહાજર રહ્યા, આવા આવેગ અને આવેશ દૂર કરી સ્થિતપ્રજ્ઞા દંભી રાજકારણીઓ વચ્ચે રહીને સત્તા બની જમાનાવાદમાં તણાયા વગર વ્યાખ્યાસ્થાને આવેલ જેને અહિંસા-આર્ય સંસ્કૃતિ નાદિમાં વાત કરવી જોઈએ અને લોકોને જન ધર્માદિનું રક્ષણ કરી શકે ખરા? કપટ- અરિહંત પરમાત્માના સાચા રહે દોરવા ભર્યા રાજકારણમાં સત્તા સ્થાને ગયેલા જેને જોઈએ જેથી તેઓનું કલ્યાણ થાય અને નેતા પાસેથી અહિંસા-આર્ય સંસ્કૃતિ જેન પિતાનું પણ કલ્યાણ થાય. ધમદિના રક્ષણની અપેક્ષા રાખવી એ હકીકતમાં જે તાકાત અને પુણ્ય પહખરેખર ગધેડાના માથે શીંગડા ઉગાડવા ચતુ હોય તે રાજકારણમાં મોકલવાની જેવી વાત છે. વાત કર્યા વગર રાજકારણમાં સત્તાના રાજકારણમાં ગયેલ જેને કદાચ એકાદ સ્થાને જે દેશનેતાઓ બેઠા છે તેમને શાસ બે ધર્મરક્ષાદિના કામે કરાવી આપે, તે અને સાધુપદાદિની મર્યાદામાં રહીને ઉપપણ તેને કેટલા ઘોર હિંસાદિના કાર્યોમાં દેશ આપવા દ્વારા પ્રતિબંધ પમાડવા મતુ મારવાના પાપો કરવા પડે એની જોઈએ અને પ્રતિબંધ પામેલા દેશનેતાઓ કલ્પના પણ સાધુઓને આવતી હોય તે દ્વારા ધર્મ રક્ષાદિના કાર્યો કરાવી લેવા જેને રાજકારણમાં મોકલવાની અને જોઈએ. વડાપ્રધાનાદિ બનવાની વાત કરવી કે મંદિરાદિનું નિર્માણ કરવું જોઈએ લખવી એ સાવદ્ય નહી પણ મહાસાવદ્ય પ્રતિષ્ઠા મહોત્સવ-દર્શન પૂજા, સામાયિક Page #729 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-પઃ અક-૪૫ : તા. ૧૩–૭–૩ : . : ૧૩૩૩ પ્રતિક્રમણ વોરે અનુષ્ઠાન કરવા જોઈએ તે દીલી જઇને ચીમનભાઈ પટેલને હું એવો ઉપદેશ શ્રાવકો આદિને કરી શકાય પાઘડી પહેરાવી બહુમાન કરૂ” આવું જૈન કેમકે એ અનુષ્ઠાને ધાર્મિક હોવાના કારણે શાસનના એક વિશિષ્ટ પદના સ્થાન પર શ્રાવકે આદિ માટે શાસ્ત્રએ કરણીય તરીકે બેઠેલા સાધુ દ્વારા બેલાયું અને છાપાએ વિહિત કરેલા છે પણ રાજકારણમાં જૈનેએ વગેરેમાં છપાયું તે ખરેખર શાસ્ત્રનું ઘર જવું જોઈએ એવું નિરૂપણ સાધુ આદિથી અજ્ઞાન અને અધલુકીયા વૃત્તિનું જ પ્રદન કરી શકાય. કેમ કે રાજકારણમાં જવું ન કરાવે છે. જૈન શાસનના સાધુપદ કે એ કાંઈ ધાર્વિક અનુષ્ઠાન નથી અને એથી આચાર્યપદ પર બેઠેલાઓ ધર્મના કઈ શાસ્ત્ર વિહત જ નથી માટે રાજકારણમાં સારા કામ કરે તેની ઉપબૃહણ કે અનુગયેલ કોઈ જેને અહિંસાદિના સારા કામ મદના કરે તે શાસ્ત્રદષ્ટિએ જરા પણ કોકવાર કરાવી આપે તે પણ રાજકારણમાં બાધિત નથી. પરતું પાઘડી પહેરાવી જેનેએ જવું જોઈએ આવું ઉપદેશાદિમાં હારતોરા કરી કે સાલ ઓઢાડી સાધુ-આચાનિરૂપણ કરવું જરા પણ ઉચિત નથી. ર્યાદિ બહુમાન કરે તે આચાર્યાદિ જેન રાજકારણમાં ગયેલે કેઈ જેને અહિંસા શાસનના સાધુને માટે શાસ્ત્રદષ્ટિએ મર્યાદા આદિના ધર્મના નામે કરાવી આપે એટલા બહારનું કાર્ય છે. માત્રથી રાજકારણમાં જવું જોઈએ એવું જૈન શાસનમાં આચાર્ય પંચપરમેષ્ટિ, ઉપદેશાદિમાં બેલડું બરોબર મનાતું હોય એમાં ત્રીજા પદે અને સાધુ પાંચમું પદે તે એમના મતે સંસાર માંડવે જોઈએ છે અરિહંત-સિદધપદની માફક આચાર્યાદિ એ ઉપદેશ આપવામાં પણ વાંધો નહિ જ પદે પણ ઘણા જ મહત્વના છેઅને, આવે કેમકે સંસાર માંડયા પછી થયેલા છે. ઉંચકોટીના છે આચાર્યાદિ કોઈ પણ ગૃહછોકરાઓમાંથી કેટલાક છોકરાએ દીક્ષા સ્થનું અપમાન ન કરે તેમ આ બેસે લેનારા પણ નીકળે છે અને દીક્ષા લઈને ઇત્યાદિ બોલવા દ્વારા કે પાઘડી આદિ ઉપદેશાદિ દ્વારા અનેકને તારનારા પણ બને છે. પહેરાવવા આદિની પ્રવૃત્તિ કરવા દ્વારા પરંતુ સંસારમાંથી જ સાધુ બનનારા બહુમાન પણ ન જ કરે. મળે છે છતાં સંસાર માંડવાનો ઉપદેશ ધર્મના વિશિષ્ટ કાર્યો કરનાર ગૃહસાધુ આદિથી ન અપાય. તેમ રાજકારણમાં સ્થનું બહુમાન બીજા ગૃહસ્થ કરે એ વાત જવાને પણ ઉપદેશ ન અપાય. અરે રાજ- જુદી છે પણ આચાર્યાદિથી ગૃહસ્થનું કારણમાં જવાની વાત પણ ન કરાય બહુમાન કરાય જ નહી. ગોવંશહત્યા બંધ કરાવવાનું બીલ જૈન શાસનમાં મર્યાદાઓ લેકેત્તર કસભામાં વડાપ્રધાન બનીને પાસ કરાવે કેટીની છે. આચાર્ય-પદાદિનું ગૌરવ સારી Page #730 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૪ : રીતે જળવાઈ રહે તે માટે જ ન-શાસ્ત્રમાં સુન્દર વિધાના છે તે જાણવામાં આવે તે તેની શ્રધ્ધા કરવામાં આવે તે મર્યાદાઓના ભંગ થાય તેવુ'. એલવાનું. લખવાનું કે પ્રવૃત્તિ કરવાનું ન થાય. શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે શા મહારાજા આદિ દુનિયાના મોટા માણસે આચાર્યાદિની પાસે આવે ત્યારે તેમના આવતા પહેલા આચાર્યાદિ ઉપાશ્રયમાં આંટા મારે અને રાજા આદિ આવ્યા બાદ આચાર્યાદિ અને રાજા આદિ બન્ને એક સાથે પાતોાતાના આસન પર બેસે. જેથી રાજા દિને પેાતાનું અપમાન થયુ' ન લાગે અને આચાય પદાદિનુ ગોરવ જળવાઇ રહે. રાજ આદિ બેસે તે પહેલા આચાય ઐસી થય તે રાજ્ય આદિને પેાતાનુ અપમાન થયું. જણાય. અને રાજા આદિનાં બેઠા પછી આચાર્યાદિ બેસે તેા રાજા આદિનું આચાર્યાદિએ બહુમાન સાચવ્યુ` કહેવાય. રાજા આદિનુ અપમાન કરવુ` કે બહુમાન કરવુ એ મને આચાર્યાદિને માટે ઉચિત નથી. આચાર્યાદિને રાજા આદિનુ અપમાન કરવાનું ન હોય. તેમ બહુમાન પણ કરવાતુ ન હાય. કેમકે રાજા આદિ સસારી ભાગી છે ત્યારે જૈન શાસનના આચાર્યાદિ સંસાર–ભાગના ત્યાગી છે સૌંસારી-ભાગીએ કરતા હમ્મેશને માટે ત્યાગીનું સ્થાન ઉચુ જ છે. આ રીતે ઉઠવા બેસવાદિની પ્રવૃત્તિમાં પશુ આચાર્યાદિ દ્વારા બહુમાન કરવાનુ • શ્રી જૈન શાસન (અઠવાડિક) શાસ્ત્રકશને માન્ય નથી માટે જ રાજા આદિ આવતા પહેલા આચાર્યાદિ આસન ઉપર બેઠા રહે તેને તેમજ મજા આદિના બેસતા પહેલા કે બેઠા પછી આચાર્યાદિને બેસવાના નિષેધ કરી ને અને સાથે જ તાતાના આસને બેસે મેવુ... વિધાન કર્યુ છે. જે શાસ્ત્રીય હકીકત આજ છે તે કરવાના ખીલને લેાક ગાવ શહત્યા બધ સભામાં પસાર કરવાના ઉપલક્ષમાં ચીમન ભાઈ પટેલ ને દીલી જઇ પાઘડી પહેરાવી બહુમાન કરવુ. એ એક જ શાસનના વિશિષ્ઠ પદ પર બેઠેલાને કઇ રીતે ચૈાગ્ય ગણાય. ? અને આવુ. જાહેરમાં મેલવુ' પણ કઈ રીતે ચૈાગ્ય ગણાય. જો ચૈાગ્ય ન ગણાય તેા આવુ ખેલવુ શાસ્ત્રસૃષ્ટિએ સાવધ જ ગાય ને ? શ્રાવકરત્ન શેઠ જીવતલાલ પ્રતાપસીએ પૂર્વ શાસન રક્ષા આદિના ઘણા કાર્યો · કર્યા હતા પરન્તુ સિધ્ધાન્ત મહેદધિ ગીતામૃન્ય સ્વ. આચાય દેવેશ શ્રી પ્રેમસૂરીશ્ર્વરજી મ. સા. કયારે પણ જીવાભાઇને પાઘડી પહેરાવી બહુમાન કર્યુ છે. ખરૂ? હરગીજ નહીં. તે પછી તેમને ગુરૂમાતા માનનાર તેમના શિષ્ય તરીકે ૫. શ્રી ચદ્રશેખર વિ. ગણીવરને ચીમનભાઈ પટેલને પાઘડી પહેરાવી અહુમાન કરવાનુ` મેલવું ચેાગ્ય ગણાય ખરૂ ? નહી જ. આવું ખેલવુ એ તા ખરેખર આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા. ની આબરૂને ખટ્ટો લગાડવા જેવુ જ છે કલકિત કરવા જેવુ' છે. શાસ્ત્રદ્રષ્ટિએ જયારે વસ્તુ સ્થિતિ આવી Page #731 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ : અંક ૪પ : તા. ૧૩–૭–૩: ? ૧૩૩૫ જ છે તેથી દરેક સાધુઓએ ઉપદેશાદિમાં ૧૨–૧૩ લાખ ટન માંસનું ઉત્પાદન થાય બોલતી વખતે શાસ્ત્રને અને શાસ્ત્રની મર્યા છે. એને વઘારીને હવે તેઓ ૨૫ લાખ દાઓને આંખ સામે રાખી સાવદ્ય નિરવને ટન કરવા ઈચ્છી રહ્યા છે. જેમાં ૬-૭ લાખ વિવેક કરીને જ બોલવું જોઈએ. ટન તે નિકાસ કરવા માટે અને બાકીનું કાયાની પ્રવૃત્તિ પણ પાપ બંધાવનારી દેશમાં ખપત કરવા માટે છે. ભારતમાં લગભગ ૩ હજાર કતલખાના ન બને માટે કાયગુપ્તિ અને ઇર્ષા સમિતિ કાયદેસર છે અને ૩૦ હજાર ગેરકાયદેસર વગરે સમિતિએ તીર્થકર ભગવતેએ બહુ હિંમત કરીને ૧૨ માર્ચ ૧૩, બતાવી છે કારણ વગર તે કાયાની પણ શનિવારે હું દિલીના ઈદગાહ કતલખાને કઈ પ્રવૃત્તિ કરવાની નથી જ્યારે કારણે * ગયે. મારી નજર સમક્ષ ૫-૬ ભેંસ કાયાની પ્રવૃત્તિ. (ગમના ગામના દિની) કરવી કાપવામાં આવી. એમના ગળામાંથી એવો પડે ત્યારે ઇયાં સમિતિ આદિના પાલન પૂર્વક કરવામાં આવે તે એ કાયાની પ્રવૃત્તિ દિ લેહીને કુવારે નીકળે છે કે તે જોઈને મારુ હૃદય પીગળી ગયું. જમીન પર લોહીનું જાણે પણ પાપ બંધાવનારી ન બને. તળાવ જેવું બન્યું છે અને કેટલી ગંદકી હોય આ રીતે ખરેખર મન વચન અને ' છે તેનું વર્ણન નથી કરી શકતે. ઘણું બધું કાયાની પ્રવૃત્તિમાં સમિતિ અને ગુપ્તિનું ; ' લોહી પાણી સાથે મળીને નીકમાં વહી જાય અવલંબન લેવામાં આવે તે સાવદ્ય પ્રવૃત્તિ છે. થોડુંક લેહી ચેકકસ એકઠું કરવામાં આવે એથી વિરામ પામી સ્વ-પરનું શ્રેય સારી છે જેને દૂધના ડબ્બામાં ભરવામાં આવે છે. રીતે સાધી શકાય. અને પછી ન જાણે કેટલાય પ્રકારની દવાઓ પરમ તારક તીર્થકર ભગવતેએ બને છે, ખાસ કરીને ટેનિક. અપૂર્વ દેન રૂપે પ્રરૂપેલી સમિતિ-ગુપ્તિના કતલખાના સાથે જ્યાં પશુ ટ્રકમાંથી બે નંબડા દ્વારા સંસાર સાગરને તરી જઇએ ઉતારવામાં આવે છે તે સ્થળ પણ જોયું. એજ આપણા માટે કલ્યાણકારી કાર્ય છે. ત્યાં પણ ડઝનબંધ મરેલ ભેંસે પડી હતી. ને પૂછવાથી ખબર પડી કે ટ્રકમાં ભેંસેને ભારતમાં ત્રણ હજાર કાયદેસર અને એવી રીતે લાદવામાં આવે છે કે જેથી ત્રીસ હજાર ગેરકાયદેસર કતલખાનાં તેમના ખાવા-પીવા અને શ્વાસ લેવાની -લકમીનારાયણ મંદી વ્યવસ્થા નથી થઈ શકતી, જેને લીધે તેમને શાકાહાર અભિયાન જેટલી ઝડપથી શ્વાસ ઘુંટાઈ જાય છે અને ટૂંકમાં જ મરી વિદેશમાં ચાલી રહ્યું છે એની સરખા- જાય છે અને કેટલીક ઉતાર્યા પછી મરે મણીમાં આપણું દેશમાં કેઈ ઝડપ નથી. છે. આવી જ દશા લગભગ બધાં જ ભારતમાં સત્તાવાર આંકડા મુજબ લગભગ કતલખાનામાં છે. (હિંસા નિવારણ) Page #732 -------------------------------------------------------------------------- ________________ ૦૦૦૦૦૦૦૦q૦૦૦૮૦૦૦૦૦૦૦૦ સામવેક કુરણ පපපපපපපපපපපපපපපපපපපපපප મહારાજમહારાજા શબ્દથી ભટકવાની જરૂર નથી તા. ૨૫-૫-૯૩ ના મું. સ. ની જય જિને- કોલમમાં કાંતિ શેઠ લખે છે કે - જૈન સમાજમાં ધાર્મિક પ્રસંગને અનુલક્ષીને અપાતી જાહેર ખબરોમાં તેમજ આમંત્રણ પત્રિકાઓમાં આપણું સંત સાધુઓને તેમના નામ પાછળ મહારાજ ને મહારાજા જેવા રજવાડી રાજકર્તા જેવા અર્થો ધરાવતા શબ્દથી અલંકૃતવાની એક ફેશન થઈ પડી છે. આપણુ ચોવીશ તીર્થકરેના સમયમાં કયારેય પણ આપણા પૂજ્ય સાધુ ભગવં તેને મહારાજ તરીકે વર્ણવેલ નથી. જો સાધુઓને આપણે મહારાજા તરીકે સંધીશું તે પછી ભવિષ્યમાં કે ઈ મહાન સાધવજી થશે તે તેમને કયા નામે સંબોધીશું. ખરી રીતે તે આપણા શ્રમણ ભગવતેએ શ્રાવક સંઘને તાકીદ કરવી જોઈએ કે આવ સાંસારિક વિશેષણે અને અલંકારિક શબ્દો સાધુઓના નામ પાછળ મૂકી શ્રમણ ભગવંતોની અવહેલના ન કરે. શ્રી કાંતિભાઈએ સાધુ પ્રત્યેના સદ્દભાવથી આ રીતે લખ્યું છે. પરંતુ તે પુરૂં સમજ્યા નથી. મહારાજ શબ્દ ન નથી અને વિશિષ્ટ પુરુષ વડિલ કે પ્રભાવક હોય તેમના નામ પાછળ મહારાજા લખાય છે. પૂજ્યપાદ આત્મારામજી મહારાજાએ તેમની સત્તર ભેદી પૂજામાં પૂ મુલચંદજી મહારાજ માટે ‘સંપ્રતિ રાજા” શબ્દ મુને પૂજ્ય મહાન પુરુષનું બહુમાન કર્યું છે અને એક શબ્દ જ્યાં વપરાય છે તેના અનુસંધાન પ્રકરણથી અથ થાય. પ્રભાવક સાધ્વીજી મહારાજ માટે શું શબ્દ વાપરવો તેની ચિંતા કરવાની જરૂર નથી. મહાન સાધ્વીજી માટે તેમને અનુરૂપ શબ્દ વપરાય છે અને તે માટે જૈન શાસનમાં કયાંય વિગત શોધવા જવું પડે તેમ નથી. તીર્થકરે ના સ્તવને આદિમાં મહારાજ મહારાજા વિ. શબ્દ વપરાય છે તેમ મુનિ ભગવંતે માટે પણ વપરાય છે. તે સ્તવને ગહુતિઓ વિ. વર્ષો પહેલાંના છે તેમાં જેવાથી પણ ખ્યાલ આવી જશે.' કાંતિભાઈની વાત તે સહજ છે પરંતુ “જય જિનેન્દ'ના સંપાદકેને તે આ લખાણથી ઘી કેળા મળી ગયા અને તેમની . મૂ શ્રમણ સંઘ પ્રત્યેની અરુચિ તરત તે પ્રગટ કરે છે જે કાંતિભાઈના લેખમાં નથી. ધમ પ્રિય લખે છે કેપત્ર લેખક ભાઇની વાત તદ્દન સ્પષ્ટ અને સત્ય છે. આપણા શ્રમણ ભગવે તેને Page #733 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૧ અંક ૪૫ : તા. ૧૩-૭-૯૩ * : ૧૩૭૭ પિતાના નામની આગળ પાછળ થોકબંધ અલંકારિક વિશેષ છપાવવાની આતુરતા વધતી ચાલી છે.. ધમ પ્રિયના શબ્દો અને પત્ર લેખકના શબ્દોને કઈ સંબંધ નથી. લેખક સદભાવથી વિનંતિ કરે છે. તેમાં સદ્દભાવ બતાવેત તે ચાલત પરંતુ ધર્મપ્રિય તે સાધુઓને જ ટેવ છે. તેમ લખીને મૂળ લેખકને નામે સાધુઓને જ ઉતારી પાડવાની વાતમાં આવી જાય છે તે તેમની કુતરાની પૂછડી વાંકી તે ટેવ જ કારણ રૂપ છે. આ જ કાત્રીમાં ગોળને ખોળ ન બને તે જરૂરી છે , હકિકત એ છે કે કંકેત્રીઓ લખવા છપાવવામાં જાતની મહત્તા જે સાધુને આવી જાય તે તે સાધુને માટે ડુબવાનું કારણ બને છે. શ્રાવકો કે છે જે પ્રભુ ભક્તિ આદિ કરે તેમાં અનુમોદક અને તે પ્રસંગમાં ભાવલાસ વધે તે માટે હાજરી આદિ હેય છે ગૃહસ્થ ધનાદિકને વ્યય કરે તેનાથી જે સાધુ પોતાની મહત્તા માને તે ગૃહસ્થી આબરૂ પિતાને નામે ચડાવવાનું પાપ લાગે. કંકે ત્રીઓમાં પણ પ્રભુજીના ફટ ગુરુ આદિના ફેટા મુકવા તે દેવગુરુની ભયંકર આશાતના છે કેમકે તે ફાડીને ફેંકાઈ જવાનાં છે અને આટલું પણ સાધુઓ ન સમજે તે માનવા જેવું છે. ગૃહસ્થ કહે તે પણ સાધુઓએ ના પાડવી જોઈએ. આશાતના થશે તે કહેવું જોઈએ. બહુ તે સારે કાગળ કે મુદ્રણ કરે તેમ થાય પણ ફેંકાઈ જવાની કેરીઓમાં દેવ ગુરુના ફેટા ચેકબંધ મુકવા તે તે સાધુ મહાત્માઓ માટે પણ કલંક અને આશાતના ડગર વગરના છે તેમ કહેવાય. ને વળી સંઘને પ્રતિષ્ઠા આદિ કે ઉત્સવ હોય તે તે પત્રિકાઓ છપાવે અને મહેમાન આવે તેની વ્યવસ્થા કરી હોય તે રીતે પત્રિકાઓ-આમંત્રણ મોકલે. તેને બદલે માત્ર સાધુ મહાત્માએ જ પત્રિકા મેકલે પોતાની ઓળખાણ પીછાણ કે ભકત વર્ગમાં મોકલે તે તે સાધુની મહત્તા કે કીર્તિ બની જાય અને તે સાધુ માટે દૂષણ બની જાય. માત્ર જાણ કરવા તે ચાલુ કાગળમાં પણ લખાણ જાય. આવી કિંમતી કંકેત્રિીઓ કરીને મોકલવી તે અહનું ઉદાહરણ બની જાય. જે સાધુ કંકેત્રીએ એકલે અને તે બધા મહેમાન આવી જાય સંઘમાં વ્યવસ્થા ન હોય અને સાધુની જ જવાબદારી આવી પડે અને પછી મહેમાનને ગઠવવા સંઘમાંથી કઈ દાદ ન દે અને દેવાદેડી અને ગભરામણ સાધુને જ થઈ પડે. આવી વણમાગી પીડા ઉભી કરીને અને સંયમને માટે પણ અહં કીતિ કે મોટાઈની જાહેરાત કરીને હાની શા માટે પહોંચાડવી જોઈએ. સાધુઓને આ : રીતે કંકેત્રિીએ મોકલવાના મનોરથ શા માટે થાય? આવું થયા પછી દૈનિક કે બીજા સામાયિકોમાં મોટા મોટા લખાણ કરીને મેકલવા Page #734 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩૮ : : શ્રી જૈન શાસન અઠવાડિક) અને અક્ષરશ લેવાની ભાવના રાખવી તે તે સાધુ માટે ચેરી ઉપર શીરી કરવા જેવું થઈ જાય. કંકેત્રિીઓમાં ૧૦-૨૦ ખર્ચી હોય અને બે હજાર જગ્યાએ માસિક જાય તેમાં કંઈ ખર્ચ મેકલવું નહિ અને એકલે તે મામુલી મેકલે તે પણ સંઘ કે શ્રાવકને સમજાવી પટાવીને મેકલે. સંઘ કે શ્રાવકને તેમાં રસ પણ ન હોય. આવું જો બને તે સાધુને પિતાની સાધુતા ઘવાય છે તેમ લાગવું જોઈએ. આત્મલક્ષી બન્યા વિના આ કયાંથી બને. મોટે ભાગે આ વર્તન સાધુ માટે જ્ઞાનગર્ભિત વૈરાગ્યને બદલે મેહ ગર્ભિત વૈરાગ્યનું સૂચક બની જાય છે અને તેથી શાણા શ્રાવકો સમજે અને ખેદ કરીને ગળી જાય પણ તેવી ગંભીરતા ન હોય તેવા આત્માઓ સાધુઓની નિંદા કરે અને લઘુતા પણ કરે. અને તેમાં તેની યોગ્યતાની ખામી માની લઈએ તે આપણે પણ ભ્રમમાં છીએ તેમ કહેવાય. તેમની યોગ્યતાની ખામી તે ખરી પણ તે ખામીને પ્રગટ કરવાનું નિમિત્ત આપીને સાધુને પોતાની મોટી ખામી દેખાવી જોઈએ તે છાપાએમાં આવતા બીન જરૂર કટાક્ષ કે સાધુની નિંદા અટકી જાય અને શ્રમણ અધ ઉપરને સદ્દભાવ વધતે થાય. પૂ. આનંદઘનજી મહારાજે રાણીની વાતમાં તે કહ્યું કે- “રાત રાની કે બુલાવે - ઉમે આનંદઘન કે કયા?? આવી નિસ્પૃહતા કદાચ ન આવે પણ બેટી મેટાઈ મહત્તા અને તેની પાછળ વધતી જતી કંકેત્રિીઓની હરિફાઈ વિ. માટે સાધુએ પાછા ફરવાની અને છેવટે અલિપ્ત રહેવાની વૃત્તિ કેળવવી તે સાધુનું પિતાનું કર્તવ્ય અને સાધુ જીવનની શોભા છે. 1 ટીકાકારોને જવાબ આપતાં આ વાત ખટકતી હોય છે. જેથી શ્રમણ સંધ ચતુવિધ સંધ આ વિષયમાં આશાતના ટળે મર્યાદા જળવાય અને કીતિ કે મેટાઈ માટેના મત્સ કે પત્રિકા ન બને પણ શાસન શેમા શાસન પ્રભાવના રૂપ બને તે આવશ્યક પણ છે. ગેળને ખેળ ન બની જાય તે દરેક આમાથીની ફરજ છે. ૨૦૪૯ જેઠ વદ ૧૩ જિનેન્દ્રસૂરિ બાંસવાડા (રાજસ્થાન) : અન્યાયપાજિત લક્ષ્મી હિતકારી નથી જ : અન્યાપાવિત્તન કે હિત હિ સમીહતે ભક્ષણુત્કાલકૂટસ્થ સોભિવાંછતિ જીવિતમૂ | જે પુરુષ અન્યાયથી ગ્રહણ-ઉપાર્જન કરેલ ધન વડે પિતાના હિતને ઈચ્છે છે તે કાલકવિષના ભાણથી જીવવાની ઈચ્છા રાખે છે. Page #735 -------------------------------------------------------------------------- ________________ ગામ સમાયાર - પૂજ્યપાદ પરમશાસન મહારાજાના પરમ વેરાવળ પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમવિશ્વ રામચન્દ્રસૂઃીશ્ર્વરજી તપસ્તી શિષ્યરત્ન પૂ. પન્યાસ પ્રવર શ્રી ભદ્રંશીલવિજયજી ગણિવર આદિ ઠાણાની શુભ નિશ્રામાં ૧ શ્રી સુમત્તિનાથ સ્વામિ જિનાલયને ૫૦ વર્ષ પૂર્ણ થતા હાઇ સુવર્ણ જય તી અષ્ટામ્હિકા મહેાસવ અનેરી ભવ્યતાથી ઉજવાયા. પૂજય શ્રીજી આદિ પાંચેટથી ઉગ્ર વિહાર કરી જેઠ સુદ ૪ મંગળવાર તા. ૨૫-૫-૯૩ ના પધારતા સવારના ૬-૩૦ જેઠ સુદ ૭ ના સવારે ૬-૩૦ કલાકે કલાર્ક શ્રી પી. પી. શાહના નિવાસસ્થાનેથી સામૈયાના પ્રારંભ થયેલ. પ્રવેશમાં વિશાળ જનમેદની ખેડાયેલ, શ્રી ચિંતામણી પાર્શ્વ -ચૈત્યપરિપાટી બાદ ૯-૧૫ કલાકે પ્રવચન નાથ જિનાલયનાં દર્શનાઢિ કર્યો ખાદ તેમજ બપોરે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહા ૭-૩૦ કલાકે પૂજ્યશ્રીના પ્રવેશ ઉપાશ્રયમાં પૂજન ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ. થયેલ. ખાઃ માંગલિક-ગુરૂપૂજન તેમજ સઘ પૂજનાદિ થયેલ. -૧૫ કલાકે પ્રવચન- ખપેારે શ્રી સુમતિનાથ સ્વામિ જિનાલયમાં અઢાર અભિષેક થયેલ. રાત્રે ભાવના થયેલ. જેઠ સુદ ૬ ના સવારે ૬-૩૦ કલાકે શૈત્યપરિપાટી, ખાદ કુંભ સ્થાપના, દ્વીપક સ્થાપના, ૯-૩૦ કલાકે પ્રવચન બાદ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય વજા રાહણુ, તેમજ બપોરે ૩-૦૦ કલાકે જલયાત્રાના અદ્દભુત વઘાડા નીકળેલ જેમાં ઇદ્રવજા, શરણાઇ, દે।ડાઓ, પૂજયશ્રી આદિ વિશાલ સાજન-માજન પરમાત્માને રથ ઈત્યાદિ સામગ્રી અને હજારાની સખ્યાની ઉપસ્થિતિ. વઘેાડામાં બને ખાજી દેશના એની કતાર લાગેલી એમાં યુવકાના ઉલ્લાસ! ઉત્સાહ જોઇ સૌ દિગ્મૂઢ બની ગયેલ. અનેરી શાસન પ્રભાવના સર્જાયેલી. જેઠ સુદ ૫ ના સવારે ૬-૩૦ કલાકે શ્રી સુમતિનાથ જિનાલયની ચૈત્યપરિપાટી બાદ સ'ધ જન, -૧૫ કલાકે પ્રવચન, બપોરે શ્રી સિધ્ધહ મહાપૂજન અતિ ઉલ્લાસ પૂર્વક ભણાવાયેલ. અત્રેના શ્રી સઘમાં પૂજારીને પગાર, કૈસર, સુખડ અાદિ દેવદ્રવ્યમાંથી અપાતુ હતું એ દોષથી દોષ સુકત થવા પુજ્યશ્રીન પ્રષચનાની પ્રેરણા ઝીલીને આજે શ્રી સંઘે વિશાળ સાધારણ ફ્રેંડ કરવાનું નકકી કરેલ. એ મુજબ જેઠ સુદ ૮ ના સવારે ચૈત્યપરિપાટી પૂર્ણ થયા બાદ ૭-૦૦ થી ૮-૦૦ પ્રચન બાદ ગણત્રીના જ મિનીટામાં મુખ્ય ત્રણ દાતા સહિત સાધારણનું એક વિશાળ માતબર ક્રૂડ થઈ ગયેલ. Page #736 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૦, 1 શ્રી જૈન શાસન (અઠવાડિક) એમાં પણ બહેનેએ જ સુવર્ણના ચાલે. -૦૦ કલાકે ફરી સસ્વાગત ચતુવિધા કારને જાણે વસાદ જ ન વરસાવ્યા હોય સંઘ સુમતિનાથ સ્વામિ જિનાલયે પધારેલ એમ ચારે તરફથી સુવર્ણના અલંકારો ત્યાં ઉદારતા પૂર્વક ઉછામણી બેલી મહાન આવવા મંડયા ! ઘન્ય જેનશાસન...! લાભ લઈ ભાગ્યશાલીએ જિનાલયની દવા શ્રી સંઘ ઠરાવ કરેલ. પૂજારીને પગાર ચડાવેલ ત્યારે સૌના અંતરમાં આનંદની કેસર, સુખડ આદિ બધું સાધારણમાંથી અવધિ સમાતીત બની ગયેલ. જ આપવાનું ભવિષ્યમાં પણ આ અંગે બપોરે શ્રી અષ્ટોતરી શાંતિસ્નાત્ર ખાસ કાળજી રાખવી. દેવદ્રવ્યમાંથી ભૂલે મહાપૂજન અનેરા ઉત્સાહ સાથે ભણવાયેલ. ચૂકે એક પાઈ. નહી વાપરવી આ નિર્ણય જે.સ૧૧ના દિવસે પૂજયશ્રીજી આદિ થઈ જતાં સકલ શ્રી સંઘમાં આનંદ. - પ્રભાસપાટણ દર્શનાર્થે પધારેલ. આનંદ છવાઈ ગયેલ. પૂજયશ્રીની પ્રેરણાને. વિવિધ ભાગ્યશાલીઓ તરફથી ૧૪ ઝીલીને એક મહાન કાર્ય સુવર્ણ જયંતિ મહોત્સવનાં સમયે થયેલ જે વેરાવળ શ્રી બસ દ્વારા અજાર મહાતીર્થની યાત્રા.... સંઘના ઈતિહાસમાં એક સુવર્ણપૃષ્ઠ કરાવેલ ઉમેરાઈ ગયેલ. બપોરે શ્રી સુમતિનાથ સ્વામિ જિનાસવારે ૯-૩૦ થી ૧૨-૩૦ તેમજ લયમાં સત્તરભેદી પા ભણાવાયેલ બપોરે ૨.૦૦ થી ૫-૦૦ શ્રી ૧૭૦ તીર્થ. - સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે શ્રી કર મહાપૂજન સૌ પ્રથમવાર જ અતિ સંઘના દરેક ઘરમાં શ્રી સુમતિનાથ ઉલ્લાસપૂર્વક ભણાવાયેલ. સ્વામિને લેમીનેટેડ ફેટે તથા રોગમુદ્રાની (જેઠ સુદ ૯+૧૦ પુણ્યવતે દિવસ પ્રભાવના થયેલ. આજથી બરાબર ૫૦ વર્ષ પહેલા પૂજય આ મહામહોત્સવમાં વેરાવળ શ્રી સંઘના પાદ પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચ ઇતિહાસનાં પ્રકરણમાં એક યશગાથા સ્પતિ આ. ભ. શ્રીમદ વિજયરામચન્દ્રસરી- ઉમેરાઈ જશે...પ્રતિદિન પૂજનમાં થતી મહારાજાના વરદહસ્તે શ્રી સુમતિનાથ હજાર ઉપરની ઉછામણીએ રોજ ચૌય વામિ જિનાલયની પ્રતિષ્ઠા થયેલી...૫૦ પરીપાટી, પ્રવચન, પૂજન, ભાવના આદિમાં વર્ષ બાદ આજે ધ્વજારોહણ સમયે સંઘને થતી હજારો ઉપરની સંખ્યા એમાં પણ ઉ૯લાસ ! ઉત્સાહ અદ્દભુત હતે. સવારે મધુર પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી પ-૦૦ કલાકે સુમતિનાથ સ્વામિ જિના- ગુણશીલ વિજયજી ગણિવરના થતા પ્રેરણાત્મક લયનું દ્વારદઘાટન થયા બાદ ત્યવંદનાદિ પ્રવચન. વિધિકારક શ્રી ભીખુભાઈ બાસીવાલાં થયા બાદ ફરી ઉપાશ્રયમાં ૬-૩૦ થી ૭– દ્વારા થતા સુંદર વિધિવિધાને સંગીતકાર ૩૦ પૂજ્યશ્રીનું પ્રવચન થયેલ શ્રી બળવંત ઠાકુરે જમાવેલે પ્રભુભકિતને Page #737 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ : અંક-૪૫ : તા. ૧૩-૭-૯૩ : અને રંગ. જીવદયાની વિશાળટી પ. રોજ રવિવારે ઉત્સાહ પૂર્વક થયે હતો. જેના ત્રણે ટાઈપ થતી સાધર્મિક ભકિત-અનેક સ્કુલથી ૮-૩૦ વાગ્યે શરૂ થઈ સામૈયું એમાં પણ સૌથી શિરમોર રૂપે દેવદ્રવ્યના બજારોમાં ફરી આરાધના ધામ ૧૧ વાગ્યે ભક્ષણમાંથી મળેલ દેષિમુકિત એ દ્વારા આ આવ્યો હતેમંગલ પ્રવચન થયું. મોત્સવ અતિ અવિસ્મરણીય બની રહેશે. શ્રીફળની પ્રભાવના થઈ. પૂજયશ્રી ને આગામી ચાતુર્માસ માટે શ્રી રસ્તામાં પુષ્કળ ગહુંલીઓ થઈ. ગહુલી સંઘે અત્યાગ્રહ પૂર્વક વિનંતી કરેલ. વખતે તે તે ઘરના ભાઇઓ પણ હાજર જેઠ સુદ ૧૨ના-સવારે ૬-૦૦ કલાકે રહી વંદન કરતા હતા. મેદની ચિકકાર પૂજયશ્રી એ શાંતિનાથ સોસાયટી તરફ હતી વિહાર કરેલ-પૂજયશ્રીને વિદાય આપવા. પૂ. શ્રી સુદ ૬ના અલકાપુરી સંસાસકલ શ્રી સંધ ઉપસ્થિત રહેલ. યટીમાં સામૈયા સાથે પધારેલ. મંગળ પૂજયશ્રીજી વદ-૧ના જૂનાગઢ પધારી પ્રવચન બાદ ૫-૬ ભાવિકે તરફથી સંઘ જે. વદ ના જામનગર પધારશે. પૂજન થયું. વદ ૭ ના કોમ્યુનીટી હોલમાં ત્યાં ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ ૧૦ પ્રવચન થયું, હોલ ભરાઈ ગયે હતો, સોમવારના થશે.... શજમલજી ઘેલડા તરફથી સંઘ પૂજન વેરાવળ શ્રી સંઘના ઈતિહાસમાં આ તથા મહિલા મંડળ તરફથી પંડાની પ્રભાવના થઈ હતી. આ સુવર્ણજ'તી મહોત્સવ એક યાદગાર અવિસ્મરણીય બની ગયેલ. પુજાપાશ્રીજીના સમુદાયવતિની પ્રવ- નવો સહકાર તિની વિદુષી પૂ સા. શ્રી જયાશ્રીજી મ. ૫૦૧ શ્રી વે. મૂ જૈન સંઘ, પૂ. આ. ના નિશ્રાવર્તિની પુ. સા. શ્રી પલત્તાશ્રીજી શ્રી વિજય અમરત્નસૂ. મ. ની નિશ્રામાં મ. આદિની ઉપસ્થિતિથી બહેનોમાં પણ પૂ. આ. શ્રી વિજય ભુવનતિલકસૂ. મ. ની સુંદર આરાધના થયેલ. ૨૧ મી પુન્યતિથિ તથા પૂ. સા. શ્રી અરિ. પૂજય સાધવીજી મહારાજનું ચાતુર્માસ ઠરત્નાશ્રીજી મ. ની વડી દીક્ષા મહોત્સવ અત્રે નકકી થયેલ છે. પ્રસંગે પૂ. મુ. શ્રી અમરસેન વિ. મ. ના રતલામ-અત્રે પૂ. આ. શ્રી વિજય ઉપદેશથી મુ. ખ્યાડગી જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. મુ. શ્રી યોગી દ્ર- ૧૦૧, સ્વપદ્માબેન પન્નાલાલ કસીની વિજયજી મ., પૂ. મુ. શ્રી હેમેન્દ્ર વિ. મ. ૧૦ મી વાર્ષિક પુન્યતિથિ નિમિત્તે ભેટ આદિને ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૮ ખંભાત Page #738 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) Reg. N.o G-SEN-84 ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ O TULS2 ] [ની સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારા පපපපපපපපපපපපපපපපපපද 0 ૦ ઘર-બાર, પૈસા-ટકાદિ ન ગમે અને ભગવાનના મંદિર-ઉપાશ્રયાદિ ધર્મસ્થાન ગમે છે તેનું નામ ક્ષયે પશમ. d ૪ ૦ પુણ્યાનુબંધી પુણ્ય એટલે ક્ષયે પશમવાળું પુણ્ય અને પાપનુબંધી પુણ્ય એટલે 9 ક્ષપશમ વગરનું પુણ્ય ! 8 - સાચી વસ્તુને રાગ હોય તેને વસ્તુ કે વ્યક્તિ પર બેટે શ્રેષ આવે નહિ ૪ . સુખ અને સુખની સામગ્રી જ જગતને રખડાવનાર છે, તેને લઈને જ દુખ નથી ? ગમતું અને તેથી જ પાપ ચાલુ છે. તે કારણે જ સંસારમાં ભટકતા કદિ અંત ? આવતો નથી. ૪ ૦ પાપથી પાછા ફરવાની ઇચ્છા અને ઈચ્છાપૂર્વકનું પચફખાણ તેનું નામ વિરતિ. છે. ૪ ૦ જગતથી જુદે તેનું નામ જેન. જગત સંસાર માગે. જૈન મિક્ષ માગે. પાપનો ભય કે નહિ તે સદા પાપી. ૪ ૦ ધમી જીવ કમને ઓળખે છે એટલે કર્મ તરફ તેની લાલ આંખ હોય છે અને તું ધમ તરફ મીઠી આંખ હોય છે. ૪ ખાવું-પીવું, પહેરવું એવું મોજમજા કરવી તે સંસારની પ્રવૃત્તિ કહેવાય. ભગd વાનનું શાસન પામ્યા પછી, સમજ્યા પછી પણ ખાવા-પીવા, પહેરવા ઓઢવામાં મજા કરે, ભોગની સામગ્રી ખૂબ ખૂબ કરે તે બધા કેવા કહેવાય? તે બધા પુણ્યથી ૪ મનુષ્ય ભવ પામ્યા છતાં છે પાપીને ? પાપને પાપમાં જ મજા આવે. તે ઊં ત્યારથી તે પાપ કરે. માટે જ શાસ્ત્ર કહ્યું કે-અધમ ઊંઘતા સારા. અધમી જાગે તે ભંડા. 8 છે . આ મનુષ્યભવ પામીને જનાવર કરતાં ખરાબ રીતે જીવે તેની દયા ન આવે તે તે ભગત ભગત નથી પણ દુશ્મન છે. අපුපැපපපපපපපපාපාපපපපපාපපපපපර් જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર અસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ના ૨૪૫૪૬ မှီဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ Page #739 -------------------------------------------------------------------------- ________________ નમો નવસાર તિાયાળું વર્ષ મારૂં મહાવીર પવસાળાનું શાસન અને ચાન્ત રા તથા પ્રચારનું મ સવિ જીવ કરૂં પચાસ અઠવા શાસન રસી. મેાજમજામાં પડયા છે તે શું થશે ? सुखं आस्से सुखं शेषे, सुखं पिबसि खेलसि । न जाने त्वग्रतः पुण्यै- विना તે વિમ્' ભવિષ્યતિ ? || હે આત્મન્ તુ સુખપૂર્વક એસે છે, 5 સુખપૂર્વક સૂવે છે, સુખપૂર્વક ખાય-પીએ છે, સુખપૂર્વક ખેલે-ક્રીડા કરે છે તેા પુણ્ય વિના પરલાકમાં તારુ શુ થશે તે અમે જાણતા નથી . 39114 પૂ.આ. શ્રી વિ. રામચ સૂ, મ, ની દ્વિતીય પુણ્યતિથિ પ્રસંગે શ્રદ્ધાંજલિ વિશેષાંક લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય દેશમાં રૂા.૪૦ શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ જામનગર (સૌરાષ્ટ્ર) INDIA-PIN-36I005 એક ૪૬ લવાજમ આજીવન દેશમાં રૂા.૪૦૦ Page #740 -------------------------------------------------------------------------- ________________ ? * જૈન શાસનના ૬ ૩ વર્ષના પ્રારંભે 5 આણા એ ધમ્મો-વિખેરાાંક આ વિશેષાંકમાં (૧) જિન આજ્ઞા મુજબ જ્ઞાન દર્શન ચારિત્ર પાળીને આમકલ્યાણ સાધના આરાધકેના પ્રસંગે (૨) જિન આજ્ઞાના સ્વરૂપના ઉપદેશે (૩) જિન આજ્ઞા મુજબ સમ્યગ જ્ઞાન આદિની સાધનાના ઉપદેશ વિ લેખ મોકલવા પૂજ્ય આચાર્યદેવદિ પૂજ્ય મુનિવરે, પૂ સાદવજી મ. તથા સાધર્મિક ભાઈ બહેનને નમ્ર વિનંતિ છે. લેખ મોકલવા વિલંબ ન કરશો. - A વિશેષાંક પ્રગટ થશે. ! ૨૦૪૯ શ્રાવણ વદ ૦)) મંગળવાર તા. ૧૭-૮-૯ છે, આ વિશેષાંકમાં સહાગી બનવા વિનંતિ એ છે શુભેચ્છક સહાયક રૂા. ૫૦૦ :: શુભેચ્છક રૂા. ૧૦૦ ને શુભેચ્છક તથા શુભેચ્છક સહાયકને એક વર્ષ એટલે ૪૦ અંકે ભેટ આવશે. :: આ વિશેષાંકમાં શુભેચ્છક જાહેરાતો . એક પેજ રૂ. ૫૦૦ અડધું પેજ રૂા. ૩૦૦ ૧/૪ પેજ રૂ. ૧૫૦ ટાઈટલ ૪ રૂા. ૪૦૦૦ હજાર ટાઇટલ ૨ રૂા. ૩૦૦૦ : ટાઇટલ : રૂ. ર૦૦૦ આપના તરફથી શુભેચ્છક સહાયકે તથા શુભેરછકે તથા શુ છા જાહેરાત વહેલી તકે મકલી આપવા વિનંતિ છે. તા. ૧-૮-૯૩ સુધી લેખ મોકલી આપવા વિનંતિ છે. જૈન શાસનના માનદ્દ શુભેચ્છકે તથા સહાયકોને વિનંતિ છે કે આપ આપના વલમાં વહેલાસર શુભેચ્છક સહાયક તથા શુભેચ્છકો નેંધીને મોકલી આપશો દર વખતની જેમ આ વખતે પણ સહાયક બનશે. ગત વર્ષમાં પ. પૂ. આ. ભ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાને શ્રદ્ધાંજલિ આપતા ત્રણ ત્રણ વિશેષાંક આપ્યા છે કે જેને જગતની શ્રેષ્ઠતમ વિગત છે. આ૫ જેન શાસન આ૫નું સમજી વહેલાસર પ્રચાર શરૂ કરશે. આ અંગેની પહોંચે છપાઈને માનદ્દ પ્રચારકોને મોકલેલ છે. જૈન શાસન કાર્યાલય જ C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લેટ, જામનગર (સૌરાષ્ટ્ર) Page #741 -------------------------------------------------------------------------- ________________ છે . હા છે પદ છે, * R લારશેuતારક સૂmવિજયસૂરીજેજી મહારાજની wall zosa UHON BELLO P54 Mu yuzaga : અસ્થાયી તંત્રીપ્રેમચંદ મેઘજી ગુઢકાં ૮jજઈ): ŠACESHIP WOW elle (રાજ). કિંજચંદ્ર કીરચંદ જૈs વઢવ) | જાદ # &# (જજ). KANTS • કવાડિક : પાર્ટી વિરુદ્ધા ૨. શિવાય ચ મથાઇ છે . અરજીસ્ટ . વર્ષ ) ૨૦૪૯ શ્રાવણ સુદ-૧ મંગળવાર તા. ૨૦-૭–૯૩ [અક-૪૬. દ્વિતીય પુણ્યતિથિ પ્રસંગે શાસનના સિંહ પુરૂષને વંદના | શ્રી વીર પરમાત્માનું શાસન જે ૨૫ હજાર વર્ષ સુધી ચાલવાનું છે. તે જૈન . શાસનને હૃદયથી સમપિત પુન્યાત્માઓની ધુરા દ્વારા ચાલવાનું છેશ્રી વીર પરમાત્માએ 8 છે તીર્થની સ્થાપના કરી તેમાં સૌ પ્રથમ અગ્યાર ગણધર ભગવતે બન્યા. તે બ્રાહ્મણ હતા . તેમના ૪૪૦૦ શિષ્ય બ્રાહ્મણ હતા ચાર વેદ આદિના પારગામી હતા ૧૪ વિદ્યાના તે ધારા હતા. પ્રકાંડ પાંડિત્યથી ભરેલા વરેલા હતા છતાં તેમને સત્ય પ્રત્યેની રુચિએ સત્યની ઝંખનાએ શ્રી વીર પરમામાના શત્રુમાંથી સેવક બનાવી દીધા અને પિતાની તમામ છે વિઘાએ આદિ સર્વજ્ઞ વીર પરમાત્માની જ્ઞાનની આજ્ઞાની ચારણીમાંથી ચાળી નાખ્યા છે અને અસત્યને ખાળી નાખ્યા. આજ આદર્શ શ્રી વીર પરમાત્માના શાસનના અંત સુધી રહેવાને છે. ભગવાને બતાવેલા ઉપદેશે ધારે આરાધે અને વિસ્તાર તેજ શાસનની ધુરાના ધારક બને એને બદલે છે. 8 ભગવાનના ઉપદેશો ધારે નહિ આરાધે નહિ અને કુંઠિત બનાવે તે આત્મા જેન છે છે શાસનની કઈ રીતે ધુરા ધારણ કરી શકે. 8 ઉષ્ઠાણું ચ વિવાહે ગભા યમ ગાયકા પરસ્પર પ્રશંસતિ અહ રુપ છે 8 અવનિ ? ઉટના વિવાહમાં ગર્દભે ગીત ગાવા આવે અને તેમાં ગર્દભ કહે શું ? વરરાજા ઊંટભાઈનું રૂપ? ત્યાં ઊંટ કહે શું ગર્દભભાઈને કંઠ? આ વાત જૈન શાસનમાં નથી. એક બીજાના બેટા વખાણ કરે, પિતાના વાર્થમાં છે Page #742 -------------------------------------------------------------------------- ________________ { મેહમાં માયામાં ડૂખ્યા રહે તેવા સાધુ સોદવી કે શ્રાવક શ્રાવિકા જૈન શાસનના સાધક ? બની શકે નહિ અને તેથી જ જેએ પરમાત્માનું શાસન જાણે સમજે અને સદેહે છે તેજ મુજબ આરાધે અને પ્રચારે તેજ આત્મા પછી તે સાધુ હોય, સાદવી હોય શ્રાવક ન હોય કે શ્રાવિકા હોય તે જૈન શાસનના આરાધક બની મોક્ષ માર્ગના સાધક બને અને ! મિક્ષના અધિકારી બને છે. , - આજના અનેક રીતે વિષમ કાલમાં આ મુકિત માગ ને અબાધિત જીવાડવાનું ! પ્રચારવાનું અને આરાધવાનું તથા રક્ષા કરવાનું અનુપમ અદ્વિતીય અને સર્વાગીણ મહા કાર્ય મહા સાધના મહા પરાક્રમ કરનારા દિવંગત પરમ પૂજ્ય પરમ શાસન આધાર આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા હતા. તેમણે અગાધ શકિત મેળવી કેળવી અને જૈન શાસનને જયવંતુ બનાવ્યું છે. તેઓશ્રીની વિદાયને જોત જોતામાં બે વર્ષ પુરા થાય છે તેઓશ્રીના અગણિત છે ઉપકારે નીચે દબાએલા લાખ આરાધકો તેમના પ્રત્યે કૃતજ્ઞતા બતાવી નત મસ્તકે વંદન કરી સદા અંજલિ સદા સમર્પણ ભાવ બતાવી રહ્યા છે અને જેન શાસનની ઉત્તમ ૬ , આરાધના હસ્તગત કરવા તેઓશ્રીના આદર્શોને હૃદયના ભાવથી ધન્યતા સાથે અભિનંદી રહ્યા છે એવા શાસનના સિંહ પુરુષ, વિષમ કાલમાં પરમ પરાક્રમ શાસન સુકાની ને 4 અમે પણ “જૈન શાસન પરિવાર ક્રોડ ક્રેડ વંદના સાથે સ્મૃતિને યાદ કરી ગદ્દગદ્દ બની છે તેઓશ્રીને ઝુકી રહ્યા છીએ. તેઓશ્રીના પ્રકૃષ્ટ પ્રબળ ધર્મ શાસનની પ્રભાવનાએ લાખ હયામાં ધર્મને સ્થાપન કરી દીધું છે અને તેથી જ જૈન શાસન અઠવાડિક દ્વારા એક નમ્રકૃતજ્ઞ ભાવે શ્રદ્ધાંજલિ અપવાના નાના પ્રયત્ન પણ તેઓશ્રીની પરમ સુવાસ અને પરમ કૃપાએ આ પ્રયત્નને વિશાળ બનાવી દીધું અને ભાવિકેની ભાવ વિભેર ભાવનાએ એવી તે ભવ્યતા બક્ષી, કે જૈન શાસન દ્વારા એક નહિ બે નહિ પરંતુ ત્રણ ત્રણ વિશેષાંકે અને તે પણ એક જ વર્ષમાં માધાંજલિ આપી શક્યા તે બધે પ્રભાવ આ પરમ પ્રજ્ઞાવંત પરમ પ્રબુદ્ધ પરમ પુણ્યવાન મહા પુરુષને જ છે - અમે પણ શાસન સિધ્ધાંતના પરમ આદર્શ દાતા તેઓશ્રીને વારંવાર વંદના કરી ધન્યતા અનુભવીએ છીએ. Page #743 -------------------------------------------------------------------------- ________________ : નમો નમઃ શ્રી ગુરુ રામચન્દ્રસૂરયે : –પૂ. મુનિરાજશ્રી પ્રશાન્તદશન વિજયજી મ. ગુલાબ • ચંપક આદિ ઉત્તમ જાતિના પૂવિકાની જેમ થનથનતા હતા, જેઓપુછ્યું કે શતદલ – સહસ્ત્રદલ આદિ કમ- શ્રીજી પ્રસન્નદષ્ટિથી જોતાં તે અત્યંત લોની પરિમલને પમરાટ વાતાવરણને આનંદ અનુભવવા સાથે જીવનની ધન્ય ચોમેરથી મધમધાયમાન બનાવે છે. ઘડી માનતા હતા, મમતામયી માતાની એકવાર પણ તેને આસ્વાદ અનુભવનાર જેમ જે રીતનું વાત્સલ્ય વરસાવતા તે તેની સેઇમને ભૂલી શકતું નથી મધુકરે અત્યંત રોમાંચ અનુભવતા હતા, જેમની દૂર-સુદૂરથી ખેંચાઇને તેનો આસ્વાદ નિશ્રાને જીવનનું સૌભાગ્ય માનતા હતા, માણવા આવે છે અને આસપાસ ભમ્યા તે પરમોપકારી, પરમ તારક પૂ. પરમગુરુકરે છે, ૩જનથી વાતાવરણને વધુ આલ્હા- દેવેશ શ્રીજી જોત જોતામાં સૌને નેધારા દક બનાવે છે. કવિએ કલ્પનાથી રંગીન બનાવી સ્વર્ગની વાટે સંચરી ગયા અને પીંછીઓ પૂરી કાવ્યનું સર્જન કરે છે આંખના પલકારાની જેમ બે વર્ષના વહાણ અને અલૌકિક સુષ્ટિને ભાસ પેદા કરાવે છે. વહી ગયા છતાં પણ તેઓશ્રીજી જીવંત એવી જ રીતે એવા પણ પુણ્યશાલી સમ ભાખ્યા કરે છે. અને તે પકારી પુણ્યઆત્માઓ જન્મીને, પોતાનું જીવ્યું. તે પુરુષની યાદી ડગલે ને પગલે આવે તે કૃતાર્થ કરી જાય છે અને અનેકના જીવનને સહજ છે, આવા જ પુણ્યપુરુથી પૃથ્વી કૃતાર્થ કરવાનો રાહ ચીંધીને જાય છે. ઉપર સત ટકી રહ્યું છે." જન્મની સાથે જ મરણ નિયત છે. પણ આ મહાપુરુષનું સમગ્ર જીવન વિચાતેવા પુણ્યાત્માઓનું મરણ પણ એવું અદ્દભૂત રીએ તો લાગે કે- “સત ના રક્ષણ ખાતર હોય છે કે જેનું વર્ણન ન થઈ શકે તેઓ 'સંઘર્ષો મજેથી વેઠયા પણ બેટી બાંધ યશ દેહે દશે દિશાઓને અજવાળી અમર- છોડ કે તરજોડ ન કરી, મોટાઈ મલતી તાને વરે છે જેમના ગુણગાન ગાતાં જીભ હોવા છતાં પણ આ જ તેમના જીવનનું કયારે પણ થાકતી નથી, સાંભળતા નિત્ય ઉજજવલ પાસુ હતું. તેથી સાચને કદી નવીનતાને અનુભવ થાય છે. અને હવામાં આંચ ન આવી એટલું જ નહિ તેમના સંગ્રહાયેલી સમૃતિઓને તે એ જ અભય કવચને વરેલું સત્ય, જગતના આભાસ થાય છે કે હજી તે આપણી વચ્ચે ચગાનમાં મજેથી કિલતું હતું. હતા, જેમનું સંદેવ પ્રસન્ન મુખકમલ ' “સત્યમેવ જયતે” ના નારા તે અસનિહાળતાં નયને તૃપ્ત થતાં ન હતાં, ત્યના ઉપાસકે જોર-શોરથી લગાવતા હોય જેમને વન્દનાદિ કરી ભવવાસને કાપતા છે પણ ગરદન તે સત્યની જ કાપતા હોય હતા, જેમની સેવા-ભકિત માટે અહ છે. ખરેખર સત્ય માટે મરી ફીટનારા તે Page #744 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪૮ : " ? જેન શાસન (અઠવાડિક) પંચવા (પાંચમું છ) હોય છે. તેમાં વ. વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ પૂજયશ્રીજી માન કાળમાં આમની હરોળમાં આવે તેવું એ અમદાવાદ વિદ્યાશાળામાં કર્યું. ચાતુકઈ જ ન હતું. મસ પરિવર્તન શેખના પાડામાં કરવાનું ' ભગવાન શ્રી જિનેશ્વર દેનાં પરમ નકકી થયું. બાલદીક્ષાનો વિધિવિગ ત્યારે તારક વચને ઉપરની અંતરંગ પ્રીતિ, માટે હતે એમાંનો એક શેખના પાડામાં આજ્ઞા ઉપરનું અનન્ય બહુમાન, આજ્ઞાની રહેતું હતું. રતનબાઈના પતિને અપાયેલી આરાધનામાં જ સર્વ શ્રેય છે તેવી પૂર્ણ દીક્ષા અંગે પણ એ ખૂબ ઉશ્કેરાયેલું હતું શ્રદ્ધા તેથી જ શાસન ઉપર જે અવિહડ એણે જાહેર કર્યું કે મહારાજ સાહેબનું રાગ જ હસે કે- “શાસન છે માટે સામૈયું મારા ઘર પાસેથી પસાર થશે તે હું છું પણ હું છું માટે શાસન નથી હું એમને મારીશ” એણે ચાતુર્માસ પરિ. આ જ કારણે તેઓમાં જે ખુમારી-જવાંમદી વર્તનને બહુ વિરોધ કર્યો. પ્રગટેલી તે સોના અનુભવમાં છે. તેથી જ ચાતુર્માસ પરિવર્તનને દિવસ આવ્યો શાસન ઉપર આવતાં વિપ્લવેને માન-અપ- અને શેખના પાડામાં પૂજ્યશ્રીજી સામેથી માનની ચિંતા કર્યા વિના, સંપૂર્ણ શકિત સહિત પ્રવેશ્યા. સામૈયું પેલા વિધીના ખચીને દૂર કર્યા અને આરાધનાને માર્ગ ઘર પાસે અટકયું. બેન્ડ સતત પંદર સરળ બનાવ્યું. મિનિટ સુધી વાગતું રહ્યું. પણ એ વિરોધી આત્માની શુદ્ધદશા સ્વરૂપ મોક્ષને ઘરમાંથી બહાર જ ન નીકળે સામયું જ પામવાની તીવ્ર તાલાવેલી, રોમ રોમમાં નિશ્ચિત સ્થળે પહોંચ્યું. પ્રવચન શરૂ થયું. પરિણમન પામેલ સંયમ અને બધાને ચાલું વ્યાખ્યાને રતનબાઈએ અચાનક સંયમી બનાવવાની જે અભિલાષા : તેના ધસી આવી મહારાજનાં કપડાં ખેરાયા. જ કારણે બાલ દીક્ષાને પણ સુલભ બનાવી હા થઈ ગઈ. સભા વિસર્જન થઈ. રતનતે માટે જે કછો તકલીફ વેઠયા તે આજ બાઈએ મહારાજજી પર બદનક્ષીને દા પુણ્યપુરુષની વજસમાન છાતી ઝીલી શકે. નોંધાવતે કેસ કર્યો (સંદેશ વર્તમાન તે અંગે તેઓ ખુદ કહેતા કે “તે વિરોધ પત્રમાં પૂજયશ્રીજી માટે ખૂબ ઘસાતુ લખાયું.) વંટેળના વાતાવરણમાં પણ શાસનરક્ષાના રતનબાઈને કેસ પૂરો થયો. રતનબાઈ જે જે કાર્યો કર્યા તેમાં તે વખતના શ્રમણે હારી ગઈ. પાસકેનું પણ તેવું જ તન-મન-ધનનું વિ. સ. ૧૯૮૫ નું ચોમાસું મુંબઈ પીઠબળ હતું. જયારે પાછલી જિંદગીમાં લાલબાગમાં નકકી થયું. લાલબાગમાં પ્રવેશ તેવા સમપિત શ્રાવકેને અભાવ પોતે થયે બોલ દીક્ષાના પ્રશ્નને એમના દશહજાર અનુભવ્યું. પણ પિતાની પગ ઉપર નિર્ભર (૧૦૦૦૦) લગભગ વિરોધી હતા અને રહી સામને કરતા. ભકત તે હતા માત્ર પાંચ (૫૦૦) જ તે વખતના કેટલાક પ્રસંગો જોઈએ. વિરોધમાં જૈન યુવક સંધ પણ હતે. Page #745 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૪૬ ઃ તા. ૨૦-૭–૯૩ પ્રવેશના સમયે વિરોધીઓ શિમ શેમ’ માટે પાટ અપાઈ. વિરોધ પક્ષના વકીલે ની ચીસે પાડતા હતા રામવિજય પાછે ઉભા થઈને જજને કહ્યું કે- આરોપી ઊંચા જા'ની બૂમે પડતી હતી. પ્રવેશ થઈ ગયે આસને ન બેસી શકે ? સાથે બેઠેલા બે અને રોજના ૮ થી ૧૦ વ્યાખ્યાને બાલમુનિઓ ઉભા થઈ ગયા અને જમીન શરૂ થયા. ઉપર બેસવા તૈયાર થઈ ગયા. વ્યાખ્યાને જમતાં ગયાં. એક દિવસ ચાલું વ્યાખ્યાને આડા અવળી અને સભા - પૂજ્યશ્રીજીના પક્ષે મિ. જિન્નાહ, મિ. માંથી ઊભા થયા અને જોત જોતામાં સભામાં શેટલ વર્ડ અને ત્રીજા એક વકીલ હતા. તોફાન ફેલાઈ ગયું. હે... હા.... થઇ અને આ ત્રણેને લાવનાર બાલુભાઈ મોતીચંદ મારા-મારી થઈ. મારા મારીમાં માર ખાઈને, ઝવેરી હતા. એમણે ઉભા થઈને જજને આ માર મારવાની ઉકેરણી કરનાર તરીકે કહ્યું કે-“માય લેઈ ! અમારા પૂજ્ય પ્રભુ પૂજ્યશ્રીજી સામે વિરોધી વગે કેજદારી સમાન ગુરૂ નીચે બેસે તે અમારે કયાં કેસ કર્યો. " બેસવું ? તમારા ગુરૂ હવે તે તમે કેમ બેસે ? એમને બેસવા આપે તો જ અમે - જે દિવસે કેસ કર્યો તે જ દિવસે બેસીએ અને તે જ કેસની કાર્યવાહી મહારાજજીના ભકતએ યંગમેન્સ સંસા- થાય” જજે વાત સ્વીકારી. પાટ ઉપર ચટીની સ્થાપના કરી, (પ્રેસીડેન્ટ-કેશવલાલ બેસવાનું માન્ય થયું. કાર્યવાહી શરૂ થઈ. મેહનલાલ મહેતા, સેક્રેટરી-બાપાલાલ ચાર-પાંચ મુદતે બાદ કેસ જીયા, પૂજાચુનીલાલ, પૈસા-કિતાબનું ખાતું ભગવાન શ્રીજી નિર્દોષ પૂરવાર થયા. ' નદાસ હાલાભાઇએ સંભાળ્યું જેમાં પાછળથી પૂજ્યશ્રીજીના શિષ્યને નામે પૂ. - મુંબઈ ટાઉન હેલમાં નહેર વ્યાખ્યાન, શ્રી ભદ્રંકરવિજયજી તરીકે ખૂબ વાણીતા માણસ પાર વિનાનું થતું. હાલ બહાર જ થયા.) કમિટિની સ્થાપના થઇ (જીવાભાઈ દસ હજાર વિરોધીએ પત્રિકાઓ છપાવી પ્રતાપશી, નગીનદાસ કરમચંદ સંઘવી અને ફેલાતી વ્યાખ્યાન થયું. વ્યાખ્યાન (પાટ૭), પોપટલાલ ધારસી (જામનગર), બાદ એસિસ્ટન્ટ કોલેજના પ્રિન્સીપાલે બે શાંતિલાલ ખેતશી (જામનગર) અને અન્ય મિનિટ વકતવ્ય આપ્યું કે-“મારી જિંદગીમાં ચુસ્ત ભકતોવેલીએન્ટર કાર્સની સ્થાપના જૈન તવ વિષે મેં આવું વ્યાખ્યાન સાંભથઈ, (આમાં ગુજરાતના ૧૧ કે હું સંધપતિ “યું નથી. મેં ફેસર હોવા છતાં આ વસ્તુ પુત્રને કાર્યકર્તાઓની ટુકડી સંપાઈ) " મારા માટે નવી છે. પૂજ્યશ્રી રખ આપે . તે અમે દર રવિવારે આવીએ. કેસના સંદર્ભમાં મહારાજજીને કોર્ટમાં હાજર થવું પડ્યું. પૂજ્યશ્રીજીને બેસવા અમારું તે બધું જ ખુલ્લું છે. અમે Page #746 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૦ ? શ્રી જેને શાસન (અઠવાડિક બારણા રાખ્યા નથી. રોજ આવે એમ જયતે” ઉકિતને સાચી ઠેરવી વિરોધીઓને પૂજ્યશ્રીએ કહ્યું. પણ સન્માર્ગના ઉપાસક બનાવ્યા. હયું હચમચાવી મૂકે તેવી તેમની - પંદર દિવસ બાદ ગોવાલીયા ટેન્કના માર્ગસ્થ શ્રી જિનવાણુના અંકો જોઈએ. મહાવીર વિદ્યાલયમાં વ્યાખ્યાન આપવા આ જગતમાં એવા પણ આવે છે જવાનું નકકી થયું. ટ્રસ્ટીઓ વિરોધી હતા. જે બીજાનું દુખ જોઈને રાજી થાય છે, વિદ્યાર્થીઓને ચડાવ્યા કે-“આ તે લેકે આનંદ પામે છે. આરંભ અને સમારંભમાં પર ભરકી છાંટે છે. નાના છોકરાઓને મૂડી ઘણી જીવ હિંસા થાય છે તેવું જાણ્યા નાખે છે... વિદ્યાથીઓ છેડાયા. પૂજ્યશ્રી પછી અને સમજ્યા પછી પણ જે હયું આવ્યા ત્યારે વિદ્યાથીએ રાડો પાડવા કપે નહિ તે બધા જ નપણું પણ લાગ્યા કે-“રામવિજય પાછા જાઓ. અમને પામે ખરા? તેવા જીવેને હવે દયાળુ તમારી જરૂર નથી.” મહારાજજીએ એક સાધુએ નથી ગમતા. આવી વાત કરનારા શબ્દ બોલ્યા વિના દેરાસરમાં દર્શન કર્યા. સાધુને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવનું જ્ઞાન વ્યાખ્યાનમાં બેઠા, સખત વિરોધ, મંગલા- નથી તેમ લાગે છે. તેવા આગેવાનોના ચરણમાં પણ છે હા અને ઘોંઘાટ. મહા. હાથમાં ધર્મનું સુકાન છે. રાજજીએ કહ્યું – “શાંતિથી સાંભળો. જે મe સંલની વ્યવસ્થા ખતમ થઈ તે પૂછવું હોય તે પૂછો. બધી શંકાના સંતા- સાધુઓને આભારી છે ને ! કારક જવાબ આપીશ.” વ્યાખ્યાનમાં ઉ૦ તમે અમને સારા રાખવા માગે “જન સંસ્થાની અહિંસકતા માટે સમજૂતી આપી. વ્યાખ્યાન બાદ અડધે. તે અમારી તાકાત નથી કે અમે બગડીએ! કલાક વિદ્યાથીઓએ માગ્યું. પછી કહ્યું તમારે સાધુ નથી જોઈતા પણ સમાજને કે-“અમે સાંભળેલું શું અને તમે કહે છે ઉદ્ધાર કરે, સમાજને ધંધે લગાડે, ઉદ્યોગશું?” ફરી ત્રણ કલાક પ્રશ્નોત્તરી ચાલી. શાળા સ્થાપે, સમાજની ચિંતા કરે તેવા વિદ્યાથીઓએ નવું જીવન મળ્યાને આનંદ સાધુઓ જોઈએ છે. વ્યકત કર્યો. પછી લાલબાગ આવ્યા. , સભા:- સાધુ તે આત્માની ચિંતા આવી રીતના અનેક સંઘર્ષો, આક્ષેપ કરનાર જ હોય ને ! .. મજેથી વેઠીને બાલ દિક્ષાને માગ સુલભ ઉ૦ તમારે આત્માની જ ચિંતા કરે બનાવ્યું. ભગવાનના શાસનના સત્ય સિદ્ધા- તેવા સાધુ જોઈએ છે કે “સમાજના રોટલા તેની રક્ષા કરી અને જગત ભરમાં ખાય છે માટે સમાજની પણ ચિંતા કરવી શાસનને જયજયકાર કરાવ્યું. “સત્યમેવ જોઈએ? તેવા સાધુ જોઈએ છે ? Page #747 -------------------------------------------------------------------------- ________________ વ-પ : અક-૪૬ : તા, ૨૦-૭-૯૩ સાધુ તે આત્માની ચિંતા કરનાર જ જોઈએ આ વાત સમજે તેને જ સાચા સાચા સાધુ ગમે. બાકી અમને તે વાયડા' ‘છઠ્ઠી' કહે છે, ‘એકાંતવાદી કહે છે, ‘દ્રવ્ય ક્ષેત્ર–કલ અને ભાવને સમજતા તેમ કહે છે. નથી’ પશુ તમને સાચા સાધુને ખપ નથી. શાસન વાત કરે તે ગમતા નથી. તમારી વાતમાં હા એ હા કરે તેવા સાધુએ ગમે છે, પછી આ બધુ કયાંથી સમજાય ! આ કામમાં તે જેને ચમરબંધીની પણ શરમ ન પડે તેવા જીવાનુ` કામ છે. તમારા જેવા શ્રીમતા નકકી કરે કે, પ્રાણ જાય તેા હા, ફના ઇએ તે હા, પણ કોઇની શરમ નહિ અડે તે આજના બધા પ્રશ્નોના નિકાલ થાય તવા છે. અને શાસનના જયજયકાર થાય તેવા છે. પણ તે માટે ભેગ આપવા પડે. પ્રશ્ન માપ જ કાંઈ રચનાત્મક કામ કરા ને ? : ઉ॰ સસ્થાઓ સ્થાપવી તે અમારે માટે રચનાત્મક કામ છે. તેમ આમનું કહેવુ છે. પોતે તે ધર્મ કરવા નથી અને અમા ધર્મ શુ લુટવા છે. સાચા સાધુ કી આવાં કામમાં પડે જ નહિ. • અમારું' રચનાત્મક કામ દીક્ષા આપવી, શ્રાવકપણું આપવું, સમકિત આપવું, માર્ગાનું સારીપણું આપવું, આજની દુનિ યાની સંસ્થાએ ખાલવી તે ધનુ' કામ છે. ? ભગવાને અમને એની ના પાડી તે : અમારે કરવું જ નથી અમારે તે કશું નવુ કરવાનુ પણ નથી. સાધુ–સાવી, શ્રાવક-શ્રાવિકા સસ્થા ભગવાને રચી આપી છે. તે જાળવવાનું અમારું રચનાત્મક કામ ચાલુ જ છે. જે નવી રચના કરવા ગયા તે બધા ભગવાનના માર્ગ ભૂલ્યા. અમારે તે ભગવાને આપેલા માર્ગનું રક્ષણ કરવું અને તેનાથી જરાપણ આધા-પાછા ન થવું તે જ મોટામાં માટુ' રચનાત્મક કામ છે ” હે પરમ કાનિધિ ! પરમતારક પરમ ગુરૂદેવેશશ્રીજી ! આપે અમને જે આદર્શોના અમર વારસા આપ્યા છે તેનેય બરાબર વળગી રહીએ અને તેનાથી તનુસર પણ પાછા ન હટીએ તેવી દિવ્ય આશિષ અમ ઉપર વરસાવેા ! અને તેને જ બરાબર વફાદાર રહીએ તેવુ સામર્થ્ય આપે। તે જ ભાવના આજની આપની દ્વિતીય પુણ્યતિથિએ રાખીએ છીએ ! : ૧૩૫૧ અમારા ધમ મહાન-જીવમૈત્રી પ્રધાન સાચા માર્ગ ધમના સાર જીવદયા જીવદયા જીવદયા જીવદયા જીવદયા જીવા હના મા મુકિતનું સેાપાન વાયા મુકિતના માગ – જીવદયા બધાજ પ્રાણીઆને પ્રેમ કરે. ( જીવદયા પુકાર ) કરૂણાના સાર જીવનને સાર આન કના માગ - - Page #748 -------------------------------------------------------------------------- ________________ પ્રગટ થઇ ચૂકયું છે – શ્રી કલ્પસૂત્ર-બારસા સૂર (સચિત્ર), આ સચિત્ર બારસા સૂત્ર તે પ્રગટ થયું છે તેની વિશેષતા એ છે કે – (૧) ૨૪ પિઈન્ટ ટાઈપમાં લાંબા સમાસ વાંચવાની સરળતા માટે છૂટા પાડેલા છે. (૨) અક્ષરે. પણ છૂટા અને તરત વાંચી શકાય તેવા છે. (૩) કુલ પેજમાં ૪ કલરમાં મુદ્રિત ૪૧ ચિત્રો છે. (૪) ૧૪ સ્વપ્નનાં બે પેજમાં મોટા ચિત્ર છે. (૫) ૨૪ તીર્થકરેના ચિત્ર બે પેજમાં દરેક પ્રભુજીની આંગી, મુગટ, હાર વિ. જુદી જુદી ડીઝાઈનમાં છે (૬) ભારે આર્ટ પેપરમાં છાપેલ છે. ૫૦૦ નકલો જ છે માટે શીઘ વસાવી લેવા વિનંતિ છે. મૂલ્ય રૂા. ૧૫૦-૦૦ , ' , " બે કે વધુ નકલ લેનારને ૧૦% ટકા કમીશન અપાશે. મુંબઈ અમદાવાદ પાલીતાણા જૈન બુક સેલર પાસે માંગે અગર લખે - શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા co શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ જામનગર-(સૌરાષ્ટ્ર) -: સૂચના :આ અંક પછી એક પદયાત્રા સંઘ-વિરોષક તરીકે તા. ૩૦-૭-૩ ના પ્રગટ થશે. . તે પછી દા વક્ષના પ્રારંભે “આશુ-એ-ધમ્મ' વિશેષાંક તા. ૧૭-૮-૯૭ ના પ્રગટ થશે. Page #749 -------------------------------------------------------------------------- ________________ પ. પૂ. પરમશાસન પ્રભાવક સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની દ્વિતીય પુર્ણય તિથિ પ્રસંગે તેઓશ્રીના એતિહાસિક ઉન્નત જીવનની અ૫ ઝાંખી - - - - - - - - - - - ઇતિહાસને અજવાળનારા -પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદશન વિજયજી મ. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓને આખા જગત ઉપર અનન્ય અનુપમ ઉપકાર છે. કે જે પરમતારકોએ આ દુઃખ રૂ૫, દુઃખ ફલક અને દુઃખાનુબંધી આ સંસારથી છૂટવાને સુંદર માર્ગ પોતાના જીવનમાં જીવીને, ભવ્ય જીવોના કલ્યાણને માટે બતાવ્યું છે. જે માર્ગે ચાલીને આજ સુધીમાં અનંતાનંત આત્માઓ સાચાં અને વાસ્તવિક સુખને પામી, આત્માની સ્વભાવદશામાં રમી રહ્યા છે. તે પરમ તારકેની અવિદ્યમાનતામાં, આ તારક માર્ગને જગતમાં વહેતે રાખવાનું ભગીરથ કાર્ય માર્ગસ્થ પૂ. આચાર્ય ભગવંતાદિ કરી રહ્યા છે. તારક એવા આ શાસનની આરાધના, રક્ષા અને પ્રભાવના એ જ જેઓશ્રીજીના જીવનનું પરમકર્તવ્ય છે. વાસનનું પ્રાણુના ભેગે પણ જતન કરવું એ જ એનું ધ્યેય છે તેવા સુગૃહીત પુણ્યનામધેય અનેકાનેક પૂ. આચાર્ય ભગવંત થઈ ગયા છે. તેમાં વર્તમાન કાળમાં જેમની તેલે કઈ જ ન આવે તેવા એક પુયપુરુષ પૂર્વજોની પરંપરાના પગલે ચાલી વિક્રમસર્જક ઈતિહાસ સર્જી ભાવિ પેઢીને અનેક આદર્શોની ભેટ ધરીને, સ્વયં ઈતિહાસ બની ગયા. તે પૂજ્યશ્રીજીના ગુણગાન ગાવ કે તેઓશ્રીજીના જીવનનું યથાર્થ આલેખન કરવું તે એક અશકય કામ છે. છતાં પણ ગુરુભકિતથી પ્રેરાઈને યથામતિ એક ટુંકા આલેખનમે પ્રયાસ કરું છું છજસ્થાવસ્થા, મતિમંદતા કે પ્રમાદ–ખ્યાલફેરાદિથી ભૂલ થઈ હોય તે જાણકારોને ધ્યાન ખેંચવા તેમજ દરગુજર કરવા નમ્રવિનંતિ છે. ધર્મસંસ્કારની આલબેલ પોકારાતી ગુર્જરભૂમિમાં, વડોદરાની નજીકમાં આવેલા પાદરા ગામના વતની ધર્મપ્રેમી શ્રેષ્ઠી શ્રી છોટાલાલ રાયચંદના ધર્મપત્ની શ્રીમતી સમરથ બેને, ખંભાતની નજીકમાં આવેલ દહેવાણ ગામમાં, સં. ૧૯૫ર ના ફાગણ વદ ૪ ના પવિત્ર દિવસે એક તેજસ્વી પુત્રરત્નને જન્મ આપ્યો. અગમભાવિના એંધાણ જ ન હોય તેમ તેનું “ત્રિભુવન” એનું નામાભિધાન કરવામાં આવ્યું. જન્મના માત્ર દશ જ દિવસમાં તેમના પિતાશ્રી છોટાલાલભાઈ અ૫ માંદગીમાં સ્વર્ગવાસી બન્યા. માતા સમરથ બેનને ખબર મળતાં બાળકને ટેપલામાં નાખી તેઓ પાદરા આવ્યા પરંતુ તે પર્વે જ શ્રી છોટાલાલભાઈને જીવનદીપ બૂઝાઈ ગયે અને ત્રિભુવન પિતાનું મુખકમલ Page #750 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૪ ૩ • શ્રી જૈન શાસન (અઠવાડિક) ન નિહાળી શકયા. તે બાળકના પાલનમાં અને જીવન ઘડતરમાં પતિના શાકને માતા દુર કરતી. પરન્તુ કાળરાજા પણ આ કૌંચનસમા પુત્રની કસેટીન કરતે હેય તેમ સાત વર્ષની વયમાં તેમના માતા સમથબેન પણ પ્લેગના રાગમાં પતિને માગે ચાયા, બાલક એવા ત્રિભુવનને માટે તા આ આઘાત અસહ્ય જ ગણાય! ખાયયમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવનારની દશા જગતમાં નજરે દેખાય છે. પરન્તુ પુણ્યશાલી એવા ત્રિભુ વનના ઉછેરની જવાબદારી દીર્ધાયુ ધરાવનાર તેમના પિતાના પિતાની માતા રતનબા’ એ ઉપાડી લીધી. પેાતાના આંખના રતનનુ એવી કાળજીથી જતન કર્યુ” કે શ્રી જૈન શાસનને એક અણુમાલ રત્નની પ્રાપ્તિ થઈ જેની દ્દીપ્યમાન જાતિ યુગોના યુગેા સુધી ફેલાઇ રહેશે, જનભે ગવાતી રહેશે. બાખા પાદરા ગામમાં આદરણીય-માનનીય એવા રતનબાએ એવી કુશલતાથી ત્રિભુવનના જીવનને સુસ સ્કારિત કરવા માંડયું કે, ચાર વર્ષની વયથી રોજ સવારના પોતે પ્રતિક્રમણ કરે ત્યારે ત્રિભુવનને પણ સાથે ઊઠાડી પ્રતિક્રમણ કરાવતા, અને ધર્મનું એવું અમીપાન કરાવ્યુ કે ‘આ મનુષ્યજન્મ દીક્ષા લેવા માટે જ છે. ધ્રુવને પણ સુદુ ભ એવું સાધુપણુ. એક માત્ર મનુષ્ય જન્મમાં જ મલી શકે છે, આરાધી .કાય છે” આ વાત ત્રિભુવનના હૈયામાં એવી અસ્થિમજા કરાવી કે, છ વષઁની વયના બાલક ત્રિભુ વને દીક્ષા ન લેવાય ત્યાં સુધી સા. શ્રી આણુ શ્રીજી પાસે ઘેબરના ત્યાગના નિયમ કર્યા. રતનમા પશુ તેની ઇચ્છાને અનુકૂળ જ વાર્તા કરતા પણ માહવશ સાથે સાથે કહેતા કે, ‘દીક્ષા જ લેવા જેવી છે, દીક્ષા લેવા જ સર્જાયા છે પણ મારા જીવતા નહિ.' તુ પાંચ વર્ષોંની વયે વ્યવહારિક અભ્યાસ શરૂ કરનાર ત્રિભુવને તેર વર્ષની વય સુધીમાં તે ગુજરાતી સાત ચેાપડી અને અંગ્રેજી એક ચાપડીના અભ્યાસ પૂર્ણ કર્યા. સાથે સાથે પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવતત્ત્વ, ભાષ્ય, સમકિતના સડસઠ બાલની સજજાય, સ્તવનાદિને પણ ધાર્મિક અભ્યાસ કર્યાં. ધર્માંની તીક્ષ્ણ મતિ જેને તેમના પાઠશાળાના શિક્ષક શ્રી ઉજમશીભાઇ, પણ પેાતાની વિદ્યા સુપાત્રમાં પડી તેનુ ગૌરવ સહુ સતાષ માનતા. નવ વર્ષની વયથી તે તેણે ઉકાળેલુ પાણી શરૂ કર્યુ... અને બારવ ની વયથી તે તે બાળક ઉપાશ્રયને જ ઘર માનીને ત્યાં જ રહેવા લાગ્યા અને ભડારના બધા જ ગુજરાતી પુસ્તક વાંચી લીધા. એટલુ જ નહિ પણ નવ વર્ષની વયે તેા શ્રી નીતિસૂરિ દાદાના પ્રશિષ્ય શ્રી ચઢનવિજયજી મહારાજ પાસે દીક્ષા લેવા ઘર છેાડી ચાલી નીકળેલા પરન્તુ કુંટુ બીએને ખબર પડતાં લઇ આવેલ. બાલ્યકાળથી જ આવી પ્રતિભા ધરાવનાર ભાવિમાં ચમકતા સિતારા અને તેમાં નવાઈ શી છે ! Page #751 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-પુ અક-૪૬ : તા. ૨૦-૭-૯૩ • ૧૩૫ (૨) સિહ કયારેક ફાલ-છલાંગ પણ ચૂકે, તે પણ તેના પરાક્રમમાં એટ નથી આવતી. એકવાર નિષ્ફળતાને પામવા છતાં પણ ત્રિભુવનની સંયમની ભાવના દિન-પ્રતિ દિન બલવત્તર બનવા લાગી. તક મળતાં જ આ બાળક જરૂર દિક્ષા લેવાનાં જ છે તેવી ખાત્રી કુટુ બીએની થઈ. તેથી તેને અનુકૂળ પ્રલેભનાથી આકષવા તેના કાકા શ્રી તારાચંદભાઇએ. ત્રિભુવનને એવા ભાવનુ` કહ્યું કે- 'તુ આ દીક્ષાની ખાટી જીદ મૂકી દે, હું તને મારી ધીકતી પેઢી સાંપી દેવા તૈયાર છું.” તે તેમાં જરાપણું મ્ ઝયા કે ભાષા વિના ત્રિભુવને કહ્યું કે- “પાપની પેઢી ચલાવવામાં મને એડવામાં તમને કેન્સ આટલા રસ ‰ તે સમજાતું નથી. ધર્માંની પેઢીના માર્ગે જતાં રાકવામાં શું આન આવે છે ? ” 금 એકવાર મામાએ ત્રિભુવનને કહ્યું કે- તારી પાસે જેટલાં કપડાં છે તે ફાટી જાય પછી દીક્ષા લે જે’ તે ત્રિભુવન કાતર લઈને કપડાં ફાડવા લાગ્યા તા મામાએ કહ્યુ કે આ શું કરે છે? - તે તેને તુરત જ જવાબ આપ્યા કે– “આપે જે કહ્યુ તેના અમલ કરુ છુ. તેની આ હાજરજવાબીતાથી હું યામાં એવા ભાવ જન્મ્યા હતા કે “આની બુદ્ધિ આગળ ભલભલા પાણી ભરે છે. ખરેખર આ અમારા કુળને ત્રિભુવનમાં અજવાળનારા થશે.” મામાના જેના શ્વાસેશ્વાસમાં દીક્ષાનુ જ રટણ છે તે ત્રિભુવનને આ રઢથી છેાડાવવા તેમના કાકા શ્રી તારાસ'દભાઈ તથા મેાહનભાઈ વકીલ સમજાવવા માટે ત્યારના એક પારસી જજ પાસે લઈ ગયા. જજે ત્રિભુવનને પૂછ્યું કે- “તુ દીક્ષા– દીક્ષાની જ વાત કેમ કરે છે? શું ઘરમાં રહે રહે પણ ધમ નથી થતા ??” ચબરાક એવા ત્રિભુવને જરાય ડટાક અનુભવ્યા વિના બેધડક કહ્યું કે “ આપ ઘરમાં રહ્યો રહ્યો કેટલે ધર્મ કરે છે? ” ખાલકની આવી નીડરતા-સાત્ત્વિકતાથી પ્રભાવિત જજે પણ સટીફીકેટ આપ્યુ. કે– “આ બાળક દીક્ષા લેવા જ જન્મ્યા છે.” આવી અનુકુળવાતોમાં નહિ લેપાયેલા જોઇને, પ્રતિકુળ માનું આચરણ કરનારા કુટુ બીએએ ત્યારના દૈનિક પેપરમાં એવા ભાવની જાહેરાત આપી કે “આ ત્રિભુવનને જે કાઈ દીક્ષા આપશે તેની ઉપર કાયદેસર પગલાં લઈશું.” તે જાહેરાત ત્રિભુવનને બતાવી તે તેણે પ્રત્યુત્તર વાળતાં કહ્યુ` કે “હું જ મકકમ હૈ।ઉં તે કાયદો શું કરવાના છે?” , ' આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી ત્રિભુવન, નામું લખવાનું, અરજી લખવાનુ અને ઉઘરાણીનુ કામ કરી,. દાદીમાને સહાયભૂત બનતા. અને બાકીના સમય ઉપાશ્રયમાં વ્યતીત કરતા. પાદરા વિહારલુમિનુ ક્ષેત્ર હોવાથી અનેક સાધુઓનું આવાગમન થતું. . Page #752 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૬, - શ્રી જૈન શાસન (અઠવાડિક) - તે બધા સાધુઓને ગોચરી-પાણી આદિ માટે લઈ જતો. પરંતુ વંદન તે સુવિહિતપણાની ખાત્રી થયા પછી જ કરતે. તે તે સાધુ પણ તેની પીઠ થાબડી કહેતા કે- “બચ્ચા ! આ જ મકકમ બનજે. આ ઉત્તમાંગ એ દશેર નથી કે જયાં ત્યાં ઢળી પડાય. પંચાંગ પ્રણિપાત તે એળખ્યા પછી જ કરાય.” આની તેજસ્વીતા તથા પ્રગભતા તથા દીક્ષાની ભાવના જે ઘણા આચાર્યાદિ પણ તે ત્રિભુવનને પોતાને બનાવવા પ્રલોભને બતાવતા અને કહેતા કે- “અમારી પાસે દીક્ષા લઈશ તે તારી પ્રગતિ ઝટ થશે. તેને ઝટ પદવીધર બનાવીશું.” તે તેઓની પણ શેહશરમમાં તણાયા વિના ત્રિભુવન કહેતા કે- મારે દીક્ષા જરૂર લેવી છે, પણ જયાં મારા આત્માનું કલ્યાણ થાય ત્યાં જ.” પદ ને માટે પડાપડી કરી પદની કિંમત ઘટાડનારાઓએ આ વાત બહુ જ શાંતચિત્તે વિચારવાની જરૂર નથી લાગતી ? જે રડે એક સમયે દેઢ-દેઢસે માણસ જમતું તે ભર્યાભાદર્યા કુટુંબમાં, કાળબળે એક માત્ર આ ત્રિભુવન જ હતું. તેથી તેણે પોતાના ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે કપરાં ચઢાણ ચઢવાના હતા. દાદીમાએ તેના હૈયામાં દીક્ષાના બીજનું વાવેતર તે કર્યું હતું. સાથે સાથે તેની ખીલવણીની માવજત પણે કરી હતી. પણ એક જ વાડ બાંધેલી કે મારી હયાતિ બાદ જ તારે દીક્ષા લેવાની. ' પુણ્યશાલી આત્માને અનુકૂળ સામગ્રી અનાયાસે પ્રાપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત તકને તેને બરાબર જડપી પણ લે છે. સં. ૧૯૬૮ માં વડોદરામાં ન્યાયનિધિ પૂ. શ્રી આત્મારામજી મહારાજના સાધુઓનું સંમેલન સદ્ધર્મહાક પૂ. આ. શ્રી, વિ. કમલસૂરીશ્વરજી મહારાજાની અધ્યક્ષતામાં મળ્યું હતું. તે વખતે બાલ શ્રાવક એવા ત્રિભુવને પણ તેમાં હાજરી આપી હતી અને સૌ પૂજના પરિચયમાં તે આવ્યા હતા. ગાનુયોગ સં. ૧૯૬૮ નું ચોમાસું પૂ. પં. શ્રી દાનવિજયજી ગણીવર્ય આદિનું પાદરામાં અને પૂ. ઉપા. શ્રી વીરવિજયજી મહારાજ, પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. નું પાદરા નજીક દરાપરા ગામમાં થયું. તે સર્વેના નિકટતમ સહવાસનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થયું. તેનું હૃદય પણ આ સર્વે પૂજયેને જેઈ ઠરવા લાગ્યું. “અહીં જ મારું શ્રેય છે, કલ્યાણ છે. તેમ હયામાંથી નાદ ઉઠવા લાગ્યું. ઝવેરી જ સ્તનની પરખ કરી શકે, કિંમત આંકી શકે. તેમ જૈન શાસનના રત્નપારખુ ઝવેરી સમાન પૂએ શાસનના આ ભાવી રત્નને બરાબર પારખી લીધું. પરસ્પરને પરિચય વધવા લાગે. અને એક દિવસ અવસર પામીને પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને કહ્યું કે આયુષ્યને ભરોસે નથી. કેણું પહેલું જાય તે ખબર નથી. તું પહેલો જાય કે દાદીમા ય પહેલા જાય તેની ખબર નથી. તેને ટકોરે બસ. તેણે દઢનિર્ધાર કર્યો કે, હવે મારે વહેલામાં વહેલું જ સંયમ લેવું. તે વખતે તેના મુખકમલ ઉપર જે દિવ્યકતિ પ્રગટી હશે, તેનું જ નિહાળી પૂજાને પણ થયું હશે કે, જૈન શાસનને ઉદય નકકી જ છે. Page #753 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૨ : ક ૪૬ : તા. ૨૦-૭-૯૩ : (૩) સાહસ વિના સાહિસક પુરૂષોના ચરણાને જ સિધ્ધિ ચૂમે છે. સિધ્ધિ પ્રાપ્ત થતી નથી. આ ચામાસા બાદ મારે વહેલામાં વહેલી દીક્ષા લેવી છે. આવા માનસિક દૃઢ નિષ્ણુય ત્રિભુવને કર્યો. મારા જવાથી પણ દાદીમા સારી રીતે સચવાઈ જશે. કાઈ વાંધા આવવાના નથી. + ૧૩૫૭ • કાય... સાધયામિ ” ના દઢ નિર્ધાર સાથે, ત્રિભુવને સ. ૧૯૬૯ના પેષ શુકલ અષ્ટમીના શુભ દિવસે વહાલસોયી ધર્માંના સીચન કરનારી દાદીમાના તથા વતનના ત્યાગ કર્યા અને વડોદરા સ્થિત પૂ. પં. શ્રી દાનવિજયજી ગણિવયની સેવામાં ઉપસ્થિત થઇ, પોતાની મનેાભાવનાને વાચા આપતા કહ્યું કે—“ નજીકના સારા મુહું તે મને દીક્ષાને આપા, વર્ષોથી હું યામાં બીજ રૂપે પડેલાં સ્વપ્નને સાકાર કરવાને 'મનસૂબા કરીને જ આપના શરણે આવ્યા છું.'' એ એક દિવસ તેની મકકમતા બરાબર ચકાસી, પૂ. જ્યાતિષ માતડે તેની પ્રશ્નયા માટે પોષ સુદ-૧૩ના મૉંગલ દિવસ આપ્યા. તે વખતે ત્રિભુવનના રામે-રામમાં જે હર્ષોંની કર્મ ઉછળી હશે તે કવિની કલ્પનાને પ્રણ આંખી ગઈ હશે! પેાતાની ઇષ્ટ પૂત્તિ થાય ત્યારે થતા આન ંદ સૌના અનુભવ ગાચર છે. કોઠારી કુટુંબે મંગલ તિલક કર્યું, અને ત્યાંથી પૂ. પંન્યાસજી મહારાજે તેને પેાતાના તરકે ગુરૂદેવ પૂ. મહાપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજા જબુસર બિરાજતા હતા ત્યાં મકલ્યા. કેમકે વડોદરામાં તેની દીક્ષા થાય તેમ ન હતી. ત્રિભુવન વડાદરાથી માસરાડ જતી રેલ્વે ગાડીમાં બેઠા અને યાગ'માં પાદા પણ આવતુ. તેથી તે પૂર્વે જ રેલ્વેના ડબ્બાના પાટીયા નીચે સૂઈ ગયા જેથી કેાઇ પરિચિત આળખી-પારખી ન જાય. રાત્રિના આઠ કલાકે માસર રાડ પહેાંચ્યા. ભય લગાડે તેવી રાત્રિ હતી. છતાં પણ નિી છાતી. વાળા તે એક ગાડાવાળાની પાછળ પગે ચાવતે જ બુસર પહેાંગ્યે અને રાત્રિના અગિયાર વાગે પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાની સેવામાં ઉપસ્થિત થઈ, તેમને જગાડી, બધી વાત કરી. પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે તેણે શાંતિથી સુઈ જવા કહ્યું'. ત્યારપછી બધા સાધુઓને જગાડી કહ્યું કે આને દીક્ષા આપવાની છે તેા કાલે વિહાર કરી આમદ જવાનું છે, તે સાંભળી ત્રિભુવનના શકિત હૃદયમાં જે શાતા ઉપજી હશે તે, તે જ ત્રણે ! શ્રીજા દિવસે સૌ આમાઇ ગયા. ત્યાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાને વંદનાર્થે આવેલા એક બહેને ત્રિભુવનને જોઈને કહ્યું કે “ અલ્યા સબુડા ! તું અહીં કયાંથી ? ” ( ત્રિભુવનનું લાડલું નામ સમુડા હતુ.) ત્રિભુવને તે બહેનને સમજાવી રવાના કર્યો. પછી પૂ. શ્રી ઉપાધ્યાજી મહારાજે ત્રિભુવનને કહ્યુ` કે અહી પણ તારા સબધી છે માટે અહી દીક્ષા નહિ થઇ શકે. ત્યારે ત્રિભુવનને દુઃખ થયું હશે કે શું સિદ્ધિ હજી પણ મને સાતતાલી દર્દ જતી રહેયે ? કિનારે આવેલુ જહાજ ડુબી જશે ? દીક્ષાના મંગલ મુહૂત્તની આડે " Page #754 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫૮. : : શ્રી જૈન શાસન (અઠવાડિક), માત્ર ગણત્રીના જ કલાકે હતા, શું કરવું તેની સૌ વિસામણમાં હતા. ત્યારે પૂ. શ્રી મંગલવિજયજી મહારાજાએ પૂ. શ્રી ઊપાધ્યાયજી મહારાજને કહ્યું કે “ અહીંથી ગંધાર નજીક છે. જે આપને અનુજ્ઞા આપે તે ત્યાં જઈને અને પ્રસંગ પતાવી આવીએ.” પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજની અનુજ્ઞા મેળવી. તે જ દિવસે સાંજના પૂ શ્રી મંગલવિજયજી મ. પૂ. શ્રી પદ્મવિજયજી મ. અને ત્રિભુવન વિહાર કરી ટંકારીયા ગામ ગયા. ત્યાં રાત્રિ પસાર કરી. બીજે દિવસે એટલે કે પિ. સુ. ૧૩ના દિવસે સવારના સૌ ગધાર પહોંચ્યા. • • ': એ ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના મંદિરમાં દીક્ષાની મંગલકિયાને પ્રારંભ થયો. મંદિરના પુજારી અને સાધુપણાની ઉપધિને લઈને વડોદરાથી આવેલ કે હારી કુટુંબને એક સભ્ય તે બેની હાજરી! મુંડન વખતે વાણંદ પણ સમયસર આવી ન શકે તે પૂ. શ્રી મંગલવિજયજી મહારાજે મહત્ત ન વીતી જય માટે જાતે જ મુંડન વિધિ કરવા લાગ્યા. પછી તે વાણંદ પણ આવી ગયે. અને મંગલ મુહુતે લોચ પણ થઈ ગયે અને પૂ. મુનિરાજ શ્રી પ્રેમવિજયજી મહારાજાના શિષ્ય તરીકે પૂ. મુનિરાજ શ્રી રામ વિજયજી મહારાજ તરીકે જાહેર કરાયા તે વાતે સાગર કિનારે, દરિયાઈ પવનના સૂસવાટા દીપક પણે બૂઝબૂઝ થતું હતું પણ આ પ્રસંગ સારી રીતના પૂર્ણ થયા પછી પૂ. શ્રી મંગલવિજયજી મહારાજના મુખમાંથી સાહજિકતાથી શબ્દો સરી પડયા કે “આના જીવનમાં ઘણા ઝંઝાવાતે આવશે પણ આ કશાથી પાછો પડશે નહિ અને બધાને મકકમતાથી પ્રતિકાર કરી, સાચે માર્ગ બતાવશે.” હારે અને લાખોની હાજરીમાં, ભારે દબદબા પૂર્વક દીક્ષાઓને આપનાર આ મહાપુરૂષે, સાગરતટે માત્ર એક જ આંગળીને વેઢે ગણાય તેટલી હાજરીમાં દીક્ષાને ગ્રહણ કરી, તે પણું ઘણી જ મુશીબતે. ત્યારે દીક્ષાદેવી પણ હર્ષથી નાચી ઊઠી હશે કે જગતમાં મારે જયજયારવ કરાવનાર, બેલબાલા કરાવનાર આત્મા જન્મી ચૂકયે .” દીક્ષા લઈને ભરૂચ આવ્યા. પાદરામાં સમાચાર પહોંચી ગયા કે, ત્રિભુવને દીક્ષા લઈ લીધી છે. કુટુંબીઓમાં ખળભળાટ મચી ગયો. “કોઈપણ ભેગે તેને પાછા લઈ આવ આવ સર્વ સામાન્ય બધાને મત હતો. દીક્ષાના અમી પાન પાનાર રતનબાને પણ હવશ થાણવાર આંચકે આવી ગયા. પણ પછી તુરત જ સાવધ થઈ ગયા અને ભરૂચ જવા તૈયાર થયેલા કુટુંબીઓમાંથી વિશ્વાસુ અને ડાહ્યા એવા ચાર-પાંરા કુટુંબીને ખાનગી કહી દીધું કે “તે પાછા આવવા તૈયાર ન હોય તે બળજબરી કરી તેને પાછા લાવતા નહિ” અને મારા વતી ખાસ કહેજો કે “દીક્ષા લઈ લીધી છે તે સારામાં સારી રીતે પાળે.” Page #755 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અ ક ૪૯: તા. ૨૦-૭- - ૧૩પ : અકળાયેલા કુટુંબીઓ ભરૂચ આવ્યા. ઉપાશ્રયનું વાતાવરણ સંક્ષુબ્ધ બન્યું પણ નૂતન મુનિ શ્રી રામવિજયજી મહારાજે, સૌને સમજાવીને શાંત કર્યા. વિશ્વાસુ માણસેએ રતનબાને સંદેશ આપ્યો. આ બધુ જોઈ સાશંક બનેલા પૂર ઉપાધ્યાયજી મહારાજ પણ નૂતન મુનિશ્ર. ઉપર ઓવારી ગયા અંતરના આશીર્વાદથી નવાજ્યા હશે. વિનેનું એક વાવાજોડું શમી ગયું. તે પછી નૂતન મુનિશ્રી ને એગ કરાવી વડોદરામાં ફાગણ સુદ બીજના દિવસે વડી દીક્ષા અપાઈ. ત્યારપછી વિહાર કરતા સૌ પાદર આવ્યો. મૂતન મુનિશ્રી ને રતનબા પિતાને ત્યાં વિહરવા માટે લઈ ગયા. મેહના ઉછાળાના જોરે, ઘરમાં પ્રવેશ્યા પછી રતનબાએ ઘરના દરવાજા બંધ કર્યા અને પૂ. મુનિશ્રી ને કહ્યું કે “જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી તમે અહીં જ રહે, ત્યારે, પૂ. મુનિશ્રી સૌમ્ય ભાષામાં સમજાવ્યું કે સાધુથી આવી રીતના ગૃહસ્થના ઘરમાં રહેવાય ? પાછા મેહે જેર કરતાં દાદીમાએ કહ્યું કે “મારા જીવતા સુધી અહીં પાદરમાં જ રહે છે ત્યારે પૂજ્યશ્રીએ જણાવ્યું કે “ સાધુથી આવી રીતના એક જ ગામમાં રહેવાય ખરું?, રતનબાને મેહ દુર થયે અને હવામાં વિવેક દીપક પ્રગટ અને અંતરના આશીવદ આપતા કહ્યું કે સાધુપણાની સુંદર આરાધના કરજે અને શાસનને દીપાવજે. ત્યારપછી બેડા જ સમયમાં હાલમાં પણ સમાધિથી સ્વર્ગવાસી બન્યા. પૂજ્યશ્રીજી આ માર્ગે ચઢાવનાર દાઢીમાના ઉપકારને કયારેય વીસર્યા નથી. અવસરે અવસરે તેમને યાદ કર્યા જ છે. કે અપૂર્વ કૃતજ્ઞતા ગુણ ! જ્યારે આજે તે કરેલા ઉપકારને યાદ કરવાની વાત તે દુર રહી પણ તે જ ઉપકારીની નિંદાની તકને જરાપણ નહિ ચુનારાઓ માટે વયં ન જા.નીમહે” તે જ લેકે કિતને અનુસરવું પડે! આવા જ મેટા મોટા પદને ધારણ કરતાં હોય તોય અને તે સૂરજ સામે ધૂળ ઉડાડનાર જેવી જ હાલત ને પામે છે. સવાદરાય એ તે સાધુ જીવનને પ્રાણ છે. સ્વાધ્યાયમાં જ મગ્ન મુનિ ચોદે રાજકનું વર્ણન હસ્તામલકની જેમ હાથ કરી શકે છે. નુતન મુનિશ્રી પણ દીક્ષિત થઈને સ્વાધ્યાયમાં જ ડૂબી ગયા. સાથે સાથે ગુર્વાદિ વડિલેની સેવા-ભકિત, વિનય-યાવચમાં ઉવત બન્યા અને સંયમના પાલનમાં અપ્રમત્ત બની ગયા. તેમના હયામાં ભગવાનની તરક આજ્ઞા એવી તે પરિણામ પામી ગઈ છે, તેથી વિરૂધ જરાપણ વિચારાય, બાલાય કે વર્તાય નહિ તેની પૂરી કાળજી રાખવા લાગ્યા. તેજી રત્ન ક્યાંય પણ છુપું રહી શકતું નથી, તેની દેદીપ્યમાન કતિથી દશે દિશાઓને ઝળકાવી નાખે છે. પૂજ્યશ્રીજીનું પ્રથમ ચાતુર્માસ, પૂ. ઉપાધ્યાયજી મહારાજાની સાથે સીનેર ગામમાં થયું. રજ પૂ. પં. દાનવિજયજી ગણિવર્ય શ્રોતાઓને જિનવાણીનું Page #756 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૦ : શ્રી જૈન શાસન (અઠવાડીક) અમીપાન કરાવતા હતા. જ્ઞાનપિપાસુઓની જિજ્ઞાસાને સંતુષ્ટ કરતા હતા. તેઓ પૂ. શ્રીને અશાતાજન્ય દાઢને સખત દુઃખા ઉપડયો. થોડા દિવસ તે મન મકકમ કરીને ય વ્યાખ્યાન આપ્યું. પણ પછી તે દુ:ખાવે અસહ્ય બન્ય, વ્યાખ્યાન વાંચી શકે તેવી સ્થિતિ ન રહી. તેથી વચનસિધ્ધ મહોપાધ્યાય શ્રી વીરવિજયજી મહારાજએ નુતન મુનિશ્રી રામવિજયને કહ્યું કે- “બીબા કલ તેરે કે વ્યાખ્યાન દેનેકા , તૈયારી કરી લેના!? નુતન મુનિશ્રીએ વિચાર્યું કે હું તે સૌથી નાનો છું. મારાથી ઘણા મોટા છે, મારી રમૂજ કરતા લાગે છે તેથી તે વાતને ગંભીરતાથી લીધી નહિ. બીજા દિવસે વ્યાખ્યાન સમયે, કેને લઈ જવા તે માટે ભાવિક શ્રોતાઓએ | શ્રી ઉપાધ્યાયજી મહારાજને વિનંતિ કરી તે તેઓ પૂજ્યશ્રીએ ફરમાવ્યું“ રામવિજય કે લે જાઓ. ગુરુના વચનમાં જરા પણ સાશંક બન્યા વિના, પૂર્ણ વિશ્વાસ રાખી તેઓ નુતન મુનિશ્રીની પાસે વ્યાખ્યાન માટે વિનંતિ કરવા ગયા. તે નુતન મુનિશ્રી પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજ પાસે ગયા તે કહે કે “કલ મેંને તુઝે કહા થા ન? જાએ તુમ વ્યાખ્યાન કરો.” વચનસિધ્ધ પાઠકપ્રવર શ્રીજીની આજ્ઞાને શિરોધાર્ય. તહત્તિ કરી તેઓશ્રી વ્યાખ્યાન માટે ગયા. કે. ઈપણ જાતની પૂર્વ તૈયારી વિના, ગૃહસ્થપણામાં સમકિતના સડસઠ બેલની જે સજઝાય અર્થ સાથે કરેલી અને તેની પરીક્ષામાં પ્રથમ ઉત્તીર્ણ થયેલા તેના ઉપર સડસડાટ વ્યાખ્યાન શરૂ કર્યું. તેઓશ્રીજીની તક યુકત વાફપ્રવાહમાં તણાયેલા અને મંત્રમુગ્ધ બનેલા શ્રેતાઓને વ્યાખ્યાનને સમય કયાં પૂર થયો તેની ખબર પણ ન પડી, સૌ તેઓશ્રીજીથી અત્યંત પ્રભાવિત થઈ ગયા. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પણ તે વ્યાખ્યાન અક્ષરશા સાંભળ્યું. પુ. નુતન મુનિ શ્રી પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે આવ્યા તે અતરના આશીર્વાદથી નવાજી, પીઠ થાબડી, ભાવિની આગમવાણી ઉચારતાં કહ્યું કે “બાબા! તુને વ્યાખ્યાન તે બહાત અછા કીયા, ફિરભી ઈતના જલ્દી મત બેલના, જરા ધીમે ધીમે બેલના, ભાવિમે અચ્છા પ્રભાવક વ્યાખ્યાતા હોગા!” જ્ઞાનની સાથે ગુદિની કૃપાને જે સંગમ થઈ જાય તે તે અનેકને લાભદાયી બને છે, જેના માટે પૂજ્યશ્રીજી જેવું બીજું આદશ દષ્ટાન્ત જડવું મુકેલ છે. બાકી માત્ર એકલું જ્ઞાન તે બોજારૂપ બને છે. જે અનેકને અહિતકારી પણ બને છે. તે માટે તે દષ્ટાન્ત શેધવા માટે દુનિયામાં પણ નજર નાખવા જેવી નથી, જરા ઘરમાં જ જુએ તે બધું સમજાય તેવું છે. સાચી લગની અને હૈયાની ભકિત અને આશા ઉપરની પ્રીતિ આવું સામર્થ્ય જન્માવે તે સહજ છે, તેમાં જરા પણ આશ્ચર્ય નથી. પૂર્વની સુંદર આરાધના, માર્ગાનુસારિણી ઉત્કૃષ્ટ પ્રજ્ઞા, જ્ઞાનને તત્ર પશમ, સ્વાધ્યાયને અપ્રતિમ પ્રેમ, ગુર્વા િવડિલેની અસીમ કૃપા, માની જ તવાભિલાષા Page #757 -------------------------------------------------------------------------- ________________ વર્ષ –૫ અંક-૪૬ : તા. ૨૦-૭-૯૩ : ૧૩૬૧ અને સૌને સયમધમ પમાડવાની તાલવેલીના કારણે, પૂજયશ્રીજીએ અલ્પ સમયમાં જ શાસ્રોને સુંદર અભ્યાસ કર્યાં, ષટ્ઠનના જ્ઞાતા થયા અને આગમાદિનુ એવુ પરિશીલન કયુ કે તેના પરમને પામી ગયા, અને સાહજિક જ સરળ-સુબાધ-લેાકભાગ્ય ભાષામાં સમજાવવાની રીલી એવી હસ્તગત થઈ કે સૌ તેમની વાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા એટલું જ નહિ પણ ડુંટીમાંથી નીકળતી વાણી સૌના હૈયાને હચમચાવી મૂકતી. એવી અસરકારક વાણીને સાંભળવા સૌ સમયનું ભાન ભુલી જતા અને સન્માને સમજી તેના રક્ષણ માટે પ્રાણાજી કરવા તૈયાર થતાં. " ટ્રુડે વામન પણ ગુણે વિરાટ એવા પૂજ્યશ્રીજીને નિહાળી સૌ વડિલા. હરખાતા અને હુંયાથી માનતા કે શાસનની હેાજલાલી પુનઃ આ સસ્થાપિત કરશે. ખુદ પરમતારક શ્રી તીથ કર પરમાત્મા અને શ્રી ગણધર દેવાની કૃપારુપ દેશનાલબ્ધિના દાતા એવા પૂજ્યશ્રી માટે આવી અપેક્ષા રાખવી તે અસ્થાને ન હતી જ, સ્વનામ ધન્ય પૂર્વજોના પગલે પગલે ચાલવાની વૃત્તિએ તેમનામાં જે સાત્વિકતા જન્માવી તેના બીજના વિચાર કરીએ તો લાગે કે ચાર-ચાર મહાપુરૂષોની છત્રછાયા અને પીઠબળને પામેલામાં આવી શૂરવીરતા જન્મે જ, • સત્યની ગૌષણા એ જ જેઓના જીવનમંત્ર હતા. સત્યના સ્વીકાર કર્યા પછી પ્રાણાન્ત પશુ તેને વળગી રહેવું એ જેમનું ધ્યેય હતુ.” તેના જ કારણે પેાતાના કુમત છાડી જેએએ અનેક આપત્તિઓ વેઠીને સન્માર્ગને ગ્રહણ કર્યો અને સન્માર્ગમાં આવ્યા પછી શાસન ઉપર આવેલાં વિપ્લવેને મકકમતાપૂર્વક હઠાવી, જગતભરમાં જૈનશાસનને ડકા વગાડયા અને ‘ જૈન તવાદ`• ‘ અજ્ઞાનતિમિર ભાસ્કર' આદિ ગ્રન્થાને રચીને જૈનશાસનની જે અનુપમ સેવા કરી તે પુણ્યનામધેય વીસમી સદીના અોડ - શાસન પ્રભાવક, ન્યાયાંભનિધિ, કુમતવાદીભ ંજક સ્વ. પૂ. આ શ્રી ત્રિજયાન દસૂરીશ્વરજી મહારાજા કે જેઓ પુ. શ્રી. આત્મારામજી મહારાજા ના નામે વિશ્વ વિખ્યાત હતા. તેમના જ સાચા વારસદાર અને પટ્ટધરન, પ્રૌઢપ્રતાપી,સદ્ધમ સ'રક્ષક, રાજા મહારાદિની શેહ શરમમાં તણાયા વિના સત્યવાતને સ્પષ્ટ રીતના કહેનાર પૂ. આ શ્રી વિ. કમલસૂરીશ્વરજી મહારાજા; તેમના પટ્ટધરરત્ન, પોલીસ પટેલમાંથી ``ચપરમેષ્ઠીના તૃત્તીય પદ ઉપર આરૂઢ થનાર, અનેક આત્માઓના યોગ-ક્ષેમને કરનાર, પરમગીતા સલાગમ રહસ્યવેદી, જ્યાતિષમાતડ પુ. પૂ. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજા ( ત્યારે પૂ. પં. શ્રી દાનવિજયજી ગણિવર્યાં) કે જેઓ શ્રી સરલ સ્વભાવી, પેાતાની આગવી કુનેહ-શકિતથી અનેક શ્રી સ ́ધાને સન્માર્ગ માં દોરનાર, વચનસિધ્ધ મહાપાધ્યાય વીરવિજયજી મહારાજના અંતેવાસી હતા. તથા સિધ્ધાન્ત મહેાદધિ, · Page #758 -------------------------------------------------------------------------- ________________ ૧ર્ક૬૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) સચ્ચારિત્ર ચૂડામણિ, કર્મસાહિત્યનિપુણમતિ પૂ. આ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા (ત્યારના પૂ. મુનિશ્રી પ્રેમવિજયજી મ.) જેવા ચાર-ચાર પુણ્યપુરૂષોની સેવા-ભકિતને લાભ મળે તે આત્મા ઉત્તમોત્તમ બને તેમાં નવાઈ નથી. સિંહના સંતાન સિંહ જ બને ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પરમતારક આજ્ઞા ઉપરનો અવિહડ રાગ આખી દુનિયાને ભૂલાવી જ છે. આજ્ઞા જ સવવ લાગે તે આજ્ઞા માટે સર્વછાવર કરવા તેયાર બને જ. દુનિયામાં પણ જેણે જે ચીજ વસ્તુની કિંમત સમજાય છે તે તેના રક્ષાણુ માટે બધું જ કરી છૂટે છે તે તારક શાસન યથાર્થ સમજાઈ ગયું તેવા આત્માઓનેશાસનની રક્ષા એ જ જીવન ધ્યેય હોય છે. જેનાથી પિતાનું અને અનેક આરાધકનું કલ્યાણ સાધે છે.? આપણા ચરિત્રનાયક પણ તેવી જ વિરલ વિભૂતિ હતા. વાદળાઓથી ઢંકાયેલા બાલ સૂર્યનું તેજ છૂપું રહી શકતું નથી. તેમ પૂજયશ્રીજીની પ્રતિભા પ્રારંભકાળથી જ ખીલી ઉઠી હતી. શાસ્ત્રારા એવી રોમ રોમ પરિણામ પામેલી હતી કે આજ્ઞા વિરુદ્ધ જરાપણ પ્રવૃત્તિ ન થાય તેની સ્વયં કાળજી રાખતા એટલું જ નહિ પણ આજ્ઞાવિરૂદ્ધ પ્રવૃત્તિ કરતા હોય તે મકકમતા પૂર્વક તેને પ્રતિકાર કરી, ધર્માત્માઓને સન્માર્ગમાં સ્થિર કરતા. પૂજયશ્રીજી પિતાના તારક પૂ. ગુરુવર્યાદિની સાથે વડોદરા સ્થિત હતા. તે વખતે એક સુધારક આચાર્ય એક સભા યોજી. “વિધવાવિવાહ ની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપત ઠરાવ કરવાનું નકકી કર્યું તે પણ પરમાતારક શ્રી જિનેટવર દેના નામે. પૂજયશ્રીજીની પ્રકૃતિને નખશિખ જાણનારા તેમને જે હેન્ડબીલ બહાર પાડયું તેમાં એક કલમ એવી હતી કે- અઢાર વર્ષની નીચેનાને પ્રવેશ નથી. આ કલમ વાંચી તેને પરમાર્થ પૂજ્ય શ્રીજી સારી રીતના સમજી ગયા. પિતાના તાક પૂ. ગુરુદેવને બધી વાત કરીને કહ્યું કેઆપની અનુજ્ઞા હોય તે હું તે સભામાં જાઉં. મને અઢારમું વર્ષ બેસી ગયું છે.’ નિયત દિવસે સમયે પૂજ્યશ્રીજી ધીર-ગંભીર ચાલે, શાસનરક્ષાના મકકમ પગલાં સાથે સભામાં પ્રવેશ્યા. સિંહબાળને આવતું જોઈ મૃગલાઓ ત્રસ્ત થઈ જાય તેમ પૂજયશ્રીજીના પ્રવેશ માત્રથી તે આચાર્ય શોભાયમાન થઇ ગયા. મનમાં સમજી ગયા કે, બધું કર્યું કારવ્યું ધૂળમાં જવાનું છે. હાર્યો જુગારી બમણું રમે તે ન્યાયે આવેલા પૂજયશ્રીજીને સીધું જ આક્ષેપાત્મક પૂછયું કે- “કેના આમંત્રણથી આવ્યા છે !” જરાય થડકન અનુભવ્યા વિના ઉદાત્ત સ્વરે પૂજયશ્રીજીએ કહ્યું કે- “આપના આમંત્રણથી, મને પણ અઢા૨મું બેસી ગયું છે. તેથી તે આચાર્ય સાવ જ ઠંડાગાર થઈ ગયા. પછી નરમાશથી કહે કે- “તમે પણ થોડું બેલશે ને?” “તમારી સંમતિ હોય તે મને જરાપણુ વાંધો નથી આ જવાબ સાંભળી તે આચાર્યના મનમાં જે જે ભાવે પેદા થયા Page #759 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ : અંક-૪૬ તા. ૨૦-૭–૯૩ : ૧૩૬૩ હશે તે જ્ઞાની જ જાણે. પણ એટલું તે ચકકસ થયું કે- જે હેતુ માટે સભાનું આયેાજન થયેલું તે હેતુને સ્પર્યા વિના જ બીજી વાત કરી સભા વિસજિત થઈ! તે વખતે તેમને સંયમપર્યાય માત્ર દોઢ વર્ષનો હતો. દિકરે સવા પાકે, દેશ-દેશાંતરમાં બાપની આબરૂ વધારે તે ક્યા બાપને હર્ષ ન થાય ! અલ્પ સમયમાં પૂજયશ્રીજીએ પ્રકાંડ વિદ્વત્તા પ્રાપ્ત કરી. અસાધારણ સતેમુખી પ્રતિભા, પુણ્યને પ્રકષ, ગુર્વાદિ વડિલોની અસીમ કૃપા, કુશાગ્ર પ્રજ્ઞા, હૈયામાં સેંસરું ઉતરી જાય તે રીતના સરળ અને સુધ ભાષામાં સમજાવવાની શૈલી. ભલભલા દિગ્ગજોના માથાં ડેલાવે તેવી અપ્રતિમ તર્કશકિત, પ્રત્યુત્પન્મતિઃ આવી શકિત જોઈને ગુર્વાદિ વડિલોએ તેને શાસનને માટે જ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. શાસ્ત્રીય પ્રશ્નોમાં તેમને જ અભિપ્રાય એ અંતિમ ગણાતો. તેથી જ તે પૂ. આ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજાએ, શાસ્ત્રીય પ્રશ્નોના ઉકેલ માટે નિમેલ કમિટિમાં તેઓશ્રીમદને સ્થાન આપ્યું હતું ત્યારે તેમને દીક્ષા પર્યાય માત્ર સાત જ વર્ષને હતે. - ૧૯૭૬ થી સમ્યગ્દર્શનથી પ્રારંભાયેલ તેઓ શ્રીમની જિનવાણી પ્રાયા વણથંભી જીવનની અંતિમ ક્ષણે સુધી રહી. એ એક પણ વિષય, એક પણ પ્રશ્ન નહિ હોય જેની વિશદ છણાવટ ન કરી હોય. સચોટસ્પષ્ટ સમાધાન ન આપ્યું હોય, માર્ગસ્થ માર્ગદર્શન ન આપ્યું હોય, ધાર્મિક વિષયમાં તે સમજ્યા પણ રાજકીય પ્રશનનું પણ ધાર્મિક દ્રષ્ટિકોણથી એવું વિશદ વિશ્લેષણ કરતા કે, શ્રોતાઓ દંગ થઈ જતા અને તેમની પટુપટ્ટાની પ્રશંસા કરતાં થાકતા નહિ. માટે તે ગાંધીજી જેવા પણ તેમના પ્રવચનેથી અત્યંત પ્રભાવિત થયેલા અને પિતાના સેક્રેટરી મહાદેવભાઈ દેસાઈને નિયમિત પ્રવચનમાં મેકલતા. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરમાં દર આસો સુદ પૂનમમાં થતો બેકડાને વધ અહિંસાની જેહાદ જગાવી જે રીતના બંધ કરાવ્યું અને તેમની નિસ્પૃહતાને નિહાળી સૌને પ્રતીત કરાવ્યું કે- સાચે યાગ ધર્મ તે આનું નામ! પણ આજે કલિકાળને પ્રભાવ એ વર્તાય છે. કે, સ્વયં જ તે બહુ વિરલ હોય છે પણ ગુણીજન દેખી આનંદ પામનારા પણ વિરલ હોય છે. પરંતુ ગુણવાનમાં પણ દોષ જેનારે મોટે ભાગ છે. કૃતજ્ઞતાને તે જાણે દેશવટે અપાય છે. કેઈના સારાં કામને અન્ય ઉપર આરોપ કરે તે આજના વિલક્ષણ યુગની અનેખી તાસીર છે. અને આ ચેપી રોગ ધર્મિજનેમાં પણ લાગુ પડી શકે છે તે દુખદ છે, છતાં પણ સત્ય ઉપર ઢાંકપિછોડે કરનારા કયારે ય ફાવી શકતા નથી. અને ફાવવાના પણ નથી તે પણ એટલું જ નગ્ન સત્ય છે. - તે વખતે અમદાવાદમાં વ્યસન મુકિતની પણ જે જેહાદ જગાવી જેના પરિણામે તે કાળની નામાંકિત હોટલમાં રોજનું અઢારથી વીસ મણ દુધ વપરાતું તેમાં એકદમ Page #760 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬૪ : શ્રી જૈન શાસન (અઠવાડીક). નોંધપાત્ર ઘટાડો થઈ ગયો. પૂજયશ્રીજીની વાણીની આવો અસરકારકતા નિહાળી સરદાર વલ્લભભાઈ પટેલ જેવા પણ પ્રભાવિત થયા. અને પૂજ્યશ્રીજી પાસે આવી એવા ભાવની માગણી કરી કે– “હાલ અમારી જે રાજકીય અસહકારની ચળવળ ચાલે છે તે પણ એક પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ છે તે આપ પણ તેમાં જોડાવ અને આપની વાણીને લાભ આપે.” રાજકીય નામાંકિત આગેવાન ખુદ આવી માગણી કરે, દુનિયાભરમાં નામના ફેલાઈ જાય, ભલભલા ખેરખાંઓ પણ જેમાં જોડાવામાં ગૌરવ માનતા અને સુધારક વગ તે તેમાં સાથ સહગ આપતે હેવા છતાં, આગ્રાના અભયકવયને વરેલા પૂજયપાશ્રીજી એ તેમાં જરા પણ લેવાયા વિના નિભીકતાથી કહી દીધું કે- “જે દિવસે તેમાં મને ધાર્મિકતાનાં દર્શન થશે તે દિવસે તમારા આમંત્રણની પણ રાહ નહિ જોઉં. બાકી તમારી આ પ્રવૃત્તિથી દેશ અધપાતના માર્ગે જશે અને એવી એવી બદીઓ ફેલાશે કે જેનું વર્ણન પણ નહિ થાય. વર્ષો પૂર્વે ઉશ્ચરાયેલી આ આર્ષવાણી આજે અક્ષરશઃ સત્ય બની રહી છે. ચમરબંધીની પણ શેહશરમમાં નહિ તણાવાનું આવું સામર્થ્ય શાસ્ત્રને જ નજર સામે રાખનારા આત્મામાં સહજ પ્રગટ થાય છે. શાસ્ત્ર એ જ જેમની ચક્ષુ હય, શાસથી વેશપણુ આઘા પાછા નહિ થવાની વૃત્તિ હોય તેવા આત્માએ આવા જ હોય તેમાં નવાઈ નથી. સૂર્ય સેળે કળાએ પુરબહારમાં ખીલી ઉઠે ત્યારે અંધકારનું નામનિશાન મટી જાય છે. પણ અંધકારમાં જ હવાતિયા મારનાર જીવે સુર્યને પ્રકાશ ન ઝીલી શકે તેમાં સૂર્યને દેષ કહેવાય ખરે? શુટિ વડિલેની પુણ્ય છત્રછાયામાં પૂજયશ્રીજી એક પછી એક સિધિના શિખરો સર કરવા લાગ્યા અને પૂજ્યશ્રીજીની શકિતઓ સોળે કળાએ, પુરબહારમાં ખીલી ઉઠી તેથી શાસનપ્રેમી વર્ગ આનંદમાં આવી ગયા અને કહેરીમાં તણાયે સુધારક વર્ગ શ્યામ મુખવાળ થઈ ગયે. જેનેને સ્વભાવ જ એ હોય છે કે તેની ઉપર ગમે તેટલો ઉપકાર કરવામાં આવે તે પણ તે અવસરે પિતાની જાત બતાવ્યા વિના રહે નહિ. જ્યારે સજજનોને સ્વભાવ એવે હૈય છે કે તેમનું ગમે તેટલું બગાડવામાં આવે તે પણ તેઓ અવસરે પણ ઉપકાર કર્યા વિના રહેતા જ નથી. જમાનાવાદના પ્રવાહમાં તણાયેલા, પંચપરમેષ્ઠીના તૃતીય પદ ઉપર રહેલાઓએ શાસ્ત્રીય સુવિધ સુવિહિત પ્રણાલિકાઓને ઉછેદ કરવા સાથે, દેવદ્રવ્યાદિને પણ યથેચ્છ ઉગ કરી શકાય છે, તેવું પ્રતિપાદન કર્યું. ત્યારે પૂજ્યશ્રીજી અને પૂ. શ્રી Page #761 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૧ : અંક ૪૬ તા. ૨૦-૭-૯૩ : ૧૩૬૫ સાગરજી મહારાજે સાથે મલીને તેને એવો મકકમ પ્રતિકાર કર્યો કે તે સુધારાને અમલ શકય ન બની શક્યા. આ સંસારની અસારતા, સંયમની સુંદરતા અને મોક્ષની મનેહરતાને સમાવતી પૂજ્યશ્રીજીના શ્રીમુખેથી આજ્ઞામૂલક શ્રી જિનવાણના શ્રવણથી અનેક આત્માઓ - ગ્યના પંથે જવા લાગ્યા, તેમાં પ્રૌઢ પણ હતા, યુવાને પણ હતા અને બાળકે પણ હતા. પૂજ્યશ્રીજીની પાસે દીક્ષિત થનારાની સંખ્યા વધવા લાગી. તેમાં પણ અમદાવાદના શાલીભદ્ર ગણાતા ગર્ભશ્રીમંત શ્રી જેશીંગભાઈ અને બાલવયસ્ક શ્રી ચીનુભાઈની દીક્ષા જે રીતના થઈ તેણે તે અમદાવાદને હિંડળે ચઢાવ્યું. અને મને પૂજયશ્રીજીના શિષ્યરતને પૂ. મુનિરાજ શ્રી જશવિજયજી મ. (પાછળથી પૂ. આ. શ્રી વિ. યશેદેવસૂરીશ્વરજી મહારાજ ) તથા પૂ. મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી મ. (પાછળથી ૫. ઉપાધ્યાયજી શ્રી ચારિત્ર વિજયજી ગણિવર્યના ) ના નામે સુપ્રસિદધ થયા. તેમાં ય પૂ. ઉપાધ્યાયજી શ્રી ચાસ્ત્રિ વિજયજી ગણિવયે દીક્ષિત થયા પછી અહ૫ સમયમાં જ વિનય–શૈયાવચ્ચ, સેવા-ભકિતથી પિતાના તારક પૂ. ગુરૂદેવેશ શ્રીજીના હયામાં જે રીતનું સ્થાન મેળવ્યું, જેવી અનુપમ કૃપા મેળવી અને પૂજ્યપાદ શ્રીજીના પડછાયાની જેમ બની શાસન રક્ષાનાં કાર્યોમાં જે રીતના સહયોગ પ્રદાન કર્યું, તે તેમના અપૂર્વ સમર્પણ ભાવને જાણકાર અનુભવીએ આજે પણ અશ્રુનયને યાદ કરે છે. તેઓ પૂ. શ્રી આજે હયાત હોત તે શાસન-સમુદાયની શાન જુદી જ હેત ! પૂજયપાદ શ્રીજીના પાનામાં જ સં. ૨૦૨૩ના શ્રા. વદિ-દશમના “નમે અરિહંતાણ” ના ઉચ્ચાર પૂર્વક અપૂર્વ સમાધિ મૃત્યુને વર્યા તે દશ્ય, જાણકારની આંખ સમક્ષ હજી પણ તરવરે છે. તે પછી પ્રસંગે પૂજ્યપાદ શ્રીજીએ જ એવા ભાવનું કહેલું કે “શાસન સમર્પિત આત્માને વિરહ થાય તેનું દુઃખ થાય તે સહજ છે. પરંતુ શાસન સેવાના કાર્યોમાં જે રીતના સાથ-સહકાર આપેલ તે ભૂલાય તેવું નથી અને ભૂલા ન જ જોઈએ.” આના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે પુજ્યપાદ શ્રીજીની કેવી કૃપાદ્રષ્ટિ પ્રાપ્ત કરી હશે. અને પૂ. ગુરુ મહારાજના હીયામાં કેવા વસ્થા હશે? પૂ. ગુરુદેવેશ શ્રીજીના ઉપાસક-ભકત ગણાતા આપણે પણ શાંતચિત્તે નિષ્પક્ષ રીતે વિચારવું જોઈએ કે “પરમ તારક ૫. ગુરુદેવેશ શ્રીજીના હ યામાં આપણે વસ્યા ઈશું કે નહિ તે તે જ્ઞાની જાણે પણ આપણા હ યામાં-રેમેરોમમાં પૂ. તારક ગુરૂદેવેશ શ્રીજીનો આવાસ તે બરાબર જ છે ને ?” આવી જે પ્રતીતિ થાય તે પણ આનંદ પામોઇએ, કેમકે, પિતાના હયાના મેરેમમાં પૂ. તારક ગુરુદેવ વસી જાય તે પણ ઉન્નતિમાન-શુભદયની નિશાની છે. અસ્તુ, Page #762 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) જગતમાં એવા પણ છે હેય છે, જેમને બીજાને હેરાન કરવામાં, બીજા હૈરાન થતાં હોય તે જોઈને જ આનંદ આવે. તેમ એવા પણ છે હોય છે, જેમને જેની સાથે કોઈ સંબંધ પણ ન હોય, ઓળખાણ પીછાન પણ ન હય, કાંઈ લાગતુ વળગતું પણ ન હોય, તે જીવે છે કે મારે છે તેને પણ ખ્યાલ ન રાખતા હોય પણ છે કે તેના કુટુંબીઓ ધર્મ માર્ગે જોડાય કે ધર્મને સ્વીકાર કરે તે જાણે તે તેના મુરબી કે વાલી ન હોય તેમ એવી કાગારોળ મચાવે કે જાણે તેના માથે આભ જ ન તૂટી પડયું હોય! પૂજ્યપાદશ્રીજીની અસરકાર દેશના સાંભળી નવપરિણીત આત્માઓ પણ વૈરાગ્યના રંગે રંગાઈ આત્મકલ્યાણુને પંથ સ્વીકારવા દીક્ષિત થવા લાગ્યા ત્યારે દીક્ષા ધર્મના વિરોધીઓને તે જાણે વિરોધનું મોટું મેદાન ન મલી ગયું હોય, જગતને જાણે અંત 'જ ન આવવાને હેય તેમ કાગને વાવ બનાવી એવી છે. હા... મચાવી અને આ બધાના મૂળમાં જાણે પૂજયશ્રીજી જ ન હોય તેમ તેઓની સામે ગલીચ અને અંગત આક્ષેપ કર્યા અને કાદવ ઉછાળવામાં બાકી ન રાખ્યું. પણ વનરાજની આગળ શિયાળિયાઆની ગુંજાશ શી? તેમાં પણ ન ફાવ્યા તે પૂજય પાદશ્રીજીને કોર્ટમાં ઘસડી ગયા. જેટલી વાર કોર્ટમાં લઈ ગયા તે દરેક વખતે પૂજ્યશ્રીજી સે ટચના સુવર્ણની જેમ સુવિશુદ્ધ થઈને વિજયની વરમાળા વરીને જ બહાર આવ્યા. સોગંદનામાં વખતે પૂજયશ્રી પાંચમહાપ્રત રૂપ પ્રતિજ્ઞા જે સચેટ રીતે, હદયમાં સેસરી ઉતરી જાય તેમ સમજાવતા તે જ પણ દંગ થઈ જતા અને તે જ વખતે મનમાં નકકી પણ કરી લેતા હશે કે- “આ સર્વથા નિર્દોષ જ છે પણ તે દ્રષ-ઈર્ષ્યાદિના કારણે જ આશે ને ભોગ બનાવ્યા લાગે છે.' - તેમાં પૂ. મુનિશ્રી તિલક વિજયજીના દીક્ષા પ્રસંગે તેમના ધર્મપત્ની રતનબાઈએ લોકોની ચઢવણુથી જે રીતના વ્યવહાર કર્યો કેર્ટમાં કેસ કર્યો “રતનબાઇ કેસ તરીકે જે પ્રસંગ પ્રખ્યાત થયે તેને ટુંકમાં જ જોઇએ. વિ. સં. ૧૯૮૨નું ચાતુર્માસ પૂજય પાદશ્રીજીએ ગુર્વાઢિ વડિલની છત્રછાયામાં અમદાવાદ-વિદ્યાશાળામાં કર્યું. ચાતુર્માસ પરિવર્તન શેખના પાડામાં કરવાનું નકકી થયું. બાલદીક્ષાને વિરોધી વર્ગ માટે હતા. તેમાંનો એક શેખના પાડામાં રહેતા હતા, રતનબાઈના પતિને અપાયેલી દીક્ષાથી એ ખૂબ ઉશ્કેરાયે હતે. એણે જાહેર કર્યું કે“મહારાજ સાહેબનું મારું પરિવતનનું સામૈયું મારા ઘર પાસેથી પસાર થશે તે Page #763 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૪૬ : તા. ૨૦-૭-૯૩ : ૧૩૬૭ હું તેમને મારીશ.” ચાતુર્માસ પરિવર્તનને એણે ખૂબ વિરોધ કર્યો. ચાતુર્માસ પરિ. વર્તનને દિવસ આબે અને શેખના પાડામાં પૂજ્યશ્રી) સામૈયા સહિત પધાર્યા, સામૈયું પેલા વિરોધીના ઘર પાસે અટકયું. બેન્ડ સતત પંદર મિનિટ સુધી ચાલતું રહ્યું. એ વિરોધી ઘરમાંથી બહાર જ ન નીકળે. સામૈયું નિશ્ચિત સ્થળે પહોંચ્યું. પ્રવચન શરૂ થયું. ચાલુ વ્યાખ્યાને રતનબાઈએ અચાનક ઘસી આવી મહારાજજીના કપડાં ખેંચ્યા, હેહા મચી ગઈ. સભા વિર્સજન થયું, રતનબાઈએ મહારાજજી ઉપર બદનક્ષીને દાવે નેધાવતે કેસ કર્યો. (“એક વર્તમાન પત્રમાં પૂજયશ્રીજી માટે ખૂબ જ ઘસાતું લખાયું.) રતનબાઈને કેસ પૂરો થયે, રતનબાઈ હારી ગઈ. પેલા વર્તમાન પત્રમાં ઘસાતું લખ તું ગયું. તે કેટલાક શાસનપ્રેમી આત્માઓએ તેના તંત્રીને રસ્તા વચ્ચે આંતરીને માર્યો. તત્રીએ કેસ કર્યો પણ હારી ગયે, શાસનપ્રેમી આત્માઓ નિર્દોષ ઠર્યા. વધુ બાઈ રતને કરેલા કેસમાં પણ જેમની જુબાની વિશ્વાસપાત્ર ગણવામાં આવી હતી, તે અમદાવાદની મેલ કેઝ કેર્ટના જજ રા. સુરચંજ પી. બદામીએ જુબાનીમાં પૂજયશ્રીજી માટે જણાવ્યું હતું કે- “હું રામવિજ્યજીને ઓળખું છું. તેઓ જેન ધર્મના સાચા સાધુ છે. હું તેમને ગુરૂ તરીકે માનું છું. રામવિજયજીને ઉપદેશ મેં સાંભળે છે. તેમના આચાર-વિચાર જૈન ધર્મને તદ્દન અનુસરતા છે. આ બંનેને (પૂ. રામવિજયજી અને તેઓ શ્રીમદ્દના ગુરૂ સિધાન્ત મહોદધિ શ્રી પ્રેમવિજયજી મહોપાધ્યાય) સાધુઓના ચારિત્ર વિષે મને ઊંચે અભિપ્રાય છે અને તેઓ બને ઊચી કેટિના સાધુ છે. જ્યારે મેં રામવિજયજીને પાનસરમાં પહેલી જ વાર સાંભળ્યા ત્યારે મને લાગ્યું કે- એ ડીજી (અસાધારણ) થશે. અને તેમના ગુરૂ આત્મારામજીનું નામ રાખશે. અને તે પછીના અનુભવથી મારે તે અભિપ્રાય હજુ બદલાયે નથી.” ઝંઝાવાતને એ કાળ હતે. શાસનના મૂળમાં જ કુઠારાઘાત સમાન આકમિણે શાસન ઉપર ચારેબાજુથી થઈ રહ્યા હતા. એક બાજુ જમાનાવાદની પૂરી અસરમાં આવેલ સુધારક વ હતું અને એક બાજુ શાસનરાગી એ સમપિત વર્ગ હતું. જેનશાસન એ તે લક્ષાની રખાયું છે. જેનશાસનમાં દીક્ષાએ કાંઈ નવી ચીજ નથી. જેનશાસન કહે કે દીક્ષાધમ કહે, કાં દીક્ષાધર્મ કહે કે જેનશાસન કહે તે બધું એક જ છે. * પૂ. આત્મારામજીના પટ્ટધર વિજ્યકમલસૂરીજી તેમના પટ્ટધર વિજયદાનસૂરિજી, તેમના મુખ્ય શિષ્ય પ્રેમવિજયજી અને તેઓશ્રીના શિષ્ય આ મહાત્મા, (મુનિ રામવિજ્યજી) પરંતુ આ સાધુ સમુહ શ્રી આત્મારામજીના સંઘાડા તરીકે ઓળખાતું હોઈને, શ્રી બદામીએ પૂજ્યશ્રીને તેમના શિષ્ય કહેલ છે. પૂ. આત્મારામજી મહારાજ વીસમી સદીના એક પરમ પ્રભાવક હતા. Page #764 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬૮ :. શ્રી જૈન શાસન (અઠવાડિક) અનંત સુખનું સુંદરતમ સાધન, મુકિતને રાજમાર્ગ, જેને ખુદ શ્રી તીર્થકર પરમાત્માએ પણ પોતાના જીવનમાં યથાર્થપણે આચરે છે. અને ભવ્ય જીવે.ના એકાન્ત કલ્યાણને માટે ઉપદેશ છે, જેનું આજ્ઞા મુજબ સંપૂર્ણ આરાધના કરીને આજ સુધીમાં અનંતાનંત આત્માએ મેક્ષને પામ્યા છે. વર્તમાનમાં પણ સંખ્યાબંધ આત્માઓ પામે છે અને ભાવિમાં પણ પામવાના છે. જેને ભાવથી સ્પર્યા વિના કેઈપણ આમાની મુકિત કયારેય થઇ નથી, થતી નથી કે થવાની પણ નથી, તે પરમેશ્વરી પ્રત્રજયાના નામ માત્રથી ભડકતે અને ખેટે દેબાળો મચાવતે વર્ગ પણ ઠીક ઠીક સંખ્યામાં હતું. લલચાવીને, ફોસલાવીને, ભભૂતિ નાખીને બધાને દીક્ષા આપે છે તેવી વાત કરીને ભદ્રિક લોકોને ભરમાવતું હતું. આવું હોવા છતાં પણ દીક્ષાઓ તે થતી જ હતી. ૧૯૮૫નું ચાતુર્માસ પૂજ્યશ્રીજીનું મુંબઈ-લાલબાગ નકકી થયું સમર્શ વ્યાખ્યાતા તરીકેની પૂજ્યશ્રીની ખ્યાતિ ચારે દિશામાં ફેલાઈ ગઈ હતી. આ સાંભળવા માત્રથી જ સુધારકોના હયામાં તેલ રેડાયું. “પાપા સર્વત્ર શકિતા” એ ઉકિતને સાર્થક કરતાં તે લોકોએ પૂજયશ્રીજી મુંબઈ ન પધારે તેવી પેરવી કરી, પરંતુ એકમાં સફળતા ના મલી. પૂજયશ્રી મુંબઈની નજીકમાં આવી પહોંચ્યા, ત્યારે મુંબઈનું વાતાવરણ એટલું બધું સંકુબ્ધ હતું કે- સારા શાણા ગણાતા આગેવાને આદિને પણ થયું કે- આવા વાતાવરણમાં પૂજ્યશ્રીજી મુંબઈ ન પધારે તે સારૂં. અંધેરી મુકામે તે સૌ પૂજ્યશ્રીજીને લાલબાગ તે નહિ જ પધારવા વિનંતિ કરવા ગયા, પણ પૂજયશ્રીજીએ એવી હયા ધારણ આપી કે, ચિંતિત બનેલા સૌ ઉત્સાહિત બનીને ગયા. લાલબાગના પ્રવેશ પ્રસંગે પણ વિધ્ધ કરવામાં બાકી ન રાખ્યું. માર્ગમાં કાચ પણ પાથરેલા અને પથરા પણ ફેંકતા. બાલદીક્ષાના પ્રશ્નને એમના દશ હજાર લગભગ વિરોધીઓ હતા અને ભકતો તે માત્ર પાંચસે હતા. વિરેધીમાં જૈન યુવક સંઘ પણ હતો. પ્રવેશના સમયે વિરોધીઓ “ શેમ, શેમ’ ની ચીસે પાડતા હતા. “રામવિજય પાછો ” ની બૂમ પડતી હતી. હાથી પાછળ તે કુતરા ભસ્યા કરે તેમ આ બધાથી જરાય ગભરાયા વિના પ્રવેશ થઈ ગયે અને રેજના ૮-૩૦ થી ૧૦ ક. વ્યાખ્યાને શરૂ થયા. વ્યાખ્યાને જામતા ગયા. સાચે માર્ગ લેકેને સમજાવવા લાગ્ય, ભ્રમિત થયેલાએને ભ્રમ પણ ભાંગવા લાગ્ય, સુધારકના દંભના ચીરના લીરેલીરા ઉડવા લાગ્યા. તેથી તેઓ વધુને વધુ અકળાવા લાગ્યા. તેમાં એક દિવસ ચાલુ વ્યાખ્યાને, સભામાંથી આડા અવળા પ્રશ્નો ઊભા થયા અને જોત જોતામાં સભામાં તેફાન ફેલાઈ ગયું, કે હા મચી Page #765 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ અંક ૪૬ : તા. ૨૦-૭-૯૩ અને મારામારી થઈ. મારામારીમાં માર ખાઈને આ માર મારવાની ઉશ્કેરણી કરનાર તરીકે, પૂજયશ્રીજી સામે વિધી વગે ાજદારી કેસ કર્યાં. : ૧૩૬૯ ·6 જે દિવસે કેસ થયા તે જ દિવસે સાહેબજીના ભકતવગે ય ગમેન્સ સેાસાયટી’ ની સ્થાપના કરી, ( પ્રેસીડેન્ટ-કેશવલાલ મેાહનલાલ મહેતા, સેક્રેટરી-બાપાલાલ ચુનીલાલ પૈસા કીતાબનું ખાતું ભગવાનદાસ હાલાભાઇએ સંભાળ્યું. જે પાછળથી પૂજયશ્રીજીના શિષ્ય પૂ મુનિરાજ શ્રી ભદ્રંકરવિજયજી મ. ના નામે જાણીતા થયા. ) કમિટિની સ્થાપના થઇ ( જીવાભાઈ પ્રતાપશી, નગીનદાસ કરમચંદ સૌંધવી ( પાટણ), પટલાલ ધરમશી (જામનગર), શાંતિલાલ ખેતશી (જામનગર) અને અન્ય ચુસ્ત ભકતા. વેલ્યુન્ટર કાસ'ની સ્થાપના થઇ. ( આમાં ગુજરાતના ૧૧ કે હું સંઘપતિ પુત્રને કાર્ય કર્તાઓની ટુકડી સેાંપાઇ ) કેસના સદ'માં મહારાજજીને કાર્ટીમાં હાજર થવુ" પડયું, પૂજયશ્રીજીને બેસવા માટે પાટ અપાઇ વિરોધપક્ષના વકીલે ઊભા થઈને કહ્યુ કે− • આરાપી ઊંચા આસને ન એસી શકે! સાથે બેસેલા એ ખાલમુનિએ ઊભા થઈ ગયા અને જમીન ઉપર બેસવા તૈયાર થઈ ગયા. મહારાજજીના પક્ષે મિ. જિન્નાહ, મિ. શેટલવડ અને ત્રીજા એક વકીલ હતા, આ ત્રણેને લાવનાર બાલુભાઇ માતીચંદ ઝવેરી હતા. એમણે ઊભા થઈને જજને કહ્યું કે– 4 માય લો ! અમારા પ્રભુ સમાન ગુરુ નીચે બેસે તે અમારે ક્યાં બેસવું ? તમારા ગુરૂ હોય તા તમે કેમ બેસા ? એમને બેસવા આપા તા જ અમે બેસીએ અને તે જ કેસની કાર્યવાહી થાય.’ જજે વાત સ્વીકારી, પાટ ઉપર બેસવાનું માન્ય થયું, ચાર-પાંચ મુદતા બાદ કેસ જીત્યા. મહારાજજી નિર્દોષ પૂરવાર થયા. તે વખતે પૂજયશ્રીજીની સાથે હજાર-બારસો માણસ કાર્ટીમાં જતુ", પૂજયશ્રીજીની વેધક વાણીથી શાસન અને અનેરી શાંતિને અનુભવ કરતા હતા. વધુને વધુ પ્રજવલિત થતા હતા. વિરાધીઓ રસિક જીવાના હૈ યા બૈરાગ્યથી રંગાતા હતા જયારે વિધીવર્ગના હૈયામાં વૈરાગ્નિ તરફથી ધમકી મલવા લાગી. તે વખતે ગાડીજીમાં આ. શ્રી વિ. વલ્લભસૂરિજી હતા. મુંબઈ ઉપર તેમના પ્રભાવ હતા. પ`જાખ કેસરી (1)' જેવા વિશેષણા તેમના નામ આગળ લગાડાતા. પણ વિચારા સુધારકાને પ્રોત્સાહિત કરનારા હતા. Page #766 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) - વાતાવરણ તંગ થયું. ગેડીજી તથા લાલબાગના ટ્રસ્ટીઓ ભેગા થયા. પંદર (૧૫) દિવસ વ્યાખ્યાન બંધ રાખવાનું વિચારાયું. ગેડીજી તરફથી હા આવી. પૂ. મુનિશ્રી રામવિજયજીને વિનંતિ કરી ત્યારે તેમણે કહ્યું કે હું તમને વ્યાખ્યાન આપતું નથી. મારા શિને આપું છું. તમારે ન આવવું હોય તે..” લાલબાગના ટ્રસ્ટીઓ ઉકળી પડયા, પૂજયશ્રીજીને પ્રતાપ જીરવી શક્યા નહિ, પૂજયશ્રીજીએ કહ્યું કે- “તમે વ્યાખ્યાન અહીં નહિ કરવા દે તે હું કુટપાથ પર કરીશ. તમારે આવવું હોય તે સુખેથી પધારો.” અકળાયેલા ટ્રસ્ટીઓએ કહી દીધું કે“તે આપના રક્ષણની જવાબદારી અમારી નથી.” “અમે તમારા આધારે નીકળ્યા નથી ભગવાન શ્રી જિનેશ્વર દેવાની આજ્ઞાને સમર્પિત થઈને નીકળ્યા છીએઆ સણસણત જવાબ સાંભળી તે ઠંડા પડી ગયા અને માફી માગી ચાલ્યા ગયા. દ્રસ્ટીઓની વાત અમાન્ય રહી. ડીજી વ્યાખ્યાન બંધ રહ્યું, લાલબાગ ચાલુ રહ્યું રેજના બે હજારથી પણ અધિક માણસ આવવા લાગ્યું. દિવસે દિવસે માણસ વધતું ગયું. એક દિવસ વ્યાખ્યાન ચાલુ થયા બાદ, ગેડીવાર પછી બે અગ્રગણ્ય શ્રાવકે આવ્યા અને ભીડને ઓળંગીને આગળ આવવા લાગ્યા. મહારાજજીએ આગળ આવવાની ના પાડી, વ્યાખ્યાન બાદ એક અગ્રણીએ પૂછયું “ મારું સ્થાન આપની પાસે કયાં ?” પગના તળિયે' તેમ મહારાજજીએ કહ્યું. (૧૦) - પૂજ્યશ્રીજીની આગમાનુસારિણીની શ્રી જિનવાણીને નિર્મલ પ્રવાહ અખલિત વહેવા લાગે અને અનેક ભવ્યાત્માઓને અજ્ઞાનને અંધકાર નાશ પામ્યા અને હું યામાં દિવ્યજ્ઞાનને પ્રકાશ ફેલાવા લાગ્યા. આવી તારક શ્રી જિનવાણીનું શ્રવણ બધા ન પણ કરી શકે અને દૂર-સુદૂર રહેલા સૌ ભવ્યાત્માએ તેના અમૃતપાનથી વંચિત ન રહી જાય તે માટે જેન-પ્રવચન' ને ઉદ્દભવ થયા. ૪૬ વર્ષો સુધી અનેક ચઢતી-પડતી જવા છતાં, અનેક મુશ્કેલીઓ વેઠીને તેના વાંચનથી અનેક જીવોના મિથ્યાત્વપડો ગળી ગયા. - તે પછી છેલ્લાં ૧૭-૧૭ વર્ષોથી “જિનવાણી' પણ પૂજયપાદ શ્રીજીના પ્રવચને પ્રકાશિત કરી, વાચકોને માર્ગાભિમુખ બનાવી રહી છે. અસ્તુ. તે સમયે બિલાડીના ટોપની જેમ અમે “સંધ' છીએ તેવા ઘણા ટોપ ફૂટી નીકળ્યા હતા. શ્રી જૈન શાસનમાં “સંઘ કેને કહ્યો છે, સંઘનું કર્તવ્ય શું ?' ઈત્યાદિ પ્રશ્ન ઉપર વેધક પ્રકાશ પાડતાં અને મનનીય છણાવટ કરતાં “શ્રી નંદીસૂત્ર ને Page #767 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ : અંક-૪૬ તા. ૨૦-૭–૯૩ : ' : ૧૩૭૧ આધારે પૂજ્યશ્રીજીના પ્રવચને થવા લાગ્યા. તેથી છંછેડાયેલા નાગની જેમ વિરોધી વર્ગ વધુને વધુ અકળાવવા લાગ્યા. હરે હરેક કાળમાં સત્યને રાગી વગર તે થોડેક રહેવાને. અસત્યને પક્ષપાતી વર્ગ માટે રહેવાને જે કાળમાં સત્યની શ્મશાનયાત્રા નીકળતી હોય અને અસત્યની ભારે બેલબ લા હેય, અસત્યનાં પક્ષપાતીઓનું સુસંગઠન હેય. તેવા કપરા કાળમાં પણ સત્યમાર્ગની રહ્યા. જો કેઈએ પણ કરી હોય તે આ જ પુથપુરુને ફાળે તેને યશ આપી શકાય છે. તે કાળના મુડદામાં પણ ચેતનાનો સંચાર કરતાં તેમના પ્રવચનમાં જોઈએ તે આપણે પણ છાતી ગદગઢ ફૂલી ઊઠશે, રોમાંચ ખડા થશે ને બાહુમાન થશે કે આ મહાપુરુષ ન થયા હતા તે સાચે માર્ગ કેણુ બતાવત.. શાસ્ત્ર મુજબ બોલવું, શુદ્ધ મરૂપણ કરવી તે સહેલી ચીજ નથી. પોતાની જાતને ભૂલે તે જ સાચ્ચ શાસન પ્રભાવક થાય. જેને જાતની પ્રભાવના કરવી હોય તે શાસનની નિંદા કરાવ્યા વિના રહે નહિ, જેને ધર્મ કર હોય તેને જાત ભૂલવી પડે છે લોક વિરોધના નામે માનપાન જાળવી રાખવા માટે સત્યનું ખૂન થવા દેવું એ આત્માનું જ ખૂન કરવા બરાબર છે.” “શાસ્ત્રની પરવા વિના જે ચાલવા ઇચ્છે છે, તે ભયંકરતાના ચકળે ચડેલું માર્ગનાશક ટેળું છે.” જે શાસનના બને તે જ શાસનની પ્રભાવના કરી શકે, શાસન કરતાં પિતાને મોટા માને તેવા તો થાય તેટલી શાસનની અપભ્રાજના ર્યા વિના રહે નહિ” “જયાં સુધી શાસન છે ત્યાં સુધી તે, સાધુએ પણ પાંટ ઉપર બેસીને સત્યમાગને બોલતા આવ્યા છે અને બોલવાના છે. જેને માથે ત્રણ લોકનો નાથ ધર્યું છે અને સામે આગમનો ખજાને છે, પછી તેઓ ડરે પણ શાના? સાચા સાધુની જબાન બંધ કરાવવાની કેદની જ તાકાત નથી.” “સં૫, એકતા, શાંતિ એ સારું છે પણ એ બધું કે ત્યાં જ કે જયાં સિદ્ધાંત મુજબ ચાલવાની વૃત્તિ હોય." જે વિજ્ઞાન, જે વિદ્યા અને જે બળ પાપભીરુ બનાવવાના બદલે પાપમાં રકત બનાવે, આરંભ સમારંભમાં થઇ જતી કંપારીને રેકી નાખે, શ્રી વીતરાગના વચન ઉપરની શ્રદ્ધાને નષ્ટભ્રષ્ટ કરી નાખે અને આત્માને Page #768 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૨ A : શ્રી જૈન શાસન (અઠવાડીક) ત્યાગ માગ તરફ વળતે અટકાવી સંસારના રાગમાં મહાલતે બનાવે, એ વિદ્યા, વિજ્ઞાન કે બલ જરૂરી કે હિતકર છે એ તો અમારાથી કદી જ નહિ કહેવાય. જે વિદ્યા અને વિજ્ઞાન સત્ય સાંભળવા જેટલા સહનશીલ પણ ના બનાવી શકે અને માત્ર પોતાના જ કપિત વિચારના પુજારી બનાવી સત્યની સામે, કલ્યાણના માર્ગની સામે બળવાર બનાવે એને વિદ્યા કે વિજ્ઞાન તરીકે કેમ જ ઓળખાવી શકાય” આવી વાણીથી શાસન ભકત વગ હરખાતે અને શાસન હેવી વગ વધુ બળતે. અને નિત નવાનવા ગતકડાં કાઢી પૂજ્યશ્રીજીની સંડોવણી કરવાનો પ્રયત્ન કરતે, પણ અન્ત નાશી પાશ થતે. શ્રી પર્યુષણ પર્વ પછી ત્રીજા દિવસે લાલબાગથી પરમાત્માને વરઘોડો નીકળે. ઝવેરી બજારથી વધેડો પસાર થતું હતું ત્યારે એક મકાનના ત્રીજા માળેથી વિરોધીઓએ કાચ ફેંકયા વરઘોડે અટક. આગેવાને કાચ કયાંથી પડયા તે જોઈ ગયા. પોલીસ બોલાવ્યા વડે આગળ વધે. પોલીસે એ મકાનમાં તેફાનીઓને પકડયા. ઉદારતા રાખી છેડી મૂક્યા. ટાઉન હેલમાં જાહેર વ્યાખ્યાન, માણસ પાર વિનાનું. હેલ બહાર જ દશ હજાર (૧૦,૦૦૦) વિરોધીઓ. પત્રિકાઓ છપાતી અને ફેલાતી. વ્યાખ્યાન થયું. વ્યા ખ્યાન બાદ એલિફન્સ્ટન્ટ કલેજના પ્રિન્સીપાલે બે મિનિટ વકતવ્ય આપ્યું. “મારી જિંદદગીમાં જેન તત્વ વિષે મેં આવું વ્યાખ્યાન સાંભળ્યું નથી. પ્રોફેસર હોવા છતાં આ વસ્તુ મારા માટે નવી છે, સાહેબજી રજા આપે તે અમે દર રવિવારે આવીએ.” “અમારું તે બધું જ ખુલ્લું છે. અમે બારણું રાખ્યા નથી. રોજ આવે” તેમ સાહેબજીએ કહ્યું. પંદર દિવસ બાદ ગેવાલિયા ટેન્કના મહાવીર વિદ્યાલયમાં વ્યાખ્યાન આપવા જવાનું નકકી થયું. ટ્રસ્ટીએ વિરોધી હતા વિદ્યાર્થીઓને ચઢાવ્યા કે- “આ તે લોકો પર ભૂરકી છાંટે છે, નાના છોકરાને મૂડી નાંખે છે.” વિદ્યાથીઓ છે છેડાયા. પૂજ્યશ્રીજી. આવ્યા ત્યારે વિદ્યાથીઓ રાડ પાડવા લાગ્યા, “રામવિજય પાછા જાઓ. અમને તમારી જરૂર નથી.” સાહેબજીએ એક શબ્દ બોલ્યા વિના દેરાસરમાં દર્શન કર્યા. વ્યાખ્યાનમાં બેઠા. સખત વિરોધ. મંગલાચરણમાં ઘેઘાટ. સાહેબજીએ કહ્યું- “શાંતિથી સાંભળે. જે પૂછવું હોય તે પૂછે. બધી શંકાના સંતોષકારક જવાબ આપીશ” વ્યાખ્યાનમાં જૈન સંસ્થાની અહિંસકતા માટે સમજૂતી આપી વ્યાખ્યાન બાદ અડધા કલાક વિદ્યાર્થીઓએ માગ્યા. પછી કહ્યું-“અમે સાંભળેલું શું અને તમે કહો છો શું?” ફરી ત્રણ કલાક પ્રભનેત્તરી ચાલી વિદ્યાથીએાએ નવું જીવન મળ્યાનો આનંદ વ્યકત કર્યો. : આવા આવા અનેક સંઘર્ષો વેઠીને સત્ય માર્ગને જયજયકાર કરાવ્યું અને વિરેધીઓ પણ જે સાચું સમજી ગયા તે બધા સાચા ઉપાસક બની ગયા. Page #769 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૪૬ : તા. ૨૦–૭-૩ : ૧૩૭૩ (૧૧) સન્માર્ગ સરક્ષક અને ઉભાગે ઉમૂલક એવાં પૂજયપાશ્રીજીના પુણ્ય પ્રવચને ના શ્રવણથી ઘણે માટે ભાગ સત્ય માર્ગ સારી રાતના સમજી ગયો અને સદ્ધર્મમાં સ્થિર થઈ, શકય આરાધના કરવા લાગ્યા. શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી ગણધર ભગવંતતિ સમાન અપ્રતિમ દેશના ક્ષધિના સવામી એવા પૂજયશ્રીજીને જોઈ, સકલાગમ રહસ્યવેદી, પરમગીતાર્થ જોતિષ માતડ . આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાએ જુદ, “વ્યાખ્યાન વાચસ્પતિ' પદવીથી વિભૂષિત કર્યો. અને સં. ૧૯૮૭ ના કા. વ. ના ગણિ-પંખ્યા પદથી પણ અલંકૃત કર્યા.. તે ચાતુર્માસ પૂજયશ્રીજીએ પૂ. આ. શ્રી. વિ. મેઘસૂરીશ્વરજી મહારાજની પરમ તારક નિશ્રામાં કર્યું. પૂજયશ્રીજી હંમેશા કહેતા કે- “હું વ્યાખ્યાન વાંચતે થયેશીખે તે આ મહાપુરૂષને આભારી છે. આ મહાપુરૂષે મને આગમની ચાવી સારી રીતના સામવી અને એવી સરળ ભાષામાં સમજાવતા કે સહેલાઈથી સમજાઈ જાય. કૃતજ્ઞતારુણના સ્વામી એવા પૂજ્યશ્રીજી પોતાના ઉપકારીઓને હંમેશા યાદ કરતા. જેમ પોતાના દાદીમા રતનબાને પણ કયારેય ભૂલ્યા નથી, પોતાના તારક પૂ. ગુરૂવર્યો પૂ. આ. શ્રી કમલસૂરીશ્વરજી મહારાજ, પૂ. મહોપાધ્યાય શ્રી વીરવિજયજી મહારજા, પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ, પોતાના તારક પૂ. ગુરૂવર્ય અને શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા, સંઘરથવિર પૂ આ. શ્રી. વિ. સિદ્ધસૂરીશ્વરજી મહારાજા પૂ. આ. શ્રી. વિ. મેઘસૂરીશ્વરજી મહારાજા, પૂ. આ. શ્રી. વિ. લધિસૂરીશ્વરજી મહારાજ, અનેકવાર તેઓશ્રીજીના શ્રીમુખેથી સાંભળવા જાણવા મળ્યું છે કે- તે વખતે શાસનનાં જે કાર્યો કર્યા તે આ બધા પુણ્યનામધેય મહાપુરૂષની છત્રછાયાને લઈને જ. તે સર્વેનું જે રીતના પીઠબળ હતું તેથી જ સત્ય માર્ગની રક્ષા-આરાધના કરી શક્યા.' જમતમાં ઘણા એવા પણ છો હેય છે જેમને બીજાને હેરાન કરવા કરાવવામાં જ આનંદ આવે અને તેમાં જે તે શ્રેષ-ઈર્ષ્યા-અદેખાઈ ભળે તે પછી બાકી જ શું રહે! પાટણ પ્રવેશ પ્રસંગે પણ વાતાવરણ ઘણું સંક્ષુબ્ધ હતું. વાગત બેડે આદિમાં રામવિજયજી” ની આગળ વિરોધીએ “હ” લગાવતા તે ભકતે તે “હ” ની ઉપર માત્રા લગાડી “હે' નું સંબોધન કરતા. તેફ્રિાની વાતાવરણ વચ્ચે પ્રવેશ થયે અને વ્યાખ્યાને શરૂઆતથી જ જમવા લાગ્યા. Page #770 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૪ : : : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તે સમયમાં વડોદરા રાજય તરફથી સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ (બાલ દીક્ષા પ્રતિબંધક) બીલ આવ્યું, શાસન પ્રેમી સૌ આત્માએાએ ચારેબાજુથી તેને જોરદાર વિરોધ કર્યો. તેમજ વિરોધના ઠરાવ ના. વડેદરા નરેશ ઉપર જવા લાગ્યા. પૂજ્યશ્રીએ તે “બાલ દીક્ષા તે જેનશાસનમાં જ વિહિત છે એવું નહિ પણ અન્ય દર્શનમાં પણ બાલ સન્યસ્ત માન્ય છે ? તે અંગેના મનનીય જાહેર પ્રવચને આપ્યા અને તેના સમર્થ કેને શાસ્ત્રાર્થ માટે જાહેરમાં આહવાન આપ્યું. તે બધું “પ્રકાશના કિરણે” નામની પુસ્તિકા જેવાથી વધુ સ્પષ્ટ થાય તેવું છે. 1 . તે વખતે શાસનપ્રેમી શ્રાવકોનું પણ તેવું જ મજબૂત પીઠબળ હતું. પૂજ્યશ્રીજી પાસેથી જાણ્યું છે કે- “તે શાસન ઉપરના આક્રમણકાળમાં શ્રાવકો પણ શ્રદ્ધા સંપન્ન, મજબૂત અને રક્ષા માટે તન-મન-ધન આદિ સર્વવ છાવર કરનારા હતા. તેઓની સહાય પણ ઘણી હતી તેથી તે વખતે શાસન રક્ષાના કામમાં જે મજા આવતી હતી. તે જુદી જ હતી. પાછળના કાળમાં શ્રમણોપાસકેમાં તે બધા ગુણેને અભાવને અનુભવ પણ કર્યા છતાં પણ પિતાના જ પગ ઉપર મુસ્તાક રહી, વિરોધ કરતા. - તે વખતે પત્રિકાબાજી પણ તેવી થતી તેમજ ગલીચ અંગત આહોપોનો પણ તેપના ગોળાઓની જેમ જોરદાર મારો થતે છતાં પણ પૂજ્યશ્રીજી તે બધાથી જરા પણ અકળાતા ન હતા કે ઉશકેરાતા પણ ન હતા. કે આવેશમાં પણ આવતા ન હતા. પૂજ્યશ્રીજીની વાણીમાં જેમ-જુસ્સાને ગાંડીવને જે રણકાર જોવા મલતો તે તે શાસનરક્ષાના ભાવથી હવામાં નીકળતે નાદ હતે. પૂજ્યશ્રીજી પિતાના ઉપર થતાં અંગત આક્ષેપને જરા પણ ગણકારતા નહિ. પરતું ભગવાનના શાસનની લઘુતા ન થાય તે માટે કરેલ પ્રાસંગિક ખૂલાસે ઘણું જ સારે પ્રકાશ પાડે છે. * વડેદરા રાજય તરફથી બહાર પડેલ “સંન્યાસ દીક્ષા પ્રતિબંધક નિબંધ' ની તરફેણમાં જેમને જુબાની આપી છે તે વકીલ મેહનલાલ હિમચંદે કેવું જુઠાણું ચલાવ્યું તે તેમના શબ્દોમાં જોઈએ. સછોકરાની ઉંમર કેટલી હતી ? - જ સ્ટેટમેન્ટમાં ૧૧ વર્ષ લખ્યા છે, પણ મને ૧૦ વર્ષની ઉંમર લાગતી હતી. ખુદ રામવિજયજી, પૂર્વાશ્રમનું નામ ત્રિભુવનદાસ છોટાલાલ. મારે ત્યાં નોકરી કરતા હતા. ગુજરાતી છે એ પડી ભણેલા હતા. મારા યમ કારકુન તરિકે હતા. મહિને ત્રણ રૂપિયા પગારે હું આ પતે હતે. તે વખતે તેમની ૧૨-૧૩ વર્ષની ઉંમર હતી. Page #771 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૨ : અંક-૪૬ ૩ તા. ૨૦-૭-૯૩ :. ૧૩૭૫ પાદરાની જૈન પાઠશાળામાં ત્રીભોવનદાસ તથા મારા ભાણેજ મોતીલાલ બંને સાથે અભ્યાસ કરતા હતા. પાઠશાળાના માસ્તર ઉજમશીભાઈ કરીને હતા. તેમની પાસે તેઓએ સારે અભ્યાસ કર્યો. ત્યારબાદ દાનવિજય અને પ્રેમવિજયનું ચોમાસું પાદરામાં થયું, તે વખતે આ બે છોકરાને તેમને અભ્યાસ સારે જઈ તેમની ઉપાડવાની ઈચ્છા થઈ. (જેન પ્રજામત દીપિકા પૃ. ૨૨૭) હવે આ પાદરાના વકીલ મેહનલાલ હીમચંદની જુબાની ઉપર, કાયદાની તરફેણ કરવાની ભાવનાથી જ પ્રેરાઈને તેમણે ઘણું જ બનાવટી અને ઉપજાવી કાઢેલી તથા પિતાની વૃદ્ધ વયને નહિ છાજતી વાત કરી છે. મારા જીવનને અંગે પણ તેમણે કેટલીક બેટી વાત કરી છે. પણ મારે અંગે કરેલી વાતેના ખુલાસામાં ઉતરવાની હું કદી જરૂર જો જ નથી, એટલે માત્ર તેમાંની બે ત્રણ કે જેને ખુલાસે તદ્દન જરૂરી છે, કારણ કે તેમ ન કરવામાં આવે તે ખોટી રીતિએ ધર્મશાસનની લઘુતા થવાનો સંભવ છે, તેથી જ આ પ્રસંગે તેવી વાતને ખુલાસે કરવાની હું જરૂર જોઉં છું - દીક્ષા લેતી વખતે મારી ઉમ્મર વર્ષ ૧૨-૧૩ ની જણાવી મને ભેળવવાને અને એને અંગે ભયંકર પ્રપંચ કરવાનો આક્ષેપ મારા પરમ ગુરૂદેવ ઉપર મૂકી છે. તે તદન બનાવટી છે. તે વખતે મારી ઉમ્મર ૧૨-૧૩ ની નહિ, પણ સોળ વર્ષની હતી. જે વૃદ્ધાઓ માટે મારી દીક્ષાથી ઝરી ઝૂરીને મરી ગયાનું કહે છે, તે વાતમાં હું એટલું જ જણાવવા ઈચ્છું છું કે- “એ વૃદ્ધાઓને જ પ્રતાપ છે કે- આવા 'કલયાણુકારી દીક્ષા જેવા માર્ગને હું પામી શક્યો છું; કારણ કે મારામાં દીક્ષાની ભાવના જાગૃત કરનાર અને પિષનાર તે વૃદ્ધાઓ જ હતી. એ બે વૃદ્ધાઓમાં એક વૃદ્ધ તે મારાં નહિ પણ પૂર્વાવસ્થાના મારા પિતાના પણ પિતાની માતુશ્રી હતાં અને બીજાં તેમનાં જ પુત્રી હતાં. મને દીક્ષા અભિગ્રહ કરાવનાર પણ તે જ હતાં. મારી સેવાના અભાવે તેઓ ગુરી ગુરીને મરી ગયાં, એ વાત પણ તેટલી જ બનાવટી છે, કારણ કે મારા કરતાંયે વધુ નિકટના સગા અને સારામાં સારી સેવા બજાવનાર તથા મારા જાણવા પ્રમાણે ધર્મ. . કાર્યમાં જેઓની લગભગ પચીસ હજારથી પણ અધિક સખાવત છે તેઓ તે વખતે પણ હયાત હતા અને અત્યારે પણ છે. તેઓએ તેમની આજીવન સારામાં સારી સેવા બજાવી છે, અને લગભગ નેવું વર્ષની વયે તેઓ દેવગત થયા બાદ વ્યવહાર દૃષ્ટિએ પણ જરૂરી મનાતી ક્રિયા તેમણે કરી છે. તે મારા પિતાના પિતાનાં પણ માતુશ્રી, કે જેમને માટે ખુરી પુરીન મરી ગયા આરોપ મૂકવામાં આવે છે. તે મને દીક્ષિત અવસ્થામાં જોયા બાદ દોઢ વર્ષે સમાધિ પૂર્વક લગભગ નેવું વર્ષની વયે દેવગત થયેલ છે, અને બીજાં વૃદ્ધા કે જે એ એમની જ દીકરી થતાં હતાં, તે તે લગભગ છ સાત વર્ષ પછી લગભગ Page #772 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૬૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) (૭૦) સીત્તેર વર્ષની વયે અવગત થયેલાં છે, અને અનેક વખતે અન્યત્ર પણ મારી પાસે આવી આવીને મારી દીક્ષાની વારંવાર અનુમોદના કરી ગયેલ છે. તે વસ્તુસ્થતિ આવી છતાં આટલી વૃદ્ધ વયે એ વકીલ આવું તદ્દન જુદું બોલ્યા, એ તેમને માટે ઘણું જ આશ્ચર્યજનક છે, પરંતુ તે એક મારે જ અંગે બેલ્યા છે એમ નથી, પણ કાયદો કરાવવાની ઉલટમાં આવી જઈને પોતાની વકીલ તરીકેની ખ્યાતિને અને પિતાની વૃધ વયને એ કામમાં પૂરેપૂરે ઉપગ કરવા માટે તેમણે કેટલાક આચાર્યો અને સાધુઓ ઉપર પણ તદ્દન અસંભવિત આપે મૂક્યા છે. બાળ દીક્ષાનો વિરોધ કરવા માટે તે કઈ પણ સભ્ય મનુષ્ય જેવું ન બોલી શકે તેવું આ વકીલ બેલ્યા છે. એ અરેખર એમના જેવા વૃધ માણસ માટે ઘણું જ અાજતું ગણુય. રાજરાન ગોવિંદભાઈના– , “ શામવિજયજી ઘણા વિદ્વાન અને નામાંકિત થયા છે. આ તક ન મળી હોત તે કયાંથી થાત? * . -આ પ્રશ્નના ઉત્તરમાં વકીલ મોહનલાલભાઈએ એમ પણ કહ્યું છે - - “સાચું, પણ દુઃખને વિષય છે કે તેઓની શકિત આવી પ્રવૃત્તિઓ કરતાં સમાજની ઉન્નતિ માટે વપરાઈ હતી તે બેશક વધારે લાભ થાત.” " આની સામે હું જણાવું છું કે મારે મારી શકિત જે પરમ તારના પ્રતાપે હું આ કલ્યાણકારી માર્ગને પામે છું, તેઓની આજ્ઞા મુજબ જ પ્રભુના શાસનની સેવા કરવામાં ખરચવાની છે. “પ્રભુના શાસનની સેવામાં સારી દુનિયાની સેવા સમાયેલી છે.'- એ મારે અચળ વિશ્વાસ છે. “આ જીવનમાં પરમતારક શ્રી જિનેશ્વરદેવની આશાના પાલનમાં અને પ્રચારમાં જે શકિત ખર્ચાય તે જ શકિત સાચી અને સફળ છે. એવી મારી દઢ માખ્યતા છે, એટલે આ વિષયમાં અને તે શ્રી જિનેટવરદેવની આજ્ઞા અને તે તારકની આજ્ઞામાં વિચરતા આરાય મહાપુરૂષોની આજ્ઞા જ એક પ્રમાણભૂત છે; તે સિવાયનાઓની માન્યતાઓ સાથે મને કશે જ સંબંધ હોઈ શકે નહિ, અને છે પણ નહિ, આ જ કારણે મારી જે કઈ પ્રવૃત્તિ પ્રભુઆણાથી બાધિત હેય તેને મુકો દેવાનું અને પ્રભુ આજ્ઞાને અનુસરતી હોય તેને પ્રાણુતે પણ નહિ મૂકવાનું, એમ હું કહેતે જ આવ્યો છું. એટલે જે મેહનલાલભાઈને સાચે જ દુઃખ થતું હોય, તે તેમણે અમારી જે કઈ તેવી જિનાજ્ઞાથી બાધિત પ્રવૃત્તિ હોય તે તે તેમણે બતાવવી જોઇએ, અન્યથા દુઃખ હવાને દેખાવ કરો અને રાજય પાસે વસ્તુને ઉંધી રીતે રજુ કરવી, એ કઈ પણ રીતે ઇચ્છવાજોગ નથી. ( જૈન પ્રવચન વર્ષ-૪ પૃ. ૧૦૯ માંથી) Page #773 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૭ * વર્ષ ૫ અંક ૪૬ તા. ૨૦-૭-૯૩ પરિશિષ્ટ ન. ૨૮ શ્રી દીક્ષા તપાસ સમિતિના માનવતા પ્રમુખ સાહેબ. સાહેબ, આ મુ. વડેદરા. આપની સમક્ષ જુબાની આપતાં અમારા ગામના રહીશ વકીલ મોહનલાલ હીમચંદે પંન્યાસજી શ્રી રામવિજયજી સંબંધી જે હકીકત જણાવી છે, તે તદ્દન ખોટી છે. પંન્યાસજી શ્રી રામવિજયજી મારા સંસારીપણાના નિકટ સંબંધી છે, અર્થાત્ તેઓ મારા ભત્રીજાના દીકરા થાય છે. વકીલ મોહનલાલભાઈએ જે વાત જણાવી છે, તેમાં કેટલીક તદ્દન જુઠી છે અને કેટલીક અતિશકિતવાળી છે. તે નીચેથી સત્ય બીનાથી આપને સ્પષ્ટ માલુમ પડી આવશે. ' પં. શ્રી રામવિજયજી, જેમનું સંસારપણામાં ત્રીવનદાસ નામ હતું, તેઓશ્રીને જન્મ અમારા કુટુમ્બમાં સંવત્ ૧૫રના ફિગણ વદ ૪ને દિને થએલે છે. જન્મ પછી સાતેક વર્ષે તેમની માતા ગુજરી જવાથી, તેઓ પોતાના પિતાના પિતાની માતા, જેઓ ઘણાં ધર્મનિષ્ટ હતાં, તેમના હાથ નીચે ઉછર્યા હતા, તેથી તેમને બચપણથીજ ધર્મના ઉત્તમ સંસ્કારે પહેલા હતા. તેમની દીક્ષા સંવત ૧૯૬ન્ના પોષ સુદ ૧૩ના રાજ થઈ છે. તે પૂર્વે લગભગ આઠ વર્ષથી તેમને દીક્ષા લેવાના ભાવ થએલા, અને તેમાં ખાસ પ્રેરણા તેમની માતુશ્રીની જ હતી. મોહનલાલભાઇ ૧૨-૧૩ વર્ષની વયે કાવીમાં દીક્ષા લીધાનું જણાવે છે, તે તદ્દન ખોટું છે. પણ લગભગ ૧૭ વર્ષની વયે પાદરાથી ગંધાર મુકામે જ દીક્ષા લીધી છે. પાદરામાં રીક્ષા નહિ લેવાનું કારણ એ હતું કે અમારું કુટુમ્બ બહુ વિશાળ હતું. તેમાંથી ડોશીની નજર તળે ઘણા માણસે મરી ગયા હતા. તેથી નાના તરીકે એકના એક રહેલાં ત્રીભોવનદાસ ઉપર તેમને વધુ મોહ હતું, તેથી મેહને લીધે દીક્ષા લેવાની રજા તેઓ આપતાં નહોતાં, પરંતુ દીક્ષા લઈને પાછા મહારાજશ્રી પાદરામાં પધાર્યા ત્યારે ખુશી થયાં હતાં અને ત્યારપછી લગભગ દોઢ વર્ષે એટલે લગભગ નેવું વર્ષની વયે દેવગત થયાં હતાં. મારાં બેન કે જે તેઓશ્રીનાં દીકદી થતાં હતાં તે ત્યારપછી લગભગ પાંચ વર્ષે મૃત્યુ પામ્યાં છે. પણ બેમાંથી કેઈએ મેહનભાઈના કહેવા પ્રમાણે કવેશ કર્યો નથી કે કલેશના કારણથી ! મરણ પામ્યાં નથી. . * બીજ હકકીત મેહનલાલભાઈએ પરમગાતાર્થ આચાર્યદેવ શ્રીમદ વિજયદાનસૂરિશ્વરજી અને ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી સંબંધી જણાવી છે તે કેવળ તેઓશ્રીની નિંદા કરવા માટે જ કરી છે. ત્રીભોવનદાસને ભેળવવાનો અને ઉપાડી જવાને આક્ષેપ કેટલે ખોટો છે, તે ઉપરની હકીકતથી જ આપશ્રીને જણાઈ આવશે. શ્રી વિજ્યાદાનસૂરીજી પાદરા પધાર્યા તે પહેલાં ઘણ વર્ષથી ત્રીભોવનદાસને દીક્ષા લેવાની ભાવના Page #774 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭૮ શ્રી જૈન શાસન (અઠવાડિક), હતી અને તેજ ભાવના પૂજ્ય ગુરૂદેના સમાગમથી વધારે વૃદ્ધિ પામી હતી. “તરકટ ભર્યું વિગેરે જે વાત મેહનલાલભાઈ કહે છે, તે તેમના કહેવાની ઢબ ઉપરથી જ તરકટી અને કેવળ મહાન પુરૂષની નિંદા કરવાના ઈરાદાથી જ કહેલી જણાઈ આવે છે. "ત્રણ રૂપીઆના પગારની વાત કહે છે, તે પણ કેવળ આપવડાઈ અથે કહેલી છે. હા, તેઓશ્રી થડા માસ સુધી તેમને ત્યાં શીખવા માટે જતા અને તેમનું કામ કરતાં તેના બદલામાં કાંઈ આપ્યું હોય તે તેની મને યાદ નથી. બાકી તેમને પગાર મળતું અને તે ઉપરજ ડોસીઓનું ગુજરાન ચાલતું, એ વાત અમે હજી હયાત છતાં મોહનભાઈ કહેવા હિંમત કરી શકયા છે, તે જ તેમનું સાહસ કહેવાય અગર તે દીક્ષાને વિરોધને એ રીતે વધારે પુષ્ટિ મળશે, એમ તેઓએ ધાર્યું હોય. બનને વૃદ્ધ ડેસીએની તેઓના જીવતાં સુધી હું મારાથી બની શકે તે રીતે એવી ભક્તિ કરી છે અને તેને કોઈ પણ બે ત્રીવનદાસ ઉપર હતું જ નહિ, કારણ કે તે તે નાની ઉમ્મરના હતા. - " . " . અંતમાં મહારે એટલું જ જણાવવાનું કે મારી ઉમર અત્યારે ઘણી વૃદ્ધ છે, એટલે હું આપની સમક્ષ હાજર થઈ શકતો નથી, પરંતુ જ્યારે અમારાજ કુટુંબમાં ઉત્પન્ન થયેલા ! આવા એક ઉત્તમ નરરત્નને હલકા પાડવા માટે કેવળ ઈર્ષ્યા અગર દીક્ષાના વિરોધની ખાતરજે મિહનલાલભાઈ આટલી વૃદ્ધ વયે પણ રાજ્યની સમક્ષ તદ્દન બેટી વાતો કરે, ત્યારે હું જીવતો હોઉ ત્યાં સુધી મારી ફરજ થઈ પડે છે કે સત્ય બીમાં મારે જણાવવી જોઈએ. હું આશા રાખું છું કે પં. શ્રી રામવિજયજીના સંસારીપશુના જીવન સંબંધી કાંઈ પણ હકીકત આપને જાણવાની જરૂર હોય તો હું જણાવી શકીશ. પણ તે માટે બહારની વ્યકિતઓ જે કાંઈ બેલી જય, તેના ઉપર તમારે આધારે રાખે જોઈએ નહિ. કારણ કે આજે અમારામાં કેટલાકને દીક્ષા જેવી પવિત્ર વસ્તુને એ વિરોધ થયે છે કે સારામાં સારા ચારિત્રવાન મહાપુરૂષ ઉપર પણ ગલીચમાં ગલીચ આક્ષેપ કરતાં તેમને કોઈ પણ જાતને સંકેચ થતું નથી. પહેલાં પણ મહાસુખભાઈએ છાપાંમાં કેટલીક હકીકતે લખી છે, એમ મારા જાણવામાં આવેલું. તેની મેં દરકાર નહિ કરેલી, પણ જ્યારે રાજયની પાસે એક ગૃહસ્થ ગણુતા માણસ આ રીતે બૅટુ બલવાની છૂટ લે છે ત્યારે મારાથી રહી શકાતું નથી. અને તેથી આપના ઉપર પત્ર દ્વારા લખી જણાવું છું. પાદરી. ૧૩૮-૩૨ ' ! " શ. તારાચંદ દલીચંદ સહી દ. પિતે '(તપાસ સમિતિ ઉપર રવાના ટપાલ દ્વારા) (જન પ્રજામત દીપિકા પ. ૩૩૬-૩૩૭–૩૩૮ માંથી) . Page #775 -------------------------------------------------------------------------- ________________ વધુ આક-૪૬ • તા. ૨૦-૭-૯૩ ગ્ (૧૨) વિપત્તિના વાદળા શાસન ઉપર ચારે બાજુથી ઘેરાયેલા હતા. એક પ્રશ્નને જરાક શાંતિ થાય ત્યાં બીજો પ્રશ્ન ઊભા થઈ જતા. દીક્ષા અને દેવદ્રવ્યાદિની સુવ્યવસ્થા બાબતના વિરાધ તા હજી શમ્યા ન હતા ત્યાં તિથિના વિવાદ ઊભા થયા. તેના મૂલ તા આમ ઊંડા હતા પણ પૂજ્યશ્રીજીની પ્રકૃષ્ટ પુણ્યાર્કને સહન નહિ કરી શકનારાઓએ તેને પણ વિકૃતરૂપ આપી દીધું હતુ.. : ૧૩૦૯ શાસ્ત્રાધારા, શાસ્ત્રનું સ્પષ્ટ માગ દશ ન, પૂર્વ પુરુષોની વિહિત આચરણા, ઉપલધ પૂરાવાઓ આદિ અનેક પ્રમાણેાથી સૌ ઔદવિક તિથિને પ્રમાણ કરતા હતા. જૈન પંચાંગ તે વર્ષોથી વિચ્છેદ પામ્યું હતુ. તેથી જૈનેતર પંચાંગ પ્રમાણે તિથિની આરાધના કરવામાં આવતી હતી. ત્યારે સકલ શ્રી સંઘ : જેપુરીય ચાક્ષુ'' ુ' પંચાંગના આધાર તિથિઓની આરાધના કરતા હતા. જૈન પચાંગના ગણિત પ્રમાણે તા દર માસઠમી તિથિએ એક તિથિના ક્ષય આવતા, તેથી પાંચ વર્ષના એક યુગમાં દરેકે દરેક તિથિના ક્ષય આવી જતા, અને માત્ર પોષ કે આષાઢ માસની જ વૃધ્ધિ થતી હતી. પરન્તુ જૈનેતર પચાંગ પ્રમાણે તા દરેકે દરેક તિથિના ક્ષય પણ આવતા તેમ વૃદ્ધિ પણ આવતી. અને વાચકપ્રવર પૂ. શ્રી ઉમાસ્વાતિજી મહારાજાના પ્રદેષ ક્ષયે પૂર્વી તિથિ:કાર્યા; વૃદ્ધી કાર્યો તથાત્તરા । ' પ્રમાણે, તિથિના ક્ષયમાં પૂર્વની તિથિમાં અને તિથિની વૃદ્ધિમાં ખીજી તિથિમાં તે તે તિથિની આરાધના કરવી. તિથિના ક્ષય એટલે સૂર્યોદયને સ્પષ્ટ વિના તે તિથિના ભાગવટો થઈ જવા અને તિથિની વૃદ્ધિ એટલે એ સૂર્યોદયને સ્પર્શતી તિથિ. ક્ષય એટલે તિથિના નાશ નહિ પણ તિથિને પૂર્વની તિથિમાં જ ભાગવટા થઇ જવા, આ વિધાન સ` પંચાંગકારોને પણ સંમત હતું, જે જૈન ભીતીયા પચાંગ છપાતા તેમાં પણ આ જ રીત અપનાવાતી. પણ જ્યારે જ્યારે પતિથિની ક્ષય કે વૃધિ આવે તા ફ્રાઈ સમજી ન શકે ને તેની આરાધનાથી વંચિત ન રહે માટે, સુગમતા માટે જ રીત અપનાવાતી તેને જ ઘણાએ પકડી લીધી, જાણવા છતાં પણ અને પેાતાના મતની પુષ્ટિ માટે તેવા પંચાંગને આધાર બનાવ્યા અને જોરશેારથી પ્રચાર કર્યા કે પવĆતિથિઓની ક્ષય–વૃધ્ધિ થાય જ નહિ. તેમાં પણ ભાદરવા સુદિ પાંચમની ક્ષય-વૃધ્ધિ આવે ત્યારે ઔદાયિક ચાથ સ'વત્સરી સચવાય તે રીતના સૌ મહાપર્વની આરાધના કરતા, ઘણા સુદ–છઠ્ઠની ક્ષય વૃધ્ધિ કરીને પણ ઔયિક ચાથ તે સાચી જ આરા તા. Page #776 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૦ : * શ્રી જૈન શાસન (અઠવાડિક) પૂનમ-અમાસની ક્ષય-વૃદ્ધિએ તેરશની હાય-વૃદ્ધિ કરી ચૌદશની આરાધના કરનાર વગ હતું. તેને દાખલ લઈ ભાદરવા સુદ પાંચમની ય–વૃધિએ ભાદરવા સુદ ત્રીજની શાય–વૃદિધ કરી સંવત્સરીની આરાધના કરવી તેવી માન્યતાવાળે વર્ગ પેદા થયે હતે. તેને પુષ્ટિ આપનાર વર્ગ પણ મટે હતો. તેથી તિથિ અને શાસનમાં બે પક્ષ પડી ગયા હતા એક શાસ્ત્ર-પરંપરા મુજબ દાવિક તિથિ આરાધનાર વર્ગ હતું અને એક પિતાની માન્યતાથી પર્વતિથિની હાય-વૃદ્ધિ તે થાય જ નહિ તેવી માન્યતાવાળા હતા. ' આવા બધા પ્રશ્નને શાસન ઘણું ડહોળાતું હતું. આ બધા પ્રશ્નને શાસ્ત્રીય ઉકેલ આવી જાય, સૌ વિશદ ચર્ચા-વિચારણા ખુલ્લા દિલે કરે, શાસનમાં પાછી પુનઃ શાંતિ સ્થપાય, કલેશ-સંઘર્ષો, નાશ પામે તેવા જ હેતુથી અમદાવાદમાં નગરશેઠ આદિ અગ્રગય સુશ્રાવકની દરમ્યાનગિરિથી સકલ શ્રી શ્રમણ સંઘનું એક સંમેલન ૧૯૯૦ માં ભરાયું. તેમાં દેવદ્રવ્યાદિની સુવ્યવસ્થામાં તે સહમતિ સધાઈ. તે અંગેના ઠરાવો પણ દરેક સમુદાયના અગ્રગણ્ય નાયકની સહીથી પસાર કરાયા, આજે પણ જે તેને જ અનસરવામાં આવે તે દેવ દ્રવ્ય-ગુરુ દ્રવ્ય અંગે જે મન-કરિપત સુધારા છેલ્લા વર્ષોમાં કરાયા અને સંઘની ચાલી આવતી સુવિહિત પ્રણાલિકાને ભંગ કરાવે તેના પાપથી આપોઆપ મુકિત થઈ જાય, અતુ. | ગમે તે કારણે તે સંમેલનને ધારી સફળતા મળી શકી નહિ. તિથિને પ્રશ્ન પણ ચર્ચા-વિચારણા માટે મૂકાયે તે સામેથી એટલું જ કહેવાયું કે આ તે સઘળા છે સંમેલન છે અને તિથિપ્રશ્ન તે એકલા તપાગચ્છને છે માટે ચર્ચા-વિચારણા ન થાય. તપાગચ્છના બધા પ્રમુખ આચાર્યો ભેગા થયા છે તે એકલા જુદા બેસીને તે પ્રશ્નને શાત્રાધારે વિચાર કરીએ, તે વાત પણ ન સ્વીકારી અને તિથિને પ્રશ્ન ઊભે જ રાખે. આપણા પક્ષ તરફથી રજુઆત કરવાનું સૌભાગ્ય પૂજ્યશ્રી અને પ્રાપ્ત થયેલું. સર્વે વડિલોને કે વિશ્વાસ મેળવ્યું હતું તે આના પરથી સારી રીતના સમજી શકાય છે. પૂજ્યશ્રીજીની સ્પષ્ટ–અસરકારક પ્રતિપાદન શકિતને નિહાળી સૌ દંગ થતા અને કમિટિમાં પણ પૂજયશ્રીજીને રથાન આપ્યું હતું. વાંદળમાં ઢંકાયેલે સૂય કયારે પણ છૂપ રહે ખરો ? તે પછી એકવાર પૂ. શ્રી બાપજી મહારાજાને વિદ્યાશાળામાં, પૂ. આ. શ્રી દાનસૂરી શ્વરજી મહારાજાદિ વંદનાથે ગયા. ત્યારે તે મહાપુરુષે કહ્યું કે-“હે દાનસૂરિ ! અ. ખોટું કયાં સુધી કરવું છે? (ભાદરવા સુદિ પાંચમની હાય-વૃધિએ છઠ્ઠની ય-વૃદ્ધિ કરી, Page #777 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ર એક ૪૬ : તા. ૨૦-૭-૩ : ૧૩૮૧ ઔદયિક એથ સાચવતા હતા. હું તે ૧૫ર થી ભાદરવા સુદ પાંચમના હા. એથ અને પાંચમ લેગા તથા પાંચમની વૃદ્ધિને યથાવત્ માન્ય રાખીને તે જ પ્રમાણે કરતે આવ્યો છું.” * * ત્યારે પૂ. આ. શ્રી. વિ. દાનસૂરીજી મહારાજાએ કહ્યું કે-“હવે આપના પ્રમાણે જ કરીશું.” પૂ. આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાએ વહસ્તે સં. ૧૯૯૧ માં રાધનપુરમાં ચે. સુ. ૧૪ ના પૂ. ઉપા. શ્રી પ્રેમવિજયજી ગણિવર્યને આચાર્યપદ ઉપર તથા પૂ. પંન્યાસ પ્રવર શ્રી રામવિજયજી ગણિવર્ય, ઉપાધ્યાય પદ ઉપર આરૂઢ ક. ચાતુર્માસ પણ રાધનપુરમાં કર્યું. ભાવિના સંકેતને જાણે પામી ન ગયા હોય તેમ પૂ. આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાએ, પૂજ્યપાદશીને તિથિ વિષયક બધી સમજણ આપી અને કહ્યું કે આજ સુધી આપણે પણ બહુ કરતા હતા તે બધા સમજીને સાચા માગે આ માટે સંમેલન પણ ભરાઈ ગયું. પણ તિથિ અંગે કોઈ વિચારવા જ તૈયાર નથી તેથી હવે આપણે મૂળ માર્ગે પાછા આવી જવાનું છે. તું તારા ગુરુ મહારાજને સમજાવજે. તારામાં જ તે શકિત, સામર્થ્ય અને તાકાત છે.” તે ચાતુર્માસ બાદ, સં. ૧૯૯૨ ના મહા સુદિ–બીજના દિવસે, પાટડી મુકામે ૧. આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજ સમાધિપૂર્વક વર્ગવાસી થયા. - ૧૯ નું થાતુર્માસ મુંબઈ-લાલબાગ નકકી થયું. પમગીતા, જાતિ માત, સ્વગય સૂરિદેવે ફરમાવેલ, વૈ. સુ. ૬ ના શુભ દિવસે, માધવબાગના મંડપમાં, પિસ્તાલીશ દિવસના ભવ્યાતિભવ્ય મહોત્સવ પૂર્વક, પિતાના તારક ગુરૂદેવેશ પૂ. આ. શ્રી વિ. મસૂરીશ્વરજી મહારાજાએ, પિતાના વરદહસ્તે હજારોની માનવમેની વરે, પુજયપાદ શ્રીજીને શ્રી જૈન શાસનના “રાજા” ના સ્થાનાભૂત, પંચપરમેષ્ઠી પદના તૃતીયસ્થાન શ્રી આચાર્યપદ ઉપર આરૂઢ કર્યા. ત્યારથી તેઓશ્રી, જૈન-જૈનેતર જગતમાં મુનિશ્રી રામવિજયજી' ના નામે લોકલાડીલા હતા તે સાથે પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના નામે વિશ્વવિખ્યાત થયા. તે જ ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ, પરમગુરવેશ કવીય સૂરિટેવે જે વાત તિથિના મૂળમાર્ગે આવવાની કરી હતી, તે બધી વાત પિતાના તારક ગુરૂદેવેશ શ્રીજી સાથે થઈ તેઓશ્રીજી પણ તે વાતમાં સંમત થયા હતા કે હવે તે આપણે મૂળમાર્ગે આવી જ જવું જોઈએ. અને તતકાલીન બધા જ વડિલે પૂ. શ્રી બાપજી મહારાજ, પૂ. આ. શ્રી વિ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજદિ સાથે પત્રાદિ દ્વારા વિચાર-વિનમય કરી, મૂળમાર્ગે આવી ગયા. Page #778 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮૨, । શ્રી જૈન શાસન (અઠવાžિક) તે ચાતુર્માસ બાદ પૂજયશ્રીજી મહાશષ્ટ્રમાં વીચર્યાં, અનુપમ શાસન પ્રભાવના કરી તેમાં શ્રી કુહ્યેાગિરિને છરી' પાલક યાત્રા તથા કોલ્હાપુરમાં આ જનશલાકા-પ્રતિષ્ઠાને જાણકારે આજે પણ યાદ કરે છે. સકલ શ્રી સઘમાં ચાલતા ‘તિથિપ્રશ્ન'નું સુખદ સમાધાન થઈ જાય અને શ્રી સધમાં શાંતિ-અ કયતા સદ્દભાવનું વાતાવરણ સા ય તે જ એક શુભ હેતુથી; પૂજ્યશ્રીજી ત્યા શ્રી સાગરજી મહારાજાની વચ્ચે, સુ. શ્રી કસ્તૂરભાઇ લાલભાઇની દરમ્યાનગિરિથી, પુનાના પ્રસિધ્ધ તજજ્ઞ શ્રી પી. એલ. વૈદ્યની મધ્યસ્થી કરાઈ અને તેમના ચૂકાઢો બન્ને પક્ષાએ માન્ય રાખવાનુ, બંને ર ધરેની સહી સાથે કબૂલ કરાવ્યું. - સ. ૧૯૯૯ માં પાલીતામાં બન્નેની લેખિત તથા મૌખિક જીબાની પચ લીધી. અનૈના શાસ્ત્ર પાઠાદિના સાંગપોંગ અભ્યાસ કરી, પચે પૂજ્યપાદશ્રીજીની તરફેણમાં ચૂકાદો આપ્યા. પણ ગમે તે કારણેાસર સામાપક્ષે તે ચૂકાદો માન્ય ન રાખ્યું, પચ ઉપર પણ ફૂટી ગયાનો આક્ષેપ કર્યો. ખુદ શ્રી કસ્તૂરભાઇએ પણ પંચની નિષ્પક્ષતા અએ પેાતાનું નિવેદન જાહેર કર્યુ. (૧૩) આ બર લેાકમાં પૂજાય છે પર`તુ લેાકેાત્તર શાસનમાં નહિ. આબરથી મોટાં મોટાં ટાળા પણ ભેગા કરવામાં આવે તે પણ તે અવસરે કામ આવતાં નથી, સ. ૨૦૦૬ માં પૂજ્યપાદશ્રીએ પેાતાના પરમ તારક ગુરૂદેવેશશ્રીજીની નિશ્રામાં પાલીતાણામાં ચામાસુ` કર્યું. તે પ્રસ ંગે સેાનગઢથી કાનજી સ્વામી પણ આવેલા અને પેાતાના કાર્યક્રમ જાહેર કરતી પત્રિકા પણ બહાર પાડેલ. તેમાં શાસનની માન્યતાથી વિરુધ્ધ એવી પણ વાત હતી તેથી પૂજયશ્રીજીએ તે અ ંગેના ખુલાસાઓ માટે એક પત્ર લખીને મેમ્બ્રેલ અને જાહેરમાં ચર્ચા કરવાનું આહવાન પણ આપેલ. તે પત્ર માત્રથી તેઓ રાતે રાત પાલિતાણા છેાડી, સેાનગઢ ચાલ્યા ગયા. તે પછી પશુ પૂજયશ્રીજીએ ખીજો એક પત્ર રજીસ્ટર વીથ એ. ડી. થી મોકલેલ તેમાં એવા ભાવનું જણાવેલ કે– ચર્ચા-વિચારણા કરવા માટે આ પાલિતાણા ક્ષેત્ર અનુકૂળ ન હોય અને સાનગઢ અનુકૂળ હોય તે હુ ત્યાં આવુ પુરતુ તે પત્ર એવા શેરા સાથે પાછા આવ્યા કે માલિક લેવાની ના પાડે છે! જયાં મૂળમાં જ ખામી હાય ત્યાં શાસ્ત્રની વાત ગ્રાહ્ય પણ શી રીતે બને ? આ પણ એક અપૂર્વ વિજય કહેવાય ને ? ૨૦૦૭ માં અમદાવાદ જ્ઞાનમંદિરે પૂજ્યશ્રીજીએ ચામાસું કર્યુ અને દરે રવિવારે પ્રેમાભાઇ હાલમાં ‘રામાયણમાં સંસ્કૃતિના આદ” ઉપર જે મનનીય પ્રવચના કર્યાં તે આજે પ જૈન-જૈનેતામાં તેટલા જ ગ્રાહ્ય છે. જે એક અપૂર્વ લેાકચાહના કહેવાય ને! Page #779 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ અંક ૪૬ : તા. ૨૦-૭-૯૩ I ! ૧૩૮૩ . તે પછી પૂજ્યપાદશીજીએ પૂવ દેશમાં વિહાર કર્યો અને અનુપમ શાસન પ્રભાત વના કરી, દિલહીં ચાતુર્માસ દરમ્યાન તત્કાલીન વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ તથા રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રપ્રસાદ સાથે પણ મુલાકાતે જાઈ ધાર્મિક તથા રાજકીય પ્રવાહના પૂજ્યશ્રીજીના માર્ગસ્થ વિચારથી બંને નેતાએ અભાવ પ્રવિત બન્યા હતા અને નિયત સમય કરતાં પણ વધુ સમયની મુલાકાત થઈ હતી. " - ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનના સુસાધુ રાજકારણથી અલિપ્ત જ હોય છે, રાજકારણ અને ધર્મની ભેળસેળ પણ ન થઈ જાય તેની એટલી જ કાળજી રાખે છે. અવસર આવે રાજકારણની ખરાબીનું પણ વર્ણન કર્યા વિના રહેતા નથી. તે જ અરસામાં ભારતમાં ચૂંટણી આવી. મતદાન ન કરવું તે ગુને ગણાય તેમ કાયદે ભલે કહેતે હોય પણ ભગવાનનું શાસન કે શાસનને યથાર્થ સમજેલા આત્મા તે મતદાન કરવું તેને પાપ જ સમજાવે! પૂજ્યશ્રીએ પણ વર્તમાન રાજકારણની ખરાબી આદિ ઉપર જે વેધક પ્રવચને કરેલા તે તે સાંભળનારાજ જાણે!, તે વખતે પૂજ્યશ્રીજીને આજીવન ઉપાસક, સંપૂર્ણ સમર્પક, જેના પ્રવચનના તંત્રી શ્રી શ્રીકાંતભાઇ (શ્રી ચીમનલાલ નાથાલાલ શ્રીકાન્તએ) તે જ વખતે એક વાર વિનમ્રભાવે કહેલું કે- “આપશ્રી ચૂંટણી અંગે આટલું પ્રતિપાદન કરે છે તે રાજકીય મુશ્કેલી ન ન આવે જરાપણ વાંધો નહિ આવે- ચિંતા ન કર તે પૂજયશ્રીજીને જવાબુ સાંભળી તેમણે તે સંતોષ થયે અને કયારે પછી એવું નથી કહ્યું કે- “આમ બોલવું અને આમ ન બોલવું.' ! . . . . - + આસન્નપકારી વર્તમાન શાસનાધિપતિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માની અંતિમ દેશનાભૂમિ ઉપર, એતિહાસિક માહિતિ આદિના આધારે, સમવસરણ મંદિરનું નિર્માણ પણ પૂજયશ્રીજીના ઉપદેશથી થયું અને તેમાં શ્રી મહાવીર સ્વામી પરમાત્માદિ પરમતારક શ્રી જિનબિંબની પ્રતિષ્ઠા પણ કરાઈ ' તે. પછી પૂજયશ્રી ૨૦૧૪ ના સંમેલન માટે અમદાવાદ પધાર્યા. પણ ભવિત વ્યવશ તે શ્રમણ સંમેલન પણ સફળ ન બની શકયું. - પણ તે સાલમાં સકલ શ્રી સંઘ “જન્મભૂમિ પંચાંગને એકીમતે સ્વીકાર કર્યો. ચડશુગંડું પંચાંગ કરતાં તેનું ગણિત વધુ સૂમ હતું માટે. * વિ. ગચ્છાધિપતિશ્રી પ્રેમસરીશ્વરજી મહારાજાને, તિથિ અને સામા પક્ષના અગ્રણી આચાર્ય ભગવંતે સાથેની ચર્ચા વિચારણા દરમ્યાન એવી આશા બંધાયેલી કે પૂનમ અમાસની ક્ષયવૃધિએ તેરસની ક્ષયવૃદિધ સ્વીકારાય તે સામે પક્ષ ભા. સુ. ૫ ની ક્ષયધિએ દયિકી ચોથે સંવત્સરી કરવા તૈયાર થાય' આ આશાથી પ્રેરાઈને તેઓ Page #780 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાઠિક) શીએ વિ. સં. ૨૦૨૦ માં આ૫વાદિક પટ્ટક કરાવેલ. પરંતુ સામા પક્ષના ચાલુ રહેલા વિરોધથી તેઓશ્રીની તે આશા નિષ્ફળ ગયેલી. તેઓશ્રીએ પિતાની છેહલી અવસ્થામાં ૫. ચરિત્રનાયકીને આ વાત કરેલી તેથી જ ચરિત્રનાયકશ્રીએ પિતાની છેલી અવસ્થાએ એ આપવાદિક પટ્ટકને ર૪ કરી શુદધી આરાધના કરવા કરાવવાને માર્ગ અખંડ સખ્યો હતે. સં. ૨૦૨૪માં પૂજયશ્રી છે અને તેઓશ્રીજીના પરમતારક ગુરૂદેવેશ શ્રીજીનું પ્રભાતમાં જે અદ્દભૂત મિલન થયું તે પ્રસંગની ભવ્યતા હજી પણ જાણકારોની નજર સમશથી ખસતી નથી. અને તે જ વર્ષે પૂજયશ્રીજીના શ્રીમુખેથી નિયામણા કરતાં કરતાં પ. પૂ. સિધ્ધાંતમહેદધિ પૂ. આ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ સમાધિપૂર્વક વે વ. ૧૧ ના કાલધર્મ પામ્યા. » ભગવાન શ્રી જિનેશ્વરદેવેનું પરમતારક શાસન પૂજયપાલશ્રીજીના રોમે રોમમાં એનું પરિણામ પામ્યું હતું કે ગમે તેવા પ્રલોભને માં શાસનથી–શારાથી તસભર ઘસવા તેઓશ્રીજી તેયાર ન હતા. “શાસન છે માટે હું છું ” તે જ તેઓશ્રીને જીવનમંત્ર હતે. શાસન ન મળ્યું હોત તે ક્યાં હેત ! તેથી જ શાસન ઉપર આવેલા બાઘા-અટ્યુતર આક્રમને સંપૂર્ણ શકિતથી પ્રતિકાર કરી, આ પાંચમા આરામાં પણ જગતભરમાં ભગવાનના શાસનને જય જયકાર કરાવ્યો. પૂજ્યપાદ શ્રીજીની પરમત.રક નિશ્રામાં, પ્રતિષ્ઠા-અંજન શલાકા-દીક્ષા-ઉપધાન આદિ જે શાસન પ્રભાવનાનાં અનુપમ કાર્યો એક એકથી ચઢે તેવા થયા જેનું તે વર્ણન થઈ શકે તેમ નથી. જેને નજરે જોયા તે જ અનુભવી શકે. આ બધાનું કારણ વિચારીએ તે લાગે કે ગજબની નિyહતા, અનેક સિદ્ધિએ ચરણે આળેટે છતાં પણ જે નિરીહિતા, તેથી તે વિરોધીઓના પણ માથા ડેલી ઉઠતાં. જમાનાવાદની હવામાં તણાઈ, પવન પ્રમાણે પીઠ ફેરવનાર, ગુર્વાદિ વડિલેની આજ્ઞા ઉપર પગ મૂકનારા ઘરના પણ પાકયા તે સડેલું અંગ નિરૂપાયે કાપવું પડે તે કાપી નખાય તેમ ઘરના સાથે પણ સંબંધ કાપી અનુપમ સિદ્ધાંત રક્ષાની ભેટ આપનારા પણ આ જ મહાપુરૂષ હતા. - જીવનની જૈફ વયે પણ શાસનના મૂળ ઉપર કુઠારાઘાત કરનારા ઠરાવને પણ મકકમપણે પ્રતિકારી કરી, સન્માર્ગનું રક્ષણ કરનારા પણ આ જ પુણ્યપુરૂષ હતા. શ્રી જેનશાસનમાં અહપતિ, બહુમતિ કે સર્વાનુમતિને સ્થાન જ નથી પણ શામતિ જ સવવ છે તેનું અજોડ ઉદાહરણ પણ આ પુણ્યપુરૂષને જ ફાળે આવે તેવું છે. ઢળતી જીવન સંધ્યાના કેટલાક સમય પૂર્વે સં. ૨૦૨૦ માં જે આ૫વાદિક પટ્ટકને સ્વીકાર કરે તેને હેતુ તદન નિરૂપણી હેવાથી તેને રદ કરી. અમારા મુલક તિથિની Page #781 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–' : અંક-૪૬ : તા. ૨૦-૭-૯૩ : આરાધનાને સાચો માર્ગ ખુલે કર્યો અને સાચી આરાધના સ્વયં કરી ગયા- તે તેઓ શ્રીજીના જીવનનું એક અનુપમ સિદ્ધાંત રક્ષાનું કામ હતું જેને સિદ્ધાંત પ્રેમીઓ ક્યારે પણ લશે નહિ. સુખ છોડવા જેવું છે, દુઃખ મજેથી વેઠવા જેવું છે” “અનુકુળતામાં ઉદાસીનતા તળવવી અને પ્રતિકુળતામાં પ્રસન્નતા રાખવી '- આ વાતનું જીવનભર જે પ્રતિપાદન કલું તેને પોતાના જીવનમાં આવેલી દરેકે દરેક માંદગીમાં યથાર્થ આચરણ કરી બતાવ્યું. પ્રાણાઃ વેદનામાં પણ એક માત્ર મુકિતનું જ પ્રણિધાન રાખી અનેકને ધર્માભિમુ બનાવ્યા. ૨૦૪૭ આષાઢ વદિ ચતુર્દશીના દિવસે, સવારના ૧૦-૦૦ ક. શ્રી અરિહંત. અહિત નામે ચારણપૂર્વક અપૂર્વ સમાવિ સાથે આ નશ્વર દેહનો ત્યાગ કરી, સ્વર્ગની વાટે ૨ ચરી ગયા. તેઓશ્રીજીના અંતિમ સંસ્કારને પ્રસંગ પણ આ યુગની એક વિરલ ઘટના બની. શ્રી તીર્થંકર પરમાત્માદિ મહાપુરૂષોના શરીર સંસ્કારના વર્ણને શાસ્ત્રોમાં વાંચવા કે સાંધળવા મલે છે પણ આ તે જીવનમાં સાક્ષાત જોવા મલ્યા. જીવનભર જે અનુપમ સાધના -આરાધના-પ્રભાવના અને રક્ષા કરી છે તે આ કાળમાં જોવા મળવી મુશ્કેલ છે. આવા યુગપ્રધાન સમ પરમ ગુરૂદેવેશના ગુણગાન ગાવા એ તે શકિત બહારનું કામ દે છતાં પણ “સુપુરિસકહા વિ જા પાવતિમિરહણિકક સરપહા? આ મહાપુ: ની આર્ષવાણીનું સ્મરણ કરીને, ગુરૂભકિતથી પ્રેરાઈને આલેખન કર્યું છે. આ પુણ્યપુરૂષે જે સમાગ બતાવે તેમાં જ સ્થિર બનીએ, તેમના પગલે પગલે ચાલીએ તેમાં જ સૌનું સાચું શ્રેય છે. સૌ વાચકે ભગવાનના માર્ગના સાચા આરાધક બની બા પુણ્યપુરૂષની “સૌ વહેલામાં વહેલા પરમપદને પામે ” તે ભાવનાને સાર્થક કરે તે જ હાદિક મંગલ કામના છે. : અગત્યને ખુલાસો : જૈન શાસનના તા. ૧૫--૭ વર્ષ–૨ ના અંક ૪૩ ના વિચાર વસંત” માં પ્રગટ થયેલ લેખ તા. ૧૧-૧ર-'૯૧ નો લખાયેલ છે. અને તેમાં નીચેનું લખાણ શરતચૂકથી છપાઈ ગયું છે. તે એ લેખમાં બીજા મેટરમાંથી આવી ગયું છે. - પાલીતાણું ચોમાસુ રહેનારને તે અનુભવ છે કે રોજ કેટલા જ ને ( ઉપર ચઢે છે? આ પુનમના અને બેસતું વર્ષે હજારો ચઢે છે.” આ લખાણું ઉપરોકત લેખ સાથે સંબંધિત નથી. Page #782 -------------------------------------------------------------------------- ________________ *000000000 0 શ્રી જૈન શાસન (અઠવાડિક) copperc .. 0 0 . . 0 . Reg. N.o G-SEN-84 00:0 O repo 0 FUL SATIS સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરમહાર કોઇ આપણું અસલમાં ભૂંડુ' કરતુ' નથી. આપણે જ આપણુ' ભૂંડુ કરીને છીએ. ઉપશમ શ્રેણી તે માહ સાથે ખાંધ છેડ છે. માહને દખાવવાથી કામ ન થાય. તેને દુ તે મારીને કાઢવા પડે. ખરાબ સાથે બાંધછાડ કરાય જ નહિ. ૦ ક્રોધની નિ માન છે. માની બહુ ક્રોધી હોય. કાઇ સામે ન જમે તે ય 0 બળતરા થાય. સાધુ માન પાન પ્રતિષ્ઠાદિમાં પડે, દુનિયાની વાહ વાહ માટે કામ કરે, પૈસા માટે તમારી દાઢીમાં હાથ ઘાલે તે તેને ય ધર્મ જાય. સૌંસારનું સુખ અને સુખના સાધન ધન પર જેને દ્વેષ જાગે અને વૈરાગ્ય પામ્યા હોય તેવાને પાપી કહે તે પાપી; તે વિનાનાને પુણ્યવાન પુણ્યવાન કર્યું વખાણે તે પાપી ! 000000000&000 જેને સ્વાભાવિક કે ઉપદેશથી આ દુનિયાનું સુખ ભૂંડું ન લાગે, તે સુખ ભૂંડું. ય ન લાગે તેનુ ય દુ:ખ ન થાય, તે સુખ માટે પાપ કરતાં હું ખાટું કરૂ છું તેમ પણ ન થાય તેને ભારેકમી જ કહેવા પડે ! કરતાં, પ્રપં-માયાદિ રાજ ભગવાનની વાણી સાંભળવા છતાં અસર ન થાય તે સમજવું કે મેહની મૂઢતા ભારે છે, મિથ્યાત્ત્વ ગાઢ છે. 傀 ધર્માનુ ફળ પરાક્ષ નથી પણ પ્રત્યક્ષ જ છે. ધર્મ આત્મામાં આવી જાય તા સુખ તેને દુઃખરૂપ લાગે છે અને દુ:ખ તેને દુઃખ નથી લાગતું. 0 સુખ અને સુખની સામગ્રીના રાગી અને તેને માટે ઘાર પાપ કરનારાને દુઃખ ન .. ૐને આવે ? 0 પુણ્યના પ્રતાપે જ મેાક્ષની પ્રતીતિ થાય નહિ. પુણ્યની સાથે સુ'દર ક્ષયાપશમ ભાવ ( હાય તા જ મેાક્ષની પ્રતીતિ થાય. 80000000000:0:00000:00000÷ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/॰ શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ” ાન : ૨૪૫૪૬ Page #783 -------------------------------------------------------------------------- ________________ : દિવ્ય આ શીવદ : : શુભ નિશ્રા : ( ) ) છે છે. नमो चउविसाए तित्थयराणं उसमाई महावीर पज्जवसाणाणं ૨ક્ષા તેથી પ્રચારનું પત્ર સન અને સિદ્ધાન્ત ૨હ્યા GITA અઠવાડિક સવિ જીવ કરૂં શાસન રસી. પ. પૂ. ગચ્છાધિપતિ આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સુ. મ. પૂ. આ. શ્રી વિજય જીનેન્દ્ર સૂ. મ. : માર્ગદર્શક : પાલડી (થાનાવાલી) થી મોટી ગોલવાડ પંચતીર્થી સહ રાણકપુર તીર્થ છરીપાલીત પ.પૂ.આ. શ્રી વિજય ક્રિતમૃગાંક સૂ.મ. પૂ. મુ. શ્રી મુક્તિધન વિ. મ. : પ્રેરક : પદયાત્રા સંઘ વિશેષાંક નિશ્રાદાતા : પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ઉપદેશક : પૂ. મુનિરાશ્રી પુન્યધન વિજયજી મ. પ્રયોજકઃ શ્રીમતિ મણિબેન મૂલચંદના શ્રેયાર્થે સંધવી શાહ મૂલચંદજી હીરાચંદજી પરિવાર | અંક વર્ષ - ૫ in ૪૭-૪૮ શ્રી જૈન શાસન કાર્યાલય શ્રુતજ્ઞાન ભવન, ૪૫ - દિગ્વિજય પ્લોટ, જામનગર (સૌરાષ્ટ્ર) India, Pin - ૩૬૧ ૦૦૫. પૂ. પાદ શ્રી ભ નંદ વિ. મ. પૂ. મુનીશ્રી પૂણ્યધન વિ. મ.. Page #784 -------------------------------------------------------------------------- ________________ છે : સંઘ પ્રયાણ ઉંટગાડી, પૂ. ગુરુદેવદિશ્રી સંઘ બાળોતરા મંડળ -નૃત્ય & છ ક ક સાંબેલા છે જ નહિ જ વીક જ બાળોતરા મંડળ – રાસ ક િશ સંઘમાં રથ / વ િ િ વ િ છે જ & & & તીર કરિ વીર વીર દિ88 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 હિંદ 8 8 8 @ @ @ @ @ 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 85 Page #785 -------------------------------------------------------------------------- ________________ હાલાદદેશધ્ધારક ય્.આશ્રી વિજયકૃતીક્ષનજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને ચિત્ ર તા પ્રચાર ન wwww 1801 ન કહાની અઠવાડિક મારા વિરાા ય, શિવાય ન માય થ વર્ષ ૫ wwww · તંત્રીઃપ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ્ન (રાજ) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (43411) પાનાચંદ પદમશી ગુઢક (થાનગઢ) · 1 ૨૦૪૯ શ્રાવણ સુદ-૯ મંગળવાર તા. ૨૭-૭-૯૩ [અ‘૩-૪૭-૪૮ : એક મનનીય પ્રવચન : તીથ યાત્રાઃ ઉદ્દેશ અને સંદેશ —પૂજ્યપાદ આચાર્ય ભગવન્ત શ્રીમદ્વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી સંઘમાં સ્થાન કાનુ` ? અન ત ઉપકારી શ્રી અરિહ‘ત પ૨માત્માએએ વિવેકી અને શકિતસ`પન્ન શ્રાવકા માટે ફરમાવેલા વર્ષમાં એછામાં એા એક વખત તે અવશ્ય કરવા યેાગ્ય અગીયાર કત વ્યામાં ‘ તીથ યાત્રા ' નામનુ એક કર્તવ્ય પણ બતાવ્યુ છે. સ'સારમાં રહેલા શ્રી અરિહંત પરમાત્માના ભકતને સસાર કદી ગમે નહિ, મેાક્ષ સિવાય અ.જી ઇચ્છા તેને હોય નહિ અને પેાતાના પલેાક બગડે નહિ, તેની તેને સતત ચિ'તા હોય. પરલેાકમાં સદ્ગતિ તે ઇચ્છતા હોય. તે મેાજમાદ માટે નહિ પણ માક્ષ પ્રાપ્તિ માટે, મેાક્ષસાધક ધર્માંની આરાધના ત્યાં સારી રીતે થઈ શકે તે માટે અનંતન્નાનીએની આ વાત જેના હૈયામાં બેસે તેણે જ ભગવાનને સાચી રીતે ઓળખ્યા કહેવાય અને એવા જ જીવતું વાસ્તવિકપણે શ્રી સંધમાં સ્થાન છે એમ કહેવાય. તીથયાત્રાના પ્રભાવ : તીથ યાત્રાના પ્રભાવનું વર્ણન કરતાં શાસનના પરમાને પામેલા એક મહાપુરૂષ ફરમાવે છે કે- તીથ યાત્રાએ જતા ભાગ્યશાળીએ માર્ગોમાં યાત્રિકાના ચાલવાથી ઊડતી રજ-ધૂળ દ્વારા પાતે કરજથી રહિત બને છે, તી યાત્રા માટે વિધિપૂર્વક ભ્રમણ કરતા જીવા પા ભવમાં ભમતા નથી, અને તી યાત્રા માટે સભ્યના વ્યય કરનારા આત્માએ Page #786 -------------------------------------------------------------------------- ________________ = ૧૩૯૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક છે સંસારમાં રહે ત્યાં સુધી સદગતિમાં સુંદર સંપદાને પામે છે અને તેના દ્વાએ શ્રી અરિહંત પરમાત્માની ઉચ્ચ કોટિની ભકિત કરીને પોતે પણ પૂજયકોટિમ સ્થાન ! છે મેળવે છે, જયણ અને વિધિઃ તમે બધા સ્તવનમાં વારંવાર ગાઓ છે કે ચાલો, ચાલે, વિમલગિરિ જઈએ રે, ભવજલ તરવાને..” પણ પછી એ સ્તવ8 નના કર્તાએ શું કહ્યું ! તે વાત યાદ રાખતા નથી. પછી કર્તા કહે છે કે “તમે જયણાએ ધર પાય રે, પાર ઉતરવાને.” સંસારમાં ભટકવું ન હોય, સંસારથી પાર ઉતરવું હોય તો શું કરવું જોઈએ છે તેની અહી ચાવી બતાવે છે. કહ્યું કે- સંસારથી પાર ઉતરવા માટે તમે જય પૂર્વ પગલા મૂકજો. શ્રી ગિરિરાજ ઉપર ચઢતાં કે ઉતરતાં જયણાનું બરાબર પાલન કરવું ? જોઈએ. પરમાત્માની પૂજા સેવામાં પણ જયણ બરાબર સાચવવાની છે. સમજછતાં ! છે જયણાની ઉપેક્ષા કરનાર, વિધિ પ્રત્યે બેદરકાર રહી અવિધિને આચરનારો અને હવામાં છે છે તે અંગે લેશ પણ દુઃખને ધારણ નહિ કરનારો આ મા, પરમાત્માની પૂજા-ભકિત આદિ છે કરીને પણ નુકશાન વહેચનાર બને છે. શાસ્ત્રકારોએ વિધિ બહુમાનને જે મહત્તવ આપ્યું R છે તે આજે ભૂલાતું જાય છે. વિધિના જાણકારને પણ આજે તે વિધિને ખપ ન હોય ? છે તેવું દેખાય છે. યાત્રાએ જનારો આજનો મોટો ભાગ અંધારામાં ઉપર ચઢે છે અને છે તેમાંના કેટલાક તે નવકારશીને સમય થાય તે પહેલા જ નીચે આવી જવાનું લક્ષ્ય છે ખે છે, તે આ તેમની યાત્રાના વખાણ કેવી રીતે થાય ? આવા તારક પવિત્ર ગિરિરાજ ઉપર ચઢતાં જીવદયાનું પાલન બરાબર કરવું છે 6 જઈએ. આપણી પ્રત્યેક કરણીમાં જીવરક્ષા પ્રધાન પણે જાળવવાની છે. શ અમને પણ ફરમાવ્યું છે કે- વિહારમાં ચાલતાં ચાલતાં વાત ન કરવી એટલું જ નહિ પણ વાધ્યાય પણ ન કરે પરંતુ જીવરક્ષાનું જ એક લક્ષ્ય રાખવું; કારણ કે એક સમયમાં બે 4 ઉપગ રહી શકે નહિ. આજે આ વિધિ ભૂલાતી જાય છે તેના કારણે ધર્મ જોઈએ ! તે ફળ નથી. જૈનકુળમાં જન્મેલા અને યાત્રાર્થે આવેલા આત્માઓ પણ રાત્રે ખાય, અભય ખાય, અપેય પીવે, શ્રી જિનેશ્વરદેવનાં કરે ત્યા ન કરે, પ્રતિક્રમણાદિ અવશ્યકરણીય અનુષ્ઠાને ન કરે અને ન કરવા છતાં તેનું દુ:ખ પણ ન ધરે, આવું બધું છે. બને ખરું ? Page #787 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ–૨ : અંક ૪૭-૪૮ : તા. ૨૭–૭–૯૩ : : ૧૩૯૧ છે જેન કુળ ના સંસ્કાર : - - - - કહ્યું છે કે શ્રાવકના કુળમાં જન્મેલા આત્માઓ મોટા ભાગે સાધુ થવાની છે કે શ્રાવક બનવાની યોગ્યતા સાથે જગ્યા હોય છે. પણ આજે સ્થિતિ જુદી દેખાય છે. આજે મે ટા ભાગે તમારા ઘરમાં જન્મેલા આત્માઓ સાધુ થાય જ નહિ અને કદાચ કે ઈ સાધુ થવાની વાત કરે તે તમે તેને દબાવ્યા કે ધમકાવ્યા વિના રહે નહિ, આજના મોટા ભાગના જેનેની આ હાલત છે. હવે આવી મને વૃત્તિવાળા આત્માઓ જૈનકુળમાં જન્મેલા હોવા છતાં વાસ્તવિક રીતે જૈનકુળમાં જગ્યા નથી એમ જ કહેવું પડે ને? પણ તમને આ વાત બેસવી કઠિન છે. આજે જૈનકુળમાં પણ રાત્રે નહિ હું ખાનારા કે અભ્યક્ષ નહિ ખાનારા ઘરો શોધવા હોય તે કેટલા મળે? રે જ ભગવાનના દર્શન-પૂજનાદિ કરનારા મા બાપ પોતાના સંતાનને દુનિયાનું બધું ભણાવે છે, માત્ર છે ધર્મનું જે મોટા ભાગે કશું ભણાવતા નથી; કેમકે એમાંના ઘણાં એમ માને છે કે ? છે સંતાને ધર્મનું ભણાવવાથી સંસારમાં કાંઈ મેટે લાભ થઈ જવાનો નથી અને ધર્મનું ! છે ન ભણવાથી સંસારમાં કઈ ખામી આવી જવાની નથી. ૨. “ આમ થઇ જવાનું કારણ શું ? ' 3. કારણ એ કે જૈનકુળમાં જન્મવા છતાં જેન કુળના સંસ્કાર પામ્યા નથી, A શ્રી અરિહંત પરમાત્મા ઉપર સારો પ્રેમ જાગ્ય નથી. ભગવાનની પૂજાભકિત કરવા છતાં છે તે તારકના સાચા સ્વરૂપને પીછાન્યું નથી, તેથી જ આવી પરિસ્થિતિ સર્જાવા ? જ પામી છે. શ્રાવકના ઘરમાં સંસ્કાર કેવા મળે? શ્રાવકના માતાપિતા પોતાનાં બાળકને રાજ 8 છે કહે કે- “દીકરા ! તું આ કુળમાં આવ્યો છું તે તારી શકિત હોય તે સાધુ બનજે કે છે અને કદાચ સાધુ ન બને તે શ્રાવક ધર્મનું બરાબર પાલન કરજે કે જેથી સાધુ થવાની ! આ શકિત પેદા થાય અને સાધુ બનીને વહેલામાં વહેલી શ્રી સિદ્ધિગતિ પમાય ” મને યાદ છે છે છે કે અમારા કાળમાં વડિલે દ્વારા આવા સંસ્કાર અપાતા. અમે સવારે ઉઠી ખાવા ? આ માગીએ કે તરત ઘરના વડિલે પૂછે કે- “દેરાસર જઈ આવ્યો? ભગવાનના દર્શન કરી છે આ ?” ન કર્યા હોય તે કરવા જવું પડે. શંકા પડે કે અડધે જઇને પાછો આવે છે એવે છે તે સાથે કેઈને મેકલે. જરાય પિલ ન ચાલવા દે. દર્શન કર્યા વિના મોંમા 8 પાણીનું ટીપું પણ નાંખવા ન દેતા. સાધુ મહાત્મા ઘરે વહેરવા પધારે ત્યારે એ વડિલો છે 8 કહેતા કે “જે આપણે પણ આવા જ બનવાનું છે. ન બનાય તે શ્રાવકપણું બરાબર ! Page #788 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯૨ : શ્રી જૈન શાસન (અઠવાડીક) પદયાત્રા-સંધવિશેષાંક છે પાળવાનું છે અને એ માટે જ આ મહાત્માઓને વહોરાવવાનું છે.” શ્રાવકધર્મ પણ { એટલા માટે જ છે કે સાધુપણાની શકિત આવે. 8 દશ વર્ષમાં યુગ પલટાય : દરેક શ્રાવક શ્રાવિકાને એક નિયમ કરાવવાની મારી ભાવના ખરી કે- “તમારાં જ 8 સંતાન પાંચ પ્રતિક્રમણ, જીવવિચાર, નવત્તત્વ અર્થ સાથે ન ભણે ત્યાં સુધી, જે તે છે છોકરે હોય તે તેનું કમાયેલું ખાવું નહિ અને છોકરી હોય તે તેને પરણાવીને પારકે છે ઘેર મોકલવી નહિ. આ નિયમમાં તમને કાંઈ વાંધ આવે એમ છે? જો તમે બધા આ છે છે નિયમ લઈ તેનું બરાબર પાલન કરે તે આવતા દશ વર્ષમાં આ યુગ પલટાઈ છે જાય. તમારા ઘર ખરેખરા જેનઘર બની જાય. આજે તો તમે તમારા સંતાનને ડીગ્રી- 8 ધારી, વકીલ, બેરીસ્ટર કે ડોકટર બનાવે છે પણ ધર્મની કઈ વાત સમજાતા નથી. આ તીર્થની મર્યાદા અને મહિમા : ત્રણ ભુવનમાં શ્રી સિદ્ધિગિરિજી જેવું કંઈ તીર્થ નથી. અહીં કાંકરે કાંકરે અનંતા આત્માએ સિદ્ધિપદને પામ્યા છે તેથી શ્રી સિદ્ધાચલજીના પ્રસિધ્ધ ૧૦૮ નામમાં એક નામ “શ્રી સિદ્ધક્ષેત્ર પણ છે. આ શ્રી સિદધક્ષેત્રમાં આવનારની પણ મેક્ષે જવાની ઈચ્છા ન હોય ને સંસારમાં ! લહેર કરવાની જ ઈરછા હેય તો તેની યાત્રા કેવી કહેવાય ? આજે મોટો ભાગ મોજ- છે મજા માટે અને લહેર કરવા માટે યાત્રાએ આવતું હોય તેમ દેખાય છે. એ રીતે યાત્રાએ આ આવનારા અંધારે અંધારે ઝપાટાબંધ ઉપર ચઢે અને ઠેકડા મારતા નીરો ઉતરે છે. એમને કોણ સમજાવે કે- યાત્રા માટે તે ધીમે ધીમે જયણ પૂર્વક રાઢવું ઊતરવું જોઈએ! ત્યાં કાંઈ ખવાય પીવાય નહિ, લઘુનીતિ કે વડીનીતિ કરાય નહિ, નાક-કાનના છે મેલ કે થુંક લેષ્માદિ નંખાય નહિ, પાણી પણ ન ચાલે તે જ પીવાય, આ બધી મર્યાદાઓ છે. એ મર્યાદાઓ તુટવાના કારણે તીર્થનો મહિમા પણ ધીરે ધીરે ઘટવા છે લાગે છે. આપણાં મહાન પુણ્ય આપણને આવા તારક તીર્થને સુગ પ્રાપ્ત થયેલ છે. જ અમે સાધુ છીએ ને તમે શ્રાવક છે. આપણને બંનેને આવી સામગ્રી પ્રાપ્ત થયા પછી પણ સંસાર સાગર તરવાની અને મેક્ષે જવાની ઇચ્છા થતી ન હોય, તેમજ એવી છે ઈચ્છા પેદા થાય તેવી ભાવના પણ થતી ન હોય તે આપણે નંબર સંધમાં નથી. 8 સંઘમાં આપણે પેસી ગયેલા કહેવાઈએ. ભવ્ય જીવોને નિમંત્રણ : છે આ પણ શ્રી અરિહંત પરમાત્માએ સંસારમાં ઉત્કૃષ્ટ સુખ-સામગ્રી પામ્યા હતાં ! છે તે બધા સુખને ત્યાગ કરી, સંયમ સ્વીકારી, ઘેર કષ્ટ વેઠી, ઊંત્ર તપ ૮.પી, મહને છે Page #789 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અંક-૪૭-૪૮ તા. ૨૭-૭-૯૩ * ૧૩૯૩ કે મારે. વીતરાગ થઈ, કેવળજ્ઞાનાદિ પામી, મોક્ષમાર્ચ રૂ૫ શાસનની સ્થાપના કરી, આયુછે ખ્યના શેષ ભાગમાં જગતનાં ભવ્ય જીને મોક્ષમાર્ગને ઉપદેશ આપી, સઘળાયે ભવ્ય કે જીવોને મેક્ષમાં આવવાનું આમંત્રણ આપી મેલે પધાર્યા. વિશ્વનાં ભવ્ય જીવોને ઉદ્દેશીને છે તેમ કહી ગયા કે- હે ભવ્યાજને! જે તમારે વાસ્તવિક સુખ જોઇતું હોય, જ સાચી શાંતિનો ખપ હેય તે એ સુખ અને શાંતિ, સિવાય મોક્ષ તમને છે બીજે કયાંઈ નહિ મળે, માટે તમે પણ અમારી જેમ સંસાર છોડી. સંયમી બની, મોહને મારી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જ આવે ? શ્રી અરિહંત પરમાત્માના આ આમંત્રણની કયાં તે આપણને ખબર જ નથી અગર તે ખબર હેવા છત તેમનું એ આમંત્રણ આપણે ઝીલ્યું નથી. સમજીને ડાહ્યા બને : શ્રી અરિહંત પરમાત્માને જે હદયપૂર્વક માને તેને મે ક્ષે જવાની અને તે છે માટે સાધુ બનવાની જ ઈચ્છા હેય. આજે તે ઘણા એવા પણ છે કે જે એમ બેલે છે ? કે- “ ભગવાનની પૂજા કરવાની શી જરૂર છે? આવું બેલનારા ભગવાનને ધર્મ તે છે પાગ્યા નથી પરંતુ આવું બોલીને તેઓ એવું પાપ બાંધે છે કે જેથી ભવાંતરમાં તેમને ? + મોક્ષમાગ રૂપ ધર્મ મળ દુર્લભ થશે. એટલું જ નહિ પણ એ પાપકર્મથી ભવાંતરમાં { તેમને ભીખ માંગતા પણ ખાવા નહિ મળે, મળશે તે ખાઈ નહિ શકે અને ખાશે તે છે અજીર્ણ અને ઝાડા થઈ જશે. માટે સમજીને ડાહ્યા બનજે અને આજના એ ગાંડાઓની ૧ વામાં આવી જતા નહિ. | સંયમયાત્રા માટે તીર્થયાત્રા : અહીં જે ભાગ્યશાળીઓએ છરીના પાલન સાથે આવા તારક તીર્થની યાત્રા A કરી છે તેમને આ મનુષ્ય ભવમાં જ મળી શકે તેવા સાધુધર્મની ઈચ્છા ન થાય એ છે અને ખરૂં?' આવું સમજનાર આત્માઓને આ યાત્રામાં ઘરથી દૂર રહેવાની અને [ આરંભાદિથી નિવૃત્ત જીવન જીવવાની ટેવ પડે છે અને એમ કરતાં ઘરબાર આદિ આ છોડવા સહેલા બને છે. આવા હેતુથી જ આવી તીર્થ યાત્રા કરવાની છે. “શકિત હોય S તે સાધુ થવું છે” એવું તમારું મન ખરું ને? “આ જન્મમાં જ મળી શકે એવી 5 ધક્ષા લીધા વિના તે મારે મરવું જ નથી.’ આ નિશ્ચય તમે કર્યો છે ને? ? સરસર અને મેરુ : ભગવાનની પૂજા શા માટે? ઈતર કુળના બહુ ઊંડું જ્ઞાન નહિ ધરાવનારા લકે છે ' પણ બેલે છે કે- “ભગવાન ભજે ભગવાન થવા.” તમે તે સમજુમાં ખપે છે. તમે ! Page #790 -------------------------------------------------------------------------- ________________ છે ૧૩૯૪ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક છે 8 રે જ ભગવાનના દર્શન-પૂજનાદિ શા માટે કરે છે? ભગવાનના દર્શન-પૂજનાદિ ભગ- વાન થવા માટે, સાધુની સેવા-ભકિત સાધુ થવા માટે અને ધર્મ–વધુ ને વધુ ધર્મ થઈ છે 8 શકે અને અંતે સંપૂર્ણ ધર્મ થઈ શકે તેવી શકિત પામવા માટે કરવાનું છે. સંપૂર્ણ ? $ ધર્મ સાધુપણામાં જ થઈ શકે. ધર્મ કરવો કહે કે સાધુ થવું કહે તે બંને એક જ છે છે. ભગવાને સાધુપણાને જ ધમ કહ્યો છે. શ્રાવક જીવનમાં તો ધર્માધર્મ છે, જ્યાં ધર્મ છે સરસવ જેટલો અને અધમ મેરુ જેટલો છે. આ વાતની તમને તે ખબર છે ને? સમકિતિની મનોદશા : સમકિત પામેલ-પરમાત્માનું શાસન પામેલો આમાં મુકિતને જ અથી હોય ? છે પણ સંસારને અથી ન હોય. દુન્યવી સુખને તે ફેંકી દેવા જેવું માને. કમલેગે ફેકી છે B ન શકે તે માને કે કમનસીબ છું માટે ભેગવવું પડે છે પરંતુ આ ભેગવવા જેવું તે હું નથી જ. શ્રી તીર્થકર દેને પણ કમાગે ઘરમાં રહેવું પડે છે અને ભોગ ભોગવવા છે 8 પડે છે, પરંતુ એ તારકે ઘરમાં રહે છે તે ન છૂટકે અને ઉદાસીનપણે, તેમજ ભેગે છે ભોગવે છે તે નિર્વિકારણે અને જે કર્મને વેગ પૂરો થયાનું જ્ઞાનબળે જુએ છે કે તરત જ બધું ત્યાગીને ચાલી નીકળે છે. | ઊંચામાં ઊંચો ધમ; દુન્યવી સુખ ઉપરનો ગાઢ રાગ અને પોતાના જ પાપકર્મના ને આવતા ( દુઃખ ઉપરને ગાઢ છેષ, એ બે મોટામાં મોટા દશું છે દુન્યવી સુખ ઉપર રાગને આ બદલે એવી સમજપૂર્વકને વિરાગ જોઈએ કે- “ો આ સુખમાં હું ફસાયે તે છે માર્યો જવાને એનાથી ભવિષ્યમાં મને દુઃખ જ આવવાનું અને દુઃખ આવે છે - તે તેના ઉપર છેષ ન કરતાં વિચારવું કે- “મેં પોતે જે પાપ કરેલું તેના વેગે છે છે જ આ દુ:ખ આવ્યું છે માટે મારે એને મઝાથી ભોગવી લેવું જોઈએ.” ! 8 દુનિયામાં સુખ ઉપર વિરાગ અને પિતાના જ પાપના યોગે આવતા દુઃખમાં સમાધિ, હું એ જ ઊંચામાં ઊંચે ધર્મ છે. આ ધર્મ અમારામાં કે તમારામાં ન આવે ત્યાં સુધી હું અમારાથી સાચી રીતે સાધુપણું કે તમારાથી સાચી રીતે શ્રાવકપણું જીવાશે નહિ. હવામાં ધમને પ્રેમ છે. આ શરીર આહાર વિના ટકતું નથી અને આ શરીર વિના ધર્મ થઈ શકતે ! કે નથી, તેથી ધર્મ માટે શરીરને ટકાવવા ભગવાને અમને આહારની છુટ આપી છે, પરંતુ છે છે તેમાં સ્વાદની મના કરી છે. અમારે આહારાદિ નિર્દોષ લેવાના છે તે તમે જાણે છે ને? 8 તમને અને અમને ખાવા પીવાની છુટ છે પણ તેમાં મઝા કરવાની છુટ નથી. આજે છે = = Page #791 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૪૭-૪૮ તા. ર૭-૭–૯૩ = ૧૩૯૫ તમે ખાવા પીવાદિની મોજમઝામાં એવા પડી ગયા છે કે તેથી તમારા નકામા અને ખેટ ખર્ચા ઘણા વધી ગયા છે. એને કારણે તમારે માર્ગાનુસારિતાને ધર્મ પણ નષ્ટ છે થવા માંડે છે. માર્ગાનુસારી આત્મા “અનીતિના પૈસાથી પેટ ભરવા કરતાં મરી જવું 8 B સારૂં' એવા પ્રકારની માન્યતાવાળે હોય. પ્ર. “એને આત્મઘાતને દોષ ન લાગે?' ઉ. ના. એ આત્મઘાત નથી પણ આત્માની ખરેખરી રહ્યા છે. અનીતિ કરી નર- છે કાદિના દુ:ખે નેતરી અનેક–મરણ કરવા એના કરતાં પાપથી બચવા માટે એક વાર છે | મરી જવું સારૂં. શાએ અમને પણ કહ્યું છે કે- તમારાથી સાધુપણું ન પળાતું હોય તે વ્રતમાં રહીને વ્રતને છે દૂષણ લગાડવા કરતાં જે સમાધિ રહેતી હોય તે વ્રતભંગથી બચવા માટે પહાડના છે T શિખર ઉપરથી ઝંપાપાત કરી મરી જવું સારું. અધર્મ કરનારે વધુ જીવશે તેમ વધારે છે પાપ કરશે અને વધુ મેટી દુર્ગતિમાં ભટકવા ચાલ્યા જશે. સમ્યધર્મની આરાધના માટે જરૂર લાંબુ જી પણ અધમનું મન થાય તે અધર્મ કરવા કરતા વિધિપૂર્વક 8. 8 મરી જવામાં ઓછું નુકસાન છે. અધર્મ ન કરવા ખાતર મરે કેણ ? જેના હૈયામાં છે ધર્મનો પ્રેમ જીવતે હોય તે. તીર્થધા ફળી કયારે કહેવાય : તમે સી છરી' પાળતા સંઘમાં તીર્થયાત્રાએ આવ્યા છે. કાલે ગિરિરાજના છે | દર્શન થશે. પછી તીર્થમાળ થશે. તે પહેલાં આજે તમે સૌ નિર્ણય કરી લે કે- હવે છે અમારે વહેલામાં વહેલા મેક્ષે જવું છે. આવી તીર્થયાત્રામાં આવ્યા પછી પણ જે મક્ષ { ની બને તે માટે સાધુપણાની ઇરછા ન થાય તે સમજી લેવું કે- આપણે તીર્થયાત્રા છે ન કરી ખરી પણ તે જેવી ફળવી જોઈએ તેવી ફળી નહિ. તીર્થયાત્રા કરવા છતાં જે છે [ સંસારમાં મઝાથી જીવે, મજેથી ખાય પીવે અને લહેર કરે તેમજ એ બધી મોજમઝા છે છે એને ઉપાદેય લાગે, તેને તે તીર્થયાત્રા ફળવતી તે ન બને પરંતુ કદાચ નુકશાન કરનારી પણ બને. ફસાઈ ગયો અને ઠગાઇ ગયે ? અનંતજ્ઞાનીઓએ આ માનવ જન્મને પામેલા આત્માઓ માટે આઠ વર્ષે સાધુ છે : થવાની આજ્ઞા કરી છે. શ્રાવક સમજુ થયા પછી જ વિચારે કે- “હું” આઠ વર્ષ હાઇટ Page #792 -------------------------------------------------------------------------- ________________ - - - - ૧૩૬ : શ્રી જૈન શાસન (અઠવાડીક) પદયાત્રા–સ ધ વિશેષાંક સાધુ ન થઈ શકે તે મારી ભૂલ થઈ. હું મેહથી ઠગા અને સંસારમાં ફસાઈ ગયે. મારે કે પાપોદય કે સાધુ થવાના ભાવ મને જગ્યા જ નહિ ! “ તમને આવા ઇ વિચાર આવે છે ખરા? છે તીર્થયાત્રા કરનારની ઈચ્છા જ્યાં કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદિધગતિને પામ્યા છે એવા તીર્થની 6 યાત્રાએ આવનાર છવ સંસારમાં બેસી રહેવાની ઈચ્છાવાળો હોય? ધન કમાવાની ઈછા : વગરને જેમ વેપારી ન હોય તેમ મોક્ષ પામવાની ઈરછા વગરને કઈ ચેન ન હોય. છે જે મનુષ્ય જન્મને ભગવાને દશ દશ દકાંતે દુર્લભ કહ્યો છે તે મનુષ્યજન્મ તમને ? 8 ભાગ્યયોગે મળી ગયા છે અને તે પણ શ્રાવકના કુળમાં મળે છે; છતાં પણ સાધુપણું છે પામ્યા નહિ; પામવાની ઈચ્છા પણ ન થઇ તે હવે થશે ! તે પણ વિચાર જ તમને આવે છે ? જે આ વિચાર ન આવે તે એવા છ વાસ્તવમાં ધર્મ પામ્યા છે છે નથી એમ માનવું પડે. એવા છે ધર્મ કરતા હોય તે પણ તેમને તે ધર્મ દેખાવને ૨ { ધર્મ બની રહે છે પણ વાસ્તવિક ધર્મ બનતું નથી. સભા. “સાધુપણું પામવાની ઇચ્છા તે થાય છે પણ ત્યાંના કણ જેને હિંમત ? છે થતી નથી.” તમે વેપારાદિ માટે દુનિયામાં કેટલાં કષ્ટ વેઠે છે? ત્યાંના જેટલા કણ અહીં છે છે? એટલે તમારી એ વાત બરાબર નથી. છે આ ગુહસ્થાઈ છે?: છે આજે સંસારમાં રહીને વેપારાદિ કરનારા મોટા ભાગના લોકે જેલનાં મહેમાન અને એવા છે. આજના કટિપતિના ઘરમાં પણ ચેરીના પૈસા છે. એને ત્યાં સરકારની છે છે ધાડ આવે તે કઈ એની દયા ન ખાય પણ ઉપરથી લેક બેલે કે- “એ તે એ જ ૨ દાવને હોં! આ ગૃહસ્થાઈ કહેવાય? આજે ટેક્ષની ચેરી તે લગભગ બધા જ કરે . ને? વેપારમાં જુઠ અને અનીતિ મજેથી ચાલે છે ને ? અમે ઉપદેશમાં નીતિની વાત છે છે કરીએ તે ઘણું સારા કહેવાતા લોકો પણ અમારા કાનમાં આવીને કહી જાય કે- 8. 8 “મહારાજ ! આ કાળમાં આવી નીતિ-અનીતિની વાત આપ કરે તે ચાલે તેવી નથી. આ છે નીતિને પકડી રાખનાર ભૂખે મરે એ આ કાળ છે.” શું આ વાત સાચી છે? તેમની ? { આ વાતમાં અમે જે અમારું માથું હલાવીએ તે માથું કપાઈ જાય અને ભાભથી “હા” છે છે બલીએ તે જીભ કપાઈ જાય. Page #793 -------------------------------------------------------------------------- ________________ વર્ષ—૨ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ : આજ્ઞાલંગ જેવુ' કોઈ પાપ નથી : પ્ર. ‘ અનીતિના પૈસાથી ધમ નહિ કરવા ને ? સમજદાર હોવા છતાં જેએ અનીતિ મજેથી કરે છે, ‘હું... અનીતિ કરું છું તે બહુ ખાટુ કરું છુ ' એવું દુ:ખ પણ મનમાં ધરાવતા નથી, એવા માણસે અનીતિના પૈસાથી જે ધમ કાર્ય કરે છે, તેમના તે ધર્મકાર્યાં લેશ પણ વખાણવા લાયક નથી. એવાએ ના ધમ અવિધિપૂર્વકના છે, ધર્મ કાર્ય કરવા છતાં ધર્મની ઘેાર આશાતના કરનારે છે, ભગવાનની આજ્ઞાના ભંગ કરનારી છે. અને એ આજ્ઞાભંગ જેવુ' જગતમાં કૈાઇ પાપ નથી. થોડાં પણ સારાથી શાસન ચાલે ૧૩૯૭ : છે; ટોળાથી નહિ : સભા. ‘ આપ આવું કહેશે તે ધર્માંના કાર્યાં જ થઈ શકશે નહિ.' એવા લેાકા પાસે અમારે ધર્મના કાર્ય કરાવવા પણ નથી. એવા લેક ધર્મોનાં કાર્યા કવાં કરે છે તે હું જાણું છુ'. એવા તેા ધર્માંના કાર્યો કરીને ય ધર્માંની નિંદા ન કરાવે તે સારૂ લેાક આજે ખેલે છે કે ‘ પીળાં ચાંલ્લાવાળાના વિશ્વાસ કરવા નહિ.’ આ અમારી કેવી આબરૂ ? ભગવાનની આજ્ઞા માથે ન ચઢાવે તેને ભગવાનને તિલક કરવાના હક નથી. આજના ઘણા ધમ કરનારા તા એવા છે કે એમની ધ ક્રિયાના વખાણુ થાય જ નહિ. એ તે ‘ ભગવાન તેખા' છે. એવા લેાકા તા અમને પણ મૂખ અને દેશકાળના અજાણ કહે છે. પ્ર. એમાં દ્વેષ એવા લે!કોના કે આ કાળના આ કાળને ખાટો દોષ ન આપે।. સાચું સમજાવવા છતાં જેમને એ સમજવું જ નથી અને સમજીને બરાબર ધર્મ કરવા જ નથી તેમાં કાળને દોષ કયાંથી આવ્યે કાળમાં પણ આજ્ઞા મુજબ સારી ધર્મક્રિયા કરનારા છે; તદ્ન નથી એવું નથી. અને એવાં ઘેાડા પણ સાચુ' સમજીને સારી રીતે ધમ કરનારા છે તેમનાથી જ ચાલે છે, ટોળાથી નહિ. આ શાસન એમાં અતિશયાક્તિ નથી : જેના અનીતિ કરે ? જૈના ખાટા ચેાપડા લખે ? જૈના જુહુ' ખેલે કદાચ આ બધુ... કરવુ પડતુ. હાય તે તેનુ તેમના હુંચે ભારે દુઃખ હોય કે એનુ અભિમાન હાય ? આજે તે જીઠું લખનારા અને જુઠ્ઠું ખેલવાનુ શીખવનારા ભણેલા ગણેલા લેાકા ભાડે મળે છે ને? એ માટે શિક્ષણ પણ અપાય છે ને? આવુ' શિક્ષણ તમે તમારા Page #794 -------------------------------------------------------------------------- ________________ ૧ ૧૩૯૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંધ વિશેષાંક 8 કરાંઓને અપાવે છે પણ ધર્મનું શિક્ષણ અપાવતાં નથી એ સાચી વાત છે ને ? છે. અમે વર્તમાન શિક્ષણની ટીકા કરીએ ત્યારે તમને ગુસ્સો આવે છે. ભણેલે અને એથી ! સાચું-ખાટું સમજેલો માણસ જે મઝેથી ખોટું કરે અને શકિત છતાંયે મારું ના કરે છે કે તે તે શ્રી અરિહંત પરમાત્માને ઓળખતે નથી, સુસાધુને માનતો નથી અને એવાને ? સમ્યગધર્મની તે દરકાર જ નથી. એમ કહેવામાં જરા પણ અતિશકિત નથી. છે મારી ભલામણુ અને ઈચ્છા : છેલ્લે મારી તમને સૌને ભલામણ છે કે આવી સુંદર યાત્રા છરીના પાલન છે પૂર્વક કરી છે તે હવે ઘરે જવું પડે ને જાઓ તો એટલું નકકી કરીને જાઓ કે- ૧ “જીવનમાં અનીતિ કરીને જીવવું નથી, નીતિપૂર્વક જે કાંઈ મળે તેમાં સખતે થી જીવવું છે છે. શકિત હોય તે સાધુ જ થવું છે. તે શકિત ન હોય તે શ્રાવકના બધા આચારો ? બરાબર પાળવા છે.” આવા નિર્ણય પૂર્વક શ્રાવક જીવન જીવનારને મરવા ભય ન ! હોય ને જીવવાની બેટી લાલચ ન હોય. તે જીવનમાં કેઇનું ભુંડું કરે નહિ અને છે શકિત હોય ત્યાં સુધી કેઈનું ભલું કર્યા વિના રહે નહિ, તીર્થયાત્રા કરીને તમે બધા છેવટે આવા તે બને જ એવી મારી ઇચ્છા છે. છે તે ધમને જયજયકાર થઈ જાય આપણે બધા જમ્યા ભલે રોતાં રેતાં પણ હવે મરવું છે હસતાં હસતાં. મર- છે આ વાને ભય કે ન હોય? ખેટાં કામ કરે તેને. આપણને મરવાને ભય શા માટે હોય? સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાસમકિતી અને માર્ગાનુસારી જીવન જીવન જ એવું હોય છે છે કે એ સદા મઝેથી મરવા માટે તૈયાર જ હોય. જમેલાએ મરવાનું અવશ્ય છે. મથી મરવાનું નકકી કરીને જે છે તે ચાલે ત્યાં સુધી કેઈ છેટું કામ કરે નહિ અને સારું કામ શકિત હોય, તે કર્યા વિના રહે નહિ. તમે બધા સારા કામ ભગવાનની ? આજ્ઞા મુજબ તમારી શકિત જેટલાં કરતા થઈ જાઓ તે આજે પણ ધર્મને જયજય. કાર થઈ જાય. જેઓ શકિત છતાં સારાં કામ કરતાં નથી અને ખોટાં કામ શકિત ઉપરાંત પણ મથી કરે છે, તેઓ ધમી તે નથી પણ ધર્મ પામવાની ગ્યતા ધરાવનારા પણ નથી. - પ્ર. “આપ અમને સારા ક્યારે કહેશે?” . અત્યારે જ કહું, પરંતુ તમે એટલું કહે કે અમે મરી જઈશું તે શું અનીતિ | 8 નહિ કરીએ, સાધુ નથી થઈ શકયા તેનું અમને દુઃખ છે, આજીવિકાનું સાધન થઈ જશે ! અચ્ચર અજa | - - - Page #795 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–.૫ : અંક ૪૭-૪૮ : તા. ર૭-૯-૯૩ : ૧૩૯૯ : પછી વેપાર આદિ નહિ કરીએ, બટું કામ એક પણ નહિ કરીએ અને સારા કામ 4 શકિત મુજબ બધાં કરીશું.' આવી ખાત્રી આપે એટલે તમને મારે સારા કહેવા જ પડે ? છે અને એમ કહેતાં મને આનંદ પણ થાય. છે ઉપસંહાર-તે આ તીર્થયાત્રા સફળ થશે. { આવી સુંદર સંધયાત્રા કરી છે તે હવે નકકી કરી લે કે-વહેલામાં વહેલા મોક્ષમાં છે છે જવું છે. આ નિર્ણય કરીને જ જવું પડે તે ઘરે જાઓ તે આ યાત્રા સફળ થશે. છે તમે સૌ આવી દશાને વહેલામાં વહેલી પામે એજ એકની એક શુભાભિલાષા ( તીર્થ સ્થાવર અને જંગમ' માંથી સાભાર) પૂ. મુનિરાજ શ્રી પુaધન વિજયજી મ. ની પ્રેરણાથી એ - રૂા. પ૦૦૦ આપી પાલડી ( થાનાવાલી ) થી રાણપુર પદયાત્રા સંઘ -: વિશેષાંકના શુભેચ્છક - બાબુલાલ કપુરચંદજી ૩ર૧-૨૫ ગજાનંદ નિવાસ, રૂમ નં. ૬૪-૬૫, ગણપતરાવ કદમ્બ માગ, વરલી, મુંબઈ–૧૩. Page #796 -------------------------------------------------------------------------- ________________ પદયાત્રા સંઘની ભૂમિકા પાલડીમાં ચાતુર્માસ : ભવ્ય આરાધના : જિનમદિર જીર્ણોદ્ધાર : પ્રતિષ્ઠા યાત્રા સ' થ્રુ ને મ ના ર થ વિ. સ. ૨૦૩૬માં પાલડી (થાણાવાલી)માં પૂજ્ય પન્યાસ પ્રવરશ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર પૂજય મુનિરાજશ્રી હિરણ્યપ્રભવિજયજી મહારાજ તથા પૂજય મુનિરાજશ્રી પુન્યધનવિજયજી મ. આદિ ઠાણાનું ચાતુર્માસ શાહ મૂલચંદજી હીરાચંદજી તરફથી ૫૦ વર્ષ બાદ થયું.. ભવ્ય પ્રવેશ ચામાસાની ભવ્ય આરાધના, ત્રણ સિદ્ધિતપ, અને બીજી ઘણી તપસ્યા. તેના શિખર રૂપ ભવ્ય ચાર ચાર મહાસા પૂ. શ્રીજના ઉપદેશ સમજણુ અને માગ દનથી વિવાદ દૂર કરીને શ્રી જિન મદિરના જીર્ણોદ્ધાર પ્રારંભ, તે ૨૦૪૧માં પૂર્ણ થતા પૂ. આ. શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ., . આ. શ્રી વિજયપ્રદ્યોતનસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ અને કરોડ જેવી ઉપજ ગામમાં ભવ્ય જિનમદિર એ ઉપાશ્રય વાડી આદિ છે. આ ચામાસામાં પૂજય મુનિરાજ શ્રી પુણ્યધન વિજયજી મ. ના, સ*સારી પિતાશ્રીજીને ભાવના થઇ ચામાસા પછી જ તરત છ'રી પાલિત સ`ઘ કાઢવાની ભાવના હતી પણ સ`સારી સજોગોને હિસાબે સફળ ન થઇ તે તેર વર્ષ બાદ અત્યારે સફળ, બની, પદયાત્રા સંઘના ઉપદેશક સ`ઘપતિજીના સંસારીપણે કુલદીપક પૂયમુનિરાજશ્રી પુન્યધન વિજયજી મ. તેમના જન્મ સ. ૨૦૧૨ આસા વદ ૧૩ (ધન તેરસ) ના મુંબઈમાં થયે। હતો. તેમણે પરમ કરુણાનિધિ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય' ભગવત શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે ૮૦ મુનિરાજેની હાજરીમાં મુબઇ લાલબાગ માં સં. ૨૦૬૧ ચૈત્ર વદ ૧ ના દીક્ષા લીધી હતી અને પ. પૂ. પીયુષનિધિ આચાર્ય દેવશ્રી વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વિદ્વાન પૂજય પન્યાસ શ્રી ભદ્રાન વિજયજી ગણિવરના શિષ્ય બન્યા હતા. વડી દીક્ષા સં. ૨૦૩૧ વૈશાખ સુદ ૩ શ્રી પાલનગર વાલકેશ્વર મુ`બઈ પૂ. શ્રી ના હસ્તે થઈ. Page #797 -------------------------------------------------------------------------- ________________ | શ્રી રાણકપુર તીર્થમંડન શ્રી યુગાદિદેવાય નમઃ | I શ્રી સંભવનાથાય નામ છે છે અનન્તલબ્લિનિધાનાય શ્રી ગૌતમ ગણ ધરેન્દ્રાય નમઃ | છે સંધ સ્થવિર પૂ. શ્રી સિદ્ધિસૂરીશ્વરે નમઃ છે પૂ. શ્રી કપૂર-અમૃત સુરીશ્વરે નમઃ | પરમતા૨ક પરપમેન્ય: શ્રી મદાત્મ કમલ-વીર-દાન-પ્રેમ-રામચન્દ્રજિતમૃગાંક મહદય સૂરીશ્વરે નમઃ | શ્રી પાલડી(થાનાવાલી)થી જાકેડા તીથ તથા ગડવાલ પંચતીથી સહ 6 શ્રી રાણકપુર તીર્થ છઠ્ઠી પાલક યાત્રા સંઘ કે ભાવભર્યું આમંત્રણ છે - દિવ્ય-આશિષ દાતા – યુગપુરુષ તપાગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! પ્રશાન્તમતિ સ્વ. પૂ. આ. શ્રી વિજય જિતમજૂરીશ્વરજી મહારાજા ! સરળ સ્વભાવી સવ. પન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્ય - મંગલ આશીર્વાદ - પ્રશાતમૂતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય મહદયસૂરીશ્વરજી મહારાજ ! : તારક નિશ્રા : પૂ. આ. શ્રી. વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. અમારા કુળદીપક પૂ. મુનિરાજ શ્રી પુણ્યધન વિજયજી મ. સા. પ્રયાણુ : વૈ. સુ. ૬ બુધવાર તા. ૨૮-૪-૩ તીથમાલ : વૈ. વ. ૪, રવિવાર તા. ૯-૫-૯૩ નિમંત્રક :- શ્રાદ્ધ-ષ્ઠિવર્ય શ્રી મુલચંદજી હરાચંદજી પરિવાર Page #798 -------------------------------------------------------------------------- ________________ 1 ૧૪૦૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) સ્વસ્તિ શ્રી રાણકપુર મંડન શ્રી આદિનાથ સ્વામિને પ્રણમ્ય, શ્રી જિનમંદિરાદિ 3 વિભૂષિત નગર, દેવગુરુભકિતકારક, શ્રી નમસ્કાર, મહામંત્ર આરાધક શ્રદ્ધવર્ય શ્રી ? 4 આદિ સમસ્ત શ્રી સંઘની પવિત્ર સેવામાં મૂળ પાલડી (થાનાવાલી) નિવાસી હા. મુંબઈ શ્રી મૂલચંદજી હીરાચંદજી, ન પ્રકાશમલ, મદનલાલ, શાંતિલાલ, મહેન્દ્રકુમાર અદિ સમસ્ત પરિવારના સબહુ8 માન પ્રણામ સ્વીકારશોજી. અત્રે દેવગુરુ ધર્મ પસાથે આનંદ મંગલ વતે છે, તમારે ત્યાં પણ તેમજ હશે હું વિ. હર્ષોલ્લાસ સાથે જણાવવાનું કે- સકલામરહસ્યવેદી સ્વ. પૂ આ. શ્રી. વિ. દાનસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સચ્ચારિત્ર ચૂડામણિ, સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. છે છે આ. શ્રી. વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના અદ્વિતીય પટ્ટાલંકાર, શ્રી જિનશાસન 8 શણગાર, અણનમ અણગાર, સૂરિપૂરંદર સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી 4 મહારાજાધિરાજને તથા તેમના પટ્ટધર પ્રશાન્ત મૂર્તિ સ્વ. પૂ. અ. શ્રી વિ. કે જિતમુર્ગીકસૂરીશ્વરજી મહારાજા તથા તેમના પરમ વિનેયી સરળભાવો સ૩ પૂ. $ પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્યને અમારા કુટુંબ ઉપર અન હદ ઉપકાર છે. જેઓશ્રીજીના સત્યરિચય અને સિદ્ધાન્તાનુસારિણી શ્રી જિનવાણીના શ્રવથી અમારા ૧ કુટુંબમાં સદ્દામના બીજ વવાયા અને યથાશકિત ધર્મની આરાધના કરી રહ્યા છીએ. છે તેમાંય અમારા કુલ દિપક પૂ. મુનિરાજ શ્રી પુણ્યધન વિજયજી મહારાજની સરણા અને વધુને વધુ ઉ૯લસિત કરી રહી છે. પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વમાં વિવેકી અને શકિતસંપન્ન શ્રાવકેએ પ્રતિ ૧ વર્ષ કરણીય અગિયાર કતવ્યમાંનું યાત્રા ત્રિક' નામના કતવ્યમાંનું શ્રી તીર્થયાત્રા” નામનું કર્તવ્ય સાંભળ્યા પછી તે અદા કરવાને પુણ્ય મનોરથ અમારા હૈયામાં કેટલાંક જ વર્ષોથી હતે. “સંસાર સાગરથી તારે તે તીર્થ ! વિધિપૂર્વક છરીના પાલન પૂર્વક કરાતી-કરા{ વતી તીર્થયાત્રા સંયમ-યાત્રીને પમાડી ભવવ્યથાની યાત્રાને નાશ કરી મુકિત મહેલને પમાડનારી છે. સદગુરુની નિશ્રાપૂર્વક શકિત સંપન્ન શ્રાવકે છરીના પાલનપૂર્વક અનેક ભવ્યાત્માઓને યાત્રા કરાવે તે તેઓ યાવત્ શ્રી તીર્થંકર પદને પામે છે. આવા ભાવના છે શાસ્ત્રવચનના શ્રવણથી અમને અમારા મૂળવતન પાલડી (થાનાવાલી-રાજ.) થી રાણક. પૂર તીર્થનો છ'રી પાલક સંઘ કાઢવાની પ્રબલે ઈચછા જન્મી અને સ્વ. પૂ. તપાગચ્છાધિપતિશ્રીજીના મંગલ આશીર્વાદથી અમને અમારું સ્વપ્ન સાકાર થતું લાગ્યું કે Page #799 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૧, ૪ અંક-૪૭-૪૮ તા. ૨૭–૭–૯૩ : ૧૪૦૩ 0 સં. ૨૦૪૧ ના સ્વ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રાનંદ વિજયજી ગણિવર્યને નિશ્રા પ્રદાન 8 માટે છે. તપાગચ્છાધિપતિશ્રીએ સહર્ષ અનુમતિ આપી તેથી અમારો આનંદ-ઉત્સાહ છે અગણિત થયો. પરંતુ પૂ. પંન્યાસજી મહારાજશ્રીની શારીરિક પ્રતિકુળતા-અસ્વસ્થતાથી 9 અમારે મનોરથ સિદ્ધ ન થયે. તે જ ચાતુર્માસમાં પૂ. પંન્યાસજી મહારાજ સમાધિથી છે સ્વર્ગવાસી થયા તેથી તેઓ પૂ. શ્રીજીની નિશ્રા ન પામી શકાશે તેને વસવસો સંદેવ કે રહી ગ છે. પરંતુ તીર્થયાત્રા કાઢવાની ભાવના તે પ્રબલ જ હતી. અમારા પૂ. કુલદીપક પૂ. પંન્યાસજી મહારાજના વિનેયી–સેવાભાવી પૂ. મુનિરાજ શ્રી પુણ્યધન વિજયજી મહારાજની પ્રેરણાથી વર્ષોની ભાવના સાકાર થઈ રહી છે. તેને અત્યંત આનંદ છે. અનુપમ સમાધિસાધક સ્વ. પૂ. તપાગચ્છાધિપતિશ્રીજીના પટ્ટધરરત્ન ગચ્છાધિપતિ જે પ્રશાન્ત મૂર્તિ પૂ. આ. શ્રી. વિ. મહાદયસૂરીશ્વરજી મહારાજાએ ફરમાવેલ મંગલ મુહર્ત તથા હયાના મંગલ આશિષથી; હાલાર દેશધારક સ્વ. પૂ. આ. શ્રી. વિ. R અમૃતસરીશ્વરજી મહારાજાના પટ્ટધરરત્ન સિધાન્તનિષ્ઠ પૂ. આ. શ્રી. વિ. જિનેન્દ્ર ! 8 સૂરીશ્વરજી મહારાજાદિની તારક નિશ્રામાં આજેલ છરી' પાલક યાત્રા સંઘમાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. અમારા વતનથી આ છરી' પાલક યાત્રા સંધ પ્રથમ જ વાર નીકળે છે તેને ય અમને અનહદ આનંદ છે. સર્વે પૂજયેની વાત્સલ્યભરી દિવ્યકૃપા અમોને પણ આ સંસારથી બહાર કાઢી સંચમ યાત્રાના સાચા પથિક બનાવે એ જ હાર્દિક અભ્યર્થના છે. છે ઉપરોકત છરી' પાલક યાત્રા પ્રસંગે તથા તનિમિત્તક સંઘના શુભ પ્રયાણ પૂર્વક પાલડી (થાનાવાલી) માં આજેલ શ્રી શાન્તિનાત્રાદિ સમેત શ્રી જિનેન્દ્ર ભકિત છે છે. મહવે પધારવા પુન: પ્રાર્થના કરીએ છીએ. શ્રી મૂલચંદજી હીરાચંદજી શા પ્રકાશચંદ્ર મૂલચંદજી મંજુલાબેન પ્રકાશચંદ્ર શા મદનલાલ મૂલચંદજી કંચનબેન મદનલાલ શા શાંતિલાલ મૂલચંદજી પ્રભાબેન શાંતિલાલ શા મહેન્દ્રકુમાર મૂલચંદજી હિતેશ, ભાવેશ, કવિલ, મમતા, ટીના, રીના, નીલમ, મીના, ચીકી આદિ સમસ્ત વિશાલ ગાત્ર પરમાર પરિવારના સબહુમાન પ્રણામ સ્વીકારશોજી. ! Page #800 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૪ * : શ્રી જૈન શાસન (અઠવાડિક) તે જ છ“રીનું સ્વરૂપ છે. તે સચિત્ત પરિહારી : સચિત્ત અર્થાત્ સજીવ વસ્તુમાત્રને ખાન-પાનાદિમાં યાગ કરવો. 8 કા એકલ આહારી : દિવસમાં એક જ વાર એક આસન ઉપર બેસીને જમવું. અર્ધાતુ છે આયંબિલ, એકલકાણું કે એકાસણું કરવું. આ પાદચારી : કેઈપણ પ્રકારના વાહનને ઉપયોગ કર્યા વિના તથા બુટ- તે ચંપલ આદિ પગરખાં પહેર્યા વિના ખુલા પગે ઉગ અને જયણાપૂર્વક ચાલવું. | * ભૂમિ સંથારી : ભૂમિ ઉપર સંથારીયું તથા ઉત્તરપટ્ટો (સફેદ ચાદર) પાથરી શયન કરવું. જ બ્રહ્મચારી : નવવાઓની રક્ષાપૂર્વક બ્રહાચર્યનું પાલન કરવું. જ આવશ્યક કારી : દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. છરીના પાલન પૂર્વક તીર્થયાત્રા કરતે આત્મા મન-વચન-કાયાની કૃદ્ધિને સાધી સમ્યફ નિર્જરા દ્વારા આત્માને નિર્મળ કરી અલ્પ સમયમાં જ આત્માના સાચાવાસ્તવિક શુદ્ધ સ્વરૂપ મેક્ષફળને પામે છે. : ૨૦૧૦ શા મદનલાલ મૂલચંદજી ૨ જે કુભારવાડા, ઘર નં. ૨૩૩/૨૩૫, રૂમ નં. ૮, ૧ લે માળે, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફેન : ઘર - ૩૮૮૩૮૯૬ ૦ ૩૮૮૨૩૦૬ દુકાન : ૩૧૨૫૬૪ Page #801 -------------------------------------------------------------------------- ________________ . જ મ - 1. શ્રી પદયાત્રા સંઘ વિશેષાંક છ જ ઝ થઇ છે તે છે કે , જિ જ છે છે કે , ઇ ઉ ) - થિ, & SS & ટી શ ક , 8 8 8 8 (મિ , જ) દિ રાણકપુરજી તીર્થયાત્રામાં વચ્ચે તીર્થો, દિર છ ક શ દ હ ઉ ઉ ઉ ફિક હિટ થઈ ઈદ શ્રી રાણકપુર તીર્થ મૂલનાયકશ્રી આદીશ્વરજી છે છે કે કઈ દિ છે ? - કહે છે કિર દ જ હશે કે છે જે (ારવનાથરારાતા છે કે સ્ત્રી હરિ છે કઈ દિ Page #802 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) B $ $ $ $ $ $ $ $ $ $ વર્ષ - ૫ અંક : ૪૭-૪ $ $ $ $ $ $ $ $ $ છે. છ છ 8િ 0 0 8 9 9 8 0 8 8 8 8 8 D & 8 ફિક જ @ @ કર હિટ & 8િ ઉ દિ દ ઉ ઉઈ પાલડીમાં શાંતિસ્નાત્ર ઉ ઉ રાણકપૂરમાં નવાણું અભિષેક પૂજા લા! પાલડી - મૂલનાયક શ્રી સંભવનાથજી આરતિ 8 8 8 8 8 8 8 હિક દ જિ થઈ હકક 8 8 8 8 8 દિ છે ? છ છ થિ દ જિ છે પ.પૂ.આ.ભ.શ્રીમવિંદરામચન્દ્રસૂરીecજી મ.નાં ઉપકારી પરમ ગુરુદેવ ગહુલી @ @ @ @ છે # @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ Page #803 -------------------------------------------------------------------------- ________________ ! કે જે ' ' ' ' ' S M P છે u જે જ ક કા ન ડ લઇ જઇ દઇ ઇ ઇદ (ઇડ કઇ કઇ પર કઇ થઇ લઇ ઇ કઈ ક જ છે જ છ ક ઉ ઉ ઉ ઉ જ ફિ & પદયાત્રા સંઘ વિશેષાંક $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ @ @ @ છે કે કે છે જે છે સમાળા છે જે છે છે કે છે જે કે છે જ છ કે છે જે કે જ છે At the હ8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 68 જ ઇ ઈ ર ર ર ઈ છે કે તિ 6 8 8 &8 કિર ®િ 8 8 8 8 8 8 Page #804 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ - ૫ અંક : ૪૭-૪ માળ વિધિ - સંઘપતિઓ Page #805 -------------------------------------------------------------------------- ________________ ઈ પાવન ઉપસ્થિતિ પૂ. આ. શ્રી. વિ. જિનેન્દ્રસુરીશ્વરજી મ. સા., પૂ. મુનિરાજ શ્રી ગીન્દ્ર ? વિ. મ. સા., પૂ. મુનિરાજ શ્રી હેમેન્દ્ર વિ. મ. સા. 4 પૂ. સ્વ. તપાગચ્છાધિપતિ શ્રીજી ના પ્રશિષ્ય પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ ૧ વિ. મ. સા. ના શિષ્યરતન ૧૧૩ ઉપવાસ ના તપસ્વી પૂ. મુનિરાજ શ્રી નયધન વિ. | મ. સા. ના શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી મુકિતધન વિ. મ. સા. તથા પૂમુનિરાજ- 3 9 શ્રી પુણ્યધન વિ. મ. સા. આદિ ઠાણ અનુકૂળતા એ પધારશે. - પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ., છે આદિ ઠાણા. તથા અન્ય સાધવીજીઓને વિનંતિ કરેલ છે. તેઓ પણ અનુકુળતાએ પધારશે. ૦ ૦ ૦ ૦ પાલડી (થાનાવાલી, રાજ) મધ્યે આયોજેલ શ્રી જિનભકિત મહોત્સવને છે i મંગલ કાર્યક્રમ : વૌત્ર વદ-0)) બુધવાર તા. ૨૧-૪-૯૩ સવારે કુંભસ્થાપન + ૦ વૈશાખ સુદ-૧પ્રઃ ગુરૂવાર તા. ૨૨-૪-૯૩ સવારે સ્નાત્ર પૂજ . ૦ વૈશાખ સુદ-૧દ્ધિ. શુક્રવાર તા. ૨૩-૪-૯૩ શ્રી પંચકલ્યાણક પૂજ ૦ વૈશાખ સુદ-૨ શનિવાર તા. ૨૪-૪-૯૩ શ્રી નવપદજીની પૂજા ૦ વૈશાખ સુદ-૩ રવિવાર તા. ૨૫-૪-૯૩ શ્રી બારવ્રતની પૂજા ૦ વૈશાખ સુદ-૪ સોમવાર તા. ૨૬-૪-૯૩ પાટલા પૂજન , દીશાખ સુદ-૫ મંગળવાર તા. ૨૭-૪-૯૩ સવારે શ્રી શાંતિસ્નાત્ર મહાપૂજા સ્વામિવાત્સય ૦ વૈશાખ સુદ-૬ બુધવાર તા. ૨૮-૪-૯૩ સવારે સંઘનું પ્રયાણ ૦ શાખ વદ-૭ શનિવાર તા. ૮-૫-૯૩ રાણકપુરમાં નવ્વાણું અભિષેક પૂજન મહત્સવ નું સ્થળ રાણકપુરમાં ઉતરવાનું સ્થળ શ્રી સંભવનાથ જૈન દેરાસર આણંદજી કલ્યાણજી ની પેઢી, મુ. પાલડી (થાનાવાલી), મુ. રાણકપુર, રટે. ફાલના, } ટે. વાઈબાંધ, રાજસ્થાન, પિ. સાદડી (રાજ) પાલડી આવવા માટે જવાઈબાંધ સ્ટેશનથી બસ-ગાડીની સુવિધા છે. ૦ Page #806 -------------------------------------------------------------------------- ________________ - ધન્ય ધન્ય શાસન મંડન મુનિવર છે. જે કાળમાં સત્યની બાબતમાં સજજનોમાં મતભેદ હોય, અસત્યની બાબતોમાં તુજને સુસંગઠિત હોય તથા સત્યની સ્મશાનયાત્રા નીકળતી છે. | હેય તેવા કાળમાં બાહ્ય-અયંતર સંઘર્ષોને મજેથી વેઠીને પરમ સત્ય છે. ૬ મતના આરાધક અને પ્રચારક, શ્રી વીતરાગ શાસનની સેવાના અણનમ ? ઝંડાધારી, અર્થ-કામની લાલસાથી ઓતપ્રોત જડવાદના જમાનામાં નિડર પણે સત્યસિદ્ધાંત સમજાવનાર, મોક્ષમાર્ગના નિર્ભય પ્રરૂપક, ત્યાગમાગના છે નું સમર્થ ઉપદેશક, વિધિઓના મસ્તક માત્ર નહિ પણ હદય સુદ્ધાં ડોલવતી છે ? એવી શ્રી જિનવાણીના જગમશહુર જાદુગર, શ્રી વીરશાસનની સિતેરમી (૭૭) પાઠવિભૂષક, વીસમી સદીના ધર્મશ્રદ્ધા પ્રત્યે ડગમગતા જમાનામાં 8 | શ્રી જૈનશાસનના સ્તંભરૂપ એવા સ્વર્ગસ્થ સૂરિપુરંદર પૂ. આ.શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના નામ-કામ માત્રથી સૌ સુપરિચિત છે. હું - તેઓશ્રીજી એ જીવનભર શાસનની જે આરાધના-રક્ષા-બાપના કરી છે. છે “શાસન તાહરું અતિભલું, જગ નહિ કેઈ તસ સરખું રે ઉકિતને યથાર્થ 8 ચરિતાર્થ કરી બતાવી છે, - તેઓશ્રીજીની જેમ તેમના જ પટ્ટધરરત્ન પ્રશાન્તસૂતિ સ્વ. પૂ. આ. 3 ( શ્રી. વિ. જિતમુગકસૂરીશ્વરજી મહારાજાને તથા તેમના પરમવિનેયી, છે જે વિદ્વય, સરળ સ્વભાવી સ્વ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્યને પણ અમારા કુટુંબ ઉપર અનહદ ઉપકાર છે. કે શાસનના સત્યસિદ્ધાતો સમજવાનારા તે સર્વે પૂજયેના ચરણ ( કમલેમાં કેટિશ: વન્દના. Page #807 -------------------------------------------------------------------------- ________________ લનાં જીવન લખવાં પડતાં નથી કે ફૂલના યાદમાં કોઈ મૃતિ-મંદિર બનાવવું છે રે પડતું નથી, ફેલાતી જતી ફેરમ જ કુલનું જીવન-દર્શન અને સ્મૃતિમંદિર બની જતું છે. હોય છે. કેટલીક વ્યકિતઓ ફુલ સમી હોય છે તો એને જીવન ફોરમસમાં હોય છે. જે છે એ ફુલ-ફોરમના અનુમોદનીય અહેવાલને ઝીલવાનું કાર્ય કલમ-કેમેરા કે કાગળ માટે = ગજા બહારની વાત ગણાતી હોય છે. આવા અનુપમ જીવનને જીવી જાણનારા, સંયમ4 સાધક પરમારાધ્ય પાદ પ્રશમરસ-પાનિધિ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદવિજય જિતમૃગાંક સૂરીશ્વરજી મહારાજાનું વ્યકિતત્વ આ સત્યની સાખ પૂરે એવું છે. સરસ્વતી, સંયમ છે અને સમત્વનાં ત્રિવેણી તીરે ઊગીને ઊછરેલું એ વ્યકિતત્વ એટલે જ જાણે સાધનાના સુવાસથી મઘમઘતા ગુણેના ગુલાબથી ભર્યું ભર્યું એક ઉપવન ! આજ નામ --- અનામી પ્રશમરસપાનિધિ પરમારા ધ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્દવિજય જિતમૃગકસુરીશ્વરજી મહારાજા એક પરિચય છેજાત-જાપાન અને હાલના તપ, ત્યાગ, તિતિક્ષા, ગુરુ સમર્પણ, વાત્સલ્ય, ગંભીરતા, નિસ્પૃહતા, સ્વાધ્યાય- ૧ - પ્રેમ, આશ્રિતની અને ખી સંયમ-કાળજી, ક્રિયાચિ, નિરભિમાનતા, સમતા, સૌજન્ય, સરળતા આદિ અનેકાનેક ગુના ગુલાબોથી મઘમઘતા જીવનના એ ઉપવનની સુવાસ માણવા-જાણવા જેવી છે. એ સુવાસ જ એવી છે કે ત્યાં પ્રવાસ-નિવાસ કરવાનું મન છે { થયા વિના ન રહે! સાધુતા અને સરસ્વતીના સંગમથી ઓપતું એઓશ્રીજીનું જીવન કેઈ છને છે માટે પ્રેરણાના ધામ સમું હતું. આચાર અને વિચારના બે કિનારા વચ્ચે વહેતી એ જીવનસરિતાએ ઠેર-ઠેર અમલ ધર્મમેલ સર હતો અને એથી કઈ છનાં હયા છે. પર હરિયાળી હસી ઊઠી હતી. આગમના અર્કને તર્કની તાકાતથી જિજ્ઞાસુના જિગરમાં ઠસાવી દેવાની પ્રવચન કળા એમનામાં કેવી અજબ હતી, એની કલ્પના તે એમના પ્રવચન અને એમની એ વાંચનાને શ્રોતા વગ જ કરી શકે એમ છે. થાક્યાં-પાકયાં અનેક પ્રવાસીઓ માટે વિસામે પૂરે પડતાં એઓશ્રીએ સાધુતાના 5 વિશાળ-વડલાના મૂળિયા સમ સ્વાધ્યાય-ગુણ એવો તે આત્મસાત કર્યું હતું કે રાત્રે + અગિયાર વાગ્યા સુધી સ્વાધ્યાય કર્યા વિના સંતેષ ન થતે, મોડી રાત સુધી આ રીતે છે જ્ઞાનાનુપ્રશ્ન કર્યા છતાં સવારે ચાર વાગે ઊઠીને પુનઃ તેઓશ્રી સ્વાધ્યાયમગ્ન બની જતા. 8 બેઓશ્રીના જીવનમાં વણાયેલ ગુરુ સમર્પણ ગુણ તે એક આદર્શ ખડે કરી છે Page #808 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક જાય એવા હતા! સમપણુ એટલે સમ`ણું! ન તન પેાતાનું!ન મન પેાતાનુ! કે ન જીવન પેાતાનુ ! બધુ જ ગુરુ-ચરણે અણુ ! આ મુદ્રાલેખને એશ્રીએ જીવનના અંત સુધી કાળજાની કારની જેમ જાળવીને પથ્થરની રૂખની જેમ પાળી જાણ્યા હતા. ગુરુને હીચે વસાવવા, એ જ જ્યાં સહેલું નથી, ત્યાં પેાતાના હૈયામાં ગુરુને સાવી દઈ પોતે ગુરુના હૈ યામાં વસી જવું એ તે સહેલુ હાય જ કયાંથી ! છતાં દર્પણુ સમા સ્વચ્છ સમણથી એઓશ્રી જેમ ગુરુને પેાતાના હું ચે વસાવી શકયા હતા, એમ પાતે પણ ગુરુ-હીયે વસવામાં સફળ બન્યા હતા. તેએશ્રીના જીવનનું આ એક પનાતુ અને પ્રેરક પાસુ હતું. સાધુતાના શિખરેથી વહી નીકળીને, સૂરિપદના વિશાળ પટમાં ફેલાઇને અંતે સમાધિમૃત્યુંના સાગરમાં સમાઇ ગયેલી જીવન-સરિતાને ગુરુ-કૃપાના બળે એએશ્રી એક તીઘાટ જેવી પ્રતિષ્ઠા અપાવી શકયા હતા. જાત માટે કઠાર બની જવા છતાં આશ્રિતા માટે જાણુતા એઓશ્રી વજ્રાયણિ કોરાળિ મૃત્યુત્તિ સુમા“િ આ હતા. આ કઠોરતા-કામળત્તા એક એવા અદ્ભુત ચમત્કાર આશ્રિતાની આરાધનામાં વેગ પૂરાતા. અવસરે કામળ પણ બની સૂત્રને રિત થ કરી શકયા સરજી જતી કે વિના કહ્યું સિવાયની બીજી કાઈ પ્રત્યેક વ્યકિતઓ પર સયમ સુરક્ષા કાજેની જાગૃતિ, જ્ઞાન-ધ્યાન ને જયા પ્રવૃત્તિમાં રસ ન લેવાની નિરીહતા, સંઘની નાની-મેાટી સસ્મિત વદને ધર્માંલાભ સૂચક વાત્સલ્યવર્ષા, પરિચયમાં આવનાર જિજ્ઞાસુને ધ માગે આગળ વધતા કરવાની પરોપકારી વૃત્તિ આવી વિરલ વિશેષતાઓના અવા તા એમનામાં વાસ હતા કે એએશ્રીએ જયાં જયાં ચાતુ`માસ પ્રવાસ કે નિવાસ કર્યાં, ત્યાં ત્યાં પથરાયેલી એ ધ સુવાસ હજી આજેય સહુને માટે મરણીય, સ્પૃહનીય અને નમનીય રહેવા પામી છે. સૌંધ સમુદાય અને સમાજમાં સાધના અને સમતાભર્યા સ્વભાવ-પ્રભાવની સુવાસ સાડા ચાર દાયકા સુધી ફેલાવી જનારા પૂજ્યપાદ પ્રશાંતમૂતિ આચાર્ય દેવ શ્રીમદ્વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજના જન્મ ગુજરાતમાં આવેલા માણેકપુર ગાત્રમાં વિ. સં. ૧૯૬૧ ની સાલના પોષ વદ ૧૩ સે થયેલા. માતા શ્રી કુંવરબાઈ અને પિતા શ્રી ફુલચંદભાઈના ‘ફુલ' સમા લાડકવાયા એશ્રીને કાઇ ભવ્ય ભાવિનાં એંધાણ રૂપે જ જાણે “માણેકભાઈ” નામ મળ્યુ. ૨૬ વર્ષની યુવા વયે સંયમી બનીને એમણે ‘માણેક' નામને કામથી ઉજવલ બનાવ્યુ.. દીક્ષાની દુંદુભિના નાદ સ`ભળાવીને ઠેર ઠેર સયમ-ધર્મ'ની અહાલેક Page #809 -------------------------------------------------------------------------- ________________ ૧ વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭–૯૩ ', : ૧૪૦૯ ૪ ! ક છે જગવનારા પૂ. પરમશાસન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહા રાજા (ત્યારે પંન્યાસ)ના પ્રવચન અને પરિચયને પારસસ્પર્શ પામી ધર્મ રંગથી અંગે તે અંગમાં રંગાઈ ચૂકેલા માણેકભાઇ સંવત ૧૯૮૭ના માગસર વદ ૯ મે સંયમી બનીને ૧ મુનિરાજશ્રીમુર્ગીકવિજયજી મહારાજના નામે જાહેર થયા. સાગમરહસ્યવેદી પૂ. આચાર્યદેવ શ્રીમદવિજય દાનસૂરીશ્વરજી મહારાજ, ૨ આ સિદ્ધાંત મહા ધિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્દવિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા, (ત્યારે ઉપાધ્યાય) { છે પિતાના પરમગુરૂદેવ પૂ આચાર્યદેવ શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજનું આ છે છે ગુરુ-ત્રિવેણીના અપૂર્વ કૃપાપાત્ર બનીને એઓશ્રી જ્ઞાનાર્જન, ગુરુભકિત, વૈયાવચ્ચ આદિલ અનેક ગુણ તો યેગે સંયમ જીવનને સર્વ તેમુખી વિકાસ સાધવા માંડયા. વિકસતી છે છે ગ્યતા જોઇને પૂ. ગુરુદેવોએ એમને ગણિ–પંન્યાસપદ પર આરૂઢ કર્યા અને વિ. સં. ૧ ૨૦૨૯ના મ ગસર સુદ બીજના દિવસે મુંબઈ શ્રીપાળનગરમાં પૂ. ગચ્છાધિપતિ ગુરૂદેવના 5 વરદ-હસ્તે આચાર્યપદે પ્રતિષ્ઠિત કરાયા. . આરા ધના અને પ્રભાવનાના સ્વપર ઉપકારક ગુણો વડે પૂજય આચાર્યદેવ શ્રીમદ્દ- 8 8 વિજય જિત મૃગાંકસૂરીશ્વરજી મહારાજાની જીવનનૈયા તરતી અને અને કેને તારતી આગળ છે છે વધી રહી હતી, એમાં જીવનનાં છેટલાં વર્ષોમાં વ્યાધિઓના હુમલા દેહ પર થતા રહ્યા, { છે છતાં.વ્યાધિની કુંકાયેલી આંધીમાં સમાધિનું સુકાન સમાલી રાખવામાં એ શ્રી એટલા | છે બધા સફળ બન્યા કે વ્યાધિની માત્રા કરતાં સમાધિની યાત્રા એથીય વિશેષ વેગ પકડતી રહી. હસતા હસતા સહીને અને સહતાં સહતાં હસતા રહીને વિ. સં. ૨૦૩૨ ના ફાગણ સુદ છે છઠ્ઠના દિવસે શ્રીપાળનગર મુંબઈ મુકામે એઓશ્રી અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ૧ પૂજય પાદ પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાન–વાચસ્પતિ, આચાર્યદેવશ્રીમવિજય- રામચંદ્રસૂર ધરજી મહારાજાના પટ્ટપ્રભાવક તરીકે એઓશ્રી એવું અદ્ભુત સાધક-પ્રભાવક જીવન જીવી ગયા કે વર્ષોનાં વાણાં વાઈ ગયાં છતાં હજી આજે ય એ મહાપુરુષની સમૃતિ ગુરુ સમર્પિતતાની દીવાદાંડી બનીને અનેકને સંયમ-સાધનાને રાહ બતાવી રહી છે. . વિશ્વના ઉપવનમાં સાત દાયકાથી અધિક જીવનકાળ દરમિયાન સાડા ચાર દાયછે કાથી પણ વધુ સમય સુધી સંયમની સુવાસ ફેલાવી ગયેલુ યશસ્વી વ્યકિતત્વથી સભર છે એ ફુલ એ દિવસે ખરી પડયું. પણ એ ફૂલની ફેરમ અનેકનાં દિલ દિમાગને તરબતર { કરતી હજી આજે પણ ચારિત્રની પવિત્ર પરિમલ ફેલાવતી વિસ્તરી રહી છે. ચારિત્રથી પવિત્ર પૂજયશ્રીના ચરણારવિંદમાં જેટલી વંદનાંજલિ અર્પણ કરીએ ? 1 એટલી ઓછી જ રહેવાની ! માટે એની આગળ “અગણિત આ વિશેષણની વૃદ્ધિ કરીને છે છે. આપણે સહુ મસ્તક નમાવીએ ! અનંત વંદન એ તારકના પાદપક્વમાં. - સંકલન – પૂ. મુ. શ્રી દિવ્યભૂષણવિજયજી મ. Page #810 -------------------------------------------------------------------------- ________________ કેટલાંક જીવન એવા અદભુત અને અજોડ હોય છે કે કલમ એને ક ડારી ન શકે. 5 છે તેમજ કેમેરા એને કેચ ન કરી શકે ! આવા જીવન સ્વામીના પડખા સેવનારો પણ છે જયાં એ જીવનને પુરેપુરું જાણવા-માણવા સફળ ન બની શકતો હોય, ત્યાં કલમ કે કેમેરા તે આમાં કયાંથી પૂરી સફળતા વરી શકે? આવું જીવન જીવી જવામાં હજારે૧ માંથી કેક જ સફળ બનતું હોય છે. પણ એ “કેક’ વિભૂતિ જ લોકો માટે એવા 8 1 આદશે મુકી જતી હોય છે કે મૃત્યુ બાદ પણ એની સ્મૃતિ સુવાસ તાજી ને તાજી રહે ! પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિજયજી ગણીવર્ય શ્રીના જીવન પટ પર એક છે આ છે દ્રષ્ટિપાત કરીએ તેય એમ લાગ્યા વિના ન રહે કે, એએ જીવન જીવી ગયા છે છે અને એમાં મૃત્યુ પણ માણી ગયા ! લગભગ છ દાયકાનું જ એ જીવન છતાં કેટ છે 1 કેટલી સિદ્ધિઓનું સ્વામીત્વ! જીવનના એ ઉપવનમાં તપ-ત્યાગ-જ્ઞાન-દયાનના કુલ 6 2 ગુચ્છની કેટલી બધી સુવાસ! અઢાર વર્ષે જોબન વયે સંયમને સ્વીકાર અને ૪ર 8 ૧ ૫. પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિજયજી મહારાજા એક પાવન પરિચય –પૂ. મુ. શ્રી. પુણ્યધન વિજયજી મહારાજે છે વર્ષની સંયમ સાધના બાદ, એ સાધનાના ફળ તરીકે સમાધિ મૃત્યુ દ્વારા સ્વાંગમન ! આ છે 1 ૬ દાયકામાં પૂજ્યશ્રી જે સવ-પરોપકારક ગંગેત્રી વહાવી ગયા, એમાં એકાદ ડુબકી છે મારીશું, તેય જીવન ધન્ય બની જશે. | ગુજરાતમાં ગૌરવભર્યું સ્થાન ધરાવતી સુરત નગરી, પૂજ્યશ્રીની જન્મભૂમિ બનીને વધુ ધન્ય બની. સં. ૧૯૮૨ની સાલના શ્રાવણ સુદ ૧૧ ના જન્મેલો એક બાળક સંયમી છે બનીને જેન શાસનને પ્રભાવક બની જશે, આવી તે કયારે કલ્યના ય કેને આવી { શકે ! સુરતના સુપ્રસિદ્ધ સુતરીયા-કુટુંમ્બમાં જન્મ પામીને ફૂલચંદનું નામ ધરાવતું એ છે 1 બાળક ખરેખર નામ મુજબ જે કામકરી બતાવવાનું ભાગ્ય લેખ ધરીને આવ્યું હશે, એવી અઢાર વર્ષની વયે એક એવું દ્રશ્ય નજરે ચડયું કે જેમાંથી કુલચંદ વૈરાગ્યના છે 5 બેધપાઠ ગ્રહણ કર્યા. એ વખતે સુરતની તાપી નદીમાં માનવીથી ભરચક એક હોડીની છે છે હોનારત સર્જાઈ હતી એ હેડી–હોનારતમાં જળ સમાધિ લેનારા માનવીનું કરૂણ દ્રશ્ય 8 * જોઈને કુલચંદનો શૈરાગ્ય હૈયાના પાતાળમાંથી ઉપર તરી આવ્યું. જીવનનું ક્ષણભંગુ છે રતાની દિલી-કથા સુણવા આ પ્રસંગ જોયા બાદ એમણે મને મન નિર્ણય કરી લીધું છે Page #811 -------------------------------------------------------------------------- ________________ છે. વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ '૧૪૧૧ , છે કે મારી જીવનનાવ પણ આ રીતે મોતના મુખમાં હોમાઈ જાય, એ પૂર્વે મારે સંધહું મનો કિનારો મેળવી લેવું જ રહ્યો ! ફુલચ પોતાની મનોભાવના પિતાશ્રી રમણિકભાઈ, માતુશ્રી કાંતાબેન અને હૈ ભાઈઓ કેસરીચંદ, કુસુમચંદ, નવલચંદ આગળ ખુલી કરી અને સંયમી બનવા કાજે 8 અનુમતિ યારી. દમ દમ વૈભવ અને લખલુટ આબરૂ અને વિખ્યાતિ ધરાવતો પરિવાર . છે. યુવાનીના ઉંબરે પગ મુકતા ફુલચંદની આ વાત સાંભળીને સ્તબ્ધ બની ગયા, એ જ 8 વિરાગની સામે રાગને સંઘર્ષ પ્રારંભાયે. પણ એ વિરાગ-તકલાદી નહોતે, લેખંડી છે છે હતે. એથી કુલચંદને વિરાગ વિજયી નીવડશે અને વિ. સં. ૨૦૦૦ ના ફાગણ સુદ-પમે કુલચંદ સ સાર ત્યાગીને મુનિ શ્રી ભદ્રાનંદ વિ. જી તરીકેનું નવજીવન પામ્યા. સુરત છાપરીયા શેરીના આંગણે એક મહિના સુધી ચાલેલ દીક્ષા-મહત્સવે કેવી જબરજસ્ત શાસન પ્રભાવના સઈ હશે, એની તે ક૯૫ના જ કરવી રહી. | મુનિરાજ શ્રી ભદ્રાનંદ વિ. જી મહારાજને ગુરૂદેવ અને પ્રગુરૂદેવ આદિ તરીકે છે એવા કુશળ ઘડવૈયાને ભેટે થયો હતો કે, થોડા જ વખતમાં એમની જ્ઞાન–દયાનની કે સાધના ઝડપી–વેગે આગેકુચ કરી રહી, પ. પૂ. સિધાંત મહોદધિ આ ભ. શ્રીમદ્દ વિ. ? હું પ્રેમસૂરીશ્વર) મહારાજા, પ. પૂ. વ્યાખ્યાન વાચસ્પતિ આ. ભ. શ્રીમદ્દ વિ. રામચંદ્ર 5 સૂરીશ્વરજી મહારાજા, આ બંને પરમ ગુરૂદેવની અમી દ્રષ્ટિથી ૫. પૂ. સવાધ્યાય મૂતિ છે આ. ભ. શ્રીમદ વિ. જિતમૃગાંક સૂરીશ્વરજી મહારાજા ( ત્યારે મુનીરાજ શ્રી મૃગાંક વિ. 8 મ. ) ની ગુરુ નિશ્રામાં મુનિરાજ શ્રી ભદ્રાનંદ વિ. મહારાજ એવી સંયમ , સાધના છે કરવા ભાગ્યશાળી બન્યા કે- એમના દર્શને એમના પરિચયે બધે જ ભદ્ર-કલ્યાણ અને 8 આનંદનું વાતાવરણ સરજાઈ જતું. છે ભદ્ર અને આનંદના વાહક એ પૂ. મુનિશ્રીના જીવનમાં જે ઝડપે વર્ષો ઉમેરાતા S ગયા, એથી કંઈ ગણી વધુ ઝડપે એ વર્ષોમાં સાધનાના સરવાળા ઉમેરાતા ગયા. એમની 6 બુધિ કુશા હતી. એથી જ્ઞાનની સાધનામાં તે એઓ આગળ વધતાં જ રહ્યા પણ છે સાથે સાથે એઓશ્રીએ ત૫ યાત્રાને જે રીતે આગળ વધારી, એય વિરલ કહી શકાય છે એવી હતી. સંવત ૨૦૧૧ સુધીમાં તે એક માસીથી નવમાસી સુધીની તપશ્ચર્યાઓ ઉપ8 રાંત વષીતપ આદિ અનેકાનેક તપ એઓશ્રીએ અપ્રમતભાવે આરાધીને જ્ઞાન સાથે તપનો ગુણ સિદ્ધ કર્યો. એમની દર્શન શુદ્ધિ પણ ખુબ જ અનુમોદનીય હતી. સં. ૨૦૦૭ માં એમણે વિહારમાં આવતા દરેક નવા મંદિરમાં નાના કે મોટા આરસ કે ધાતુના એક એક પ્રતિમાજીને ઉભા ઉભા ત્રણ ખમાસમણા આપવાની પ્રતિજ્ઞા સ્વીકારી. અને આ ભીમ સંકલપનું અણિશુધ્ધ પાલન કર્યું. Page #812 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૨ ? ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક આગમ અને પ્રકરણના પદાર્થોનું એઓશ્રીએ હસ્તગત કરેલું જ્ઞાન એટલું બધુ ઉંડાણભર્યું હતું કે આ વિષયના ગમે તેવા પ્રશ્નોનું એઓશ્રી સચેટ સમાધાન આપી ! શકતા. એથી લગભગ કાયમ એમની પાસે પ્રકરણદિપદાર્થોના જિજ્ઞાસુઓનું એક વર્તુળ છે રચાયેલું જ રહેતું. ભણવા-ભણાવવાને રસ એ હતું કે ભણનારા મળતાં જ ગોળનું ગાડું મળ્યા જે આનંદ એઓ અનુવભતા. આ જ કારણે “માસ્તર મહારાજ ના હલા- છે. મણા નામે એઓશ્રીની સ્મૃતિ હજી આજે ય અકબંધ જળવાયેલી રહી છે. હૈયામાં વસાવવા ઉપરાંત એઓશ્રી ગુરૂઓનાં હૈયે વસનાર મેળવવામાં ન { પણ એટલાં જ સફળ બન્યા હતા. જેના પ્રભાવે ૨૦૩૧માં વૈશાખ સુદ ૧૦ ને મુંબઈ છે શ્રીપાળનગરમાં ગણિપદના ધારક બનેલા એઓશ્રી પૂ. આ. શ્રીમદ્દ વિ. રામ ચંદ્રસૂરી છે શ્વરજી મહારાજાના વરદ હસ્તે ૨૦૩૪માં વૈશાખ સુદ-૫ મે અમદાવાદ-ગીર નગરમાં પંન્યાસ પદ પામવા વડભાગી બની શકયા ગુરૂકૃપાના જ આ ફળ હતા. પિતાના ગુરૂ દે તરફથી વારસામાં મળેલાં સ્વાધ્યાય-તત્પરતા. ગુરૂ સમર્પિતતા, સરળતા, અપ્રસન્નતા 8 આદિ ગુણેને પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિ. જી ગણિવર્ય શ્રી જીવનના અંતકાળ સુધી ઉજાળતા રહ્યા. એઓશ્રીના જીવનમાં ચમકતા અનેકાનેક ગુણોમાંના સ્વાધ્ય ય તત્પરતા નામના ગુણનું પ્રતિબિંબ દર્શાવતું “જ્ઞાન” આજેય અભ્યાસીઓને ઉપકારક બની રહ્યું છે. અનુયોગ દ્વાર, કર્મગ્રંથ, બૃહદ સંગ્રહણી, લઘુક્ષેત્ર સમાસ, આદિના પૂ પન્યાઆ સજી મહારાજે બનાવેલા નકશાઓ તથા તર્કસંગ્રહ, મુકતાવલી, સ્યાદવાદ મંજરી જેવા છે ન્યાયના કઠિન વિષયે સરળ ગુજરાતીમાં તૈયાર કર્યા, આજેય એઓશ્રીની તત્વજ્ઞાન છે છે પ્રિયતાને પુરા પુરી પાડી રહ્યા છે. - જીવન જ્યારે વનમાં (૫૧ માં વર્ષમાં પ્રવેશ્ય, ત્યારથી જ શરીર પર અવાર આ નવાર રોગના હુમલા આવ્યા કરતા હતા, પણ પૂજયશ્રી સમાધિ દ્વારા એને હસતા જ હસતા સહી લેતા અને વ્યાધિનેય સમાધિના પ્રેરકબળ તરીકે વધાવી લેતા. મુનિ અને પંન્યાસના પર્યાય દરમિયાન શાસન પ્રભાવના અનેક કાર્યોને નિશ્રા 8 આપનારા પૂજયશ્રીનું સં. ૨૦૪૧ તું ચાતુર્માસ સુરત છાપરિયા શેરી નકકી થયું. છેગુર્વાજ્ઞા શિરોમાન્ય કરીને એઓશ્રીએ મુંબઈથી સુરત તરફ વિહાર લંબાવ્યો, ત્યારે કેને એવી કલપનાય હતી કે, આ નિર્ણય પાછળ જન્મભૂમિને કઈ અગમ્ય સાઇ સંકેત છે આ ભાગ ભજવી રહ્યો હશે? પૂજયશ્રી વાપી સુધી આવ્યા અને તબીયત અત્યંત નરમ ન { થઈ, પરંતુ પૂ. શ્રી પ્રવેશ થઈ ગયે, પણ અધિક શ્રાવણ માસની સુદ-૧૨ દિવસ છે 5 અંતિમ નીવડશે અને અપૂર્વ સમાધિ પૂર્વક જીવન-દીપ સમતા-સમાધિના અજવાળાથી વાતા. 8 વરણને ઝાકઝમાળ બનાવતા સ્વગલેકની વાટે સંચરી ગયા. સુરતની ભૂમિમાં જન્મેલી છે Page #813 -------------------------------------------------------------------------- ________________ છે. વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭–૯૩ ક ૧૪૧૩ છે એક વિભૂતિ, સુરતના બળે અંતિમ શ્વાસ લઈને જન્મ ભૂમિને વધુ ગૌરવ આપવા છે છે પૂ. મુ. શ્રી જ્ઞાનધન વિ. મ., પૂ. મુ. શ્રી નયધન વિ. મ., પૂ. મુ. શ્રી મુકિત ધન વિ. 4 છે મને પૂ. મુ. શ્રી પુણ્યધન વિ. ની જીવન નૈયાના એ સુકાની અનંતની વાટે સિધાવી છે. A ગઈ, એ ઘડી- પળ પ૨ વર્ષો થયા. પૂ. શ્રીની ગુણ સ્મૃતિને વધુ સજીવન બનાવતી શ્રાવણ 8 છેસુદ-૧૨ ની આ પુણ્ય તિથિએ પૂ. શ્રીના ચરણમાં અગણિત વંદનાવલિ અર્પણ છે છે કરવા સાથે તે પુણ્ય સ્મૃતિ દિને પાલડી (થાણાવાલી ) થી રાણપુર પદયાત્રા સંઘ ૬ વિશેષાંક પ્રગટ કરવાનું આયેાજન તેઓશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે. ત્રિકાળ પૂજાની વિધિ સવારે :- પ્રતિક્રમણ કરી, પ્રભુજીના અંગોને સ્પર્શ કર્યા વિના વાસક્ષેપ પૂજા અને હું ધુપ-દીપ અને શૈત્યવંદન વગેરે કરવું. R બપોરે - મધ્યાન્હ સમયે સ્નાન કરી ઉંચી પ્રકારની સામગ્રી લઈને પ્રભુની અષ્ટ પ્રકાર છે અંગ, અગ્ર અને ભાવપૂજા કરવી. સાંજે - ધુપ, દીપ, આરતી, મંગલદી, ચૈત્યવંદન વિગેરેથી પૂજા કરવી-- કણસાળrg તા શુદ્ધિના સાત પ્રકાર ૧. અંગ શુદ્ધિ ૨. વસ્ત્ર શુધિ ૩. મન શુધિ ૫. ઉપકરણશુદ્ધિ ૬. દ્રવ્ય શુદ્ધિ ૭. વિધિ શુદ્ધિ , ( મિ . - જાણી) ૪ महावीरनाराधना જિનમંદિરની જઘન્ય ૧૦ અશાતનાઓ ૧. તબેલ ખાવું ૨. પાણી પીવું ૩. ભૂજન કરવું ૪. પગરખાં પહેરવા પ. સ્ત્રી રોવન કરવું ૬. થુંકવુ ૭. કલેકમ ફેકવું ૮. પેશાબ કર ૯. ઝાડો કરે ૧૦. જુગાર ખેલ. મધ્યમ અશાતના કર પ્રકારે થાય છે. શરીર વગેર અશુદ્ધ છતાં પૂજા કરવી. છે પ્રતિમા નીચે પાડવી વિગેરે. Page #814 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧૪ : * શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ ૧. દેરાસરમાં નાકનું લીંટ નાખે ૨. જુગાર ગંજીફે પાટ રમવું ૩. લડાઈ 8 3 ઝગડા કરવા ૪. ધનુષની કળા શીખે છે. કેગળા કરે છે. પાન સોપારી ખા ૭. પાનની પિચકારી મારવી ૮. ગાળ આપે ૯ ઝાડે પેશાબ કરે ૧૦. હાથ, પગ મોટું ધુ ૧૧. વાળ એળે ૧૨. નખ ઉતારે ૧૩. લેહી પાડે ૧૪. સુખડી વગેરે ખાય ૧૫. ગુમડા, છે ચાંદાની ચામડી ઉતારીને નાંખે ૧૬. પિત્ત નાંખે ૧૭. ઉલટી કરે ૧૮. દાંત પડી ગયેલા છે દેરાસરમાં નાંખે ૧૯ આરામ કરે ૨૦. ગાય, ભેંસ ,ઊંટ, બકરાનું દમન કરે ર૧ થી છે - ૨૮. દાંત, આંખ, નખ, ગાલ, નાક, કાન, માથાને તથા શરીરને મેલ નાખે ૨૯. ભૂત છે પ્રેત કાઢવા મંત્ર સાધના કરે ૩૦. વાદ વિવાદ કરે ૩૧. ઘર વેપારના નામ લખે ૩૨. કર અથવા ભાગની વહેંચણી કરે ૩૩. પિતાનું ધન દેરાસરમાં રાખે ૩૪. પગ ઉપર પગ ચઢાવીને બેસે ૩૫. છાણ થાપે ૩૬. કપડાં સૂકવે ૩૭. શાક વગેરે ઉગાડે કે મગ મઠ આદી સૂકવે ૩૮. પાપડ સૂકવે ૩૯. વડી, ખેરે, અથાણાં સૂકવે ૪૦, રાજા વગેરેના જ ભયથી દેરાસરમાં સંતાઈ રહે ૪૧. સંબંધીનું મુત્યુ સાંભળી રડે ૪૨. વિકથા કરે ૪૩. ! શસ્ત્ર, અસ્ત્ર ઘડે કે સજે ૪૪. ગાય, ભેંસ બાંધે ૪૫ તા પણ તાપે ૪૬. પિતાના કામ છે માટે દેરાસરની જગ્યા રોકે ૪૭. નાણું પારખે ૪૮. અવિધિથી નિસહી કહ્ય વગર દેરાસારમાં જવું ૪૦ થી ૫૧. છત્ર, પગરખાં, શસ્ત્ર ચામર વસ્તુ દેરાસરમાં ન લાવવી છે પર. મનને એકાગ્ર ન રાખવું ૫૩. શરીરે તેલ ચોપડવું ૫૪. કુલ વગેરે સચિત્ર દેરાસ- 8 રની બહાર ન મૂકવા ૫૫. રોજના પહેરવાના દાગીના બંગડી વગેરે પહેર્યા વિના (શોભા હૈ ૧ વિના) આવવું પ૬. ભગવંતને જોતા હાથ ન જેડવા ૫ ૧. અખંડ વસ્ત્રને ખેસ પહેર્યા જ { વિના આવવું ૫૮, મુમત મસ્તકે પહેરવે પ૯. માથા પર પાઘડીમાં કપડું બાંધે ૬૦. હું હારતેરા વગેરે શરીર પરથી દુર ન કરે ૬૧. શસ્ત્ર હેડ બકવી ૬૨. લેકે હસે તેવી { ચેષ્ટા કરવી ૬૩. મહેમાન વગેરેના પ્રણામ કરવા ૬૪. ગીલીદંડા રમવા ૬૫. તિરસ્કારવાળું | વચન કહેવું ૬૬. દેવાદારને દેરાસરમાં પકડો, પૈસા કઢાવવા ૬૭. યુધ્ધ ખેલવું ૬૮. માથાના વાળ ઓળવા ૬૯ પલાંઠી વાળીને બેસવું ૭૦. પગમાં લાકડાની પાવડી પહેરવી ૭૧. 1 પગ લાંબા પહોળા કરીને બેસવું ૭૨ પગચંપી કરાવવી ૭૩. હાથ, પગ ધોવા ૭૪. દેરાસરમાં પગ કે કપડાંની ધુળ ઝાટકે ૭૫. મૈથુન ક્રિડા કરે ૭૬. માંકડ, જે દેરાસરમાં નખે ૭૭. જમે ૭૮. શરીરના ગુપ્ત ભાગ ઢાંકયા વિના બેસે, દેખાડે ૭૯ વૈશું કરે ૮૦. વેપાર લેવડ દેવડ કરે ૮૧. પથારી પાથરે ખંખેરે ૮૨. પાણી પીવે ૮૩, દેવી, દેવતાની 8 સ્થાપના કરે ૮૪ દેરાસરમાં રહે. આ ૮૪ આશાતના ટાળીને દેરાસરમાં જવું જોઈએ. Page #815 -------------------------------------------------------------------------- ________________ પાલડી (થાનાવાલી) થી જાકેડાતીર્થ ગોલવાડ માટી પંચતીર્થ : તથા શ્રી રાણકપુર તીર્થ છ'રીપાલિત પદ યાત્રા સંઘ આ પદ યાત્રા સંઘનું આયેાજન શાહ મૂલચંદજી હીરાચંદજી સપરિવારે કર્યું છે થ હતુંશ્રીમતી મણિબેન મૂલચંદજીના શ્રેયાર્થે પ્રથમ અઠ્ઠાઈ મહત્સવ યે હતું અને છે { ત્યાર બાદ ય ત્રા સંઘ પ્રયાણ નકી થયું હતું. યાત્રા સંઘના પ્રેરક પૂ. મુનિરાજશ્રી પુન્યધનવિજયજીશ્રી મ. તે સંઘપતિના સંસારી છે { પણે કુલદીપક પુત્ર છે. તેઓ પોતાના વડિલ પૂ. મુનિરાજશ્રી મુકિતધનવિજયજી મ. 8 સાથે છાણી ચોમાસું હતા અને સંઘનું નકી થતાં તેમણે રાજનગર શંખેશ્વર તીથલ 8 થઈ રાજસ્થાન તરફ પ્રયાણ છે સંઘપતિ સપરિવારે ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી ઈ. મહારાજ સાહેબ આદિને વિનંતિ કરી તેઓશ્રી આદિ પધારી શકે તેમ ન હોવાથી છે મુહત્ત તથા શુભ આશીષ આપ્યા. સંઘપતિ પરિવાર ત્યાંથી આણંદ પૂ મુનિરાજશ્રી છે પાસે આવ્યું, અને તે વખતે હાલારતીર્થ પ્રતિષ્ઠા પ્રસંગે પધારતા પૂ. આ. શ્રી વિજ્ય છે. છે જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. મુનિરાજશ્રી યેગીન્દ્રવિજ્યજી મ. આદિ ત્યાં હતા, અને ૪ [ સંઘમાં આવવા ખૂબ આગ્રહ કર્યો અને દૂર હોવા છતાં તેમની લાગણીને સ્વીકાર થયે. 8 છે અને પ્રસન્ન થઈ સંઘપતિ પરિવાર મુંબઈ ગયે. પિસ્ટર પત્રિકા તૈયાર કરી દેશેદેશ છે છે તથા રાજસ્થાન મુબઈ વિ. કુમકુમ પત્રિકાઓથી આમંત્રણ ગયા. 4 પૂ. મુનિરાજશ્રી મુકિતધનવિજયજી મ., પૂ. મુ. શ્રી પુન્ય ધનવિજયજી મ. આદિ છે ર અનુક્રમે વિહાર કરતા રત્ર વદ ૧ ના પાલડી પધાર્યા. સંઘપતિ પરિવારના આનંદના 4 અંકુરા પ્રગટ થયા. ભવ્ય સામૈયા સાથે પ્રવેશ થયે મુનિશ્રીજીની દીક્ષા તિથિ હોવાથી આ 0 એમના સંયમ જીવન અનુદનાથે પ્રવચન બાદ રૂા. નું સંઘપૂજન થયું પ્રભુજીને ૨ ભવ્ય અંગરચના થઈ. છે શ્રીમતી મણિબેન મુલચંદજીના શ્રેયાર્થે અઠ્ઠાઈ ઉત્સવને પ્રારંભ ચૈત્ર વદ ૧૩ થી { હતું તે દિવએ સંઘમાં લઈ જવાના પ્રભુજીને તથા પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી છે. ગણિવરશ્રીજીના શિષ્યરત્ન પ. પૂ. પં. શ્રી હર્ષવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. પ્રવ{ ચનકાર મુનિરાજશ્રી મહિલષણવિજયજી મ આદિને પ્રવેશ ભવ્ય રીતે થયે બાદ જ 4 કુંભસ્થાપન દીપક સ્થાપન આદિ થયા અને ગોળની પ્રભાવના થઈ. વૈશાખ સુદ બીજી એકમના પૂ. આચાર્યદેવશ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. તથા ૨ છે પૂ. મુ શ્રી યોગી દ્રવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી હેમેન દ્રવિજયજી મ. ઠાણા તથા તપસ્વી Page #816 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ–૨ : અંક ૪૭–૪૮ : તા. ર૭–૭–૩: * ૧૪૧૬ પૂ. સા. શ્રી હેમપ્રભાવિજયજી મ. ઠાણ તથા પૂ. સા. શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ. ઠાણા ૧ પધારતાં ભવ્ય સામૈયું થયું. જિનદર્શન કરી સંઘપતિશ્રીજીને ત્યાં પધરામણી થઈ 5 મંગલિક સંભળાવ્યું અને સંઘપતિજીને ઘેર તેમના તરફથી સંઘપૂજન તથા લાડુની છે પ્રભાવના થઈ. વૈશાખ સુદ ૨ પ્રવચન બાદ (૧) શા. હજારમલજી તખતગઢવાળા તથા ૧ (૨) શા શાંતિલાલ છગમલજી તરફથી સંઘપૂજન થયા, 3. સુ. ૩ ના પ્રવચન બાદ છે (૧) ચિલકચંદજી ખીમાજી મદ્રાસ તથા (૨) ગેમરાજ જુહારીમલજી ૫.લડી તરફથી ? સંઘપૂજને થયા, 4. સુ. ૪ ના ઉમેદમલજીને ત્યાં સંઘપૂજન થયુ . સુ. ૫ ના . છે પ્રવચન બાદ વિજયરાજજી હજારીમલજી તરફથી સંઘપૂજન થયું. - સવારે ૧૦ વાગ્યે શાંતિસ્નાત્ર ઠાઠથી ભણાવ્યું પ્રભુજીને ભવ્ય હાર પહેરાવ્યું હતું. આ જીવદયાની ટીપ થઈ બપોરે સંઘ જમણ થયું સાંજે પ્રભુજીને ભવ્ય મહાપૂજાના ? દર્શન થયા. રૌત્ર વદ ૧૩ થી દરરોજ વ્યાખ્યાનમાં તથા સવારે પ્રભાતીયા વખતે તથા પૂજા ! વખતે જુદી જુદી પ્રભાવનાઓ સંઘવી પરિવાર વતી થતી હતી. યાત્રા સંઘનું પ્રયાણું વિ. . ૬-દિવસ પહેલે વહેલી સવારે યાત્રા સંઘનું પ્રયાણ હતું. સંઘપતિ પરિવારને ત્યાં સર્વ સામગ્રી છે તેયાર થઈ ગઈ. પૂ આ. . આદિને તેડવા સંઘવી પરિવાર શ્રી સંઘ નથા સ્વજનો { સાથે આવ્યા, પૂ શ્રી વિશાળ સમુદાય સાથે તેમને ત્યાં પધાર્યા મંગલિક ગુરુપૂજન વિ. થયા અને સમય થતાં સંભવનાથ પ્રભુજીની જય સાથે પ્રયાણ થયું. વિશાળ સાજન છે માજન સાથે ગામમાં ફરતાં કલાક જેવું થયું અને દેરાસર થઈ ગામ બહાર આવતાં પૂશ્રીએ મંગલિક સંભળાવ્યું અને સંઘ આગળ વધ્યા. ( શિવગંજમાં શા ભભૂતમલજી હંશરાજજીના વિનતિથી તેમને ત્યાં સામયા સહ સાંઘ પધાર્યો માંગલિક બાદ તેમના તરફથી સંઘપૂજન થયું. પૂ. શ્રી રમેક દેરાસરની વર્ષગાંઠ નિમિત્તે ત્યાં દવજા મંત્રવા ગયા. સંઘ ત્યાંથી સમેરપુરમાં શ બાબુલાલજી B કપૂરચંદજીને ત્યાં પધાર્યો માંગલિક બાદ સંઘપૂજન થયું. બાજુના જિનમંદિરે દર્શન છે કરી સંઘ વિદ્યાલયે ઉતર્યો સ્નાત્ર પૂજા વિ. થયા તથા એકાસણુદિ બપોરે થયા બપોરે ( ૩ વાગ્યે પ્રવચન થયું. તીર્થ યાત્રા અને યાત્રિકની મહત્તાને સમજાવતા પૂ. શ્રીના # પ્રવચનો દરરોજ થતા. રાજસ્થાન ધર્મસ્થાન એકટ અંગે વિરોધ કરવામાં આવ્યો, = પ્રવચન બાદ સંઘપતિ મૂલચંદજી હીરાચંદ પરિવાર તરફથી દાન સારૂં અપાયું તથા + ૨-૨ રૂ. નું સંઘ પૂજન કર્યું પારેવાની ચણની રકમે લખાઈ રાત્રે ભાવના થઈ. == * Page #817 -------------------------------------------------------------------------- ________________ 3 વર્ષ–૫ અંક-૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ : ૧૪૧૭ વૈશાખ સુદ ૭+૮ ગુરૂવાર દિવસ બીજો સવારે જિનમંદિરે ચૈત્યવંદન કરી સંઘે પ્રયાણ કર્યું જાકડા તીર્થે આવતા આ 3 પેઢી તરફથી સામૈયું થયું ત્યવંદન બાદ મંગલિક થયું સ્નાત્ર પૂજા વિ. થયા. બરે છે છે હાલમાં પ્રવચન થયું. બાદ પાલડીવાળા ભંવરલાલ નેન મલજી તરફથી સંઘ પૂજન થયું છે [ સંધપતિ તરફથી સારૂંદાન આપ્યું. રાત્રે ભાવના થઈ. વૈશાખ સુદ ૯ શુક્રવાર દિવસ ત્રીજો સવારે જિનમંદિરે દર્શન કરી સંઘ ફાલના અંબાવજી સે સાયટી શ્રી નેમિનાથ ! 3 શ્વેતાંબર તીથ સસ્વાગત આવ્યો. દર્શન મંગલિક થયું. સ્નાત્ર પૂજા વિ. થયા બપોરે , પૂ. મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ.ની નિશ્રામાં શ્રી મહિષણ વિજયજી મ. તથા પૂ. 8 ૪ મુનિરાજશ્રી પુણ્યધનવિજય મ. ના પ્રવચન થથા પ્રવચન બાદ કુરરમલ સરમલજી છે છે પાલડીવાળા તરફથી સંઘ પૂજન થયું. પ્રવચન બાદ ખીમેલ તીથ તરફ પ્રયાણ થયું. ત્યાં સાંજ પહોંચી બાવન છે છે જિનાલય તથ, જલમંદિરના દર્શન તથા મગલિક થયા રાત્રે ભાવના થઈ. વૈશાખ સુદ ૧૦ શનિવાર દિવસ ચોથે સવારે બાવન જિનાલય દર્શન કરી સંધિ પ્રયાણ કર્યું વકાણા તીર્થ પહોંચતાં ! સામેયું થયું ભવ્ય જિનાલયે વરકાણુ પાશ્વનાથજીના દર્શન રીત્યવંદન બાદ મંગલિક સંભળાવ્યું. બપોરે પૂ. મુનિરાજ શ્રી મહિલષવિજયજી મ. નું પ્રવચન થયું. પ્રવચન છે બાદ દેવચંદ ગેનાજી ઠારી વાંકલીવાળા તરફથી સંઘ પૂજન થયું. રાત્રે ભાવના થઈ. હું વૈશાખ સુદ ૧૧ રવિવાર દિવસ પાંચમો સવારે ચૈત્યવંદન બાદ પ્રયાણ થયું નડેલ તીર્થ આવી પહોંચતા સંઘે સામૈયું છે ન કર્યું. દહેરાસરો દર્શન કરી મંગલિક સંભળાવ્યું બપોરે પૂ. શ્રીનું પ્રભુ મહાવીર શાસન સ્થાપન અંગે પ્રવચન થયુ બાદ મુંબઈ શ્રી વધર્મન જેન સેવા મંડળ તરરથી સંઘ છે પૂજન થયું રાત્રે ભાવના થઈ. વૈશાખ સુદ ૧૨ સેમવાર દિવસ છઠ્ઠ સવારે ત્યવંદન કરી સંઘ નાડલાઈ તીથે પ્રયાણ કર્યું પાદરમાં શ્રી આદિનાથ { મંદિરે દર્શન કર્યા સંઘે સામૈયું કર્યું બાદ યાત્રિક સંઘ ગીરનાર તીર્થ તથા R ન શંત્રુજય તીર્થ તથા તળેટીના મંદિરે દર્શન કરવા ગયે. બપોરે પ્રવચન થયું છે સંઘવી મુળ દઇ હીરાચંદજી પરિવાર તરફથી સંઘ પૂજન થયું Page #818 -------------------------------------------------------------------------- ________________ # ૧૪૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા- સંઘ વિશેષાંક છે વૈશાખ સુદ ૧૩ મંગળવાર દિવસ સાતમે - સવારે ત્યવંદન કરી સંઘે પ્રયાણ કર્યું સુમેરતીર્થ સ્વાગત આવ્યા દર્શન છે { ત્યવંદન મંગલિક થયા. બપોરે પ્રવચન થયું પ્રવચન બાદ ૫-૫ રૂ. નું સંઘ પૂજન 8 છે બાજીરાવ બાપુ ગેબે ડ્રાયવર મુંબઈ (૨) રાજુમનહર વૈદ્ય પાઠક સેની મુંબઈ (૩) છે. - સરેમલજી ચમનજી મુંબઈ (૪) નાડલાઈ તીર્થ જૈન સંઘ રૂ. ૨-૨ વૈશાખ સુદ ૧૪ બુધવાર દિવસ આઠમ - સવારે શૈત્યવંદન કરી પ્રયાણ થયું. દેસુરીના ૪ મંદિરમાં દર્શન કરી ! તે નાકોડા કીર્તિસ્થંભ ઘણેરાવ સસ્વાગત પધાર્યો દર્શન ત્યવંદન મંગલિક થયા બપોરે પ્રવચન થયું પ્રવચન બાદ ૧૦-૧૦ રૂ. નું સંઘ પૂજન થયું રૂ. વિજયરાજ ! છે હજીરી મલજ, હસમુખલાલ બાલચંદજી ખીવાદીવાળા રૂ. ૨) જામનગર જૈન સંઘ રૂા. ૧) રતનચંદ માંગીલાલજી પાલડીવાળા, રૂા. ૧૩ છગનલાલ શેષમલજી શિવગંજવાળા, રૂા. ૧ ડો. મંછાલાલ પ્રેમચંદ ખીવાન્દીવાળા, રૂા. ૧ગજરાજજી રાણીગાંવવાળા, છે રૂા. ૧, વીરચંદજી ભુરમલજી પાદરલીવાળા. રાત્રે ભાવના થઈ. વૈશાખ સુદ ૧૫ ગુરૂવાર દિવસ નવમો સવારે પીત્યવંદન કરી ધારાવ ગામમાં વાજતે ગાજતે ૧૧ દેરાસરના દર્શન કરીને મુછાળા મહાવીર તીર્થ આવ્યા ત્યાં પેઢી તરફથી સામૈયું થયું. ત્યવંદન બાદ મંગલિક થયું. બપોરે પ્રવચન થયું. બાદ ૧૫-૧૫ રૂ. નું સંઘ પૂજન થયું. રૂા. એ છે કાંતિલાલજી ચુનીલાલજી સાકરીયા શિવગંજવાળા માલેગામ, રૂ. ૨ છગનલાલ ગેનાજી કે પાલડીવાળા, રૂા. 9 ફુલચંદજી પુનમચંદજી પાલડીવાળા, રૂ. ૨, પુખરાજજી ગુલાબ- રે ચંદજી બેડાંવાળા, રૂા. ૨૩ સુરેશકુમાર હિંમતલાલ સુમેરપુરવાળા, રૂા. 1 કુમારપાળ નાનુભાઈ ઝવેરી મુંબઈ તથા રૂ. ૧, ગણેશમલજી ચુનીલાલજી પીવાદી. સાંજે યાત્રિક સંઘ કીર્તિસ્થંભ ધારાવ આવી ગયે. રાત્રે ધારાવ મંડળ છે { આવેલ અને ભાવનામાં જોડાઈ રસ જમાવ્યું. વૈશાખ વદ ૧-૨ શુકવાર દિવસ દશમ સવારે રૌત્યવંદન બાદ પ્રયાણ થયું સાદડી આવતાં નાકા ઉપર બી નાગેશ્રવર પાર્શ્વનાથજી આદિ ૪ મંદિરના દર્શન કરી ગામના મહાવીરસવામી મંદિર પૌત્યવંદન કર્યું. શ્રી સંઘે સામૈયું કર્યું બાદ શહેરના બે મંદિરો બાવન જિનાલય આદિના દશને સસ્વાગત ગયા. ત્યાતિનેરામાં માંગલિક પ્રવચન થયું. બપોરે પવચન બાદ 8 સંધપતિ મુલચંદજી હીરાચંદજી પરિવાર તરફથી ૨-૨ રૂ. ની પ્રભાવના થઈ. યાત્રિકો છે. તરફથી થનાર સંધપતિના બહુમાનની બલી થઈ મહાવીર સ્વામી મંદિરે પૂજા ! ઠાઠથી ભવાઈ, Page #819 -------------------------------------------------------------------------- ________________ ૨ વર્ષ–૫ અંક-૪૭-૪૮ તા. ૨૭-૭-૯૩ : : ૧૪૧૯ ! વૈશાખ વદ ૩ શનિવાર દિવસ અગ્યારમો સાદડી શહેર બહાર મંદિરે ત્યવંદન કરી, જે તીથે સંઘ લઈ જવાને હતે. છે તે રાણકપુર તીર્થ તરફ પ્રયાણ થયું, તીર્થ નજીક આવી પહોંચતાં શ્રી આણંદજી ૨ કલ્યાણજી પેઢી તરફથી સામૈયું થયું. મૂળ ભવ્ય મુખજી દેરાસરે દર્શન ત્યવંદન Wા યાત્રા કરી. સૌ ધન્ય બન્યા. દેરાસરની રચના વિ. બનાવનારના ભાવથી યાત્રા કરનારાના ભાવે વૃદિધ પામ્યા. તથની વિશિષ્ટ ભકિત માટે સંઘપતિ પરિવાર તરફથી શ્રી નવાણું અભિષેક મહાપૂજા રાખી હતી સવારે ૯ વાગ્યે શરૂ થઈ અને ઠાઠથી કુમારપાળ ઝવેરી તથા ઘનજીભાઈ સંગીતકારે ભણાવી. બપોરે ધર્મશાળામાં પ્રવચન થયું. પ્રવચન બાદ રૂા. ૭-૭ નું સંઘ પૂજન થયું રૂા.-૧, પુખરાજ રતનચંદજી પાલડીવાળા રૂા. ૧, લક્ષમણ વીરપાર મારૂ પરિવાર હરામજીભાઈ તથા મગનભાઈ થાનગઢ, રૂા. કુસુમચંદ્ર રમણિકલાલ સુતરીયા મુંબઈ. રૂા. ૫ હરણ રેડ જે સંઘ-વડોદરા, રૂા. ૧સરેમલ પ્રતાપચંદજી હરજી, રૂ. ૧૦ ચંપાલાલ કપુરચંદજી પાલડીવાળા રૂ. ૧) વસંતભાઈ મનસુખલાલ બીલવાળાએ (વડોદરા) યાત્રિ9 કેના પગ ધોઈ સંઘ પૂજન કરેલું. યાત્રિકે તરફથી શ્રી સંઘપતિનું બહુમાન પ્રવચન બાદ થયું જેને લાભ (૧) ૨ ચાંદલે (૨) હર શ્રીફળ (૩) સાલ અર્પણ કરવાને ચા, કાંતિલાલજી ચુનીલાલજી સાકB રીયા શિવગંજવાળા માલેગામ (૪) અભિનંદન પત્ર અર્પણ કરવાને લાભ બાબુ લાલજી કપુરચંછ સુમેરપુરવાળા (૫) પૂજાની સામગ્રીને ચાંદાને સેટ અર્પણ કરનાર 8 વસંતલાલ મનસુખલાલ શાહ બલવાળા વડેદરા. " - રાત્રે ધર્મશાળામાં ભાવનામાં ગુડા બાલતા રાસ નૃત્ય વિગેરે ભકિત રસ { જમાવ્યો હતે સંઘપતિ તરફથી યાત્રિકે તથા મહેમાનોને શ્રી રાણકપુર તીર્થ તથા પ. પૂ સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. અ. ભા. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના લેમીનેશન ફેટા ભેટ આપ્યા હતા. શાખ વદ ૪ રવિવાર દિવસ બાર વડી દીક્ષાઓ તથા માળા રેપણું સવારે વાજતે ગાજતે બધા દેરાસરોએ દર્શન કરવા નીકળ્યા મૂળ મંદિરમાં ૧ છે. આવી પ્રભુજીને હીરને હાર સંઘપતિએ પહેરાવ્યા બાદ રૌત્યવંદન આદિ કર્યા. મંદિર | 6 બહાર મંગલિક સંભળાવ્યુ. વડી દીક્ષા તથા માળારોપણ વિધિ માટે ધર્મશાળામાં નાણ છે મંડાઈ હતી. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મહદયસૂરીશ્વરજી મહારાજના Page #820 -------------------------------------------------------------------------- ________________ છે ૧૪૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક છે | આઝાવતી પૂ. સા. શ્રી ખાંતિશ્રીજી મ. (પિંડવાડાવાળા)ના દાંતરાઈમાં દીક્ષિત થયેલ છે પૂ. સા. શ્રી તત્તરક્ષિતાશ્રીજી મ. પૂ. સા. શ્રી તપોરિક્ષિતાશ્રીજી મ. પૂ. સા. શ્રી ક૯૫- છે. રક્ષિતાશ્રીજી મ. તથા પુ. સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી મ.ની વડી દીક્ષાનું પણ મહત્ત આજે મેં 5 હતુંવડી દીક્ષા તથા માળારોપણની વિધિ સવારે ૮ વાગ્યે શરૂ થઈ નંદિની ક્રિયા છે. છે પછી સાદવજીને મહાવ્રત આદિ ઉચ્ચારાવવામાં આવેલ. સંઘપતિને પણ માળને સમય થતાં માળારે પણ વિધિ ઉત્સાહથી થયે હતે. છે - નાણુ સમક્ષ નૂતન દીક્ષિતે અને પછી સંઘપતિ શ્રી આદિએ પ્રદક્ષિણા કરી હતી. સંઘે છે એનાથી વધાવી જ્ય લાવી હતી. સંઘપતિની માળની બેલી સારી થઈ હતી બીજા છે. નકરા રાખ્યા હતા. માળા પહેરનાર માળા પહેરાવનાર ( ૧ સંઘપતિ શ્રી મુલચંદજી હીરાચંદજી ભભુતમલજી હંશરાજજી શિવગંજવાલા ! ૨ પ્રકાશચંદ્ર મુલચંદજી હસમુખલાલ લાલચંદજી પીવાંટીવાળા ૩ મદનલાલ મૂલચંદજી, દેવીચંદ ગેનાજી વાંકલીવાળા ૪ શાંતિલાલ મૂલચંદજી ભભુતમલજી હંશરાજજી શિવગંજવાલા 5 ૪ ૫ મહેન્દ્રકુમાર મુલચંદજી હસમુખલાલ લાલ ચંદજી ખોવાંદીવાળા આ ૬ મંજુબેન પ્રકાશચંદ હસમુખલાલ લાલચંદજી પીવાંટીવાળા ૭ કંચનબેન મદનલાલ દેવીચંદ ગેનાજી કલીવાળા છે ૮ પ્રભાબેન શાંતિલાલ ભભુતમલજી હંશરાજજી. શિવગંજવાળા 8 ૯ વસુબેન મહેન્દ્રકુમાર હસમુખલાલ લાલચંદજી ખાવા-દીવાલા સંઘપતિ તરફથી પેઢીમાં સારી રકમ અપાઈ. સ્ટાફને પણ ભેટ અપાઇ. Page #821 -------------------------------------------------------------------------- ________________ છે વર્ષ–૨ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૯-૯૩ : ૧૪૨૧ : પાલડી સંઘ વતી સંઘપતિજીને સમાન પત્ર આપવાને આદેશ શા. બાબુલાલ ૨ કપૂરચંદજીને ફતે તેમણે સંઘપતિશ્રીનું સન્માન પત્ર અર્પણ કરવા સાથે બહુમાન કર્યું છે હતું પૂ. શ્રી આદિને કામળી આદિ ને લાભ સંઘપતિશ્રીએ લીધે બાદ દીક્ષિતેના છે સંબંધીએ આદિએ કામળી આદિ પૂ શ્રી તથા દીક્ષિતેને વહેરાવેલ. પેઢીએ સંઘપતિનું 3 બહુમાન કર્યું હતું, છેવટે દ.-૨૬ રૂ. નું સંઘ પૂજન થયું હતું. રૂા. ઇ સંઘવી મુલચંદ હીરા૧ ચંદજી, રૂા. 9 ભભૂતમલજી કસ્તુરચંદજી પાલડી, રૂા. ૧) કમલભાઈ ભરતભાઈ 4 દીપકભાઈ મુંબઈવાળા, રૂા. ૧૩ બારેજા જૈન સંઘ, રૂા. ૧ઉકચંદજી મુલાજી દાંતરાઈ, રૂ. નથમલ જી નમાજી દાંત રાઈ, રૂા. ૨ હજારમલજી અદીમજી તાંડેડ દાંતરાઈ, ૫ રૂા. ૧સમરથ મલ જ નથમલજી દાંતાઈ, રૂ. ૨, પ્રતાપચંદ તલકાજી તાંતેક દાંતરાઈ, A , ઇ મગળ વંદજી સમનાજી મારોલ, રૂ. ૧લાલચંદ અદીમજી તાંતેડ દાંતરાઈ, એ રૂા. ૧૦ અનરાજજી અદીમજી તાંતે દાંતરાઈ, રૂ. ૧, દેવીચંદ સાકળચંદજી દાંત રાઈ, ૧ રૂા. ૧] મનરૂપ જ અદીમજી તાંતે દાંતાઈ, રૂા. ૧) ઇન્દરમલજી ડુંગાજી દાંતરાઈ, 8 રૂા. 9 હરસુખલાલ કેશવલાલ, રૂા. છ પ્રવીણભાઈ, રૂ. 10 હરીશભાઈ, રૂ. J કમલ ભાઈ રૂા. 9 ચંદુલાલ હઠીસીંગભાઈ, રૂા. ઇ માણેકલાલ ન્યાલચંદ શાહ, રૂા. ૨૦ ની અમૃતલાલ ભી ખમચંદ્ર બેંગલોર, રૂ. 15 નેનમલજી ભીકાજી દાંતરાઈ. | સર્વ મંગળ બાદ સૌ વિખેરાયા હતા. સંઘપતિ તરફથી સાધર્મિક વાત્સલ્ય જ થયું હતું સો યાત્રા સંઘને આનંદ માણતા છૂટા પડતા હતા. " યાત્રા સંઘના મંગળ અને રથથી પૂર્ણાહુતિ સુધીમાં સંઘપતિ પરિવારનો ઉત્સાહ ઉત્તમ હતે નિવિદને પરિપૂર્ણ થતાં સૌ સંતેષ પામ્યા અને ભાવ વૃદ્ધિ થઈ હતી. કાર્યકાનું સંઘપતિશ્રીએ બહુમાન કરેલ સંગીતકાર છગનભાઈ શિવગંજવાળા , છે તથા કુમારપાળભાઈ ઝવેરીએ ભકિત સ્નાત્ર ભાવના વિ. માં જ રંગ જમાવતા શ્રી ? છે મુંબઈ વર્ધમાન સેવા મંડળ વ્યવસ્થામાં તેમજ પ્રભુજીની આંગી વિ. માં રસ સારે લેતા છે હતા. દરરોજ પ્રભુજીને આંગી થતી ત્યાં સાંજે વાજતે ગાજતે સંઘ દર્શન કરવા જતા. ૪ યાત્રા સંઘના સંભારણું એ મોક્ષના બારણ છે સૌ તે પામે એજ મંગલ અભિલાષા. Page #822 -------------------------------------------------------------------------- ________________ : શ્રી તીર્થયાત્રાનું ફળ : - “આત્માને સંસાર સાગરથી તારે તેનું નામ તથા આ શ્રી જ ને શાસ્ત્રકાર પરમપિઓએ બતાવેલી તીથની સરળ અને મર્મસ્પશી વ્યાખ્યા છે છે છે. તીર્થભૂમિનું પ્રાદેશિક વાતાવરણ જ એટલું શાંત અને સુરમ્ય છે કે છે સંસારની આધિ-વ્યાધિ અને ઉપાધિના તાપથી તપ-ત્રસ્ત બનેલ આત્મા તીથની તારક છત્રછાયામાં સ્વાભાવિક જ શાંતિની અનુભૂતિ કરવા લાગે છે. તીર્થભૂમિના અણુએ અણુમાં મુકિતની તીવ્ર અભિલાષા પ્રગટાવવાની પ્રચંડ તાકાત રહેલી છે આવા પવિત્ર તીર્થધામની યાત્રા કરવા નીકળેલ માનવી પોતાના આત્માને પવિત્ર બનાવે છે. પિતાના કુળને નિમલ બનાવે છે, સંસારરૂપી અંધકારમય ઊંડા કૂવામાં પડતો નથી. અનતી અનંતી પુણ્ય- છે રાશિભેગી થયા પછી મળેલ મહામુલો માનવજન્મ પણ વિધિપૂર્વકની તીર્થયાત્રાથી સફળ બનાવ્યો ગણાય છે, અને જયાં સુધી આત્માની મુકિત ન થાય ત્યાં સુધી સદાને માટે દુર્ગતિનાં દ્વાર બંધ થઈ જાય છે. અનંત જ્ઞાનીઓએ તીર્થ યાત્રિકો માટે બનાવેલું આ ફળ દર્શન, તીર્થયાત્રા કર્યા પછી પણ જે ન દેખાય તો સમજવું કે તીર્થયાત્રામાં ક્યાંક ખામી છે. તે વાસ્તવિક તીર્થયાત્રા નહિ પણ “મજ યાત્રા” | બની ગણાય છે. તે ખામી જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી હું તીર્થયાત્રાનું તારિક ફળ મળે નહિ. સંસારમાં ભ્રમણ-પરિભ્રમણ તે ઘણું કર્યા છે. તીર્થયાત્રા પણ આવું બમણુ-પરિભ્રમણ કરાવનારી ન બને પણ છે | ભવભ્રમણનો અંત કરનારી બને તેવું પ્રબળ પુરુષાર્થ કરનારા બની સૌ છે. 1 વહેલા પરમપદને પામો એ જ સદા માટેની એકની એક શુભાભિલાષા. આ -પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. Page #823 -------------------------------------------------------------------------- ________________ પદયાત્રા સંઘમાં તીર્થોની સરવાણું હિમા-હા-હા-હા-હ ૧. પાલડી (થાનાવાલી) મૂળનાયક શ્રી સંભવનાથજી અત્રેથી સંઘનું પ્રયાણ થયું આ ભવ્ય જિનમંદિર છે. પ્રાચીન મૂળનાયક શ્રી કે અભિનંદન સ્વામી પણ ભવ્ય છે. નવી પ્રતિષ્ઠા વખતે આ પ્રતિમા ઉપર શિખરમાં છે પ્રતિષ્ઠીત કરી છે. પ્રતિષ્ઠા ની ઉપજ દેરાસરમાં લગાડી આરસ આદિનું વિશાળ ભવ્ય કામ થયું છે કે 3 શિવગંજથી ૪ કિ. મી. થાય છે. બાજુમાં ૧૦ કિ.મી. કેરટાજી ૨૫૦૦ વર્ષ પ્રાચીન તીર્થ છે. અહીથ સંધ શિવગંજ સુમેરપુર દર્શન કરી વિદ્યાલયમાં ઉતર્યો હતે. ર. શ્રી જાખડા તીથ મૂલનાયક શ્રી શાંતિનાથજી પહાડોની ગોદમાં આ પ્રાચીન તીર્થ છે. ૧૫૦૪ને લેખ છે સામે પામવાવાળા છે ૪ શેઠે નવું જિનમંદિર બનાવ્યું છે. ધર્મશાળા ભોજનશાળા વિ. છે. શિવગંજ થી ૮ કિ. ૪ ( મી. સુમેરપુરથી ૬ કિ. મી. અને નવાઈબંધ સ્ટેશનથી ૧૦ કિ. મી. છે. ૩. ફાલના–અંબાવળ નેમિનાથ તીર્થ અત્રે હાઈવે ઉપર નવું વિશાળ તીર્થ તયાર થાય છે ઉપર સુધી ચબુતર થયું છે? છે છે મૂળનાયક નેમિનાથજીના ૧૦૦ વર્ષ જુના પ્રતિમાજી ધર્મશાળામાં પધરાવેલ છે ! છે મંદિરમાં પણ પ્રતિમાજી છે. ફાલના ટેશનથી ૩ કિ. મી. છે. ૪. ખીમેલ તીથ મૂલનાયક શ્રી શાંતિનાથજી આ બાવન જિનમંદિર છે. તે વિ સં. ૧૨૦૦માં નિર્માણ થયાનું મનાય છે 4 બાજુમાં પાવાપુરી જલમંદિર છે, પૂ. આ. શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ. ના ઉપદેશથી જ જીર્ણોદ્ધાર વિ. થયેલ છે. ફાલનાથી ૧૧ કિ. મી. છે, રાણીથી ૪ કિ. મી. છે. અત્રે સાંજે આવી સંઘ રાત રહ્યો. Page #824 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સ`ધ વિશેષાંક ૫. વરકાણા તીથ મૂલનાયક શ્રી પાર્શ્વનાથજી આ ભવ્ય કાતરણીવાળું મદિર છે, આ પ્રાચીન તીર્થ છે. રાણીથ ૩કિ. મી. ખીજાવાથી ૨ કિ. મી. તથા ફાલનાથી ૨૦ કિ. મી. છે. ૬. નાડાલ તીથ ૧૪૨૪ : મૂલનાયક શ્રી પદ્મપ્રભ સ્વામીજી આ મદિર સ`પ્રતિરાજાનું મનાય છે, પ્રતિમાજી ભવ્ય મેટા છે અઙી નેમિનાથજીનુ' મંદિર પ્રાચીન છે તેમાં પૂ. માનદેવસૂરીશ્વરજી મ. એ લઘુશાંતિ સ્તોત્ર રચ્યું તે જગ્યા બતાવી છે, તથા તેમની પ્રતિમા પ્રતિષ્ઠિત છે શ્રી મહાવીર સ્વામીનું દેરાસર પણ પ્રાચીન છે. રાણી સ્ટેશન ૧૦ કિ. મી. છે. ૭. નાડેલાઇ તીથ મૂલનાયક શ્રી નેમિનાથજી તથા આદિનાથજી પવ તાની બાજુમાં આ ગામ છે, એક બાજુ પ‘તને ગીરનાર અને બીજી ખાજુ શત્રું જયની ઉપમા આપી છે, તળેટીમાં સાત જિનાલય છે આ ગામ નારદજીએ વસાવ્યુ` તેમાં શ્રી નેમિનાથ જિનાલય શ્રી કૃષ્ણજીના પુત્ર પ્રદ્યુમ્નકુમારે બનાવેલુ' છે ગામના પાદરમાં શ્રી આદિનાથ મ`દિર વિ. સ. ૯૫૦માં શ્રી યÀાભદ્રસૂરીશ્વરજી મ. પેાતાની વૈદ્યશકિતથી વલભીપુરથી લાવ્યાનુ` કહેવાય છે, પહાડા ઉપર પગથીયાં બનાવેલા છે, પૂ. આ. શ્રી સેનસૂરીશ્વરજી મ. ની જન્મભૂમિ છે. ૮. સુમેર તીક્ષ્ મૂલનાયક શ્રી શાંતિનાથજી જ'ગલમાં આ પ્રાચીન તીર્થ છે, હાલમાં વધુ પ્રકાશમાં આવ્યુ કે, અહીં થી દેસુરી ૬ કિ. મી. છે, ત્યાંથી ધાણેરાવ ૩ કિ. મી. છે. અહીથી દેસુરી ૪ જિનમંદિર દર્શોન કરી સ`ધ કીતિ સ્ત'ભ ગયેલ. ૯. યુ નાકાડા તીથ કીતિ સ્તંભ-ધાણેરાવ મૂલનાયક શ્રી અભિનવ નાકોડા પાર્શ્વનાથજી આ તીર્થ પૂ. આ. શ્રી વિજય હિમાચલસૂ. મ. ના ઉપદેશથી થયુ છે. ધાણેરાવથી ૨ કિ. મી. છે, સામ સામે મે ગૃહમ'દિરમાં પ્રભુજી છે વચ્ચે કીતિ ત ભ છે, @MBE Page #825 -------------------------------------------------------------------------- ________________ Daarn વર્ષ—પ : અંક ૪૭-૪૮ ૩ તા. ૨૭-૭-૯૩ ૩ : ૧૪૨૫ ધણેરાવમાં ૧૧ દેરાસર છે મુછાળા મહાવીર તી ૫ કિ મી. થાય છે. અહીંથી ધાણેરાવના ૧૧ જિનમંદિરએ વાજતે-ગાજતે દર્શીન કરી સઘ સુછાળા મહાવીર તી ગયા. ૧૦, મુછાળા મહાવીર તીથ ધાણેરાવ-મૂલનાયક મહાવીર સ્વામી આ તી.' ઘણુ' પ્રાચીન છે પ્રતિમા ભવ્ય છે ઉદયપુરના રાણાએ નહવણમાં વાળ જોઇ પૂજારીને કહ્યું તારા ભગવાનને મૂછ છે તેણે હા કહી રાજાએ કહ્યું બતાવ તેણે બે દિવસ પછી આવવતુ કહ્યું અને પૂજારીની ભકિતથી મૂછ થઇ રાણા આવ્યા ત્યારે જોઇને ખેંચી સાચી મૂછ લાગી તેથી મૂછાળા મહાવીર કહેવાય છે ધાશેરાવથી ૪ કિ. મી. છે અત્રેધી સ ધનુ' પ્રયાણુ સાદડી થયુ. ત્યાંના ૮ જિનમંદિરએ દન કર્યાં. ૧૧. રાણપુર તીથ મૂલનાયક શ્રી આદીશ્વરજી રાણકપુર ને મહિમા શ્રી રાણકપુર તી માં યુગાદિદેવ શ્રી આદીશ્વર ભગવાનની શ્વેતવણુની સુદર પ્રતિમા છે. ખરવલ્લી પર્વતમાળાની નાની નાની પહાડીઓની વચમાં શાન્ત નૈસગિક સૌદર્યાંથી કત્ત વાતાવરણ પવિત્ર ભાવાને પેદા કરનારૂ છે. મધાઇ નદીના કિનારે આવેલુ. આ તીથ ખરેખર અલૌકિકતા સમાન દેખાય છે. વિ. સ. ૧૪૪૬ માં યુગપ્રધાન પૂ. આ. શ્રી. સેામસુંદરસૂરીશ્વરજી મહારાજાના સદુપદેશથી રાણા ભના મંત્રી શ્ર ધરણા શાહે અહી' મદિર પ્રારંભ કર્યા હતા. વિ. સં. ૧૪૬૬ માં નલિન ગ્રુહ્મદેવ વિમાન સમાન ગગનચુંબી કલાત્મક ૧૪૪૪ સ્થ‘ભાથી યુકત ચૌમુખજી આ ધરિણ વિહાર' મંદિરની પ્રતિષ્ઠા તે જ યુગપ્રધાન પૂ. આ. શ્રી, સામસુંદરસૂરીશ્વરજી મહારાજાના વદષ્ટતે કરાઇ હતી. તે સમયે ૩૦૦૦ શ્રાવકાના ઘર હતા તથા આ તીમાં સાત શ્રી જિતમ`દિરો હતા, અઢારમી સદીમાં પાંચ હતા, હાલ ત્રણ છે. રાજસ્થાન ગેડવાડની પંચતીથીમાં આ મુખ્ય તીર્થ છે. શ્રી રાણુ દજી કલ્યાણુજી પેઢી તરફથી ઇ. સ', ૧૯૩૪ થી ૪૫ સુધી જીર્ણદ્વારનું કામ ચાલેલ અને પુનઃ પ્રતિષ્ઠા વિ. સ. ૨૦૦૯ માં કરાઈ છે. Page #826 -------------------------------------------------------------------------- ________________ - - - - 1 શ્રી જિનદર્શન પૂજા વિધિ ક્રમ –પૂ. પં. શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર (૧) પહેલી નિસહી બેલીને પ્રવેશ કરે. (૨) પરમાત્માનું મુખ દેખાતાં હાથ જોડી “તમે જિણાણું બેલવું. (૩) પોતાના કપાળમાં કેશરનું તિલક કરવું. (આ કેશર જુદું લેવું જોઈએ). (૪) અવનત પ્રણામ કરીને ત્રણ પ્રદક્ષિણા કરવી. (આ દુકો બેલીને ઈ. પ્રદક્ષિણા કરવી.) કાલ અનાદિ અનંતથી, ભમિ બહુ સંસાર એ ભવભ્રમણ નિવારવા, પ્રદક્ષિણ-દઉં ત્રણ વાર. (૫) મધુર કંઠે સ્તુતિ બેલવી. (પુરુષએ ભગવાનની જમણી બાજુ અને બહેને એ ડાબી બાજુ ઉભા રહેવું. (૬) બીજી નિસીહી બોલીને ગભારામાં પ્રવેશ કરે. (૭) પાણીને કળશ કર. (૮) પંચામૃતથી અભિષેક કર, શુદ્ધ જળથી સફાઈ કરવી. (૯) અભિષેક વખતે ઘટનાદ, શંખનાદ આદિ કરવું. (૧૦) પબાસણ પર પાટ લુછણાં કરવા. (પાટ લુછણાં બે રાખવા). (૧૧) પરમાત્માને ત્રણ અંગલુછણાં કરવાં. (અંગલુછણા સાફ અને મુલાયમ રાખવા.) (૧૨) બારાસથી વિલેપન પૂજા કરવી. (૧૩) ચંદનપૂજા, પૂપપૂજા, ધૂપપૂર, દીપકપૂન ક્રમશઃ કરવી (પપૂજા ગભારાની બહાર ઉભા રહીને કરવી). (૧૪) ચામર નૃત્ય કરવું, પંખે ઢાળ. (૧૫) ભગવનની સામે અરીસે ધર. (૧૬) અક્ષતપૂન, નેવેવપૂજા અને ફળપૂજા કરવી. (૧૭) નાદપૂજા રૂપે ઘંટનાદ કરે. (૧૮) ત્રીજી નિસીહી બેલી, ત્રણવાર ભૂમિ પ્રમાર્જન કરી ત્યવંદન કરવું. Page #827 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨૭ { વર્ષ-પ : અંક-૪૭-૪૮ : તા. ર૭–૭–૯૩ : (૧૯) વિદાય થતાં સ્તુતિએ બોલવી. (૨૦) પૂજાના ઉપકરણે યથા સ્થાને મૂકી દેવા. (૨૧) પુંઠ ન પડે તે રીતે બહાર નીકળવું. (૨૨) મંગલુછણ અને પાટલુછણ ભેગાં કરવા નહી, સાથે ધોવા નહી. (૨૩) ગલુંછણ થાળીમાં રાખવા, જમીન પર પડી ગયા બાદ ભગવાન છે માટે વપરાય નહી. (૨૪) પૂજામાં સ્ટીલના સાધનો વાપરવા નહી. (૨૫) હવણ પૂબ પવિત્ર અને પૂર્યો છે. નાભિથી ઉપરના શરીર પર લગાડવું. (૨૬) પ્રભુને મુખ બાંધીને અડકવું જોઈએ. ભગવાનના મેળામાં માથું મુકાય 8 નહી. હાથ સિવાયનું આપણું શરીર પ્રભુજીને અડવું ન જોઈએ તથા કપડાં છે પણ અડવાં ન જોઈએ. (૨૭) પૂજાના કપડામાં સામાયિક, પ્રતિક્રમણ કે અન્ય પ્રવૃત્તિ ન કરવી. (૨૮) ભગવાનની પૂજા અનામિકા આંગળી વડે કરવી અને કેશર નખને ન લાગે છે એ ધ્યાન રાખવું જોઈએ. (૨૯) સીવેલા વસ્ત્ર ભગવાનની પૂજા માટે વપરાય નહી. ખેસને અષ્ટપડે મુખકોષ છે બાંધીને પૂજા કરવી. આ વો સ્વરછ હોવા જોઈએ. (કોઈના પહેરેલા છે વસ્ત્રો ન પહેરાય) પુરૂષે માત્ર બેતિયું અને એસ બેજ વસ્ત્રો પહેરવાં અને છે સરીઓએ માત્ર ત્રણ વસ્ત્રો જ પહેરવાં. (૩૦) વર્તમાનમાં ઘણ અષ્ટમંગલની પૂજા કરે છે. પણ અષ્ટમંગલ તે અક્ષતથી પ્રભુજીની સન્મુખ સાથિઆની જેમ આલેખવાના છે. (૩૧) યક્ષ-યક્ષિણ આદિની પૂજા અંગૂઠાથી છેલે માત્ર કપાળ પર તિલક કરીને જ છે કરવી. તે કેશરથી ભગવાનની પૂજા કરાય નહી. ભગવાનની પૂજા કરતાં ? કરતાં સિદ્ધચક્ર યંત્રની અને ગૌતમ સ્વામીની સિદ્ધાવસ્થાની પ્રતિમાની પૂજા કરી શકાય. ગુરુમૂર્તિની પૂજા પ્રભુની પછી યા યક્ષિણીની પૂર્વે કરવી જોઈએ. (૩૨ દશન-ત્ય વંદન કરતાં પ્રભુ પ્રતિમાથી ઓછામાં ઓછા ૯ હાથ અને વધુમાં વધુ ૬૦ હાથને અવગ્રહ (વચ્ચેનું અંતર) રાખવું. જે મંદિર છે નાનું જ હોય તે એક હાથનું પણ અંતર રાખવું જોઈએ. Page #828 -------------------------------------------------------------------------- ________________ - જિનવંદનાનો મહિમા : –પૂ. . શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર ! રાજગૃહિ નગરી. ત્યાં નંદમણિયાર નામને શ્રીમંત શેઠ રહેતો હતે. ભગવાન છે મહાવીર પાસેથી ધર્મ સાંભળીને જ જૈનધર્મનું સુંદર પાલન કરતે હૈ. જ છે વખત પ્રતિક્રમણ સામાયિક, પર્વતિથિએ પૌષધ, ત્રિકાળ જિનપૂજા, સુપાત્રદાન, અનુ છે કંપાદાન વગેરે ધર્માનુષ્ઠાનની આરાધના કરતે પોતાનો સમય પસાર કરતે. એકવાર નંદમણિયાર ગ્રીષ્મ ઋતુમાં ચેવિહાર અઠ્ઠમ કરીને પૌષધ છે. રાતના { તેને અત્યંત તૃષા લાગી. મનમાં વિચાર કર્યો કે પાણી વિના મને એટલી બધી વેદના થાય છે તે બીજા માનવેને પાણી વિના કેટલી તકલીફ થતી હશે! માટે હું એક મોટી છે વાવ બનાવું. સવારે પૌષધ પારણું કરી રાતના કરેલા સંકલ્પને સાકાર બનાવવા તેણે છે વાવ બંધાવવાનું કામ શરૂ કર્યું, ડાક મહિનાઓમાં વિશાળ સુંદર વાવ તૈયાર થઈ છે ગઈ. તેની આસપાસ સુંદર બગીચે બનાવ્યું અને મુસાફરી માટે મફત અનશાળા છે. ખેલી. વિશાળ ધર્મશાળા પણ મુસાફરોના વિસામા માટે બંધાવી. આથી દમણિયાર શેઠની ચારેબાજુ ખૂબ જ વાહવાહ થવા લાગી. અહીં આવતા-જતાં મુસા રે, બાવા છે સંન્યાસીએ શેઠની ઉદારતાની ખૂબ પ્રશંસા કરતાં, તેથી નંદમણિયારનું મન જૈનધર્મ છે પરથી ઉઠી ગયું. અને પ્રશંસા આપતી આ વાવ પર તેનું દિલ ખૂબ જ આસકત છે થઈ ગયું. છેવટે મહાપાપના ઉદયે નંદમણિયારના શરીરમાં અસાધ્ય એવા ભયંકર ભેળ છે રોગો ઉત્પન્ન થયાં. કમની ગતિ વિચિત્ર છે. અંતે વાવમાં મેહ રહી જવાથી મરીને તે તેજ વાવમાં દેડકે થયો. રતાં જે તે ભાવ તેવો ભવ. પોતાની વાવને જોઈને આ દેડકાને પૂર્વજન્મનું જ્ઞાન થયું મેં ગયા ? A જન્મમાં ધમની અવજ્ઞા કરી તેથી જ મનુષ્યભવ હારી ગયા અને આ દેડકે થયો. ખુબ આ જ પશ્ચાતાપ કરતે ત્યાં વાવમાં રહ્યો રહ્યો છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે અને પ્રાસુક છે આહાર પાણીથી પારણું કરે છે. સાચે પ્રચાતાપ તપ-જપ-વત તરફ પ્રાણીને આકર્ષિત કરીને તપ-જપ-વ્રત કરાવે છે જ એકવાર રાજગૃહિના ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. ભગવાનની વાણી સાંભળતા જતા લેકના મુખથી દેડકાએ સાંભળ્યું કે- ત્રિભુવન તારક ભગવાન મહાવીર સ્વામી અહીં પધાર્યા છે. તે સાંભળી દેડકે પણ વાવમાંથી બહાર નીકળી ભગવાનને છે વંદન કરવા ચાલે, રસ્તામાં શ્રેણિકના ઘેડાના પગ નીચે દેડકે પરમાત્માન. ધ્યાનમાં આ મરી ગયા. દેડકાને દેહ કચડાય, પણ તેની ભગવાનને વંદન કરવાની ભાવના જરાયે છે કચડાઈ નહી, તેથી મરીને પહેલા દેવલોકમાં દુર્દરાંગ નામને માટી રિદ્ધિવાળે છે દેવ થયે. Page #829 -------------------------------------------------------------------------- ________________ - વર્ષ૫ : અંડ-૪ –૪૮ : તા. ૨૭-૭-૯૩ : ૧ ૧૪૨૯ દેવલોમાં ઉત્પન્ન થયા પછી અવધિજ્ઞાનને ઉપયોગ મૂક. અહીં કયાંથી { આવ્યું? અને કયું સુકૃત કરેલું જેથી આ મહાન દેવ થયે? શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવાની તીવ્ર ભાવનાના પ્રભાવે મેં મોટું ? છે પુણ્ય કર્યું અને તેથી જ હું મોટો દેવ થયે છું. ભગવાન મહાવીરના ઉપકારને યાદ છે કરતે તુરત જ દેવલોકમાંથી દુર્દરાંગદેવ ભગવાનના સમવસરણમાં આવ્યો. ભગવાનને છે ત્રણ પ્રદક્ષિણા દઈને ભાવભરી વંદના કરી વીરની વૈરાગ્યમય વાણીનું પાન કરવા પર્ષદામાં બેઠે. ભગવાન પાસે રહીને અને બીજા લોકેને દિવ્યશકિતથી કેઢિયાનું રૂપ બતાવતે ભગવાનના આખા શરીર દિવ્ય ચંદનના રસને લેપ ભકિતથી કરે છે, શ્રેણિક રાજ વગેરેને લાગ્યું કે આ કેઈ કેઢિયો પોતાના શરીરમાંથી નીકળતી ગંધાતી રસી ભગવાનના શરીર ઉપર લગાડે છે. તેથી શ્રેણિકને આ કેઢિયા પર ખૂબ જ ગુસે ચઢયો અને પોતાના સુભટને કહી દીધું કે આ કેઢિયે અહીંથી બહાર નીકળે એટલે તરત પકડી લેવો. આ મહાપાપી ભગવાનની મહાન આશાતના કરનારે છે તેથી તેને ખતમ 4 કરવો જોઈએ. શ્રેણિક રાજા જ્યારે મનમાં આ કેઢિયાને ખતમ કરવાનો વિચાર કરી રહ્યો છે { ત્યારે ભગવાન મહાવીરને, શ્રેણિકને, અભયકુમારને અને કાલસોરિક કસાઈને એક સાથે જ છીંક આવી એટલે આ કોઢિયાએ ભગવાનને કહ્યું- સો મિસ્વ! તમે જલદી મરો ? 8 શ્રેણિક રાજાને કહ્યું છવ વં! તું જીવ, અભયકુમારને કહ્યું ચિરંજીવ મિયવ વા ! આ છે તું લાંબુ જીવ અથવા મર અને કાલસૌરિક કસાઈને કહ્યું મા જીવ મા પ્રિયતિ ! તું છે છે જીવ પણ નહિ અને મર પણ નહિ. કે આ કેઢિયાએ ભગવાનને કહ્યું તમે જલદી મરે ! એટલે શ્રેણિકને એકદમ ક્રોધ છે. છે ચઢયે અને આ જ્ઞા કરી કે તે દુષ્ટને પકડે, પકડો, પણ ત્યાં શ્રેણિકના સુભટે પેલા ? 8 કેઢિયાને પકડવા દેડયા ત્યાં તે પેલો દુરાગ દેવ આકાશમાં કયાંયે અદૃશ્ય થઈ ગયો. શ્રેણિકે પ્રભુને પૂછયું કે તે આપની મહાઆશાતના કરનારે કેણ હતો ? વીર પ્રભુએ કહ્યું તે મારી આશાતના કરનાર નહોતે. પણ દિવ્ય ચંદનના રસથી મારી છે છે ભકિત કરનારો હતો. પછી ભગવાનને તે દુઈરાંગ દેવના પૂર્વ ભવ કહ્યા અને ભગવાનને કહ્યું કે તે દેવલાકનું આયુષ્ય પૂર્ણ કરી શ્યવીને મહાવિદેહમાં મોક્ષે જશે. વીરપ્રભુને વંદન કરવાની તીવ્ર ભાવનાના પ્રભાવે એક દેડકા જેવું પ્રાણી પણ ૧ મહાન મહદ્ધિ, દેવ બનીને બીજા ભવમાં મોક્ષમાં જશે. તે માનવ જે માનવ રેજ જિને ધરદેવના ભાવથી દર્શન, વંદન, પૂજન, સ્મરણ, ધ્યાન કરે તે તેનો ઉદ્ધાર કેમ ના જ થાય? જિનવેદના કરો અને પાપને વિદાય કરો. Page #830 -------------------------------------------------------------------------- ________________ श्री तीर्थपान्थरजसा विरजीभवन्ति, तीर्थेषु बंभ्रमणतो भवे न भ्रमन्ति; द्रव्यव्ययादिह स्थिरसंपदः स्यु पूंज्याभवन्ति तीर्थेश्वरमणार्चयन्तः. શ્રી જિનેશ્વર ને અનંતાનંત જીની અનંતાનંત ભવભ્રમણની સ્થિતિ છે છે જોઈને તેમના પ્રત્યે ભાવ અનુકંપા જાગી, ભૂખ આદિ દુઃખને ટાળવાની અનુકંપા તે 8 { દ્રવ્ય અનુકંપા છે અને ભવ ટાળવાની અનુકંપા તે ભાવ અનુકંપા છે, ભવ ટાળવાની છે { ભાવ અનુકંપાના આધાર શ્રી અરિહંત પરમાત્માઓએ બતાવેલા મોક્ષ માગના કારણો ર છે એમાંય બીજા કારણે મળે પણ શ્રી જિનશાસન જે હયામાં ન બેસે તે તે બધા રે છે કારણે પણ વરરાજા વિનાની જાન જેવા છે. અ અ અ અ અ અ જ હશે તીર્થયાત્રા અને યાત્રિક , -પૂ. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ૨ કપ - જાહ- - - - - -હ-ઇઝના કારણે આ તપ, ત્યાગ, સંયમ ભકિત, વાધ્યાય, વૈયાવચ્ચ, વિનય, આદિ ગુણે બહુ કિમંતી . છે છે પરંતુ જિનશાસન ને પામેલાના તે ગુણે મૂળ વગરના વૃક્ષ જેવા છે મૂળ જ વગરના વૃક્ષો જેમ કરમાવા માટે છે તેમ જિન શાસનની શ્રદ્ધા સમર્પણ વિનાના તપ છે છે ત્યાગ આદિ પણ કરમાવાના છે અને વિસ્તારને બદલે ભવના વિસ્તારના લગાનાર કારણ છે $ બની જવાના છે. તમલી તાપસને તપ, કરઉત્કરટને ત્યાગ જમાલીનું રયમ, છ ૫ છે રાણીને ધર્મ પમાડનાર કુંતલારાણીની ભકિત, ગોઠા મહિલાને સ્વાધ્યાય, કુલ બાળકની છે 8 વેયાવચ્ચ, ઉદાયી૫ મારકને વિનય તારનારા બન્યા નથી પરંતુ જિનશાસન પામેલ કુર. 8 આ ગડુને તપ, શ્રેણિકની ભકિત શ્રીયકને ત્યાગ, વિ. તારનારો બન્યા છે. શ્રી નિશાસન હયામાં વસે તેના જ ભાવના પાપ ખસે, અને તે જ મુકિતમાં જઈ તેના વ... ૨ છે ભવ સાગરેથી તારે તે તીર્થ અને તે તીથ બે પ્રકારે છે જંગમ અને સ્થાવર છે 5 શ્રી અરિહંત દેવ અને સુસાધુ ગુરૂ તે જંગમ તીર્થ છે, હરતા ફરતા તીર્થ છે અને ૨ ૨ શ્રી શત્રુંજય આદિ તીર્થે તે સ્થાવર-સ્થિર તીર્થો છે. એકેકું ડગલું ભરે, શત્રુંજય સામે જેહ; ષભ કહે ભવોડના, કર્મ અપાવે તેહ. ૬ શ્રી તીર્થ સામે ડગલું ભરે તે પણ કેડોભવના પાપ ખપે તે આ તીર્થને છે આ મહિમા છે પરંતુ તે તીર્થની ભકિત અને ભવ તરવાની વ્યકિત હવામાં હોવી જોઈએ ? Page #831 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ : ૧૪૩૧ 3 હું તે વિના ચાલવાની શકિત પણ તીર્થમાં જાય તે પણ ટકતી નથી અર્થાત્ ભવથી મુકત કરી શકતી નથી ભકિત વિનાના તીર્થાટન કરનારા કે તીર્થમાં રહેનારા માટે તથધાછે તીર્થના કાગડ ની ઉપમા આપી છે. 8 આવા મક્ષ માર્ગના ઇરછુક યાત્રિક યાત્રાની વિધિ બધી જાળવે એટલું જ જ નહિ પણ જમવામાં જેમ ઓછું ખાતા નથી ઓછું ખાવાને ભાવ નથી તેમ સાચા છે યાત્રિકને વિધિ સાધના આરાધના ઓછું કરવા કે રાખવાને ભાવ જ ન હોય સંયોગને જ ૨ કારણે થઈ જાય છે વાત જુદી. છે આવા ઉત્તમ યાત્રિકો નજીકના કાળમાં શિવગતિ સાધનારા છે. તેવા યાત્રિકના 8 ચરણની રજથી બીજા આત્માઓ નિર્મળ બને છે. તે રજ લેવાનું મન કેને થાય કે છે છે યાત્રિક મોક્ષને મુસાફર દેખાય તેને. શ્રી વસ્તુપાલ મંત્રીશ્વર યાત્રિક સંઘની ધૂળ ઉડતી ! 8 હતી ત્યાં ઉભા રહ્યા. સેવકોએ કહ્યું અહીં ધૂળ ઉડે છે મંત્રીશ્વર કહે- એટલે તે અહીં છે 8 ઉભે છું આટલા બધા યાત્રિકોની ચરણ રજ પ્રાપ્ત કરવાને આજ ઉપાય છે. મહા મંત્રી- 8 8 શ્વરના હૈયામાં મુકિતની ભક્તિ કેટલી છે. | તીર્થયાત્રા કરનારાઓને પછી ભવમાં ભટકવું પડતું નથી. તીર્થયાત્રા આજે સગા૨ વડ અનુકુળતા અને વિલાસિતા પૂર્વક કરનારા છે તેમને તે વાસ્તવિક તીર્થયાત્રા મેઢથી છે. 8 બેલવા જેવી થઈ ગઈ છે તીર્થયાત્રામાં જાય રાત્રે ખાય, અભક્ષ્ય ખાય, છ'રી પાળે 8 8 નહિ, પ્રતિક્રમણ વિ. કરે નહિ સમય મળે તે જ્યાં ત્યાં હરવા ફરવા જાય અને માજ છે. જ માણી આવે. તેને તીર્થ યાત્રામાં ફરવું કહ્યું નથી. છે તીર્થયાત્રા કરવા જાય તે તેની પૂરેપુરી વિધિ જાળવે, આવી તીર્થયાત્રા કરનારા છે જ ઘટતા ગયા મા ટે તીર્થો વિલાસના ખાનપાનના અડ્ડા બનવા લાગ્યા છે. યાત્રિકે આવે છે એટલે ચા પાન, ઠંડા પીણા વિ. ની રેકડીઓવાળા ભેગા થઈ જાય તે જ યાત્રિકોની છે શરમ ગણાય. શત્રુજ્ય આદિ તીર્થોમાં આવેલા પૂર્વના હજારો દષ્ટાંતે મળે છે કે હું ૧ સિદ્ધગિરિ ભેટયા અને શિવસુખ મેટયા. તીર્થયાત્રામાં, તીથમાં તીર્થની ભકિતમાં જે દ્રવ્યનો વ્યય થાય તે સાર્થક છે જ છે અને ભાવિ ભવમાં સંપત્તિની સ્થિરતાનું કારણ છે. તીર્થયાત્રા કરવા જાય તેના દ્રવ્યને . 8 વ્યય-પૂજા ભકિત સાતક્ષેત્ર સેવા વિ. માં હોય પણ અનુકુળતા સગવડતા, ખાણી પીણી, 8 વિ. માં ન હોય તે તે કામ પૂરતું કરી લે. યાત્રા કરીને આવ્યા પછી પણ સગાં સંબંધી છે સાધર્મિક ભકિત પૂજા આદિ દ્વારા વ્યય કરીને ન આવેલાઓ ના પણ ભાવ જગાવી . શકાય. આમ થતું ત્યારે યાત્રા કરીને આવનારને લેવા જતાં પ્રણામ કરતા, પગ ધોઈને છે Page #832 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા–સ ઘ વિશેષાંક પીતા, એવી તે કેટલીય જૈન શાસનની ભાવ પ્રભાવના જોવા મળતી. આજે તે પક્ષી છે જેમ માળામાં ઘૂસે તેમ ભાઈ ઘરમાં પેશી જાય. કંઈ ભાવ પ્રભાવના નહિ. : | તીર્થની યાત્રા માટે દુર દુરથી કષ્ટ વેઠીને ભાવિકો આવે અને આ ધના કર્યા છે ૨ વિના જાય તે તે ફેરા કર્યા જેવું થાય યાત્રા કરીને આવેલાના જીવન પલટાઈ જાય, { જીવન ચર્યા ધર્મમય બની જાય, વરસાદ પડે તે ધીખતી ધરતી પણ લીલોછમ બની? ૫ જાય તે યાત્રા શું નપુંસક છે? કંઈ ફલ ન આપે ? 8 તીર્થયાત્રામાં પણ શ્રી જિનેશ્વર દેવેની જ યાત્રા કરવાની છે મંદિર રચનાઓ છે છે કતરણી વિ. તે મહાપુરૂષ બિરાજે છે તેની ભૂમિકા છે બાકી ખાસ તે શ્રી જિનેશ્વર છે દેવની જ યાત્રા ભકિત સ્તવના કરવાની છે હરવા ફરવા, ખાવા પીવા, અને એજ મજાછે હમાં કલાકે જાય અને પૂજા ભકિત, સ્તવના, રમૈત્યવંદના કયારે થઈ જાય તે છે { ખબર ન પડે? ખાવામાં ખાસ કલાક લેનાર પૂજા સ્તવન સત્યવંદનામાં કેટલા લીન છે થાય છે ? આજે યાત્રાને નામે તીર્થોને બદલે માનેલા દેવ દેવીએ પાસે જાય છે. તે માને છે છે. મૂકીને કુતરીને ધાવવા જેવું કરે છે. સતી સ્ત્રીને છેડી બીજે ભટકવા જેવું કરે છે ! { તીર્થ યાત્રામાં શ્રી જિનેશ્વર દેવની પૂજા ભકિતનું જ મહત્વ છે. સ્વાથી એ ઉભા છે. 4 કરેલા દેવ દેવીઓના અડ્ડા એ તે જૈન શાસનના ગુમડા છે. અને ત્યાં જનારા લાલચુ છે. R ભકતે તે ગુમડા ઉપર બેસનારી માખીઓ જેવા છે તેમને યાત્રા અને પત્રિકે ની ૫ ઉપમા તે અજ્ઞાની જ આપી શકે. પરંતુ આજે તકવાદી સાધુઓ અને લાલ ભક્તોએ રે છે એવી શાઠ ગાંઠ ઉભી કરી છે કે જૈન શાસનનું લીલામ તે કરી રહ્યા છે. અને પાપ-8. દયના પ્રતાપે નિર્બળ શ્રી સંઘ તે જોયા કરે છે અને મહાપાપોદયના પ્રતાપે તેમાં રે છે સહમત થાય છે અને ભાવિંભ્રમણને હિસાબે તેને ઉત્તેજન આપે છે અને મહત્વ આપે છે ? જેનશાસન એ ગુણનું અને ગુણ પ્રાપ્તિનું શાસન છે. તે વાર્થનું સાધન કે ? લેભાગુઓને અો નથી. - શ્રી તીર્થ યાત્રા કરનારનું બહુમાન તારે છે, શ્રી તીર્થ યાત્રા માટે ફરે તેનું * ભવનું ભ્રમણ ટળે છે. તીર્થ યાત્રામાં ધનનો વ્યય તે સંપત્તિનું નિવધન છે અને આ 4 તીર્થ યાત્રામાં શ્રી જિનેશ્વર દેવની પૂજા ભકિત તે તીર્થંકર પદ, પૂજય પદ મેક્ષ 3 { પદનું પરમ અંગ છે. આવી યાત્રા કરનારા યાત્રિકે પોતે તરે છે અને બીજાને પણ તાર તારા બને છે 1 છે. કલિકાલે પણ તીર્થ યાત્રાનું મહાન આલંબન છને મળે છે તેને સફળ બનાવી , 1 સી શિવસુખના પરમ નિવાસ એવા સિદ્ધિપદના બેંકતા બને એજ શુભ અભિલાષા. Page #833 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી પૂજાને પ્રભાવ કે -પૂ. પં. શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર ભરતક્ષેથી દૂર-સુદર મહાવિદેહ નામના ક્ષેત્રમાં પુષ્કલાવતી નામની વિજય (ટે ખંડ) બાવેલી છે. ત્યાં પુંડરીકિણ નામની નગરી છે. ત્યાં વસેન નામનો ચક્રવતી રાજ હતું. એકવાર અહીં કરડે દેથી અને લાખ મુનિઓના પરિવાર સાથે સુયશા નામના ભગવાન તીર્થકંર પધાર્યા. વનપાલ કે આવી ચક્રવતીને વધામણી આપી કે ત્રણ ભુવનના તારણહાર દેવછે દેવેદ્રોથી પૂજિત ભગવાન સુયશા તીર્થંકર પરમાત્મા આપણી નગરીના ઉદ્યાનમાં 8 પધાર્યા છે. વધામણી સાંભળી ચક્રવતીના રોમ રોમ હર્ષિત થઈ ગયા. વધામણી આપ( નારને મોટું ઈનામ આપી ખુશ કરી રવાના કર્યો. ' ચકવતી રાજ ચતુરંગી સેના સાથે ભગવાન તીર્થંકરદેવની દિવ્ય દેશના સાંભ- ૧ છે ળવા સમોવસરમાં આવ્યું. ભગવાનને ત્રણ પ્રદક્ષિણ ભાવથી દઈ, વંદન કરી દેશના છે સાંભળવા બેઠે, ભવસાગરતારિણી, ભવના તાપને શમાવનારી, રાગદ્વેષના કાતિલ ઝેરનો નાશ કરનારી અને અમૃતવર્ષિણી પરમાત્માની વાણીનું પાન કરી ચક્રવતી વૈરાજ ગ્યના રંગથી રંગાયે. એટલામાં ત્યાં સ્વર્ગમાંથી આઠ દે આવ્યા. આ આઠે દેવોનું તેજ સઘળાયે આ દેવે કરતા સર્વાધિક જોઈને ચક્રવતી રાજાએ ભગવાન સુયશા તીર્થંકર દેવને અંજલી છે જોડી પૂછ્યું કે ભગવન્! આ અહીં આવેલા અને આપની આગળ બત્રીસ પ્રકારના છે દિવ્ય નાટક કરતા આ આઠે દેએ ગત જન્મમાં એવું કયું પુણ્ય કરેલું જેથી આવા છે અત્યંત તેજસ્વી દેહવાળા દેવ થયેલા છે? ભગવાન સુયશા બેલ્યા હે રાજન ? હું આઠ દેવને પૂર્વભવ કહું છું તે તુ છે ધ્યાનથી સાંભળ, ધાતકી ખંડમાં મહાલય નામનું શ્રેષ્ઠ નગર હતું. ત્યાં સુદત્ત નામને ધનાહ્ય 4 શેઠ અને તેની રુકિમણી નામની પત્ની હતી. આ શેઠ શેઠાણીને ધન, વિમલ, શેખ, કે આરક્ષે, વરસેનક, શિવ, વરુણ અને સુયશ નામના ધર્મપ્રિય આઠ પુત્રો હતા. એકવાર આચાર્ય મહારાજના વ્યાખ્યાનમાં અષ્ઠપ્રકારી પૂજાને મહીમા સાંભળી છે છે શ્રેષ્ઠી પુરોએ રે જ અમારે આઠે ભાઈઓએ ભેગા મળી જિનેશ્વરદેવની “અષ્ટપ્રકારી પૂજા કરવી” એવો નિયમ લીધે. એક ભા પવિત્ર શરીર અને વસ્ત્રોથી ભગવાન જિનેશ્વરના અભિષેક માટે ? આત્માને નિર્મળ કરવા નિર્મળ જળ રેજ લાવે છે, બીજો ભાઈ કેશર મિશ્રિત ચંદન | 1 ઘસીને સુવર્ણના કળામાં કપુરથી વાસિત કરીને ભવને તાપ શમાવનારી ચંદન પૂજા ? Page #834 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-ઘ વિશેષાંક ? માટે નિત્ય લાવે છે. ત્રીજો ભાઈ દુર્ગાની દુર્ગધ દૂર કરવા પૂજાની સમગ્ર સામગ્રી હંમેશાં લાવે છે, જે ભાઈ અક્ષય સુખની ઇચ્છાવાળો અક્ષત પૂજા કરવા સફેદ દુધ જેવા ચેખા (અક્ષત) લાવે છે. પાંચમો ભાઈ રાજ શીલની સુગંધ જીવનમાં પ્રસરાવવા ચંપક, અશોક, પુન્નગ, કમળ, ગુલાબ, વગેરેના તાજાં અને સુગંધિ પુખે પૂજા માટે લાવે છે. છઠ્ઠો ભાઈ દી કેવલજ્ઞાનનું દીપ પ્રગટાવવા રોજ દીપક પૂજા માટે લાવે છે. ૧ સાતમો વૈધ પૂજા કરવા માટે લાડવા વિગેરે લાવે છે. આઠમે બંધુ મિક્ષફળ લેવા { રાજ ઉત્તમ અને વિવિધ શ્રીફળ, દાડમ, મોસંબી, સંતરા, બીજોરું, એપારી વગેરે ફળને થાળ ફળ પૂજા માટે લાવે છે, | મધ્યાહ્ન સમયે આઠ ભાઈએ સાતશુદ્ધિજાળવી દશત્રિકપુર્વક રે જ ભગવાન મ જિનેશ્વર દેવની પૂજા ભાવથી કરીને સ્વ-પરના સમ્યકૂવને નિર્મળ અને નિશ્ચળ કર્યું. ૧ અષ્ટપ્રકારી પૂજાના નિયમનું રોજ ચઢતાં પરિણામથી પાલન કરતાં ૨૫ લાખ પૂર્વ પસાર કર્યા. અંતે એક મહિનાનું અનશન કરી આયુષ્ય પૂર્ણ કરી સાતમા શુક છે નામમા વૈમાનિક દેવલોકમાં મહાન તેજસ્વી દેહવાળા આ દેવ થયા છે, સમવસરણમાં આવેલા આઠ દેએ સુયશા તીર્થકંર પરમાત્માને પુછ્યું કે આ હે નાથ ! અમારો મેક્ષ કયારે અને કયાંથી થશે ? સુયશા તીર્થંકર પરમાત્માએ કહ્યું કે ? હે દેવ ! તમે દેવલોકમાંથી વીને મહાવિદેહની આજ વિજ્યમાં? તમે બધા મટી » ઋધિવાળા પ્રતાપી રાજાઓ થશે, ત્યાં અંતે તમે સંયમને સ્વીકાર કરી નિરતિચાર ? ચારિત્રનુ પાલન કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં જશે. વરસેન ચક્રવતી પ્રમુખ પર્ષદા અષ્ટપ્રકારી પૂજાને મહિમા તીર્થંકર ભગવાનનાં છે ૧ શ્રીમુખે સાંભળી અષ્ટપ્રકારી પૂજા કરવાનો નિયમ લઈ સૌ પોતપોતાના સ્થાને ગયા. | માટે હે સુશ્રાવકે ! તમે પણ શેઠના આઠ પુત્રની માફક અષ્ટ પ્રકારની પૂજા રોજ કરવાને નિયમ લઈ જીવનને નિર્મળ બનાવજો. અષ્ટપ્રકારી પૂજાનું રહસ્ય દ્રવ્ય પૂજા ભગવંતને બે પ્રકારે થાય છે અને અનેક પ્રકારે પણ થાય છે. બે " તે પ્રકાર અંગ પૂજા-અને અગ્ર પૂજા અંગ પૂજા. એટલે અંગ પર થતી પૂજા, જેમ કે { જલ, ચંદન, અભિષેક પુષ્પ વિગેર, અગ્રપૂજા એટલે ભગવાનની પૂજા જેમકે ધૂપ-દીપક ! ફળ-વેધ અક્ષત, વાસક્ષેપ, ચામર, દીવે, આરતી વિગેરે. ભાવ પૂજા એટલે ભગવાનની 5 આગળ થતા જે વીત્ય વંદન, સ્તુતિ, સ્તવન વિગેરે - અષ્ટપ્રકારી પૂજા - અષ્ટપ્રકારી પૂજા એટલે અંગ પૂજા અને અગ્ર પૂજાને છે પ સમાવેશ એનું નામ અષ્ટપ્રકારી પૂજા અષ્ટપ્રકારી પૂજામાં ક્યા ભાવે લાવવા જોઈએ અને તે શા માટે કરવી જોઈએ છે છે તેનું વર્ણન. Page #835 -------------------------------------------------------------------------- ________________ ૬ જલપૂજા માટે હીરકઠીયારાનું દ્રષ્ટાંત ૬ –૫. પં. શ્રી ભદાનંદ વિજયજી ગણિવર છે આ ભારત વર્ષ પ્રાચીન કાળનું રઢીયા, સમુદ્ર અને ન્યાય નીતિના નદીના 8 સીંચનથી આમ સતેષમાં સદૈવ નવપલવિત રહેતું, જયાં જુઓ જાવે ત્યાં સવ! સ્થળમાં, નગામાં શહેરોમાં ગામડામાં બધે જનવ સુખી અને પ્રફુલીત ચહેરાવાળો છે હતે. એક એકને મદદનાશ થઈને સવજીવનને કૃત્ય માનવાવાળે અને પરમાર્થ એજ સ્વાર્થ છે એવી ઉદાત ભાવનાશીલ હતે. આવું એક વસંતપુર નગર હતું. ચંદ્ર નામના રાજા ચંદ્ર જે સૌમ્ય હોવાથી, છે જ જન કુવલયને સદં વ પ્રબંધિત એટલે ખુશ ખુશાલ કરો. આનંદ મગ્નતાથી જ રહે છે 8 રાજ જેવા નાપવાનો હતો તેવા જ ગુણવાળો હતે. પ્રજાજને, રાજા પાસે જવું એટલે એ છે પિતા પાસે જ જવા જેન માનતા હતા. કારણ કે રાજ સૌને વાત્સલ્યભરી દ્રષ્ટિથી 8 જોવાની ટેવવાળો હતો. સૌનું હેતથી સાંભળવામાં સ્વકર્તવ્ય સમજતું હતું. અને કઈ છે ને અન્યાય ન થાય એ માટે સજાગ રહેતે હતે. છે આ ચંદ્ર રાજાને પુષ્પાવતી નામની સુશીલ ધમિક અને રુપ નિધિ જેવી રાણી હતી. રાજા ધર્મ અને રાણી પણ ધર્મિઠ એટલે બનેયની પ્રત્યેક પ્રવૃત્તિઓ દુધછે સાકર જેવી. અનુકુલ રોગ હતો ? આજ નગરમાં જેમ શ્રીમંતે ધીમંતો હતા તેમ ગરીબ 8 અને અકકલવિણ પણ વસતા હતા. બધાય સખા કયાંથી હોય? દરેકના કમ ભિન્ન હોય છે આત્મા ભિન્ન છે તે કુલે છે પણ જુદા જુદા હેય ને? કર્મવાદના સાક્ષીરૂપ આ સર્વના જુદાઈ, સર્વની વિવિધતા પોકારીને પુરી રહી હતી. ગત જન્મ આગામી જન્મની સાબીતી પણ આ કર્મ કુલ જ કરી રહ્યા છે. અહી ધર્મ કરતે હોય અને દુઃખી હોય છે. અહી અધર્મમાં તરબળ હોય પણ દેખાવમાં સુખી હોય છે. આ પુણ્યાનુબંધી પાપ અને પાપાનુંબંધી પુણ્ય પ્રતિલિ. ખિત થયેલું દેખાઈ આવે છે. - આજ નગરમાં હીર નામને કઠીયાર રહેતું હતું. અને બાપ દાદાને ધંધો જ આ કઠીયારાને ? જંગલમાં જવું, કુહાડો વિગેરેથી લાકડા કાપવાના, કઠીયારાને કેથળે છે સાથે લઈ જશે અને લાકડા કાપી, ભારા બાંધી, ગામમાં વેચીને જે કંઈ મળે તેમાં ! { જીવન નિર્વાહ કરતે. જમ્યા ત્યારથી જ આ જ શિક્ષણ આ જ સંસ્કાર, એને કઈ છે આમાં દુઃખ નહી લાગતું અને ભારે પણ નહી પડતું, જમતાની સાથે જે જે { કાર્યોમાં ગુંથાય છે તેઓ તે કાર્યમાં તમય થઈ જાય છે. જીવનનું શ્રેય પણ આમાંજ છે Page #836 -------------------------------------------------------------------------- ________________ 8 (૪૩૬ જ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક છે, અને જીવનની કૃતાર્થતા પણ આમા જ એમ એ કઠીયારાને શ્રધ્ધા બેસી ગઈ. ઘરના છે બરા છોકરા પણ આ જ કાર્યમાં ગુંથાયેલા રહેતાં. હીરનું ભાગ્ય હીર જેવું આજે હું અભિનયપ્રકાશ પાથરી રહ્યું હતું. પ્રાત:કાલથી જ એના હૈયામાં જુદા જ ભાવ અને હિંમત ઉપસી આવી હતી. ઘરથી નીકળે ત્યારે શુભ શુકનથી સત્કારીત થતે રકિ નવા જ છે જંગલમાં ઘણો જ દુર રેજીંદા કાર્યક્રમ માટે જઈ પહોંચ્યા. આજ સહેલાઇથી સુકકા 8, અને સારા કાષ્ટને જથ્થ મલ્યો. ભારા બંધાઈ ગયા. હથિયારે કોથળામાં માર્યા, માથા છે પર ભારી ચઢાવવાને મંગલ પ્રારંભ કરે છે ત્યાં દુર એક ખાડામાં કઇક તે જના અંબાર 8 જેવું ચમકતુ તેજો મંડળ અચાનક દેખાઈ આવ્યું એ ચમક. ભારા, દુર સુરક્ષિત, E આ જગ્યાએ મૂકી દીધા. શ્રમ જીવા એટલે હિંમત એકઠી કરીને દેડ. પેલા તે મંડ- છે. છે ળના છાયામાં ત્યાં જઈને જુએ છે તે વાહ રે વાહ. કેવું રૂપાળું ભાગ્ય જાગ્યું. એને છે. R દેવ કે પ્રસન્ન થઈ ગયો. અરે ગરીબને ઘેર આજ કલ્પતરુ ફળ્યો. ખાડામાં રહેલું છે છે તેને મંડળ એજ જિનેશ્વર ભગવંતના ભવ્ય અને પ્રશાન્ત મુદ્રા વાળી મૂતિ હતી. ઘેડા { માટીમા દબાયેલા અને થોડા બહાર. આ કઠીયારે ભદ્રિક પરિણમી હતે જ. ઝાઝી છે છે ચર્ચા કે તર્કબાજી હેતે સમજતો. એણે એક જ વિચાર્યું આ તે કઈ ભાગ્યવંતોને છે { પૂજ સેવા કરવા લાયક મોટા દેવના દેવ છે. મહાન પુણ્ય સિવાય આ પ્રભુના દર્શન, આ છે પૂજન, કમનસીબેને રત્નના જેમ દુર્લભ લેખાય. બસ આજે એને દિ સફળ થયે. હું છે આજે એના આંગણે નવે નિધાન અને ચોદેય રને જાણે ન આવ્યા હોય એવા હવાના છે 8 ઉમળકાથી હીરાએ એકબાજુ નદી કિનારે એક ઘાસની સુરમ્ય કુટીર સજી અને ભગવંત છે. છે ને બહાર લાવવા, નદીના નિર્મળ નીરથી પ્રક્ષાલન કરી સ્વચ્છ બનાવી તૃણુપ્રસાદમાં છે * એક નાના એટલા જેવું બનાવીને પધરાવ્યા. પ્રભુને પધરાવવા સાથે જ એના હૈયાના છે છે મંદિરમાં આ પ્રભુની પ્રતિષ્ઠા થઈ ચુકી. ઘરે ગયે. ભેજન કરવા બેઠે. ખ ટલામાં સુઈ R ગયે, નિંદ્રામા ઘેર્યો કે જાગ્યે પણ એની નજર સામે એક જ સાક્ષાત્કાર થઈ રહ્યો છે, છે છે એ ભગવંતને સવાર થતા જઈને નમું, પુજુ, ભકિત કરું કે એમાં જ સમાઈ જઉ. 8 ઉગતી ઊષાને ઉજજવલ પ્રકાશ પથરાયે હીરે ઉઠ, રાબેતા થુજબ સાજ લઈને આવ્યા છે તે જ તૃણકુટિરમાં, પ્રભુને ઠેઠ સુધી મસ્તક નમાવી ઝુ. નદીમાંથી કાલી પત્રોમાં છે R નીર ભરીને અભિષેક પ્રમુને કર્યો. બીજુ તે એ બિચારો શું સમજે અને કયાંથી લાવે ? R પણ પ્રતિદિન આજીવિકા માટે લાકડા લાવે છે. તેમજ આત્મકલ્યાણાર્થે વીતરાગ પ્રભુની છે. છે જલપૂજા કરતા જ રહ્યો. એને એક પણ દિવસ આળસ કે પ્રમાદને પેસા ન દીધે. જીવનને જલપુજામાં એકાકાર બનાવી દીધું. ભલા વિચારો કે આ પરિસ્થિતિમાં આવા દરિદ્રને કયાંથી સૂઝે, કે કરવાથી મળે 8 કયાંથી આવા અનુપમ ભાવલાસ જાગે? ехоооо Page #837 -------------------------------------------------------------------------- ________________ 8 વર્ષ–૫ અંક-૪૭-૪૮ તા. ૨૭–૭–૯૩ ૪ : ૧૪૩૭ પણ ગરબાઈને ભૂલી ગયા અને જીવનને રાજાઓને રાજા માનવા લાગ્યા. હા ધર્મ ધન જેને મહત્વભર્યું અમૂલ્ય મુડી, તે શું કેઈથીય પરાજીત થાય છે ખરો ? જન્મ બે મૃત્યુને સાથે જ લઈ આવે છે. ખીલેલા કુલ કરમાય, ઉગેલો રવિ 8 છે આથમે જ, તે આ હીરની જીવન દોરી પ્રભુના જલપૂજાના ધ્યાનમાં તુટી, અને પ્રાણ છે { પંખેરૂ દેહપિંજર મુકીને ઉડી ગયું. ભદ્રિક પરિણામી પ્રભુ પૂજાના પ્રબળ પુણ્યથી કઠીયારાને આત્મા આજ વસંતપુર આ નગરના ચંદ્રરાજને ત્યાં પટ્ટરાણી પુપાવતીના કુલરૂપી છીપલામાં મૌતિક રૂપે અવતર્યો. રાણીને પણ ગર્ભાનુભાવના સવપ્ન પણ પ્રશસ્ત આવવા લાગ્યા. દેહલા પણ સુંદર ઉપ8 જ્યાં. રાજાએ રાણીના સવ દેહલા પૂર્ણ કર્યા. સુસ્વના ફલે પણ દર્શાવ્યા. નવ માસ છે પૂર્ણ થતાં રાણું એ એક પુત્ર રત્નને સુખરૂપે જન્મ આપ્યો. પુત્ર તેજસ્વી છે. દેવોના તેજ { ઝાંખા પડી પુત્ર સ્વરૂપવંત હોવાથી મદનકુમાર યથાર્થ નામ મહોત્સવ સહિત પાડવામાં છે આવ્યું. વય અને બુદ્ધિથી મદનકુમાર વધવા લાગ્યા. નાની ઉંમરમાં પૂર્વ પુર્યોદયથી મદનકુમાર ખૂબ જ શાન્ત, સરળ અને વિનયી છે તે હતે. સર્વને ય પ્રિય થઈ પડે. રાજકુટુંબના સ્નેહાળ વાતાવરણમાં ઉછરે છે. અભ્યાસ 8 એગ્ય વય થતાં શાસ્ત્ર અને શસ્ત્ર ઉભય કલાસાગરમાં પારંગત રાજાએ રાજકુમારને છે યુવરાજ પદે .. 8 રાજા પે તે મનમાં સમજે છે કે આ મદનકુમાર મારાથી ય વધારે બળવંત. તે ધીમંત અને ન્યાયવંત છે. સાથે પ્રજાને અત્યંત પ્રિય છે. પુત્રના ગુણેથી ગૌરવ લે છે. 8 અને આનંદિત બને છે. એક વખતે યુવરાજ નવા ઘડાઓ પર સવાર થઈ ક્રીડા કરવા દુર જંગલમાં છે 8 નીકળી ગયા. જ્યાં પૂર્વભવના સ્મરણે રમી રહ્યાં હતા. જ્યાં પ્રભુ પ્રતિમાના જલપૂજાને છે રંગ લાગ્યું હતું. જ્યાં રાજ્ય વૈભવ મેળવવાનું પુણ્ય બંધાયુ હતું, એ નદી કિનારે જ તૃણજિનાલય એ ચમકતી જિન પ્રતિભા કુમારના જોવામાં એકાએક આવી ગઈ. છે અહાહા ! આ દશ્ય કેઈ સ્થળે જોયું છે, આવું આવું મેં પોતે જ કર્યું છે. મહારા હયાના ખુણામાં સંતાયેલી સ્મૃતિઓ ઉમિઓની જેમ જાગી ઉઠે છે. આ વિચારે કુમાર છે છે ને જાતિ સ્મરણ જ્ઞાન પેદા થયું. ગઈ કાલે જોયું હોય એમ મદનકુમારને સર્વસ્મરણ 8 જ થયું. પૂર્વભવમાં કે કંગાળ હતો? પણ પ્રભુ પ્રતિભાના પૂજાનું પીયુષ પાન કર્યું. તે 8 એકજ જલ પૂજા, મહા રિદ્ધિ સિદ્ધિ વૈભવ પામે.? સૂર્યોદય થવાથી વિશ્વ વસ્તુઓનું ! દર્શન થાય છે. તેમ કુમારને જાતિ સ્મરણશાને જગાડી મુકો. કુમાર નગરમાં આવ્યું. 8 સ્વમાતા-પિતા તેમજ સર્વ સ્વજનને આ વિશદ્ વૃતાંત કહ્યો. સવ પુલકિત બન્યા. - - - - Page #838 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક પદયાત્રા-સંવ વિશેષાંક ? બધા પ્રતિમાજીના દર્શન પૂજન કરવા ઠાઠમાઠથી આવ્યા. સર્વને કહેલી વાત સત્ય સ્વરૂપે જણાઈ. વસંતપુર નગરમાં નિષ્ણાત શિલ્પકાર દ્વારા વિમાન જેવું ભવ્ય જિનાલય ૧ નિર્માણ કરાયું અને પ્રભુ પ્રતિમાને ધાર્મિક વિધિ વિધાન પૂર્વક પધરાવ્ય. પ્રતિષ્ઠિત કરાવ્યા. રાજા રાણી તેમજ અન્યજન જનધમી બન્યા. પ્રભુ પ્રતિમાને ઈ ટત્તમ માનીને જન્મને હા માનવા લાગ્યા. પુણ્યનો એક કણ પણ કેટલાય ના પુણ્યબંધનું નિદાન બને છે. - જ્ઞાની-ગુરૂના સંગમાં આત્મા-રંગ રંગાયે. મદનકુમારે દેશ વિરતિ પણ સ્વીકાર્યું છે. છે ચારિત્ર રત્નની અત્યંત અભિલાષા સેવી આરાધનાના એક જ દરમાં સુદઢ બંધાયે. હું આવું પ્રત્યક્ષ પુણ્ય ફળ જઈને કયે મુખ ધર્મ-સેવનમાં લાલચું ન બને ? “અવસર છે પામી આળસ કરશે, તે મુરખમાં પહેલેજી' ભૂખ્યાને જેમ ઘેબર દેતાં હાથ ન છે R માંડે ઘેલેજ. { રાજકુમારે આખું જીવન જૈન ધર્મના આરાધનામાં વિતાવ્યું. એક દીપક એ છે દીપક પ્રગટાવે. તેમ કુમારે અને કેને, ધર્મથી વાસિત કર્યા. અભિનવ નિર્મિત જિના લયમાં ત્રણેય કાલ નિયમિત મદનકુમાર પૂજા કરે છે. ભાવસ્તવ કરે છે અને ભવભવ છે આ દેવાધિદેવની સેવા મળજે એવી પ્રાર્થના અંત:કરણથી કરે છે. સમાધિ પૂર્વક કાલ- 8 છે ધર્મ પામીને મદનકુમાર મહદ્ધિક દેવ થાય છે. ત્યાંથી રવીને માનવભવ પામી નિર-છે $ તિચાર ચારિત્રનું પાલન કરીને ઘાતી અઘાતી કર્મોને નાશ કરીને, અસહ્ય ઉપસર્ગો ! | સહીને, અનંત અભંગ, અક્ષય હેર લૂંટવા વહી જશે, અર્થાત પ્રભુની જલપૂજાનું છે. ( પુણ્ય પરંપરાએ અનુપમ સુખ આપવા સાથે અનંત ધામના અનંત સુખને આપશે? 6 | તમે પણ પૂજા કરવામાં પ્રમાદ કરશો નહિ. -: ભાવની જ પ્રધાનતા : વંપિ અણુઠાણું ભાવવિભુદ્ધ હણઈ કમલં ! ' લહુઓ વિ સહસકિરણે તિમિર સમૂહ પણુસેઈ ! જેમ બાલસૂર્ય અંધકારના સમૂહને વિનાશ કરે છે તેની જેમ, ભગવાનની છે. છે આજ્ઞા મુજબના વિશુદ્ધ ભાવ પૂર્વક કરાતું નાનું કે થોડું પણ ધર્મનું અનુષ્ઠાન, કમ-છે { રૂપી મલને નાશ કરે છે માટે ભાવની વિશુદ્ધિ કેળવવા પ્રયત્ન કરે જોઈએ. Page #839 -------------------------------------------------------------------------- ________________ છે શ્રી રાણકપુર તીર્થ મડન શ્રી આદિનાથ નમઃ | || શ્રી સંભવન થાય નમઃ | છે શ્રી મુછાલા મહાવીર નમઃ | છે પૂ. આ. શ્રી રામચંદ્રસૂરિયે નમ: છે . પૂ. આ. શ્રી વિજયે મૃતસૂરિ નમ: જે છે પૂ આ. શ્રી વિ. જિતમુગાંકરિ નમઃ ૧ પાલડી (થાનાવલી) સે ગેડવાડ પંચતીથી તથા રાણકપુર છ'રી પાલિત છે છે યાત્રા સંઘ કે સંઘપતિ ધર્મબધુ શ્રેષ્ઠિવય શ્રી મૂલચંદજી, હીરાચંદજી, પ્રકાશચન્દ્ર, મદનલાલ, શાંતિલાલ, મહેન્દ્રકુમાર તથા ઉનકે પરિવાર કે શું યાત્રી સંઘ કે યાત્રિ કી ઓર સે હરિ અભિનન્દન-પત્ર વહિ - - - - R - હે સંઘપતિજી-આપને છરી પાલિત યાત્રા સંઘ નિકાલને કા મને રથ કાર્ય છે. છે કિયા અતદર્થ આપ ધન્યવાદ કે પાત્ર હું કયાંકિ યહ યાત્રા સંઘ શિવ-સુખ કા હી યાત્રા પ્રવાસ બિના કિસી અપૂર્વ ભાગ્યોદય કે એસે મને રથ કાર્ય હેતે નહીં ! પૂર્વ કે કાલ મેં યહ અવસર્પિણીકાલ મેં શ્રી સિદ્ધગિરિ કી શાશ્વત ભૂમિ પર પ્રથમ સંઘપતિ બનન કા અપૂર્વ લાભ લિયા એવં યહી ઉત્તમ પ્રવાહ અવિચ્છિન્નરુપ ચાલુ હું છું ઉસી પ્રવાહ કે સાથ પ્રવાહિત રહતે શિવ સુખ કે સાર્થવાહના માર્ગ કે ઉજજવલ બનાયા હે . હે ઉત્તમ કાર્ય કે સાધક સંઘપતિજી-આપને આપકે મનેથ કે અનુરૂપ છે કાર્ય કરને હેતુ પરમ શાસન પ્રભાવક સવ. વિશાલ ગચ્છાધિપતિ શ્રી પૂ. આચાર્ય દેવેશ ૪ શ્રીમદવિજય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. તથા ઉનકે પટ્ટધર પ્રશમનિધિ છે ૪ આચાર્યદેવ શ્રી વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મ. સા. તથા ઉનકે શિષ્ય રત્ન પ્રકૃષ્ટવકતા પ. પૂ. શ્રી ભદ્રાનન્દવિજયજી મ. સા. કી પરમ કૃપા મિલતે હુએ ઉન શ્રી કે શિષ્યતિ પૂ. મુનિરાજ શ્રી મુક્તિધનવિજયજી મ. સા. તથા આપકે છે ૧ સાંસારિક કુલદીપક (સુપુત્ર) હાલ પૂ. મુનિરાજ શ્રી પુણ્યધનવિજયજી મ. સા. કે તે ઉપદેશ એવં માર્ગદર્શન કે દ્વારા હી યહ મહાન તીર્થ યાત્રા કા સફલ આયોજન છે કિયા ગયા છેજે સચમુચ અભિનન્દન કે પાત્ર હ ઇસ તીર્થ યાત્રા સંઘ કે નિશ્રા છે Page #840 -------------------------------------------------------------------------- ________________ 5 વર્ષ–૫ અંક-૪૭-૪૮ તા. ૨૭૭-૩ : ૧૪૪૦ છે અર્પણ કર આપકે પ્રબલ પુણ્યદય સે હાલાર દેશધારક પૂ. આ. શ્રી વિજય અમૃત૧ સૂરીશ્વરજી મ. સા. કે પટ્ટધર સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રછે સુરીશ્વરજી મ. સા. કા સંગ મિલા હ ! એવં ઉનકી શીતલ છાયા મેં યહ ૧ પુનીત તીર્થ યાત્રા સંઘ કા યાત્રી બનને કા હમકે ભી લાભ એવું સૌભાગ્ય પ્રાપ્ત છે હુઆ હૈ જો હમારે લિયે પુણ્યદય હ ! હે આત્મશ્રેય સાધક સંઘપતિજી-આપને ઈસ યાત્રા સંધ મેં માત્ર રાણક૧ પુરતીર્થ હી નહી પરંતુ મધ્ય મેં આને વાલે જાખડા તીર્થ ફાલના નેમિન થ તીર્થ, રે ૨ ખીમેલ તીથલ, વરકા તીર્થ, નાડોલ તીર્થ, નારલાઈ તીર્થ, સુમેર તીથ, ન્યુ નાડાડા તીર્થ, 8 ૧ મુછાળા મહાવીર તીર્થ આદિ અનેક તીર્થો એવં નગર કે જિનમન્દિરા કે દર્શન સે યાત્રા છે આ સંકલન કર યાત્રિ કે પ્રતિદિન યાત્રા કરા કર બહુત હી ઉત્તમ યાત્રા સંઘ ઉદારતા & પૂર્વક સંચાલિત કિયા હું એવું હમ યાત્રિ કે અદ્દભુત વ અપૂર્વ લાભ પ્રદાન કયા હે . હે સંઘ હિતસ્વી ભકિતવત્સલ્ય સંઘપતિજી-ઈસ ઉત્તમ કાર્ય કે અનુમોદનાથ છે 4 હમારે મરથ રુપ આપ સંઘપતિ એવું આપકે પરિવાર કા સમ્માન કરતે હુએ હમ છે અપને આપકે ધન્ય અનુભવ કરતે આપ ઇસ પ્રકાર કે ઉત્તમ હિતકારી, શ્રેયકારી કાર્ય કરને કે લિયે સદેવ સમર્થ બને રહે એસી અભિલાષા કે સાથ આપકા અભિવંદન 8 ૧ કરતે હુએ યહ અભિનદન (સમ્માન) પત્ર અર્પણ કરતે હુએ હમ કૃતકૃત્ય (ગદગદ) છે 4 હે રહે હું ! કે રાણકપુર-સંવત ૨૦૪૯ વૈશાખ વદ ૩ (મા. મિતી) જેઠ વદ ૩ દિ. ૮-પ-૯૭ શનિવાર 6 હમ આપકે યાત્રા સંઘ કે સમસ્ત યાત્રીગણ Page #841 -------------------------------------------------------------------------- ________________ અલકબીર કે કલ્લખાને કે દેશ નિકાલા દે. આન્દ્ર પ્રદેશ કે ઉચ્ચ ન્યાયાલય કા ફેસલા અહિંસા પ્રેમી કે માન્ય નહીં. પશુઓં કી કટાઇ કે બલ પર દેશ કા શાસન ચલને ન દિયા જાયેગા (યહ વિદેશી મુદ્રા દેરા કે એક સાથ લે ડુબેગી) પૂરે જગતું કે ભારતને અહિંસા કા પાઠ પઢાયા. અપને દેશ કા અર્થતંત્ર કેવલ પશુ શકિત હી હૈ. વિદેશીય ગુલામી સે મુકત હુઆ હમારા દેશ કેવલ સાઢે તીન અક્ષર વાલે “અહિંસા” કે શસ્ત્ર સે. ઈશ દેશ કી સંસ્કૃતિ હમે નિર્બલ કે બલ રામ બનના સિખાતી હ. પશુઓ કે ઘાસ, પયિાં કે દાના ઔર ચીટિયાં કે શકકર દેના ઈશ દે કે સંસ્કાર રહે . રઈ ઘર કી પહલી દો રેટિયાં ગાય ઔર કુત્તો કે લિએ અનામત રહતી હ. એક જમાને મેં દ્વાર પર આયા હુઆ કેઈ ભી ભિક્ષુક અપની સુધા વ પ્યાસ બુઝા કર હી જાતા થા. યહાં દૂધ બેચના પૂત બેચને કે સમાન માના જાતા થા. યહાં કે પૂર્વ શાસક શરણ મેં આએ હુએ કી રક્ષા અપને શરીર કે માંસ કી કીમત સે કરતે થે. ભારત મેં સે ભી શાસક હુએ હૈ જિન્હોંને અપને રાજ્ય મેં કોઈ વ્યકિત “માર” શબ્દ કા ઇસ્તેમાલ કરેં યહ ગુનાહ માની જા કર અદાલત મેં ઉસસે જવાબ તલબ કિયા જાતા થા. રા યાહુ દેશ આજ જબ કિ કજે કે લિએ દરિયા પાર કે વિદેશી શાસકે કે સામને હાથ પસારતા હૈ, ઔર જહાં કી આજ કી પશુ સંપદા અન્ય રાષ્ટ્રો કી તુલના મેં સર્વથા ગિરી હુઈ હ, વિદેશી માંસાહારી મુકે કી ચાટ કા ભાજન બન રહા હૈ. સરકાર સ્વયં ઘર-ઘર મેં કલખાને, સગીર ખાને ખેલ રહી હ. પશુઓ કે આહાર-ખાઘ કી શ્રેણી મેં ડાલ કર જગહ–જગહ ફાર્મ ખોલે જા રહે હ. અલકબીર જેસે માંસ ઉદ્યોગી સમ્રાટે કે પ્રોત્સાહન ન્યાયાલય કરેં યહ નિર્લજજતા કા નમૂના છે. ભારતીય જન-જન કે હઠે પર એક હી આવાજ હે અલકબીર કે કcખાને કે રોકે–ચાહ બકાસુરી રાક્ષસ નહીં ચાહિએ.” ચાર વર્ષે સે ચલે આએ કલખાના વિરોધી આંદોલન ને યહ સિદ્ધ કર દિયા હે કિ એ સે અજગરી ભૂચડખાને હમારે દેશ કે મીલ ઔર કેસે ગહરી ખાઈ મેં પટક દેગે, ઔર નહિવત્ રહી સહી પશુ સંપદા ભી ખત્મ હે કર અરબી પેટ્રોલ દાતાઓ કે ઈશારે પર હમેં નાચને કે લિએ મજબુર કરેગી. વહ દિન ભી આ સકતા હૈ કિ પેટ્રોલ ભી ન મિલે. એ સી હાલત મેં ભારત કે કિસાન દમ્પતિયાં કે હલ ખીંચ કર ઉદર પોષણ કરના પડેગા. . આ ધ્ર પ્રદેશ ઉરચ ન્યાયાલય કે સામને યહ સ્પષ્ટ નજર આયા હૈ કિ અલ Page #842 -------------------------------------------------------------------------- ________________ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક લાકર પ્રદશન કરને કી સાજિશ ૧૪૪૨ : કબીર હમારે દેશ કી આંતાં કૈા હાટ ખાજારાં મે' કર રહા હૈ. અલકખીર છલ, કપટ ઔર ઝુઝ કે તાગે સે વહ જાલ ગૂથ રહા હૈ જિસમે ભારત કી ભેાલી આત્મા ફ્સ કર સદૈવ કે લિએ અહિંસા ધર્મ કે ભૂલ દપણું સામ ગુનાšાં કી કતાર લગને પર ભી ન્યાયાલય ને અલકીર કા નિર્દોષ જાહિર કિયા હૈ. જા સકે. મગર યહ ફૈસલા સરકારી અદાલત કા હું જનતા કે અપની સ્વય' કી અદાલત બૈઠાએગી ઔર ભારત હી નહીં બનાએગી. જનતા મંજૂર નહીં. જગત્ ઉદ્ધાર કી યાજના માંસ મિશ્રિત ઔર રકત ર'જિત આમદની સે દેશ કા શ:સ ચલને નહી' ક્રિયા જાયેગા. આમદની કે વિકલ્પ કઇ સરે હું હી. ઇસલિએ સર્વોચ્ચ ન્યાયાલય કે દ્વાર એક માર ખટખટાએ જાયેગે. અંત મે. યહ ભી નિવિવાદિત હૈ કિ જનતા અપને સૉંગઠન ઔર સકલપ બલ સે ઇસ બને બનાએ કલખાને કૈાજગીન ઢાસ્ત ભીવંડી સે ભાગ આએ ઇસ અલકખીર કે આન્ધ્ર પ્રદેશ સે ભી મુઠ્ઠી ખાંધ કર કે સિવાય દૂસરા ચારા નહીં રહેગા. કરેગી. ભાગને હમારા નારા હૈ વમાન કે પુરાને કત્લખાનાં કે। ક્રમેણુ હટાને ઔર નયા એક ભી કલખાના ન લગાને કી યાજનાએ બનાઇ જાએ ઇસી મે'લાક જગત્ કા ઉદ્ધાર હું . રઘુનાથમલ ( અહિંસા પ્રેમી ) નિર્માતા ટ્રસ્ટી, ભારતીય અહિંસક પાટી (જિ. ટ્રસ્ટ ન. ૬૭૪-૧૯૯૧) ૧૫-૮-૫૧૧/૭૩, દૂસરી મંજિલ, ફીલખાના, હૌદરાબાદ-૧૨ (આં. પ્ર.) દેશ કા હર નાગરિક નિમ્ન પ્રકાર તાર ભેજે (ઇસી માર્કને કા પત્ર ભી ભેજે”) ૧. ભારત કે રાષ્ટ્રપતિજી...નઇ દેહલી ૧. રાજ્યપાલજી, આન્ધ્ર પ્રદેશ, હૈદરાબાદ ૨. ભારત કે પ્રધાનમ`ત્રીજી...નઇ દેહલી ર. મુખ્યમંત્રીજી, આન્ધ્ર પ્રદેશ, હૈદરાબાદ આન્ધ્ર પ્રદેશ ઉચ્ચ ન્યાયાલય દ્વારા અલકખીર કે કત્લખાને કી સ્વીકૃતિ, ધાર અન્યાય . લાખ-લાખેાં અગિનત સંખ્યા મે. જાનવરાં કી સામૂહિક કત્લ મહા અપરાધ હ. દેશ દ્રોહી ચેાજના હું. પશુએ કે બિના માનવ જી નહી સકતા. ભારત કી પશુ સંપદા નહિવત્ . ફીરન લાયસન્સ રદ્દ કરા વરના જનતા અહિંસક ક્રાંતિ કે માગ પર ઉતરેગી, સત્ર ત્રાહિ-ત્રાહિ મચેગી. પશુ ખચા ઔર દેશ બચાએ (માંસ નિર્યાત પર રોક લગાએ) એવં પૂરા પતા... હસ્તાક્ષર............... ...rsterstor Page #843 -------------------------------------------------------------------------- ________________ පපපපපපපපපපපපපපපපපපපපප બુફે પધ્ધતિ. ' -પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ. • පපපපපපපපපපපපපපපපපපප આજ કાલ પાશ્ચાત્ય પધ્ધત્તિના પનારે પીવાની વાત તે અદ્ધર રહી. એઠાં-જુઠાં પડેલું જગત- અરે ! જગત તે ઠીક ! પણ ખાવાના. સભ્યતાની દષ્ટિયે પણ બરાબર જ્યારે જૈન ગણાતાં જેને પણ આર્ય નથી. આ બેસે ને વિનય ગયે. એક સંસ્કૃતિની રીતરસમ છોડી જે આજે મહા- બીજાના પ્રેમ સદ્દભાવ ગયા. શ્રધા ને પાપમય બુફે પદધત્તિના પનારે પડી ગયા સમર્પણભાવ તે દૂર ખૂણામાં જઈ રડે છે. છે તે ખૂબ શે ચનીય છે. અનાદરણીય છે. હાથે લઈ ખાઈ લેવાનું.. આ આવનારનું - પેલા તે બુફે એટલે બુ એટલે બુરા ઘોર અપમાન છે કે સમાન ? (ખરાબ) ને ફે એટલે ફેરા ફરાવે તેનું નામ પણ જયાં લગભગ બધા જ આવું બુફે. બુરા સંસારમાં ફેરા ફરવે તેનું નામ કરતાં હોય સૌને સ્વાર્થ ભાવ ગમતું હોય બુફે. આ જમણવારમાં કેટકેટલું પાપ લાગે એટલે કેણ કે વિરે ધ કરે? અરે ! છે. અભણ્યાદિ ચીજોનું સેવન થાય છે. ધાર્મિક પ્રસંગોમાં– સ્વામી વાત્સલ્યમાં– (વ્હારની જ લગભગ બનાવેલી ચીજે હોય પણ બુફે આવી ગયું. આ જાણે ઓછું છે.) માટે. વળી એઠાં હાથે લેવા-મૂકવાનું પાપ ન હોય એમ વધારામાં બરફની પાટેબને છે. જેમાં અસંખ્યાતા સંમૂછિમ ની પાટે પણ ચકમક ચકમક થતી હોય છે. મનની ઉ પતિ થાય છે. અસંખ્યાતા જે અભય છે. અસંખ્યાતા અસંખ્યાતા બેન્દ્રિય જીની પણ તથા ઉડતા કેટલા ની મહાહિંસા છે. છતાં ય કોણ જાણે જીવ પડી પડીને મરણને શરણ થાય છે. હું યાની કેવી નિષ્ફરતા હશે ? કે પરમાઆ બધા અસંખ્યાતા જીવોના નાશનું પાપ ત્માનું વચન સંભળાતું નથી, પણ લાગે છે. જેના ગે હોંશે હોંશે હમણાં તાજેતરમાં અતુલ વી. શાહના ખાતા જી ઘર અશાતાદનીય તથા પિતાશ્રીના વરસીતપના પારણાને પ્રસંગ સાથે અન્ય પણ પાપ પ્રકૃતિને બંધ સંદર જિનભકિતના આયોજન દ્વારા ઉજ વાઈ ગયે. તેમાં આવી ગરમીમાં પણ બરસામાજિક દષ્ટિએ માન-સન્માન સચ- ફના (અભયને) ઉપગ વિના સર્વ વાતું નથી. ઉભા ઉભા ખાવાનું કાગળની ' સાધમિકેની એવી ભકિત કરી કે ૧૨૦૦ ડીસામાં ખાઈ એઠાં જ ફેંકી દેવાની, રૂ. ના માટીના માટલા મંગાવી સેંકડો રૂમાલે પણ કાગળમાંથી બનાવેલા તેનાથી સાધમિકની ભકિત કરી આર્યસંસ્કૃતિને હાથ લુંછવાના... આ જ્ઞાનની આશાતના જીવંત રાખી. પણ બરફનાં પાણીને નથી? ઘર વિરાધના છે. થાળી ધોઈને (અર્થાતુ) બરફને ઉપયોગ ન કર્યો. કરે છે. Page #844 -------------------------------------------------------------------------- ________________ 00000000000#0000 સચમ એટલે શુ? 000000:00000:0000000000 000000 આજના આ વિષમ કાળમાં અન તાન ત આવિષ્કારા થયાં છે. એ આવિષ્કારો સ સાર સાગરમાં એટલે કે ૮૪ લાખ યોનિમાં ફરીથી ગાતા ખવડાવશે એ બધાંય જ જાળથી છુટવાના માત્ર એકજ સહારો છે, તે છે સયમ ! સયમ !! સમ ! ! આજનાં જમાનામાં સ’યમ લેવું એક દુષ્કર સાધન છે કેમકે આજ વૈજ્ઞાનિકો એ આપણને એટલી સુવિધાએ આપી છે કે તેને આપણે ર૪ કલાક જીવ (આત્મા)ની જેમ સાચવીએ છીએ. પરંતુ આપણે કયારે વિચાર કર્યો કે સૉંચમ એટલે શુ? ત્યારે કેટલાયે ઉત્તર આપે કે જેને ઘરમાં ખાવાં તુ ન મળે તે દિક્ષા લે અને ઘેર-ઘેર ભીખ માંગે, અને કેટલાય કે ઘરમાંથી કાઈ ને બાહર નિકાળી દે તે દીા લઈ લે. પરન્તુ તે આ નથી વિચારતા કે અમે આ કહેતા કહેતા કેટલાક કર્મી બાંધી દીધા છે. સાચા અર્થમાં તે સયમના અથ એના શબ્દોમાં માળાનાં મહિમાં જેમ પરોવાયેલા છે. પરંતુ આપણે એના નવા-૨ શબ્દાર્થ નિકાળી ને રાજી થાએ કે અમે પણ અથ વાદી છીએ સયમ એટલે ય એટલે. યત્ના મ એટલે... મરણુ સ એટલે... સૌંસારની (* યત્ના એટલે કષાય અથવાં ભયકર દુખા એને મારવાના સાધન છે માત્ર સયમ ) સંયમ એટલે શુ' ? સયમ એટલે સંસારનાં કષાય ને અને દુબ ને નાશ કરવાના એક સરળ ઉપાય ! સમગ્ર જીવા એને ચિંતન કરી મેધ પામે એજ. સૌંકલન :– પૃથ્વીરાજ જે. જૈન, સાંચાર જે પરમાત્માના ધર્મ (જિનાજ્ઞા) હું`ચે વસી જાય તા આ બધું શું કઠીન છે ? પશુ આજના કાળમાં મુફે વિના ચાલે ? જેને જીરા ફેરા ફરવા હોય તે જ બુફે ને અપનાવે. આવા ઘણાં ઘણાં અનિષ્ટોથી ભરપૂર મુદ્દે પદ્ધતિ મહાનુકશાન કરનારી આરોગ્યને પણ હાનિ પહોંચાડનારી ને દુતિમાં લઈ જનારી છે. જમણવાર ન થઇ શકે તે પેકેટની પ્રભાવના કરે પરંતુ આ પદ્ધતિથી દૂર રહેા. સુજ્ઞજના ! આવી પાપ પ્રવૃત્તિથી દૂર રહી આ સૌંસ્કૃતિને શ્રૃપનાવતા બની રહા! Page #845 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગ્રહની વ્યાખ્યા પૂર્વગ્રહ–પીડિત ન હોવી જોઈએ રામવા છે ને પગલા પૂર્વગ્રહ એક ભયાનક ગ્રહ છે. એ પેલા મંત્રીએ આગળ ચલાવ્યું : વાતમાં કે વિવાદ ઉભું થતું નથી. ફકત “સિદ્ધરાજ જયસિંહમાં ઘણા ગુણો હતા પૂર્વગ્રહની ભયાનકતાને વિચાર પણ પૂર્વ. પણ તેઓ શત્રુને પીઠ બતાવતા હતાં અને ગ્રહ પ્રેરિત બને છે ત્યારે તે ભયાનકાતિ- પરસ્ત્રીને છાતી આપતા હતા. આ ભયંકર ભયાનક ( આ શબ્દપ્રયોગ જરા વિચિત્ર બે દેના કારણે તેમના ઘણા બધા ગુણે તે લાગશે પણ એનાથી અર્થદર્શન સ્પષ્ટ પણ ગણતરીમાં લેવાતા ન હતા. જયારે બનશે.) બને છે. મહારાજા કુમારપાળમાં ઘણુ બધા દે છે. આ વિષયમાં એક વાત યાદ આવી પણ તેઓ કહી શત્રુને પીઠ બતાવતા નથી જાય છે ? અને પરસ્ત્રીને છાતી આપતા નથી. આ બે સિદ્ધરાજ જયસિંહના મૃત્યુબાદ ઉત્તમ ગુણના કારણે તેમના બીજા સુદ્રદેશ ગુજરાતની ગાદી ૧ કંકાઈ જાય છે.” ઉપર કુમારપાળ THIS જે તમારી મહારાજા આવ્યા. પૂર્વગ્રહ સંબંધી તેઓ પરમહંત વ્યાખ્યા પૂર્વગ્રહથી તરીકે પ્રસિદ્ધ હતા. - સુનિરાજશ્ચવિજયજીરુંજ, પીડિત નહિ હેય એકવાર તેમની રાજસભામાં વિચિત્ર વાત તે આટલા ઉપરથી તમે પૂર્વગ્રહને બરાબર ની કળી. સિદ્ધરાજ જયસિંહ અને મહારાજા સમજી શકશો. કુમારપાલ વચ્ચે તુલના કરવાની હતી. કેઈ પણ માણસના દેશ અને ગુણ બનેમાંથી કોણ વધુ ગુણવાન ?” જવાબ બન્ને વચ્ચે ગંભીરપણે તુલનાત્મક અભ્યાસ આપ બહુ મુશ્કેલ હતું. અને પ્રત્યે કરવો પડે છે. છદ્મસ્થ મનુષ્યમાં દેષ અને આદરભાવ ધરાવનાર માટે આમાં કાંઈ ગુણ બને અવશયમેવ એટલા ગુણે જ બોલી શકાય તેમ ન હતું. દેતા નથી. છતાં ક્યા દોષે ક્ષમ્ય ગણાય એક શાણા મંત્રીએ છેવટે કહ્યું: “સિદ્ધ. અને કયા દેશે અક્ષમ્ય ગણાય તેને રાજ જયસિંહમાં અઠ્ઠાણું ગુણે હતા અને વિચાર કરવો આવશ્યક જ નહિ, અનિવાર્ય બે દેષ હતા. મહારાજા કુમારપાળમાં છે. કારણ કે કેટલાક અક્ષમ્ય દોષ હાજર અઠ્ઠાણું દે છે અને બે ગુણ છે.” હોય પછી ગમે તેટલા બીજા ગુણ દેખાતા રાજસભામાં સેપ પડી ગયો. ગાદી. હોય છતાં આ અક્ષમ્ય દોષોની હાજરી ના નશીન રાજાને આ દેખીતી રીતે તેજોવધ કારણે ગમે તેટલા બીજા ગુણોની કઈ હતો. કિંમત રહેતી નથી. ઉપરથી કયારેક Page #846 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪૬ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સ'ધ વિશેષાંક અક્ષમ્યની સાથે રહેલાં બીજા ગુણે મારે કંઈ સાંભળવું નથી. ઉપરથી એ જે દે કરતા પણ ખતરનાક નુકશાન કર- કહે તેનાથી વિરુદ્ધ જ મારે કરવું. નારા બની જાય. ખરા અર્થમાં આ જ પૂર્વ પ્રહ છે. આને વિચાર કર્યા વિના પૂર્વગ્રહપ્રેરિત આના કારણે દરેક વખતે તેને પોતાના પૂર્વગ્રહની વ્યાખ્યા કરવા માંડે કે “જરૂર હિત માટે કડવી વાત કહેનાર, અક્ષમ્ય આપણે દે, ખામીઓ પ્રત્યે કડવી નજર દોષને દૂર કરવા માટે દબાબુ કરનારા રાખવી પણ બીજા ગુણે, ખૂબીઓ, વિશેષ મહાપુરૂષે ગમતા નથી. ઉપરથ. “એ ખૂબ તાઓ, કુશળતાઓ એ વ્યકિતમાં છુપાયા દુઃખની વાત છે કે પોતાને બહુ ઉંચા છે તેને લાભ તે ઊઠાવો જ જોઈએ. ધમી, સાધુ કે સજજન માનતા કહેવડાવતા ક્ષમ્ય દેશે અને અક્ષમ્ય દોષોનું ગણિત લોકોમાં પૂર્વગ્રહ રહિત વ્યકિતત્વ જોવા માંડવા બેસીએ તે તેઓની ખૂબી, વિશે- મળતું નથી. એ જે ટેચ ઉપર પોતાની ષતા, કુશળતાનો લાભ ઉઠાવી નહિ શકીએ. જાતને બેઠેલી જાહેર કરતા હોય છે. તે આપણે પૂર્વગ્રહ આપણને આ રીતે નુક- તેમના કાતિલ પૂર્વગ્રહને કારણે અત્યંત શાનીમાં ઉતારશે.” હીનતા ભર્યું અને હાસ્યાસ્પદ પ્રદર્શન આવી પૂર્વગ્રહ પીડિત પૂર્વગ્રહની સિવાય કશું જણાતું નથી.” આવા વિધાન વ્યાખ્યા બાંધવામાં માનવમનની નબળાઈ દ્વારા નિર્દભ રીતે મહાપુરૂષે પ્રત્યેના પોતાના બહુ મોટો ભાગ ભજવે છે. પૂર્વગ્રહને પ્રગટ કરે છે. મનુષ્યને સૌથી પહેલા તે એ ભ્રમ આવી દષ્ટિવાળા માણસો પેલા શાણાપેદા થાય છે કે મારામાં ખૂબીઓ, વિશે- મંત્રીને પણ સિદ્ધરાજ જયસિં પ્રત્યેના ષતાઓ, કુશળતાને ભંડાર ભર્યો છે. સ્વરૂપ પૂર્વગ્રહથી પીડાતા અને મહારાજા મનુષ્ય પોતાની જાતને કઈ રીતે હીન કુમારપાળ પ્રત્યેના આંધળા અનુરાગ સ્વરૂપ માનવા તૈયાર થતું નથી.' પૂર્વગ્રહથી પીડાતા માનવા લાગી જાય તેય બીજા નંબરમાં મનુષ્યને એમ લાગવા નવાઈ નથી, વસ્તુસ્થિતિનું તલસ્પર્શી માંડે છે કે સામે માણસ મારી ખૂબી, નિરીક્ષણ થતુ નથી ત્યારે માણસ અજ્ઞાનમાં વિશેષતા અને કુશળતાને ગણતરીમાં અટવાયા કરે છે. લેતું નથી, આમાંથી બીજુ ઉભું થતું અનિષ્ટ એ અને ત્રીજા નંબરમાં કઈ હિતસવી છે કે ક્ષમ્ય અને અક્ષમ્ય દોષોના વિભાગ એને ખામીનું દર્શન કરાવે છે ત્યારે તે વિના તે માણસ ગુણાનુરાગી-ગુણાનુવાદી છેડાય પડે છે કે આ લોકોને મારી કુશળ- (ખરા અર્થમાં એને અજ્ઞાનાનુ રાગી અને તાની કેઈ કદર જ નથી. તેઓને મારા અજ્ઞાનાનુવાદી કહેવાય) તરીકે પોતાની વિષે પૂર્વગ્રહ બંધાય ગયો છે. માટે આનું જતને માનવા-ઓળખાવવા લાગી જાય છે. Page #847 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ર૭-૭-૯૩ ક ૧૪૪૭ પછી તેને માન્યતા બંધાય કે “જે કોઈના : વનરાજી : દોષ દૂર જ કરવા હશે તે ગુણે જેવા જ પડશે. જાહેરમાં ગાવા પડશે. પછી તમે દષ્ટિરાગતુ પાપીયાન, તેના દે દૂર કરી શકશે. બાકી પૂર્વગ્રહથી પ્રેરાઈને તેને ધિકકાર્યા જ કરશો તે દુરુછેદ : સતામપિ છે તે ૫શુ હશે. તો શેતાન બનશે, રાણાશ ભાવાર્થ : પોતે માની લીધેલા ધર્મ પ્રત્યેનો બનશે. તમે આમાં શું કમાશે ?” આંધળે રાગ બહુ ખરાબ ચીજ આવી માન્યતા બાંધવી હોય તે છે. કારણ કે એની અસત્યતા ચકકસ બાંધી શકાય પણ તે માર્ગે નકકી થયા પછી પણ સારા ન કહેવાય. ગણાતા માણસ માટે તેને કદામાગ તો એ છે કે દોષીને દોષને ગ્રહ છેડી દેવું મુશ્કેલ બને છે. દૂર કરવા હોય તો જાહેરમાં ગુણાનુવાદના રવાડે ચઢયા વિના પોતાની બધી શકિત, -કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય આવડત વાપરીને તેને દોષની ભયાનકતા સમજાવાય. તે માણસ જે સાંભળવા તૈયાર જીવનમાં કશું ય સ્થિર કે સ્થાયી નથી. જ ન હય, ઉપરથી સામે બચકાં ભરવા આવે કે તમે મને કહેનાર કોણ? મારામાં જંદગી એટલે ચડતી ને પડતી. તમને બીજુ સારું કશું જ ન દેખાયું. , ભરતી ને એટ. આવું જ જોયા કરો છો ? તે ભગવાને સુખ ને દુઃખ બતાવેલી ઉપેક્ષા ભાવવાનું ભાવન કરતા » જન્મ ને મરણ કરતા આરામથી સાચવીને તેને તડકે , મિલન ને વિદાય. મૂકી દેવો. પ્ર સુદ ને વદ. જે એ વ્યકિતના પેલા દોષોને કારણે તેના બીજા ગુણે અનેક માણસનું અહિત ' છે અંધકારને પ્રકાશ. કરનારા દેખાતા હોય તે લોકેના હિતનું આ દરેક સ્થિતિ નશ્વર છે જાણી રક્ષણ કરવા માટે અક્ષમ્ય દેષ સહિતના શુભાત્માઓએ શાશ્વતી સ્થિતિ જે અજરાગુણેની ભયાનકતા પણ સમજાવાય. એમાં મર તેની જ સાધના સતત સાધવા પ્રયત્ન પૂર્વગ્રહ નામને કેઈ ગ્રહ આભડી કરવો જોઈએ. જતે નથી. -પૂ. સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી ET Page #848 -------------------------------------------------------------------------- ________________ “જેની દાઢ ડળકી તેને પ્રભુ રૂઠયો.” -સુલુ જ ન અમરપુર નામે કેરી નગરી હતી. તેને કેરી કાયમ માટે ભુલી ગયે. ઘો સમય રાજા ખુબ સુંદર, ન્યાય પ્રિય અને ચતુર પસાર થતાં એક દિ; તે તેને એકજ શોખ હતે. તે કેરી રાજ પતાના સાથીદારો સાથે શિકાર ખાવાને. કેરીની મોસમમાં તેને બીજુ કાંઈ કરવા નીકળે. ખૂબ દુર નીકળ્યા પછી સુઝતું જ નહિ, તેથી આખો તે આ એક અટવીમાં સર્વ આવી પહોચ્યાં. દિવસ પેટ ભરીને કેરી જ ખાતે. એક અચાનક રાજાની નજર એક વિશાળ દિવસ શરીરમાં વાયુ પ્રકોપ થયે અને આંબાના ઝાડ ઉપર પડી. જે સુંદર તેનું જોર વધવાથી વિભૂચિકા (પેટમાં મઝાના પાકા રસ ભરેલાં ફળો લાગેલાં હતા દાણા, ગાડા વિ.) થઈ આવી. રાજને અનેક વર્ષો બાદ રાજાને પોતાની પ્રિય ચીજ તે એટલી પીડા ઉપડી કે રહેવાય નહિ. જોતાં તેની તે આંખ કરી ગઈ. તેના ભયંકર તકલીફ થવા લાગી. ચારે બાજુ આનંદનો પાર ન રહ્યો. સર્વ વાત ભૂલતા દોડધામ થઈ ગઈ. રાજીવોએ ઉપચાર તેને કેરી ખાવાની ભૂખ ઉઘડી. તેને કેરી શરૂ કર્યા. જહેમત બાદ છેવટે વિચિકા બાવાને નિર્ણય જાહેર કર્યો. સાથીદારોએ મટી. રાજાએ રાહતને દમ લીધે. પણ ખૂબ સમજાવ્યું પરંતુ આ જ વાજા બીચારા રાજાને પિતાની મનગમતી ને વાંદરા” માને એ બીજા. સુ દર ફળ કેરીને હંમેશ માટે ત્યાગ કરે તેવું ફરમાન વૈવાએ રાજાને કર્યું. કેરી ઉપર | ઉતરાવી તે ખાવામાં મશગુલ બની ગયા. સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો. જે 5 ફરી કદી ન મળવાની હોય તે રીતે પોતાની ફરી કેરી ખાવામાં આવશે તે આ રોગ પ્રિય ચીજ પેટમાં દબાવી દબાવીને ખાધી ફરી ઉથલો મારશે અને ત્યારે મરણ નીશ્ચીત ને આરામ ફરમાવા લાગે. ને ? જે થશે. તેવી ચેતવણી વૈદ્યોએ આપી! તેને 25ી થવાનું હતું તે થઈ ને રહ્યું. વિસૂચકાને સ્વાદ તે શું તેને નજરે નીહાભવાનું પણ રેગ ફરીથી ઉપડયો અહીં તે કઈ ઉપપણ તમારે ટાળી દેવું અને આ વાત ચાર મળવાની શક્યતા જ ન હતી. સજ વૈદ્યો પણ નગરમા હતાં, આમ સમયસર પસંદ ન હોવા છતાં શરીરની મમતાથી અને મરણના ભયને કારણે રાજાએ આખા કેઈ જ ઉપચાર ન મળતાં સૌની નિસહાય રાજયમાંથી સર્વ શ્રેષ્ઠ ફળ આપનારા I નજરની સામે કેરીનાં ઝાડ નીચે જ તે આંબાઓને નાશ કરાવી નાખ્યા. અને મરણ ને શરણ થયે. પાછો સુખચેનથી દિવસે વિતાવવા લાગે (રાગ પણ ધર્મ જીવનને નાશ કરે છે.) Page #849 -------------------------------------------------------------------------- ________________ XXXXXX*X*X***** સુભાષિતાની સહેલગાહ . XXXXXXXXXXXX<3Page #850 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૦ ? : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા સંઘ વિશેષાંક ધારું ચાલ્યાં કરે, તેમ એ યંત્રમાં દરેક થતી મેં નજરોનજર નિહાળી છે.” સ્ક પણ એકવિધ અસ્તિત્વ ધરાવે છે. મુંબઈ આ કાવ્યમાં ટેલિવિઝનના પ્રતીક દ્વારા જેવાં મહાનગરમાં માણસ નથી જીવતે વર્તમાન વૈજ્ઞાનિક સંસ્કૃતિએ આપણને પણ ટેળાંઓ જીવે છે. ટેળાંમાં જીવતી કેટલાં બધાં પરાધીન કરી દીધાં છે એની વ્યકિત ધીમે ધીમે પિતાનું વ્યકિતત્વ ગુમાવી વ્યથા ભાવે વક્રતાથી વ્યકત થઈ છે. આજની બેસે છે. વ્યકિતમાંથી જે વ્યકિતત્વ ચાલ્યું એકધારી અને અર્થશૂન્ય જિંદગીને કંટાળો જાય, તે બાકી શું રહે ? આજના નગરને દૂર કરવા ખાત૨ આપણે રેડિયે, ટી. વી. જીવનમાં નથી વ્યકિતત્વની મૌલિકતાને વીડિયો ને સિનેમા જેવાં મને રંજનનાં અવકાશ કે નથી વ્યકિતગત અભિરુચિને સાધન તરફ વળીએ છીએ, પણ એ સાધને વિકાસ. શહેરના બીજા લાખે કે તે ઉલટાનાં આપણા જીવનને વધારે બીબાંજીવતા હોય એવું જ જીવન આપણે પણ ઢાળ ને એકવિધ બનાવે છે. થડા વખત જીવવું પડે છે. આપણે કેવું જીવન જીવવું પહેલાં ૨વિવારની સવારે જ્યાં જુઓ ત્યાં એ આપણે નકકી નથી કરતા, પણ સામૂ- લકે ટી. વી. પર “મહાભારત” જ જોતા હિક પ્રચાર માધ્યમે (માસમીડિયા) નકકી હતા. તમે એમને કહે કે મારે “મહાભારત કરે છે. ટી. વી., વીડિયે, રેડિયે, સિનેમા, નથી જેવું, પણ રેડિયે પર શાસ્ત્રીય સંગીત છાપાં અને સામાયિકમાં આવતી રંગબેરંગી સાંભળવું છે, તે લોકો તમને ચક્રમ ગણી જાહેર ખબરો આ બધાં, પ્રચાર માધ્યમો કાઢે! આજે હવે ચાર ચોપડી ભણેલાં નકકી કરે છે કે સવારે ઉઠીને આપણે કઈ અમારાં પડેશી મણિબેનને પણ રોજ રાતે ટુથપેસ્ટ વાપરવી, કઈ કંપનીની ચા પીવી કેબલ ટી. વી. પર “સાતા બાર્બરા' જયાં ને માથું દુખે તે કઈ ગેળી ખાવી ! ૫ણ વિના જમવાનું ગળે નથી ઉતરતુ ! મણિઆ તો ઉપરછલી અસર છે. પ્રચાર બેન મને કઈ પાગલને પૂછતા હોય તેમ માધ્યમોની વધારે ખતરનાક અને ઉંડી પૂછે છે. “તમે શાંતાબેનને નથી લેતાં! હું અસર તે આપણી વિચારણા પર અને “ના” પાડું છું ત્યારે કઈ પ્રાચીન કાળના આપણા વ્યકિતત્વ પર પડે છે. આપણે વિચિત્ર, પ્રાણીને નિહાળ્યું હોય એ સ્વતંત્ર રીતે વિચાર કરવાની શકિત ગુમાવી આશ્ચર્યચકિત એમનો ચહેરો થઈ જાય છે. દઈ પ્રચારમાધ્યમે જે કાંઈ કહે તેને બ્રહ્મ- નગરસંસ્કૃતિમાં તે બધા જીવે તેમ ન વાકય માની લઈએ છીએ, આને પરિણામે છો તે ગાંડામાં ખો! ધીમે ધીમે આપણા વ્યકિતત્વને લેપ થાય આ કડવા સાપને અહી કવિએ ધારછે, અને સંવેદનશીલ વ્યકિતત્વ ઉમાશંકરની દાર કટાક્ષ દ્વારા આ લખ્યું છે. ટેલિવિઝન જેમ ચિત્કાર કરી ઉઠે છે. “છિન્નભિન્ન છું. અહીં સમગ્ર યંત્ર સંસ્કૃતિનું પ્રતીક બની માની લીધેલી વ્યકિતત્વની એકતા શતખંડ ગયું છે. કાવ્યને આરંભ જાણે અધવચ્ચેથી Page #851 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અ’ક-૪૭-૪૮ તા. ૨૭-૭-૯૩ : થતા હૈ।ય એમ કવિ કહે છે. એના ભૂખરો ચહેરો અપ કરતાંકને ભૂસાઇ ગયા: ટી. વી. ના ભૂખરા (ત્રે) પડદા પરથી ભૂસાઇ ગયેલા એ ચહેરા કે ના હતા ? કદાચ એ ચહેરા સરકારી જુઠ્ઠાણાંના સમાચાર વાંચનારને હશે, અથવા તે મલબારહિતના આલિશાન બંગલામાં અેસીને કામી રમખાણમાં થર થરતા લાકોને ભાઇચારા જાળવવાની ડાહી ડાહી સલાહ આપનારા કેઇ પ્રધાનશ્રીના હશે કે પછી માથાના દુઃખાવાથી કટાણુ માઢું” કરનારી કોઇ સન્નારી દવાની ગોળી હજી તેા ગળે ઉતારે ત્યાં તા દુઃખાવા મટી જાય ને સન્નારી મધુર સ્મિત કરવા માંડે એના હશે. ચહેરે કાના છે એ મહત્વનું નથી મહત્વની વાત તા એ છે કે ટી. વી. ના પડદા પરના આ બધા ભૂખરા ચહેરા એક જ કામ કરે છે. આપણા મન પર કાઈને કાઈ વાત ઠસાવવાનું એ વાત સત્ય હોય, અસત્ય હોય કે અસત્ય એની સાથે એ ચહેરાને નિસ્બત નથી. ટીવીના એ ચહેરાનું' ધ્યેય એક જ છે. લાખ્ખા લેાકેાનાં મગજને લીલાંઢાળ બનાવવાનું. પહેલી કિતમાંના ‘અપ કરતાંકને' એ શબ્દો પણ ઝડપથી ખ'ધ થવાની ટી.વી.ની ક્રિયાને ચિત્રમક રીતે આલેખે છે. પશ્ચિમના દેશામાં ભૂખરા (ગ્રે) રંગ હતાશા અને વિષાદના રંગ ગણાય છે. એટલે કદાચ કવિએ ભૂખરા ચહેરા દ્વારા વર્તમાન સંસ્કૃતિનાં અવસાદ અને એકવિધતાને વ્યકત કર્યા છે. રાહેરા ટી.વી.ના પડદા પરથી દેખાતા બંધ થયા એમ કિવ નથી " | : ૧૪૫૧ કહેતા એ તા કહે છે ચહેરા ભૂ‘સાઇ ગયા.’ સ્લેટ પરનુ કાઇ ચિત્ર અચાનક ભૂંસાઇ જાય તેમ અપ કરાકને ચહેરા ભૂસાઈ ગયા. નગરસ`સ્કૃતિના પ્રતીક સમા આ ટી.વી.ના ચહેરા ધીમે ધીમે આપણી સ્વતંત્ર વિચાર કિતને પણ ભૂ`સી નાખે છે ને? બીજી પંકિતમાં પણ કવિ એક નવીન ઉપમા આપે છે; બાળકે છાંડેલી અસ્તવ્યસ્ત થાળીને આપણે ટેબલ પરથી ઉઠાવી લઇએ તેમ ટી.વી.ના પડદા પરથી પેલેા ચહેશ અદ્રશ્ય થઇ ગયા. આજે આપણુ' જીવન પણ બાળકે છાંડેલી અસ્તવ્યસ્ત થાળી જેવુ' થઈ ગયું છે. જીવનમાં બધું વેરણછેરણ પડયુ. છે. નથી કાઈ સ્પષ્ટ દિશા કે નથી કાઈ ઉદ્યત્ત ધ્યેય. બાળકે છાંડેલા ખારાક જેવુ' અજીઠું જીવન-એ જીવનની થાળીને કાઇ આવીને કયારે અચાનક ઉપાડી જશે એની કાને ખબર છે? નાદાન અને માઢે ચડાયેલુ બાળક જેમ ભેાજનની થાળીને વેરવિખેર કરી નાખે તેમ, યંત્ર સંસ્કૃતિએ પણ આપણા જીવનને બેહાલ કરી દીધુ છે. એવી અજીી થાળી પણ કયારે ચાલી જાય તે કાણુ જાણે છે ? રાજિદ્દી આદતથી પ્રેરાઈને આપણે ટી. વી. જોઇએ છીએ-તમીત્રા કેન્સરની ગાંઠને નિહાળે એવી અનાશક્તિથી ! દી કેન્સરની અસહ્ય પીડાથી રીબાઇ રહ્યો હોય અને એનાં કુટુંબીજના સ્વજનના મૃત્યુના વિચારે ગમગીન હૈાય ત્યારે પણ તખી તા લાગણી વિહીન અનાશિકતથી દર્દીની ગાંઠને નિહાળે છે, કારણ કે, દરરોજ કંઇ Page #852 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૨ - : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા સંદા વિશેષાંક કેટલાયે દર્દીઓની ગાંઠ જોઈ જોઈને તબી. ટી.વી. પર પેલો ભૂખરે માણસ જ બેનું હૃદય રીઢું બની જાય છે એમને એક સૂરીલા અવાજે સમાચાર આપે છે. એ મન દદી જીવતો જાગતો માણસ નહિ, ભૂખરે માણસ પોતાની પ્રેમિકાને પ્રેમની પણ કેસરના વેડનો કેસ નંબર બની વાહિયાત વાત કરે છે. ફિલમી બે, ટી.વી. જાય છે. તબીબે અંદર અંદર વાતો કરતા ની સીરિયલ સિનેમાના આંધળા અનુકરણ હોય છે. “આજે એક બહુ ઈન્ટરેસ્ટીંગ જેવી બની ગઈ છે. ટુડિયોમાં ઉભા કરેલા કેસ જે.” કહી બિચારે પીડાઈ રહ્યો છે બગીચાના “સેટીમાં પલાસ્ટીકનાં લે વચ્ચે ને એની પીડા તબીબેને “ઈન્ટરેસ્ટીંગ' લાગે ભૂખરો માણસ પોતાની પ્રિયતમા સાથે છે ! આદત માણસને કેટલે રીઢો બનાવી વૃક્ષની આસપાસ ફેરફૂદડી ફરતાં પ્રેમનું દે છે ! એ માણસ તબીબ હોય કે ટી.વી. ગીત આલાપે છે. કેવું વાહિયાત લાગે છે જનારો હોય! જે રોજનું થયું તે કેઠે આ દ્રશ્ય ! માનવમાત્ર સતત મૃત્યુના પડી જાય છે. ટી. વી. પરના સમાચારમાં ઓળા નીચે જીવી રહ્યો છે. અને હોય તે સેંકડો લોકોના મૃત્યુનાં દ્રશ્ય જોઈને આપણું સાબુ વેચવાની ને પ્રેમનાં ગીત ગાવાની રૂંવાડું પણ ફરકતું નથી આ તે હવે વાહિયાત ચેષ્ટા કરે છે. સાચા તારકે તે રેજનું થયું ને? યાંત્રિક સંસ્કૃતિએ આપ- બળી ગયા પછી પણ પ્રકાશે છે, પણ આ ણને કેટલા બધા લાગણીવિહીન બચાવી ટી.વી.ના તારકે (સ્ટાર્સ) તે મૃત્યુ પામ્યા દીધા છે જિંદા જીવનની ઘટમાળમાં પછી પણ ટી.વી. પરથી જાહેરખબર આપે ઘસાઈ ઘસાઈને આપણું સંવેદનતંત્ર જ જાણે છે કે સુંદર દેખાવા માટે આ સાબુ વાપરે ! બહૂઠું બની ગયું છે ! આ કાવ્યને છેવટને કટાક્ષ ખૂબ આપણે વિજ્ઞાપનનાં સાધનોના હાથમાં માર્મિક છે. ટેલિવિઝન હોવા છતાં આપણે રમતાં યાદ બની ગયાં છીએ. ટી. વી.ની મરી રહ્યાં છીએ. આપણી આંખે આગળ જાહેરખબરમાં નહાવાને જે સાબુ વાપ- આપણને મરતાં જોયાં એ કેટલું દુઃખદ રવાની ભલામણ હોય, એજ સાબુને છે! આ કંઈ છેલ્લે એકવાર મારવાની વાત બાથરૂમના આયનામાં ધરી રાખીને આપણે નથી; આ તે જ આપણે કટકે કટકે મરી મનને ફેસલાવીએ છીએ કે વાહ, આ સાબુ રહ્યા છીએ એની વાત છે. ટી.વે. જેવાં તે ખાવાનું મન થાય એટલે સુંદર છે! પ્રચાર માધ્યમે આપણી સંવેદનશીલતાને દરરોજ ટી. વીના એના એજ કાર્યક્રમ.... બુઠ્ઠી બનાવી રહ્યા છે. ટી.વી.ના પડદા પર સાબુની એની એજ જાહેરખબર. એજ રેજ એકનું એક જવાનું, એકનું એક સાબુથી નાન ... એ સાબુનાં સ્વાગત વખાણ રેવાનું, એકનું, એક ખોવાનું આ છે બધું એનું એ... એકવિધ... લીલાંઢાળ.. જિંદગી ! ચીલાચાલુ. નીરસ! (મુંબઈ સમાચાર સાપ્તાહિક પૂતિ,) Page #853 -------------------------------------------------------------------------- ________________ IS Eઉદ્ધવારિકા પ્યારા ભૂલકાઓ, જૈન શાસનના બાલવાટિકા વિભાગ માટે તમે સૌએ એકલાવેલ નાની નાની વાર્તાઓ તથા ટુંકા લખાણે મલ્યાં. તે હવે અવસરે પ્રગટ કરીશું. બેધદાયક ટૂંકા અને નાના લખાણે તમારા નામ અને સરનામા સાથે મોકલવા વિનંતી ! મોટાં લખાણોથી બધાને સંતોષ આપી શકાતો નથી. લખાણે મોકલે તે નીચેની કલમને ધ્યાનમાં રાખી લખવા વિનંતી. (૧) પોસ્ટકાર્ડ પર લખેલાં લખાણે ઉપગમાં લેવાશે નહિ. (૨) લેખના સ્વીકાર કે અસ્વીકારના પત્ર વ્યવહારમાં ઉતરવું નહિ. (૩) સ્વચ્છ લખાણ કરવું. (૪) લેખ ણે હમેશાં કુલસ્કેપ કાગળમાંજ લખીને મોકલવા. (૫) સુંદર અક્ષરે લખાણ લખવું. (૬) રસપ્રદ-આનંદપ્રદ અને બેધપર લખાણ લખવા. (૭) ધમ, નીતિ, ન્યાય, પ્રમાણિકતા અને સુંદર સંસ્કાર મળે તેવા લખાણે લખવા. (૮) લખાણે બાલવાટિકાના સરનામે મોકલવા. (૯) મારું કાયમી સરનામું ધી રાખ્યું હશે ન નોંધી રાખ્યું હોય તે નેધી રાખવા ભલામણ રવિશિશુ જૈનશાસન કાર્યાલય, ઠે. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર-૫. સમજવા જેવું. જયા અમે સ્કુલમાં મકરી, ચેનચાળા અરીસે- જેવા હોય તેવા દેખા. તોફાન અને મસ્તી કરીએ છીએ ત્યારે દંભ કરશે નહી. શિક્ષક અમને “Get out flom school સાણમી- પોચું પકડશે તે પકડાઈ જશે. કહે છે કે અમારે તરત જ સ્કુલ છોડીને સેય- જુદા થયેલાને ભેગા કરો. ચાલ્યા જવું પડે છે. કાતર- સડેલું જલદી કાપી નાખે એમ જ્યારે અમે સંસારના કાદવ- વાદળ- મારી જેમ વરસી જતા શીખે કીચડમાં મઝેથી પાપ આચરતા હોઈએ ત્યારે સરોવર દાન આપવાથી ધન ઘટતું નથી કમે અમને પણ “get out from sugati તક- મને ગુમાવી દેનારને હું પાછી કહે છે. આપણે સદગતિમાંથી દુર્ગતિમાં મળતી નથી જવું પડે છે. -પિન્ટ ઉમીલ-દેઢીયા વિદ્યા- મારી ઉપાસના કરશે તે કદી (ખરેખરકેનું માનવાનું અમારે !) મૂર્ખ રહેશે નહી Page #854 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫૪ : શ્રી જૈન શાસન (અઠવાડિ) પદયાત્રા–સંદ વિશેષ ક ઘડીયાળ- સમય ચૂકશે તે કિંમત ૧૧ ભ. મહાવીર સ્વામીની માતાએ ઘટી જશે. કેટલા સ્વપ્ન જોયા હતા ? હાલ વાટિકા- મને અચૂક વાંચશને ! ૧૨. ભ. મહાવીર સ્વામીનું દેહમાન બીજલ એમ. શાહ મુંબઇ કેટલું હતું ? હાસ્ય એ દરબાર ૧૩. ભ. મહાવીર સ્વામીના સાધુઓ પિતા- પરેશ, તારી દરેક વાતમાં ચર્ચા કેટલાં? કરવાની ટેવ બહુ જ ખરાબ છે. ૧૪. ભ. મહાવીર સ્વામીએ ચતુવિધા પરેશ- પરંતુ પિતાજી, તમે તે કહેતાં સંઘની સ્થાપના કયારે કરી? હતાં કે તારે મય થઈને વકીલ બનવાનું છે એમ. પી. કેઠારી થાન સુધીર જામનગરી (જવાબે જૈન શાસન કાર્યાલય ઉપર મોકલે) પ્રશ્નોત્તરી જગ્યા પુરાઈ ગઈ ૧. ભ. મહાવીર સ્વામીના જન્મ ૧. ૨ વતક ૨. સુદર્શન ૩. સ્થાવતગિરિ કલ્યાણક દિવસ કર્યો. ૪. આજીવિકા ૫. વાસુપૂજન ૨. ભ. મહાવીર સ્વામીના પચીસમાં ખાલી જગ્યા પૂરે ભવનું નામ શું? ૧શબ્દથી ર૪ તીર્થકરે ઓળખાય છે ૩. ભ. મહાવીર સ્વામીને અડદના ર. ખાદિમ સ્વાદિમાં આવતી...... બાકળા વહેરાવનાર મહાન સતી કેણુ? આયબિલમાં વપરાતી નથી ૪ ૪. ચંડકૌશિને કેણે પ્રતિબંધ કર્યો ? ૩. સામાયિકના બત્રીશ દષમાને એક દેષ ૫. કયા સ્થળે ભ. મહાવીર સ્વામીએ .... છે [૪] ચૌદ માસા કર્યા. ૪ ...વગર પ્રતિકમણ થતું નથી (૨) ૬. ભ. મહાવીર સ્વામીના ગણઘરે પ .....માં સમુરિઈમ મનુષ્ય ઉત્પન કેટલા? થાય છે(૩) ૭. ભ. મહાવીર સ્વામી કેટલામાં ૬. સર્વાથ સિદ્ધ વિમાનમાં. મતીએ તીર્થકર હોય છે. ૮. તેમણે કયા ભવમાં સમકિત હર્ષીત એન. શાહ પ્રાપ્ત કર્યું? જિંદગી શું છે? ૯. ભ મહાવીર સ્વામીને કેટલી પદવી જિંદગી એ એક દિવા સ્વપ્ન છે પ્રાપ્ત થઈ હતી ? જિંદગી એ એક કિલો છે. ૧૦. તે પદવીના નામ કહે ? જિદગી એ એક જ વાળા છે Page #855 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ : અંક ૪૭–૪૮: તા. ર૭-૭-૯૩ : ૧૪૫૫ تی જિંદગી એ એક સન્માર્ગે લઈ જતા સીડી છે માત્ર સાચું ખોટું કહે જિંદગી એ એક પરિક્યા છે ૧. મમ્મણ શેઠ મહાન દાનેશ્વરી હતા. માટે મળેલ જિંદગીની કિંમત સમજી ૨. મંધર સ્વામી અત્યારે બ્રિટનમાં સુંદર મજાની ઘર્મ આરાધના કરી છે. વિચરી રહ્યા છે જે. શાહ વીસનગર ૩. કરવું કરાવવું અને અનુમોદનાના ફળ સંતા કૂકડી સરખર કહ્યાં છે. એક બ લીકાથી નીચેના વાકયે આડા ૪. રોજ સાત જણની હત્યા કરનાર આવતા લખાઈ ગયા છે તે ચાલો આપણે અર્જુન માળી મહામુનિ બન્યા તેને વ્યવસ્થાત કરી તેનું પાલન કરતા ૫. શિખંડ સાથે પાપડ ખાઈ શકાય છે થઈ જઈએ ૬. પૂણ્યાનુબંધિ પૂણ્ય દ્વારા ઉગ્રગતિ ૧. નેમા નેરોનીજિ % નેઝા આ પ્રાપ્ત થાય છે ૨. મધ સાથી આ યે વાળ છે. ૭ ગુરુ મ. સા. પણ હંામ પાસે વાળ ૩. થી આજ્ઞ જ મધ છે. કપાશે નહિ પગમાં ચંપલ પહેરે નહી વર્ષા બી. શાહ તેમજ સ્નાન કરતા નથી. શબ્દ લાલિત્ય ઉકેલ ૫ રાકેશ પી. શાહ ભાવનગર ૪પાન ફરક ઘણે ૨. રોત્યપરીપાટી ૮. કહ૫સૂત્ર ય–જાય ભિ-લાભ ૩. જન્મ ૧૫, મમ રિગ–ાગ કણ-કાણ ૪. પારણું ૧૬. જાણું તાલ-તાલ જોઈ-જાઈ ૫. અઠ્ઠાઈ ૧૭. બારસા દેવ-દપ કામ-કામ ૬. ઈરછા ૫. અમ ચોર-ચાર ગેલ-ગાલ ૭. ઈરછામિ ૧૨. આણુ ટે-ફાટે તાલ-તાલ ૮. કર્મ ૧૮. ઇન્દ્રભૂતિ કેક-કાક જેમ-જમ ૯. મરૂભૂતિ ૨૦. પર્વ નરેન્દ્ર જે. શાહ કહી ૧૦. તિલક ૨૧. તિલ શું ભરશે? ૧૧. રથ ૨૨. દર ભરી શકાય તેવા ધનથી ૧૨. આબાદ ૨૪. કર ગણી શકાય તેવા ધનથી ૧૩. સ્ત્રી ૨૩. . માપી શકાય તેવા ધનથી ૧૪. ગણુધરાઇ ૨૫. પાપ અને તેવી શકાય તેવા ધનથી ૨૬. પદ ધનવાનના ઘર ભરેલા હોય છે. પરંતુ ૨૭. મિચ્છામિ દુકકડ અધ્યાત્મિક ધનથી ભરેલા નથી હોતાં. અમિષ અભિષેક શેઠ ભાવનગર Page #856 -------------------------------------------------------------------------- ________________ જે “સ તેષ સાચું ધન છે.” રાજ એક ચમત્કારી ભેગી ગામેગામ ફરતા રાહ જોવા લાગ્યા. સૂર્યોદય થતાં જ સઘળું હતા. એક ગામમાં તેઓને એક અતિ ધન- સીધું સામાન જાતે જ ઉચકીને શેફ પહોંચી વાન શેઠ ભેટી ગયા. અઢળક સંપત્તિના ગયા તે ઝુંપડીએ, બારણે આવી પહો. તેઓ માલિક હતા પરંતુ જરાપણુ સતેષ ચેલા શેઠે ઝુંપડીમાં નજર કરી. તે સાસુબ દયાન-સાધનામાં મસ્ત હતા અને વહુરાણી શેઠ ગયા ચમત્કારી યોગીરાજની સે ઝુંપડી સફાઈ કરી રહી હતી. તેઓની પ્રશંસા તથા ભકિત કરવા લાગ્યા. શૈડીક પળ શેઠે મૌન-પણમાં ગાળી ભકિત કરતાં કરતાં શેઠે એક દિવસ પોતાની ત્યાર બાદ શેઠ વિનય પૂર્વક બેન્યા, એ મનોકામના રજુ કરી. બહેનજી! હું આપના માટે દો, તેલ, ગીરાજ, “મને એટલી સંપત્તિ આપે ગોળ, લોટ બાદિ સામાન લાવે છું. કે મારી સાત પેઢી સુધી ચાલે !? મહેબાની કરી અને સ્વીક્ટર કરે આ વાણી સૂણતાં જ ગીરાજ શેઠ અજાશે અવાજ સાંભળતાં જ વહુ ના મુખડા સામે જોઈ રહ્યા. રાણી ચમકી ઉઠયાં. સફાઈ કામ પડતું મુકી હા...બેટા..હા. તું જે ઇરછે છે તે વહુરાણી ઘરના આંગણે આવી ઉભા રહ્યા, થઈ જશે પરંતુ તારે એક કામ કરવું પડશે. સત્કાર, સન્માન કરતી વહુરાણી નમ્રતા ચમત્કારી યોગીરાજ એક નહી બે પૂર્વક બેલી, શેઠજી આજે ચાલે એટલું કામ ફરમાવે હું કરવા તૈયાર છું પરંતુ સીધું-સામાન તે અમારી પાસે છે. માટે મારી ઈચ્છા પૂર્ણ થવી જોઈએ. કયુ કાર્ય અમારે આની જરૂર નથી. મારે કરવું પડશે. શેઠ નમ્રતા પૂર્વક બેલ્યા, શેઠ– કાલને માટે રાખી લો. ચમત્કારી યોગીરાજ ઠાવકાઈથી બોલ્યા, વહુરાણીએ બહુ જ મીઠાશથી જવાબ આવતી કાલે તમારા મહેલની બાજુમાં વાળે. શેઠજી આવતી કાલ ચાલે તે માટે આવેલ એક નાની શી ઝૂંપડીમાં જવું અને સંગ્રહ નથી કરતા દરરોજ જોઈએ પડશે, તે ઝુંપડીમાં એક સાસુ અને વહુ એટલું અમને દરરોજ મળી આવે છે, રહે છે, ત્યાં જઈને તેઓને એક દિવસ વહુરાણીની વાત સાંભળતાં જ ઠ ઠંડા ચાલે એટલું સાધુસામાન આપી આવજે, પડી ગયા, વહુની વાણું વાગોળતા શેઠ તે આપી આવશે એટલે બસ! તમારે ત્યાં વિચાર કરવા લાગ્યા, આ લોકોને કાલની લીલા લહેર. તમારી પાસે અખૂટ સંપત્તિ ચિંતા નથી ત્યારે હું તે સાત સાત પેઢી થઈ જશે. ની ચિંતા કરી રહ્યો છું. આટ-આટલું ધન 1 ચમત્કારી ગીરાજને પડતે બેલ મારી પાસે હોવા છતાં પણ મને સંતોષ ઝીલતા શેઠ બીજા દિવસની સૂર્યોદયની નથી. –વિરાગ * ખરેખર ! સંતોષ એ જ સાચું ધન છે. * Page #857 -------------------------------------------------------------------------- ________________ -હાહા-હાહ-જા હાહ દુ સંસ્કૃતિના સોણલા છે –પૂ.મુનિરાજ શ્રી ભુવનચંદ્રવિજયજી મ.-નવાખલ ( કમાંક – ૩) ૯૯૯૯. રાજા હકક-હિ. ૯ વનસ્પતિમાં જીવ છે. એટલું જ નહિ, શકાય. અને તે રીતે નવ્યના ઉપયોગ સામે પણ તેના ઉત્કૃષ્ટ-મધ્યમ-કનિષ્ઠ આયુષ્ય વધે જ કયાં છે ? ઘોરણ. પાણી માં જ છે. પણ પાણી પેજ બાકી મનઃકલ્પિત તરંગ વડે, અને ઈધર છવકાય છે. સર્વાર્થસિધ, આદિના દેવા ઉધર અધ્ધર મેળવેલ વાત ઉપરથી ઘડાયેલ મનથી પૂછે, મનથી ઉત્તર મળે, આહારક ઇતિહાસને નામે, બાવીસ તીર્થકરે તે તિશરીરની ઉત્પતિ. ચૌદરાજ લેકમાં પુદ્દગલ હાસિક નથી પરાણિક છે. તીર્થકરોના ચરિત્ર પરમાણુનું ગમન. શબ્દ એ પુદગલ છે. સંયના કપિત છે. દેવેનું આગમન, મેરૂ કંપાવ અગ્રભાગ ઉપર સમાનારા અનંત, કાયમી ગર્ભપટે વિ.વિ. લોકેએ કહપેલા ચમત્કારે અનંત જીવેની હયાતિ-આ બધું છે અને અતિશક્તિઓ છે, એવું કહેનારાઓને આજે સાયટિફીક રીતે અને ઈલેક- આજે સાયન્ટિફિક રીતે, ખૂબજ સૌમ્યતાથી રોનિકસની થીયરી દ્વારા, તેમજ જવાબ આપવાની શાસનમાં તૈયારી છે. જે હાઇડ્રોજન બોમ્બ આદિ દ્વારા આટીતેમના હૈયાને કેક ખુણે ઉઘાડે રાખી, મેટિક સિદ્ધ થાય છે ને ? સરળતાથી અને જિજ્ઞાસુભાવે સમજવા હવે તે સંગીત દ્વારા રોગ મટે છે, માગે છે. બાકી તે જેને સર્વજ્ઞ ભગવં. ખેતી થાય છે, ભગવંતના સામેવસરણમાં તની સર્વજ્ઞતાજ ખટકે છે, સવજ્ઞ હોઈમાલકેશ રાગ દ્વારા વહેતી, શેરડી સાકરથી જ ન શકે એવું ખુલ્લુ પ્રતિપાદન કરે પણ આધક મીઠી, વાણીના પાંત્રીસ ગુણ તે છે. એવાને અને એવાના પ્રશંસકોને પિષશ્રધેય ખરાજ ને? સુપર સેનિક ઈસ નારને માટે આપણે પાસે ભાવદયાની દ્વારા, પહાડના પહાડ આજે તેડવામાં ચિંતવના શિવાય શું હોઇ શકે આવે છે. તે નાથની વાણી, અનાદિના આપણ હયામાં કે ઈપણ પ્રત્યે દુર્ભાવ હોય પ્રવાહ વહેતા આવતા કર્મોના સમૂહને હોય જ નહિં.' તોડેને ? ચેત્રીશ અતિશયોનું પણ તેમજ દુર્ભાવ રાખે તે જૈન નહિ, આર્ય નહિ. આવી સ્થિતિમાં નવું શું કરવાનું ? ફેરફાર શા? હા, કદાચ યોગ્ય લાગે તે, કયાણ અહિંસા એ પાયાનું સર્વેકષ્ટ સાધક દૃષ્ટિએ, નવ્ય સંશોધનના દષ્ટાંતદ્વારા, તત્ત્વ – સામાન્ય ભૂમિકા અને વિશિષ્ટ શ્રધેય અને યુકિતગમ્ય વસ્તુઓને પદાર્થોને, મુદ્દાઓ ખૂબજ સંક્ષેપમાં છણ્યા બાદ, એક વધુ શ્રધેય અને યુકિતગમ્ય જરૂર બનાવી વિશિષ્ટ મુદો, જે આપણું ગળથુથીમાં Page #858 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાં ગુંથાએલ છે અને જે જન સંસ્કૃતિના દિશા સૂચન :- હવે, આ બધું છે, મહા પ્રાણુ છે, અને શાસનનું મુખ્ય કપરૂ છે, ગહન છે, સંસ્કૃતિના વિનાશને તત્વ છે, તે વિચારજ જોઈશે. અહિંસા આરે ઊભા છીએ ત્યારે કરવું શું છે ? ક્યા એ મહામંગળ છે. મહાપ્રાણ છે. ધર્મનું માર્ગે મંજીલ કાપવી છે? શા ઉપાય મૂળ છે. કેઈપણ શુદધ આર્યધર્મના પાયામાં જવા છે? કોના સહારે નાવ શાસનનું રહેલ મહાતત્વ છે. એને ખતમ કરવા, હંકારવું છે? આપણે શો ફાળો આપમત્સ્ય ઉદ્યોગ, વાનર ઉદ્યોગ, બતક મરઘા વાને છે ? તન-મન-ધન અને સમયને? ઉદ્યોગ આદિ દ્વારા, ડોલર કમાવવાની સભાએ – ઠરા –તારે-ડેપ્યુટેશનેઅનાર્ય અને ભારતવષને કલંક લેખે પેમ્ફલેટો-સુબ્ધ સાહિત્ય વિ. વિ. ભૂત પ્રથા શરૂ થઈ ગઈ. અને ગજબ- બીનજરૂરી તે નથી જ. પણ આજના સત્તાકેટિના મોટા પાયા ઉપર અતિવિસ્તૃત સ્થાને બેઠેલા સતા અને કહેવાતી સ્વતંત્રતા બની ગઈ. મહતા પહેલાના એમના અનુભવ પ્રેકટીસેથી પુરા ઘડાએલા છે. એટલે એમના ઉપર જોઈતી આની પાછળ, આર્ય પ્રજાના હૈયામાંથી અસર નથી થતી. બીજા નંબરમાં સમાજ“અહિંસાના મહાકલ્યાણકારી તત્વને માના આપણું આંદોલને ઢીલા અને પરિ. જડમાંથી ઉખેડી, મહા હિંસક ભાવ ખડે ણામે શુન્યમાં ભળી જાય છે. વળી એક કરી, મોટા ભાગની પ્રજાને માંસાહારી બનાવી, ધર્મના-દયાના સંસ્કારથી સદંતર દૂર કરી, વર્ગ, ગૃહસ્થાનો કે પૂજાને મૌન રહે છે. અને ઉપેક્ષાભાવી બની રહે છે. ખરેભાવી પેઢીને તદ્દન અનાય કેટિની બના ખર તે મોટે ભાગે શાસન કરતા, વવાની, છૂપી પણ એક મહામારક યેજના જાતને-વ્યકિતત્વને વધારે મહત્ત્વ સર્જાઈ છે. અહિંસાનું તવ જતાં, હાઈએ એમ નથી લાગતું? નીતિને નાશ, ધર્મને નાશ, આત્માનું પતન, સમાજનું પતન, દેશનું પતન. જે - સંસ્કૃતિનો અને તેમાં પણ સરકૃષ્ટ આજે પ્રત્યક્ષ અનુભવાય છે. આર્ય– જૈન સંસ્કૃતિને, બહુજ એ ખ્યાલ સંરકૃતિના પતન સાથે, વિશ્વમાં ફેલાએલ હોવાથી અમેદભાવ અને ભકિતભાવમાં આછા પાતળા ધર્મના કણિયાને પણ વિનાશ. ખામી વધતી જાય છે. પરમપ્રભુના ભવ્ય આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા. સિદ્ધાતો જેવાકેદીક્ષા-દેવદ્રવ્ય-જ્ઞાન દ્રવ્ય શુદ્ધ નરી નાસ્તિકતા વ્યાપકરૂપમાં પરિણમે કે પ્રરૂપણા શુદધ ક્રિયાનુષ્ઠાને વિ. બાબતમાં બીજુ કાંઈ? છતાં ભગવંતનું મહાશાસન જેએ એક મત જ છે-આજ્ઞા પ્રેમી છે, તેવા સાડા અઢાર હજાર વર્ષ છે, એ શ્રધ્ધાનાં આત્માઓ શાસનના સર્વાગી રક્ષણ અને બળે આગળ ધપીએ! વિકાસને માટે ખુલા હાથી અને સ્વભા Page #859 -------------------------------------------------------------------------- ________________ વરૃપ : અંક-૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ : વિક સરળતાથી પ્રયાસ આદરે, જલ ભલી સરકાર પણ થંભી જાય. ટુંકાણમાં -૧ ભગવંતના મહાશાસનના અને જૈન સંસ્કૃતિનેજ આંખ સામે રાખી, સહાબી પ્રયત્ન આદરવે. ર. શાસનભકત પુજયાના પાદકમળમાં નમ્રભાવે વિનતિ કરી, સંગઠન સાધી, સરકારના સર્વ રીતે . સમના કરવા. ૩. જૈનકુળમાં જન્મેલા અને જન ધર્મ પાળતા વને, સિદ્ધાંતા સુચારૂ રીતે સમજાવવા અને સાચા શ્રદ્ધાળુ પ્રાસનપ્રેમી બનાવવા, સર્વાંગી પ્રયાસ કરચ જ શાસનના સર્વ કલ્યાણકર સિધ્ધાંતાથી વિપરીત રીતે સર્જાએલા અને સતા સાહિત્યને સૌમ્ય પધ્ધતિ એ પણ સુદૃઢ પદ્માસ કરવા. શાસનના સભ્ય આ મુદ્દ્દા પાછળ, ભારતની ભવ્ય સૌંસ્કૃતિની રક્ષાના પ્રચારના, સંવનના જ એક મુખ્ય ઉદ્દેશ હાઇ, જે કાઈ આત્માઓ ગેરસમજથી, તથાપ્રકારના વાતાવરણથી, આછા ક્ષયાપશમને લઇને, ઘેરાયેલા હાય, તેઓને ભ્રાતૃભાવથી પાસે લાવવા, સુઘટીત પ્રયાસ આદરવા, હિતાવહ અને શ્રી સહ્વાના અનેલા સમાજની શૈાભારૂપ બનશે. પૂ. સાધુ સસ્થામાં, જે કાંઇ અસ્ત વ્યસ્તતા, કાળ મળે કરી પ્રવેશવા પામી હોય, તેને શાસ્ત્રીય માગે દૂર કરવા,અને તેમાં દીપ્તિ લાવવા, તે તે સ્થાને રહેલાં પૂજયનાયકાને વિíત અને શાસન માટે સુર્યમ્ય ગણાતાના અમલ કરવાની શ્રાવક સમુદાયની ફરજ છે. રક્ષા ૩ ૧૪૫૯ સ`સ્કૃતિના Àાજુલાને થ્રેડે પણ અંશે પણ ગતીમાન બનાવવા હશે. મહાશાસનની સાનને બઢાવવી હશે, તેા ઉપર આલેખેલ એક એક આઈટેમ ઉપર, નિષ્નક્ષપાત આત્માલક્ષી ઞ'મીર વિચાર કરવા પડશે. વ્યકિતગત અને સમૂહગત શૈલીશાસનની. આણા તી "કર ભગવ`તાની સુદૃઢ ભકિતભાવસજ્ઞ સ્વામી અરિહંત પરમામાના ૪૫ આગમા અને અનંત ચિકિતના ઘણી જયાં બિરાજમાન છે તે ચૈત્યાની. શ્રદ્ધા ભવ્યાત્માએાની શ્રદ્ધાને પૂર્ણ, મીઠું પાષણ, શાસન વફાદાર સુસાધુમહાત્માઓનું ભારતની ભવ્ય સૌંસ્કૃતિને દિગંતમાં ગજવશે. કલિાળમાંજ-પાંચમાં આરામાંજ, નજદીકના કાળમાંજ પૂ. પા. યુદ્ધ શાસન પ્રભાવક શ્રીમદ હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજા, શુદ્ધ ચારિત્રી પૂ. પા. હીરસૂરીશ્વરજી મહારાજા, અખંડ જ્ઞાન જયંતિને પ્રગટાવનાર મહામહોપાધ્યાજી પૂ. પા. યશેાવિજ યજી મહારાજા, ક્રિયાધારક-શુદ્ધ સિધ્ધાંત રક્ષક પૂ. પા. ૫. સત્યવિજયજી શ્રીમદ ગણિવર, કુમતવિ`સક-મૂર્તિ પૂજાસિદ્ધાંત સચાટ રક્ષક-વક પૂ. પા. શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા, તેઓશ્રીનાજ સમયના પૂ. પા. મૂલચંદજી મહારાજા પૂ. પા. વૃઘ્ધિચંદ્રજી મહારાજા પૂ. પા. નીતિવિજયજી દાદા; શાસ્ત્ર સાપેક્ષરીતે શાસનના પ્રચારક બન્યાજ છે. અને ત્યારબાદ ૨૦ મી ૨૧મી સીમાં પૂ. પા, વિજય કમળ સૂરીશ્વરજી મહારાજા, પૂ. પા. વિ. Page #860 -------------------------------------------------------------------------- ________________ દાનસૂરીશ્વરજી મહારાજ, પૂ.પા. વિજય તેમજ ગૃહસ્થ સુશ્રાવકેમાં શ્રી શાંતિપ્રેમ સૂરીશ્વરજી મહારાજ, અને અનેકના દાસ શેઠથી માંડીને, અનેક શ્રાવક રત્નોએ તારણહાર, શુધ્ધ સારિવક ગણધર ગુશ્કિત આ વિષમ કાળમાં જ, શાસનની શાન દેશના દાતા, સમ્યગદર્શન પ્રદાનનિષ્ઠ, બઢાવી છે. માટે- મારે તો સતયુગથી, શ્રી સંઘકૌશલ્યાધાર, પૂ.પા. વિજયરામ- કળીયુગ બડે, જયાં મલ્યો મુજને ચંદ્ર સૂરીશ્વરજી મહારાજ, શાસન- વીતરાગ ભંડો– એ સૂત્રને હીયામાં સિદ્ધાંત સંરક્ષક તરીકે અજબ કેટિની, વસાવી, આપણા સૌ-સંસ્કૃતિના શેણલાને શાસન પ્રભા અને તેને પ્રસર મૂકતા સાકાર કરવા શકિતમાન બનીએ એજ આ ગયા, લધુ શાસન-સેવકની શાસન પતિને પ્રાર્થના પ્રગટ થઈ ચૂક્યું છે – શ્રી કસૂત્ર-બારસા સુરા (સચિત્ર) આ સચિત્ર બારસા સુત્ર પ્રગટ થયું છે તેની વિશેષતા એ છે કે – (૧) ૨૪ પોઈન્ટ ટાઈપમાં લાંબા સમાસ વાંચવાની સરળતા માટે છૂટા પડેલા છે. (૨) અક્ષરો પણ છૂટા અને તરત વાંચી શકાય તેવા છે. (૩) કુલ પેજમાં ૪ કલરમાં મુદ્રિત ૪૧ ચિત્રો છે. (૪) ૧૪ સ્વપ્નનાં બે પેજમાં મેટા ચિત્ર છે. (૫) ૨૪ તીર્થકરોના ચિત્ર બે પેજમાં દરેક પ્રભુજીની આંગી, મુગટ, હાર.વ જુદી જુદી ડીઝાઈનમાં છે (૬) ભારે આર્ટ પેપરમાં છાપેલ છે. ૫૦૦ નકલો જ છે માટે શીધ્ર વસાવી લેવા વિનંતિ છે. મૂલ્ય રૂા. ૧૫૦-૦૦ બે કે વધુ નકલ લેનારને ૧૦% ટકા કમીશન અપાશે. મુંબઈ અમદાવાદ પાલીતાણા જૈન બુક સેલર પાસે માંગે અગર લખે : શ્રી હર્ષપુષ્યામૃત જેન ગ્રંથમાલા c/o શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ જામનગર-(સૌરાષ્ટ્ર) Page #861 -------------------------------------------------------------------------- ________________ ••• સવિ છવ કરૂં શાસનરસી -પંડિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ (અંક ૪૫ નું ચાલુ) મહા હિંસા, મહા અસત્ય, મહા ચોરીઓ, મહા વ્યભિચાર. મહા અસંતેષ, મહા ક્રોધ-માન-માયા-લોભ, મહા રાગ દ્વેષ, કેર્ટોમાં કેસ વિગેરે રૂપ કે યુદ્ધરૂપ મહા કંકાસે, મહા નિંદા-છાપાંઓ વિગેરે મારફત ભયંકર જુઠા આક્ષેપ સુધરેલી ભાષામાં ચાડી ચુગલી, જુઠી ખુશામ, દંભમય પરિષદ અને સમેલને, શોષક દયાદાન, અજ્ઞાનપષક જ્ઞાનદાન, સત્યના શબ્દની પાછળના મહા પ્રપંચમય વિનાશક જુઠાણ, અને એકંદર મહા મિથ્યાત્વ તરફ આજે માનવનું ગમન ચાલી રહ્યું છે, કેમકે તે સર્વ અનિષ્ટો ઉપર અંકુશરૂપ, તે સર્વને ડારનાર, તે સવને દુર ધકેલનાર, તે સર્વને ઉગતાં ડાભનાર અને સ્વપ્રભાવથી આગળ વધતા અટકાવનાર જે મહાશાસન છે, તેને લઘુમતમાં હોવાનું જણાવી બહુમતીમાં તેને ગતાર્થ કરી દઈસમાવી દઈ-નામ પણ રહેવા ન પામે તેમ કરવા માટેનાં ચક્રો ગતિમાન છે. એ ચાની ઉપેક્ષા, તે તરફ બેધ્યાન એ પણ શાસન તરફની ઉપેક્ષા છે. શાસનની ઉપેક્ષામય સવ પ્રવૃત્તિઓ જગતમાં અને કેટલેક અંશે જૈન શાસનમાં પણ ઘર કરતી જાય છે. શ્રી પ્રભુ સ્થાપિત શ્રી ચતુર્વિધ સંઘ પણ દિવસે દિવસે શાસનથી નિરપેક્ષ પ્રવૃતિશીલ બનતું જાય છે. અરે ! પરંપરાગત વિશુદ્ધ સુવિહિત સમાચારી ધરાવતા મહાગીતાર્થ પુરુષના શિષ્યરૂપ ગણાતા શ્રી શ્રમણ મહાત્માઓનું વલણ પણ આજે તે મહાશાસનની ઉપેક્ષાઅનસ્તિત્વ તેની હવે અનાવશ્યકતાના સ્વીકારપૂર્વકના વર્તન તરફ દિવસે ને દિવસે ઢળતું જાય છે. પરમેષ્ટિ સ્થાન ઉપર બિરાજમાન શ્રેષ્ઠ અને વા પુરૂષે પણ તે પ્રવાહમાં જાણતાં કે અજાણતાં કેટલેક અંશે તણાતા જતા દેખાય છે. કેણ બચતા હશે તેના પત્ત લાગતે નથી. સમ્યગર્શન રૂપ મૂળ ભૂમિકા રૂપ ગુણ ઉપર જ આ મોટામાં મોટે ફટકે નથી શું? શાસનની રક્ષક વફાદાર મૂળ પરંપરા પણ શાસન નિરપેક્ષ બનતી જાય, ત્યારે હૃદયમાં હાહાકાર મચી જાય છે. “કેણુ શરણ? કેણુ શરણ ?' ના પિકાર ઉડે એ સ્વાભાવિક છે. તે પછી બીજા કેની પાસેથી આશા રાખવી અને પરમાત્માના શાસનનું ભાવિ શું? આપણે તેના તરફની આજે શી ફરજ છે ? તે યાદ પણ ન કરવી? કેભૂત મૂળ પરંપરાની આ સ્થિતિ છે, તે પછી સંપ્રદાયે, પેટા સંપ્રદાય પાસેથી આશા જ શી રખાય ? Page #862 -------------------------------------------------------------------------- ________________ * ૧૪૬૨ છે શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક શાસન જયવંતુ છે. પરંતુ શાસન ભકતેની અમલી બેદરકારીનું મારું ફળ શું શાસનને ય અસર ન કરે? અથવા જયવંતુ છતાં, તેની જેટલે અંશે તિરહિતના એટલે અંશે વિશ્વ કલ્યાણમાં કાતિ પહોંચે કે નહીં? શાસન જયવંતુ છેવા માત્રથી તનિરપેક્ષ, અભ કે મિથ્યાષ્ટિ અને તેને લાભ ન મળે. . તે તેનાથી નિરપેક્ષા આપણને તથા બીજા ને પણ તેને ઉત્તમ લાભ શી રીતે મળે ? આપણે શાસન નિરપેક્ષ થતા જઈએ છીએ. કદાચ એ ભાસ ચિત્તભ્રમથી કેમ ન થતો હોય ? પરંતુ ના, એમ નથી. કેમકે શાસન નિરપેક્ષતાના, આશા વૈપરીત્યના માઠાં પરિણામે-માઠા ફળના ઢગલા આજે વધતા જતાં પ્રત્યક્ષ જોઈ શકાય છે. - બનાવટી ઉજળામણ વધતી જાય છે, પરંતુ તેની નીચે કાળાશને સાગર ઘુઘવતે થાય તેવાં ચિહને પ્રત્યક્ષ થતાં જાય છે. સંખ્યાબંધ મહાસંતે અને મહાસતી શિરોમણિએના અસાધારણ આપભેગે અને આત્મપ્રકાશથી સુઘટિત બનેલું સ્ત્રી પુરૂષનું ચારિત્રબળ ને સાથે સાથે ભૌતિક બળ પણ ઉત્તરોત્તર તૂટતું જ જાય છે. આ પ્રત્યક્ષ પરિણામે અને દુષ્ટ ફળ વધતી જતી શાસન નિરપેક્ષ પ્રવૃત્તિઓના સાત પ્રત્યક્ષ પ્રમાણે છે. શાસન નિરપેશ પદધતિ કે વિધિનો આશ્રય લઈને સસૂત્ર પ્રરૂપણ કે શ્રી આગમને શુદ્ધ ઉપદેશ અપાય, કે ધર્માચરણ થાય, તે તે સર્વ પણ અપેક્ષાએ ઉત્સવ પ્રરૂપણા રૂપ, અનાગમિક ઉપદેશ રૂપ અને અનાચાર્ય અચરણ રૂપ બની જતાં હોય છે. આટલી હદ સુધી શાસન સાપેક્ષતા ઉપર ભાર મૂકાયેલે છે. તે હજુ પણ મહાપતન તરફ ઘસતી જતી માનવજાતને બચાવવી હોય, સાચે પોકાર, કર હોય, સાચી પહિત નિરતા જીવતી રાખવી હોય, સર્વ જગતની સાચા શિવને થોડું પણ જીવતું રાખવું હેય, દોષે કાંઈ પણ ઘટાડવા હોય, જગજોને પુન્યથી પ્રાપ્ત થતા અંશથી પણ દુન્યવી સુખથી યે વાસિત રાખવા હેય, તે શાસનમહાશાસન તીર્થંકર પ્રભુના શાસન તરફની ઉપેક્ષાને કડકપણે ત્યાગ કરવો જરૂરી છે. પુન્ય બળ વધારવાનું. પાપને ઠેલવાનું એ એક જ અનન્ય સાધન છે. - આખનું મટકું મારવું હોય તે પણ શાસન સાપેક્ષા પણ તે મારવા સુધીની દઢતા કેળવવી પડશે, વીલાસ જાગૃત કરવો પડશે. શાસન નિરપેક્ષતાથી નિરપેક્ષતા કેળવવી પડશે. બરાબર સજજજ થઈ ચેટ રીતે શાસન સાપેક્ષતા ધારણ કરવી જ પડશે. Page #863 -------------------------------------------------------------------------- ________________ વર્ષ–૫ અંક-૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ ' : ૧૪૬૩ ત્યાગ, તપ, વ્રત, નિયમ, ઉપદેશ, ધંધે, ઘર, કુટુંબ વ્યવહાર, જાહેર જીવન, ખાનગી જીવન, રાજ્યતંત્ર, સમાજતંત્ર, અર્થતંત્ર, ધર્મ તંત્ર, કળા કારીગરી, પ્રાચીન સંશોધન, નવસર્જન, વૈજ્ઞાનિક શોધે ને વિકાસ, સાધુ અને સંત જીવન વિગેરે સારાં ગણાતાં કાર્યો પણ આજે પ્રાયઃ શાસન નિરપેક્ષા પણે ચાલી રહ્યાં છે. તે સર્વ પ્રવૃત્તિઓ શાસન સાપેક્ષ બનાવવાથી અમૃતરૂપે પરિણમશે. નહીંતર એ જ સારાં ગણાતાં કર્યો અને પ્રવૃત્તિઓ હલાહલ વિષ રૂપે પરિણામવામાં હવે જરા પણ શંકા રાખવા કારણ જણાતું નથી. સંજોગોને દોષ ટકી શકતું નથી. પહેલાં તે મનેવૃત્તિ તે તરફ વાળવી જરૂરી છે. પછી સંજોગોની વાત આવે છે. મનની નિર્બળતાથી પણ કયારેક સંજોગોને ભય વિરાટરૂપે ભાસતું હોય છે. એક એક તણખલા જેવી વિચારણા કે પ્રવૃત્તિ પણ શ્રી તીર્થંકર પ્રભુના શાસનથી સાપેક્ષ છે કે નિરપેક્ષા છે ? તેની વિચારણા શરૂ થતાંજ બધું જ ફરવા માંડશે. એજ સમ્યગ્ દશનનું બીજ છે, એજ સવ શુભનું મૂળ છે. શાસન સાપેક્ષતા એજ મહા પરોપકાર છે. સાચા પપકારનું મુખ્ય પ્રતીકે જ એ છે. તેનાથી નિરપેક્ષપણે પોપકારે પણ પોપકારાભાસ છે. તે ભાવ પર પકારના અકારણ રૂપ-દ્રવ્ય પરેપકાર રૂપ બની રહે છે. જે તે ક્ષાર નાખવા રૂપ પરિણમતું હોય છે. આ વાત પ્રાયઃ શ્રી પુષમાળા પ્રકરણની શરૂઆમાં જ માલધારી શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજશ્રીએ બતાવેલી હોવાનું સ્મરણમાં છે. છેલ્લા સે વર્ષ પહેલાંથી ય (લગભગ અકબર બાદશાહનાં વખતથી) શ્રી સંઘમાં શાસન નિરપેક્ષતા થવાના બીજ રોપાવાયા છે, તે આજે ઘણા પલવિત થઈ ચૂકેલા છે. આજના સર્વ દુઃખનું અને અનિષ્ટનું સર્જન તેનાથી છે. આજનો પ્રવાહ જ ત્યાગીએને કે સંસારીઓને પણ પતન તરફ જ ધકેલે છે. તે શું કરવું ? આ કોઈને ય પુછવાની જરૂર નથી. અંદરથી મનને પૂછવું કે આંખનું મટકું મારવા જેવી પણ મારી પ્રવૃત્તિ શાસન સાપેક્ષ છે કે કેમ? અને શાસન પ્રત્યેની વફાદારી મનના કોઈ પણ ખૂણામાં જીવતી જાગતી હશે, તે તેને સાચો જવાબ હા, કે ન મળશે જ. નાની કે મેટી કઈ પણ પ્રવૃત્તિ-જો તે શાસન સાપેક્ષ હોય તે તે ઉપાદેય, કર્તવ્ય તરીકે કરવી જોઈએ નહીંતર તે ગમે તેવી રૂડી દેખાતી હોય તે પણ તે ત્યાય ગણવી જોઈએ. પરમાત્મા સર્વજ્ઞ વીતરાગ ત્રિક પૂજય શ્રી તીર્થકર દેવોનું શાસન જ માત્ર મંગલરૂપ છે એમ નથી, પરંતુ જગતભરમાં જે કાઈ મંગલરૂપ છે–તેમાં જે મંગલાષણ હોય છે, તે આ શાસન છે. આ શાસન વિના સર્વ મંગલે પણ મગલરૂપે બની શકતા નથી. Page #864 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-મધ વિશેષાંક જેમાં ગાયપણુ નહાય તે ગાય કહેવાતી નથી, જેમાં ગાયપણુ હાય, તેજ ગાય કહેવાય છે. તે પ્રમાણે છે શાસન નિરપેક્ષ હાય તે ગમે તેવુ મંગળરૂપ હાયમગળરૂપ ગણુતુ... હાય, તા પણ તે મગળરૂપ હોતું નથી. રાંધેલી રસાઇમાં જેમ રધાયા પછી ભાજયપણુ' દાખલ થાય છે—ત્યારે તે ભેાજય અને છે, તે પ્રમાણે મગળરૂપ ગણાતા પદાર્થમાં શાસન સાપેક્ષપણુ' દાખલ થાય ત્યારે જ તેમાં મંગળપણુ' દાખલ થાય છે, અને ત્યારે જ તે બાબતે મંગળરૂપ ગણાય છે. અન્યથા માઁગળ પણ મંગળ રૂપ ન બને, મંગળપણુ' દાખલ થયા વિના મ ́ગળ કેમ કહેવાય ? ૧૪૬૪ : સ' મોંગલ માંગલ્યમ્' એ સામાન્ય અર્થ એધક નથી. મહી અર્થ એધક હાવાંનું તે પદ જણાઈ આવે છે. સાક્ષાત શબ્દમાં ઉપર જણાવેલેા ભાવ તેમાં જણાવ્યા છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે, એમાં ના નથી. પણ તે શાસન સાપેક્ષ હોય ત્યારે જ તેમાં મંગળપણુ દાખલ થાય છે, અને તે ઉત્કૃષ્ટ મગળરૂપ બને છે. શાસન સાપેક્ષતાના આ પ્રશ્ન અગ્નગણ્ય મહાત્મા પુરૂષોએ તાબડતા, હાથ ધરવાની જરૂર છે. વહેલાં વહેલી તકે આ પ્રશ્નન વિચારણા માંગી લે છે. તેના પેટામાં પછી ભલે હજારા વિચારણા કરવામાં આવે. પછી જ તે સાક બનવાની છે. નહી'તર જળમથન બની રહેવામાં હવે શ...કા જણાતી નથી. ગ્રાસન ઉપરની આંધીઓને જોર મળતુ જાય છે, એટલે ગમે તેટલી નાની બાબતેના ફાયદાએ પણ તણાઈ જવાના. માટે મુખ્ય વસ્તુ તરફ અસાધારણ પ્રયાસેા કરવાની જરૂર છે. શાસ નમાં મુખ્ય વસ્તુ ઉપર મુખ્યપણે લક્ષ રાખવાની ભલામણ છે. મુખ્યને ભાગે ગૌણ ખાખતા ઉપર ભાર ન અપાય. શ્રી પ્રશમતિ પ્રકરણમાં પણ આ વાત શબ્દાંતરથી કહેવાયેલી છે. મહા જવાબદાર ને જોખમદાર મુળ પરપરાની શ્રી તીર્થંકર દેવના શાસન તરફની વધતી જતી નિરપેક્ષતા, ઘટતી જતી વફાદારી; વધતી જતી ખિનવઠ્ઠાદારી એક ક્ષણ પણ ઉપેક્ષા લાયક કેમ રહી શકે! કેમ રાખી શકાય ? તે માટે શું ચેાગ્ય કરવા જેવું નથી ? તેમ કરવામાં એક ક્ષણને પણ વિલ`ખ શા માટે ? એવો અવાજ અંદરથી ઊઠતા કેમ નથી ? ઊઠવો જ જોઇએ. જેને ઉઠે તે મેદાનમાં આવે. હવે કાર્ટની રાહ જોવી જરૂરની નથી. પછી તે બળાક હાય, ખાળીકા હાય, સ્ત્રી હોય, પુરૂષ હોય, ૫૨મ પૂજ્ય મુનિરાજ હોય, કે પરમ પૂજય આચાર્ય મહાજ હોય, કે ગમે તે હોય. પ્રભુશાસન તરફથી જાગતી અડગ આજ્ઞાસિદ્ધ વફાદારીનાં પ્રકશના પુ જપરૂ તે હાવા જોઇએ. સર્વ મંગલેામાં માંગલ્ય રુપ મહાશાસન જગજજીવાને રસિયા મનાવવામાં શ્રી તીથકર પ્રભુના ત્રૈકાલિક જીવનના પુરુષાર્થ સફળ થાય છે. તીથ કરપણાને ચારિતા કરવાનું આજ સાધન છે તીર્થકર શબ્દનુ પ્રવૃતિ નિમિતરૂપ આજ છે. જૈન જયતુ શાસનમ’ ( જૈનશાસન સંસ્થા ) Page #865 -------------------------------------------------------------------------- ________________ જ કેટલાંક પ્રસંગે જ - શ્રી આત્મારામજી અને દયાનંદજી એ બને પુરૂ સમકાલીન હતા. અને એક ચોકીદાર આગળ અને એક પાછળ એક યુગના મહારથીઓ હતા. આજે પણ અને મુનિઓ વચગાળે એવો કમ ગોઠએ બને પુરૂષેની તસવીરો જુઓ તે વયે હતે. કેટલુંક સામ્ય જણાઈ આવે. થોડે દૂર ગયા પછી આગળ ચાલતા આર્યરામાજના સ્થાપક સ્વામી દયા. ચકીદારે, આઠ-દશ લુંટારાઓની એક નંદજીના દેહબળ વિષે કેટલીક વાતે પ્રચાર ટેળી જોઈ. સૌને સાવચેત કર્યા. આત્મપામી છે. એ સારા ગણાતા મલ્લ કે રામજી મહારાજે જરા પણ ગભરાયા વિના કુસ્તીબાજોના સાથે બરાબર ટકકર ઝીલી સૌને આગળ ચાલવાની આજ્ઞા કરી. વધુમાં શકતા એમ કહેવાય છે. દયાનંદજી પિતે એમણે મુનિઓના હાથમાંના દાંડા ખભા પણ કસરત. અખાડામાં માનતા. ઉપર મૂકવાની ભલામણ કરી. આત્મારામજી મહારાજ કઈ દિવસ આ દાંડાના રંગ સૂર્યના તેજમાં બંધુઅખાડામાં હતા ગયા. એમણે દંડ કે કની જેમ ઝળહળતા હતા. લૂંટારાઓ બેઠકની તાલીમ ન્હોતી લીધી છતાં શ્રી સમજ્યા કે આ કેઈ લશ્કરી ટુકડી આવે આત્મારામજી મહારાજ અને સ્વામી દયા છે એટલે એમણે ઉપદ્રવ કરવાનો વિચાર નંદજી જો પોતાના વ પરસ્પર બદલાવી માંડી વાળ્ય. જે રસ્તે આવ્યા હતા તે જ નાંખે તે કદાચ કેઈને પણ ભ્રાંતિ ઉપજયા રસ્તે પાછા ગાલ્યા ગયા. વિના ન રહે. બન્નેના દેહગઠનમાં એટલું થડી વાર પછી આત્મારામજી મહારાજે સરખાપણું હતું કે દયાનંદજી આત્મારામજી પિતાની સાથેના મુનિઓને કહ્યું : તરિકે અને આત્મારામજી દયાનંદ તરિકે “મિચ્છામિ દુકકડ” જઈને જ વાત શરૂ કરૂં. ઓળખાઈ જય. બધા મુનિ વૃતાંત સાંભળવા ઉત્સુક આત્મારામજી મહારાજનાં બળ અને થયા. મહારાજજીએ ખુલાસો કર્યો. હિંમત સંબંધે એક-બે પ્રસંગ મળે છે. લૂંટારાઓ સામે આવે છે એમ જણ્યા એક વ ર આત્મારામજી મહારાજ, પછી મને જે વિચાર આવે તે હું તમને સાથેના આ દશ મુનિએની સાથે વિધ્યા. કહી દઉ', ગમે તેમ આપણી ટેળીને ચળની અટકીમાંથી પસાર થતા હતા, અહીં નાયાક હું છું. તમારી સહીસલામતી મારે ધાડપાડુઓ અને લુંટારાઓ વસે છે. શ્રાવ જોવી જ જોઈએ. મારી ફરજ છે. હવે જે કોએ એકબે ચોકીદારો પણ આપ્યા હતા લુંટારાઓ હમલે કરે તે, મેં તે નિર્ણય Page #866 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા સંઘ વિશેષાંક જ કરી રાખ્યું હતું કે આપણી સાથેના પહોંચ્યા. હાથના એક ઝાટકાથી તેમણે ચાકીદારોના હાથમાંથી તલવાર લઈ લેવી મોંભ જેવડું લાકડું આવું ખસેડી દીધું. અને લુટારાઓને બને તેટલું પહોંચી દબાયેલે ગદર્ભ ઉઠીને ઊભો થયે. વળવું પણ હવે એ બદલ મિચ્છામિ એ પછી મહારાજજી પણ પોતાના સ્થાન તરફ વળ્યા. આ પ્રસંગે એમનું બ્રહ્મક્ષત્રીયનું લેહી ઉકળી આવતું. દેહના સામર્થ્ય સંબંધનું જોધપુરમાં દયાનંદ સરસ્વતીના એમનું આત્મભાન જાગૃત થતું. વ્યાખ્યાનની, ખંડનની ધૂમ મચી હતી. જૈન દર્શનનું પણ તેઓ ખંડન કરતા. ભાવનગરના વૃદ્ધ પુરૂષે કદાચ એક એ વખતે જોધપુરના દીવાન એક જૈન બીજા પ્રસંગની સાક્ષી પૂરી શકશે. ગૃહસ્થ હતા. તેમણે દયાનંદજીને કહ્યું : મહારાજજી બીજા કેટલાક મુનિએ “આત્મારામજી મહારાજ અહી થોડા સાથે દરિયા-કિનારા તરફ સ્થડિલ ગયા દિવસમાં આવી પહોંચશે. એ પણ પંડિત હતા. એક-બે મુનિઓએ દરિયાકાંઠા પાસે છે આપ પણ પંડિત છે. આપ બને એક ગદંભને મહટા-ભારે લાકડા નીચે સાથે બેસીને ચર્ચા કરો તો અમને પણ દબાતો અને રીબાતે જે. લાકડા ખૂબ કેટલુંક જાણવાનું મળે.” ભારે હતા. ગદર્ભના શરીરને એ લાકડાના સ્વામી દયાનંદે દિવાનછની એ ભલામણ ભાર નીચેથી બચાવી લેવાનું બહુ કઠિન સ્વીકારી એમણે કહ્યું, “ભલે, ખુશીથી હતું. મુનિએ કે શિશ કરતા હતા એટ- એમને આવવા વો” લામાં આત્મારામજી મહારાજ પણ ત્યાં આત્મારામજી મહારાજ પગે ચાલીને આવી પહોંચ્યા. પહોંચવામાં થોડો વિલંબ થાય તે . એમણે આ દશ્ય જોયું. બે-ત્રણ મુનિએ સંભવ હતે. જોધપુર પહોંચતા હજી ચારસાથે મળીને લાકડા ઠેલતા હતા, પણ તેમાં પાંચ દિવસ તે સહેજે વ્યતીત થઈ જાય. 'તેમને સફળતા ન્હોતી મળતી. જયપુર જઈ આવું. ત્ય તમે દૂર ખસી જાઓ! ” આમા- સુધીમાં આમારામજી પણ આવી જશે રામજી મહારાજે જરાય વિલંબ કર્યા વિના. અને હું પણું આવી પહોંચીશ.” એમ સાથીઓને આજ્ઞા કરી : “આ તરણી દવાનને કહીને દયાનંદજી જયપુર ગયા. લઈ લો. એ વાતને ચાર-પાંચ દિવસ થઈ મહારાજજીના હાથમાંથી તપણી લઈ ગયા. ઉતાવળે ઉતાવળે વિહા ૨ કરતા લેવામાં આવી, તેઓ પેલા લાકડા પાસે ( અનુ. પાન ૧૪૭૦ ઉપર) Page #867 -------------------------------------------------------------------------- ________________ -: રમેશચંદ્ર કાલીદાસ શાહની ચૂપચાપ દીક્ષા :ઘેરથી એશ્વર જવાનું કહીને નીકળેલા રમેશભાઈ શાહ કલીકુંડ તીથમાં હજુદશન વિજયજી બની ગયા. સામાન્ય રીતે સંસારી જીવનનો ત્યાગ કાર કરવાથી તેમના પરિવારને બીજી કોઈ કરીને કેઈ મુમૂક્ષ દિક્ષ ગ્રહણ કરે ત્યારે આર્થિક આપત્તિ આવે તેમ નથી કેઈ મહાપ્રસંગની છટાથી તેની ઉજવણી રાજકોટથી લગભગ ૨૦૦ કિ. મી. કરવામાં આવે છે. દૂર દૂરથી સંધિનાં પ્રતિ- દુર ધોળકા નજીકનાં કલીકુંડ પાર્શ્વનાથ નિધિઓ, પરિવારજન, સાધુ સમુદાય તીર્થના દેરાસરમાં તેમણે દીક્ષા ગ્રહણું ઉમટે છે. પણ ગઈકાલે રાજકોટનાં એક કરી હતી. ધર્મપ્રિય મુમુક્ષુએ પરિવારજનોથી દુર કશી | ગઈરાત્રે તેમનાં સંસારી જીવનનાં સંબપણ જાણ કર્યા વગર ગુપચુપ દિક્ષા અંગિ ધીઓને જ્યારે જાણ થઈ ત્યારે તેઓ કલીકાર કર્યાની અભૂતપુર્વ ઘટના બની ગઈ. કુંડ દોડી ગયા હતા. અને પ્રથમ તે અતિ સંસારી જીવનમાં જેમનું નામ રમેશભાઈ આઘાતમાં ધ્રુસકે ધ્રુસકે રડયા હતા. પરંતુ શાહ હતું તે હવે જુદર્શન વિજયજી મૂનિવરની માનસિક અવસ્થા હેજ પણું મહારાજ નામથી ઓળખાશે ઉલેખનિય ચલિત થઈ ન હતી. તેમણે ઉ૮ટુ ઘર્મશાન ઘટના તે એ છે કે પરિવારજનેને અંધકારમાં રાખીને દીક્ષા ગ્રહણ કરનાર રમેશ છેવટે હકીક્ત સ્વીકારીને કુટુંબીઓએ ભાઇએ જેમની પાસે દીક્ષા અંગીકાર કરી સૌ પ્રથમ મુનિશ્રી ઋજુદર્શન વિજયજી મ. તેઓ તવદર્શન વિજયજી મહારાજ સાહે ને હરાવ્યું હતું. બનાં ગુરૂદેવ પૂ. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજે પણ આજ રીતે દીક્ષા ગ્રહણ કરી રાજકેટમાં જૈન સમાજમાં આજે માત્ર હતી. સામાન્ય સંજોગોમાં કુટુંબીજનોની આ જ વિષાથની ચર્ચા છે. કેઈને કહેવા મંજુરી વગર દક્ષિા અપાતી નથી. પરંતુ કારવ્યા વગર ઘેરથી નીકળી જઇને દીક્ષા અપવાદરૂપ ખાસ કિસ્સામાં આવી મંજુરી અંગિકાર કરી છે તે છેલ્લા વર્ષોમાં અપાય છે. આવા અપવાદરૂપ કિસ્સામાં આ પ્રથમ બના જ છે. આ ઘટનાની ગણના થાય છે. શ્રી વર્ધમાન નગર છે તાંબર મૂતિ. પૂજક જૈન સંઘ ફસ્ટનાં અગ્રણી કાર્યકર રમેશભાઈ શાહ સજકેટના વતની છે. અને સુખી સાધન સંપન્ન શ્રી રમેશચંદ્ર તેમના પરિવારજનો સજકેટમાં જ રહે છે કાલીદાસ શાહના પરિવારમાં દીક્ષા ગ્રહણ અને સાધન સંપન છે. તેમના દીક્ષા અંગી- કરવાનો આ પહેલો પ્રસંગ નથી. આપ્યું હતું. Page #868 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા સંઘ વિશેષાંક તેમના સંસારી જીવનમાં માતુશ્રીએ કલિકડ પાર્શ્વનાથ તીર્થનાં દેરાસરે વિહાર પણ દીક્ષા અંગિકાર કરી હતી અને હાલ કરીને પહોંચ્યા હતાં. માં તેઓ રાજકોટમાં જ બીરાજે છે. શ્રી રમેશભાઈને છેલ્લા સાતેક વર્ષથી કલિકુંડમાં વિજય મુહુત રવિવારે દીક્ષા ગ્રહણ કરવાની ભાવના હતી પણ સવારે ૧૦-૩૦ વાગ્યે દેરાસરના રંગ મંડ- કુટુંબીજને પ્રેમથી વાત ટાળતા હતા આ પમાં ચતુર્વિધ સંઘની હાજરીમાં દીક્ષા અગાઉ તેમણે બે થી ત્રણ વખત રજ લેવા સંપન્ન થઈ હતી. પ્રયાસ કર્યો હતો જેમાં તેઓ સફળ થયા દીક્ષા આપવા માટે મુમુક્ષુએ દીક્ષા ન હતા. દાતાને વિનંતી કરી અને તેમના હાથમાં જેમની પાસે તેમણે દીક્ષા ગ્રહણ કરી રહરણ આપવામાં આવ્યું ત્યારે તેઓ તે શ્રી તત્વદર્શન વિજયજીએ અરેક વર્ષ આનંદના અતિરેકમાં નાચી ઉઠયા હતાં. પહેલા રાજકેટમાં ચાતુર્માસ ગાળ્યું હતું. અને આમાથી હર્ષાશ્રુ વહેવા માંડયા ત્યારથી તેમનાં સંપર્કમાં હતાં. છેલ્લે તેઓ હતાં. વિશ દિવસ રોકાયા હતાં ત્યારે પણ તેમની ત્યારબાદ તેમને અંતિમ સ્નાન અપાયુ સાથે સત્સંગ કર્યો હતે. અને ચનવિધિ કરાઈ હતી. સનાનવિધિ શુક્રવારે તેઓ શંખેશ્વર જવાનું કહીને પુરી કરી તેમણે સાધુવેશ ધારણ કર્યો હતે ઘેરથી નિકળ્યા હતા અને માતર તીર્થ અને પાર્શ્વનાથ દાદાના દરબારમાં આવ્યા પહોંચ્યા હતા જયાં વર્ધમાન તપ પ્રભાવક હતાં અને દીક્ષાની ભીમ પ્રતિજ્ઞાનું ઉરચા- વિજયરાજતિલક સૂરીશ્વરજી મહારાજ રણ થયું હતું. સાહેબ તથા સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રમેશભાઈનાં ભત્રિજા હરેશભાઇ દેવ વિજયમહદય સૂરીશ્વરજી મહાર જ અમદાવાદમાં ગુણાનુવાદ સભામાં હતાં ત્યાં સાહેબ તેમને દીક્ષા આપવાના હતા પણ તેમને સૌ પ્રથમ જાણ થતાં તેઓ કલિકડ ત્યાં દીક્ષા સંપન્ન નહિ થતા તેઓ વિહાર પહોંચ્યા હતાં. કરીને કલીકુંડ પહોંચ્યા હતા, હરેશભાઈનાં કહેવા મુજબ શ્રી રમેશ- ગઇકાલથી તેમણે સાધુની દિન ચર્ચા ભાઈએ એક મહિના પહેલા જ મુહર્ત શરૂ કરી હતી અને ગઈકાલે ઉપવાસ કર્યો કઢાવી લીધું હતું પણ કેઈને કશી જાણ હતો આજે સંસારી જીવનનાં સ્વજનેની કરી ન હતી. હસ્તે હેરી પારણું કરવામાં આવ્યું હતુ. પ્રથમ તેમણે માતર ખાતે શીક્ષા લેવાનું રાજકેટના જૈન સંઘમાં કાલે આ નકકી કર્યું હતું પણ છેલ્લી ઘડીએ ફેર. સમાચાર વાયુવેગે પ્રસરી જતાં તેમના ફાર કરી માતરથી ૨૦ કી. મી. દુર શ્રી નિવાસસ્થાને સારી એવી ભીડ જામી હતી. Page #869 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ : અંક-૪ –૪૮ તા. ૨૭-૭-૯૩ : : ૧૪૬૯ રાત્રે બે વાગ્યે તેમનાં સંસારી જીવવના પિતાશ્રીને સાધુવેશમાં નિહાળીને લાગણીના કુટુંબીજને તથા સંઘના આગેવાને કલી. આવેગમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા કુંડ જવા રવાના થયા હતા. અને ઉપસ્થિત તમામ લેકની આંખે ભીંજાઈ હતી પણ મૂનિ શ્રી ઋજુદર્શન તેમને સંતાનમાં એક માત્ર પુત્ર પારસ- વિજયજી મહારાજ સંપૂર્ણ સ્વસ્થ હતા. ભાઈ શાહ છે. પૌત્રનું નામ કેવંત છે. ત્યારબાદ અમનું પારણું કરવામાં તેઓ કલીકુંડ પહોંચ્યા ત્યારે પોતાના આવ્યું હતું. પ્રથમ વખત વહોરાવવાની KOKKR 29 -0923 આઇ - - - 3 રમેશચંદ્ર કાલીદાસ શાહ માંથી ઋજુદર્શન વિજયજી મહારાજ નામ ધારણ કરી ચુક્યા બાદ સાંજ સમાચારને આપેલ સૌ પ્રથમ મુલાકાતમાં જણાવ્યું હતું કે, માફ માર્ગે આગળ વધવાનું ૧લું પગથીયુ એટલે દીક્ષા ગ્રહણ કરીને સંયમને માર્ગ અપનાવ. આ માર્ગ અપનાવવાની વર્ષોની મારી તમન્ના આજે પૂર્ણ થતા મને અતિ આનંદ થયે છે. હું જ્યારે ૧૪ વર્ષ અને ૧ મહિનાને હતું ત્યારે દીક્ષા ગ્રહણ કરવાને સી પ્રથમ વાર વિચાર આવ્યું હતું. શ્રી રામચંદ્રવિજયજી મહારાજના દીકા દાતા શ્રી મંગલવિજયજી મહારાજનો સંગ થતા આ વિચાર મેળવવાની તાલીમ પણ લીધી હતી. પરંતુ ત્યાર બાદ સંસારમાં લીન થય. આજથી સાત વર્ષ પહેલા ૫૦ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણ કરવાને દ્રઢ સંકલ્પ કર્યો અને દીક્ષા લેવાનું નકકી પણ હતું. પરંતુ સાંસારીક કારણસર દીક્ષા લઈ શકાઈ નહી. ત્યારબાદ મુંબઈના કરોડપતિ યુવાન અતુલ શાહે અમદાવાદમાં દીક્ષા લીધી તે અરસામાં પણ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે ૨ વર્ષ પહેલા દીક્ષા લેવાનું નકકી થયું હતું. પરંતુ કૌટુંબીક કારણસર દીક્ષા લઈ શકાઈ નહીં. ( કૌટુંબીક કારણસર બે વખત દીક્ષા મુલત્વી રહ્યા બાદ અંતે ગઇકાલે દીક્ષા લઈને મક્ષના માર્ગે આગળ વધવાની તમન્ના પુરી થઈ. . - દીક્ષા ગ્રહણ કરતી વખતે એકના એક પુત્રની મમતા વચ્ચે આવી અથવા મનમાં કઈ રંજ થયો કે નહીં? તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું કે દીક્ષા ગ્રહણ કરતી વખતે મારા મનમાં કેઈ જતને રંજ કે ડંખ હતું નહીં. દીક્ષા ગ્રહણ કરતી વખતે મારા હૃદયમાં જે આનંદ હતો તેનું વર્ણન જ શકય નથી. Page #870 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૦ : ૐ શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંધ વિશેષાંક ચેન પડયું. નહિ અંતે દ્રઢમને બળ કરીને ચાર દિવસ પહેલા રાજકોટ કુટુ`બ પરિવારને મળી હળીને દીક્ષા લેવાના દ્રઢ નિયની જાણ કર્યા વગર શ ખેશ્વર જાઉ છું. તેમ કહીને વિદાય લીધી. શંખેશ્વર તીમાં ઇન પૂજા કરીને અઠ્ઠમ તપના પચ્ચખાણ લીધા અને શ'ખેશ્વર પા. નાથ સમક્ષ ફ્રીક્ષા અંગીકાર કરવાના સંક૯૫ પાર પાડવા પ્રાથના કરી ત્યાંથી તેઓ કલીકુંડ તીથ ધોળકા ગયા અને અમ તપના ત્રીજા દિવસે ચતુવીધ સંધી ઉપસ્થિતિમાં તદ્ન સાદાઈથી દીક્ષા અંગીકાર વિધિ તેમના સ'સારી ધર્મ પત્ની કલાવતી. બેન, સંસારી પુત્રવધુ ભાવિનાબેન, પારસભાઈ અજે પૌત્ર વર્ષાંતે કાંબળી વહેારાવવાની વિધિ કરી હતી. સંસારી કુટુ બીજનેાના કહેવા મુજબ વડી દીક્ષા ધામધુમથી ઉજવવાનાં આવશે. સામાન્ય રીતે વૈરાગી ગૃહસ્થ કુટુંબ પરિવારની સહમતી મેળવીને ધામધુમથી દીક્ષા અંગીકાર કરે છે. પર`તુ કુટુંબ પિરવાર તરફથી સ્નેહરાંગને કારણે હું ભેર સહમતી મળતી નથી અને સંસારના અમુક કાર્ય પતી ગયા બાદ દીક્ષા લે તેમ કહીને દીક્ષાના સમય ઠેલવામાં આવે છે. આવી રીતે તેમની દીક્ષા લેવાની ભાવ નામાં વિલ`બ થતા રહ્યો. તેમણે વિચાર્યુ કે કાલની કાને ખબર છે, કાઇ અકસ્માત કે માંદગી આવી પડે તેા મનની ભાવના મનમાં રહી જાય અને મેક્ષપદની પ્રાપ્તી માટે આવશ્યક એવું સાધુપણું કદાચ ન પમાય તેા ? તેમનું જીવન વૈરાગીના હતુ જ. ભાજનમાં ફકત પાંચજ દ્રવ્ય વર્ષાથી વાપરતા હતા. કાયમ જિનપૂજા અને સવાર સાંજનુ' પ્રતિક્રમણ કરતા હતા. જે તેમના નિત્યકમ હતા. ગચ્છાધિપતિ પૂ. ગુરૂદેવ 'વિજયરામચંદ્રસૂરીશ્વરજી સાહેબ પાસે અગાઉ દીક્ષાનુ મુહુત કઢાવેલ અને ત્યારે દીક્ષા લેવાના હતા પરંતુ કુટુંબ પરિવારની સહમતી સોગવસાત ન મળનથી ત્યારે દીક્ષા અંગીકાર કરી શકેલ નહિં. આવે રાગી આત્માને સાધુપણું. આ ગીકાર કરવામાં વિલંબ થતા રહેવાથી મ. (અનુ. પાન ૧૪૬૬ નુ ચાલુ ) આત્મારામજી મહારાજ પણ ોધપુરમાં પહેાંચ્યા. તે જ દિવસે ઇતિહાસમાં એક મ્હોટા અકસ્માત્ બન્યા, ોધરમાં આત્મારામજી પહોંચ્યા તે જ દિવસે જયપુરમાં દયાનંદ સરસ્વતી સ્વર્ગવાસ પામ્યા. કાળબળે એક જ યુગના એ સમ પુરૂષોને ભેગા પણ થવા ન દીધા. કાળને પેાતાને જ જાણે કે એ સ'મિલન હેતુ ગમતુ". બે મહારથીઓ, ભાગ્યયાગે ભેગા મળ્યા હૈાત તા એનું શું પરિણામ આવત તે કળી શકાતુ નથી કદાચ મ્હોટા-યાદગાર શાસ્રાથ થયા હાત અથવા તા મને પ્રભાવશાળી પુરૂષાએ અ`ધશ્રધ્ધાળુઓની કંઇ નવા જ પ્રકાશ આપ્યા હાત: કાણું જાણું શું ફળ ફળત (આત્માનંદ પ્રકાશ ૯–૧૯૯૨) Page #871 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ અ ફ-૪૭-૪૮ તા. ૨૭-૭-૯૩ : : ૧૪૭૧ કરી. આ ખબર રાજકોટમાં મળતાં કુટુંબ મહારાજ સાહેબના દર્શન કરીને તેમને પરિવાર તથ નેહી સંબંધીએ આજે જે કાંઈ ખપ હોય તે વહેરાવતા આ રીતે વહેલી સવારે તેમના દર્શને ગયા છે અને તેમનું જીવન એક આશ શ્રાવક તરીકેનું વડી દીક્ષાનો પ્રસંગ કુટુંબ પરિવાર અને હત. નેહી જનોની ઉપસ્થિતિ થાય તેવી વિનંતિ - શ્રી રમેશભાઈએ જે રીતે દીક્ષા અંગીકરનાર છે. કાર કરી તે એક મહત્વનો યાદગાર પ્રસંગ શ્રી રમેશભાઈ શાહના માતુશ્રીએ વર્ષો બની રહેશે. તેમના ગુરૂદેવ ગચ્છાધિપતિ પહેલાં દીક્ષા અંગીકાર કરેલ છે. જે હાલ પૂ. વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મ. સાહેબે રાજકેટમાં વર્ધમાન જૈન ઉપાશ્રયમાં પણ બાળયુવાન વયમાં કુટુંબીજનોની દીક્ષા બીરાજે છે. તેમનું મૂળ વતન શિહેર છે લેવાની સહમતી ન મળતાં તેમને ત્યાગ તેમના મામા-મામી, માસી વિગેરે કુટુંબી. કરી ગાંધાર તીર્થમાં અચાનક દીક્ષા જનોમાંથી ૨૫ ઉપરાત આપ્તજનોએ દીક્ષા લીધેલ હતી. અંગીકાર કરેલ છે આ રીતે તેમની ગળથુ સુશ્રાવક શ્રી રમેશચંદ્ર કાલીદાસ શાહ થીમાંજ વૈરાગી બનવાના સંસ્કાર તેમને શી ( શ્રી વર્ધમાન નગર છે. મૂર્તિપૂજક જૈન ર મળેલ છે. દેલા વીસ વરસથી દર પૂનમે સંઘ દ્રસ્ટ રાજકોટ કાર્યવાહક સમિતિના તેઓ સિદ્ધગિરિની જાત્રા કરી રહ્યા હતા અગ્રણી સભ્ય હતા તેમજ ૨ જકેટ મહાગત ચાતુર્માસ સિદ્ધગિરિની નિશ્રામાં કરેલ રાજશ્રીની પાંજરાપોળની મેનેજીંગ કમિટિ જ્યાં તેમણે ઉપધાન તપની તપશ્ચર્યા મુમુ ના સભ્ય હતા. દુષ્કાળ વર્ષમાં નિરાધાર સુઓને કરાવેલ અને પોતે ત્રીજુ ઉપધન પશુઓના નિભાવ અર્થે દાન કરેલ તેમજ તપ પુરું કરેલ. દર વર્ષે ચેસઠપહેરી મેળવી આપેલ. તેઓશ્રી વર્ધમાન નગરમાં પૌષધ કરતાં જેમાં સાધુજીવન પાળવાનું આવેલ સમજુબેન રાયચંદ બેલ ભવહોય છે. તે સિવાય વરસીતપ, આદિનના ટ્રસ્ટી હતા. તેઓશ્રીએ સમતશિખર વિવિધ તપશ્ચર્યાઓ અને સિદ્ધગિરિની નવાણું આદિ અનેક જૈન તીર્થોની યાત્રા કરેલ છે. યાત્રા તેમણે કરેલ છે. તેમજ દેરાસરજીમાં જિનપ્રતિમાજી તેમના તેમના જીવનનું પ્રેરણાત્મક અને અતી તરફથી પધરાવેલ છે. પ. પૂજ્ય વિજય મહત્વનું કાર્ય સાધુ વૈયાવચ્ચનું તેઓશ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબના અનન્ય કરી રહ્યા હતા. જેમાં દર વર્ષે સારી એવી અનુયાયી છે કે મને સતત ઉપદેશ એ રકમ અંગત રીતે વાપરવાને લાભ તેઓ જ રહ્યો છે કે સંસારનું સુખ ભૂંડ છે લેતા હતા. સિદ્ધગિરીમાં દવા આદિને અને ભવભ્રમણ કરાવનારૂં છે તે હવામાં ઘેલો તેમના ખભે હેય અને સાધુ સાધ્વીજી બેસે નહિ ત્યાં સુધી ભગવાનની આજ્ઞા Page #872 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૨ : શ્રી જેને શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક મુજબને ધર્મ સાધી શકાતું નથી. આ જીવનમાં અગત્યને ભાવ ભજવેલ છે. રાની મહાપુરૂષનાં ઉપદેશ શ્રવણથી તેમના જ પૂ. મુ. શ્રી દર્શન વિજયજી મ.ની વડી દીક્ષા અમદાવાદ લક્ષમી વર્ધક જૈન ઉપાશ્રય વડી દીક્ષા વિધિ થઈ હતી બાદ પૂ. શ્રી પાલડીમાં પૂ. આ. શ્રી વિજય અમરગુપ્ત- હિતશિક્ષા આપી હતી અને જુદર્શન સૂરીશ્વરજી મ. તથા પૂ. પં. શ્રી ચંદ્રગુપ્ત- વિ. મ. ના સંસારી સ્વજને તરફથી ૪૩ વિજયજી મ. ની નિશ્રામાં પૂ. મુ. શ્રી રૂ. નું નૂતન સાદવજીના વજને તરફથી ઋજુદર્શન વિજયજી મ. ની વડી દીક્ષા ૧૦ રૂ. નું એમ ૫૩ રૂ. નું સંઘપૂજન જેઠ વદ–બીજના થઈ હતી. આ પ્રસંગે થયું હતુ બપોરે મંડળે પંચકલ્યાણક પૂજા રાજકોટથી ૩૦૦ ભાવિકે પધાર્યા હતા રંગથી ભણાવી હતી પ્રભુજીને ભગ્ય અંગ રાજકોટના જિનેન્દ્ર ભકિત મંડળે “આ છે રચના થઈ હતી અહીંના સુંદર ઉલલાસથી અણુગાર અમારા” ગીત ગાયું હતુ મુ. શ્રી લાભ લીધે હતો પ્રસંગ યાદગાર બન્યો હતો. જ ભાઈના પૌત્ર દર્શનકુમારે (ઉ. વ. ૧૦) પૂ. મુશ્રી મિક્ષરતિ વિ. મ. પૂ. મુશ્રી દાદામીને ગદગદ કંઠે પરિચય કરાવ્યો. હતે હાલ ભરાયેલે હો એ બહાર પણ ઘણા તત્વદર્શન વિ. મ. તથા નુતન મુનિશ્રીને ઉભા હતા સૌ ભાવ વિભોર બન્યા હતા. સાબરમતી શેઠશ્રી પુખરાજ રાયચંદ આરાનૂતન મુનિશ્રી તથા ત્રણ નૂતન સાધવીબની ધના ભવનમાં ચાતુર્માસ પ્રવેશ થયેલ છે. I ! પૂજક પણ પૂજ્ય બને છે. આ કારાવ્ય પ્રતિમાં જેની પૂજયતિ દિવાનીશમ્ ! યે જનાતે દૂત પૂજ્યા ભવતિ મહતામપિ ! જે ધન્યાત્માઓ, શ્રી જિનેશ્વરદેવની તારક પ્રતિમાને ભરાવીને અને વિધિપૂર્વક તેની હંમેશા પૂજા કરે છે તેઓ મેટાએના પણ જલ્દીથી પૂજ્ય બને છે. અર્થાત પૂજક સ્વયં પૂજ્ય બની જાય છે અને સમ્યગ્દષ્ટિ દેવાદિ ઈન્દ્રો પણ તેની પૂજા કરે છે. ક સગતિ સુલભ છે જ નાણનિયમગહણે નવકારે નયઈ અનિરઠા ! પચયવિભૂસિઆણે ન દુલહા સુગઈ લોએ !! સમ્યકજ્ઞાન, નિયમનું ગ્રહણ, શ્રી નવકાર મહામંત્રનું ધ્યાન, ન્યાયપ્રિયતા અને ધર્મમાં જ નિષ્ઠા : આ પાંચ “નથી વિભૂષિત આત્માઓને, આ લોકમાં સદ્દગતિ દુર્લભ નથી અર્થાત્ સુલભ છે. Page #873 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાણના પ્રસંગો છે (પ્રસંગ-૫) –શ્રી ચંદ્રરાજ હમ સર ઝકા સકતે નહિ. અમારા પૂર્વજે શત્રુથી સંરક્ષણ કરીને તા માલિકને જઈને કહે છે કે-“વાલી વાનરોપ તેને સ્થાપન કર્યા હતા. કહેવડાવે છે કે, દેવ તરીકે સર્વજ્ઞ શ્રી ત્યારથી માંડીને હે રાજન ! તારા અને અરિહંત પરમાત્મા અને સુગુરૂ તરીકે અમાસ પૂર્વજો વચ્ચે પરસ્પર સેવ્ય સેવક વીતરાગ પરમાત્માન નિગ્રંથ સાધુ ભગ- ભાવને સંબંધ ચાલ્યા આવ્યો છે. તાશ વંત સિવાય, વાલી માટે આ જગતમાં ‘કિષ્કિ"ધિ નામના પિતામહ અમારા પ્રપિ. અન્ય કઈ સેવવા લાયક હતું નહિ, છે તામહ “સુકેશ” ના શરણાગત બનેલા નહિ અને હશે પણ નહિ.” હતા. અને ત્યારપછી માર્ગદત્યરજસુ કે જે કિષ્કિાનરેશ આદિત્યરાજ મહારાજા વન તમારા પિતા છે, તેમને તે જે રીતે તે પ્રચંડ શકિતશાળી વાલીને કિષ્કિન્ધાનું ઈદ્રના દિ૨ાબ યમરાજની સાત સાત રાજ્ય સેપી, દીક્ષા ગ્રહણ કરીને તપશ્ચર્યા નરકની વેદનામાંથી મેં બહાર કાઢયા છે. તપરા તપતા મેશે ચાલ્યા ગયા હતા. ' તે તે જગત આખુ જાણે છે. અને (જે કેઈક અવસરે પ્રૌઢપ્રતાપી, શકિતશાળી ગાદી ઉપર આજે તું બેઠો છે તે) કિષ્કિ વાનરેશ્વર વાલી ધાની રાજ્યગાઢ ઉપર પણ મેં જ તેમને ની વાત રાવણના સ્થાપિત કર્યો છે તે પણ જગપ્રસિદ્ધ છે. સાંભળવામાં આવી. સૂર્યની જેમ અન્યના તું, તે આદિયરજને નયવાન્ પુત્ર છે. પ્રતાપને સાંખી નહિ શકનારા રાવણે વ્યવ તે તારા પૂર્વજોની જેમ જ તું પણ તારા સ્થિત તૈયાર કરીને એક દૂતને વાલીરાજ હવામી તરીકે અમારી સેવા કર.” તરફ મોકલે. ( કિષ્ક્રિધાનરેશ વાલીજને નમસ્કાર શકિતશાળીના અવમાનને જીવતું સળ ગાવી દેનારા આ શબ્દ હતા. આ શબ્દ કરીને ધીર વાણીવાળા દૂતે કહ્યું- હે રાજન! હું દશકંધરને દૂત છું. તેણે કહેવડાવેલ સાંભળીને કેવાયમાન થઈ ચૂકેલા કેવા છતાં, કેને ભાવ જરાય ન દેખાય તેમ સંદેશે સાંભળો.” ગંભીર વાણીથી વાલી મહારાજે વળતો “શરણભૂત અમારા “કીર્તિધવલ” નામના જવાબ આપતા કહ્યું કે-“રાક્ષસ અને વાનરપૂર્વજના શરણે તારા “શ્રીકંઠ' નામના રાજના આજ સુધી પરસ્પર અખંડ રહેલા પૂર્વજ શરણાગત બનીને આવેલા હતા, સ્નેહસંબંધને હું જાણું છું. સંપત્તિ અને શરણાગત બનેલા પોતાના શાળા શ્રીકંઠનું વિપત્તિમાં પૂવે અન્યને સહાયતા કરી Page #874 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭૪ 8 શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા સંઘ વિશેષાંક છે તેમાં સહ જ કારણે છે, નહિ કે યુદ્ધની ભેરી વાગી. અને બને પક્ષે સેવ્ય સેવક ભાવ”, , ' ખૂંખાર યુદ્ધ શરૂ થયું. જોતજોતામાં બને " (“દત તું જઈને તારા રાજાને કહે પક્ષની ખુવારી થવા લાગી. સેકડો રહ્યો જે કે ” દેવ તરીકે સર્વશ્રી અરિહંત સેકેલા પાપડની જેમ ચૂરાઈ ગયા. માટીના પરમાત્મા અને સુગુરૂ તરીકે સાધુ ભગવંત પિંડની જેમ મોટા પણ મતંગજ (હાથીઓ) સિવાય વાલીને માટે આ જગતમાં કોઈ ભેરાઈ ગયા. કેળાની જેમ ઠેક-ઠેકાણે સેવ્ય હતું નહિ, છે નહિ, હશે પણ નહિ. ઘેડાએ હણાઈ ગયા. સૈનિકો ભૂમિ ઉપર દેવ તથા ગુરૂ સિવાય અન્ય કેઈ વ્યક્તિને પટકાવા લાગ્યા. સેવ્ય તરીકે હજી અમે જાણું નથી. તારા સગી આંખે પ્રાણીઓને આ સંહાર ૨વામીને સેવ્ય બનવાનું આ ગાંડપણ કયાંથી દયાળુ વાનરેશ્વર વાલીરાજથી જોઈ ના વળગ્ય છે? શકાય. જલદીથી તેણે દશાનન પાસે પોતાની જાતને સેવ્ય સમજતા. અને જઈને કહ્યું, અમને સેવક સમજતા તેણે કુલક્રમથી “વિવેકીને પ્રાણીમાત્રને પણ વધ યોગ્ય ચાલ્યા આવેલા સનેહગુણને ખંડિત કર્યો નથી. તે હાથી આદિ પંચેન્દ્રિયની તે છે. બેર” મિત્રફળમાં પેદા થયેલા પોતાની વાત જ શું કરવી ? જો કે શત્રુને જીતવા શક્તિની સમજ વગરના તે રાવણને જે કે માટે આ પ્રાણીનો વધ છે. પણ વીર પુરુષ કે હું તે સામે ચાલીને કશું નહિ કરું, તો પોતાના જ બાહુબળથી વિજય ઈચ્છતા પણ. તે મારૂં કંઈ પણ બગાડવા હોય છે. તું શકિતશાળી છે, શ્રાવક પણ જશે તે તેને પ્રતિકાર હું જરૂર કરીશ. રૂ કરી છે. છે. તેથી ચિરકાળ માટે નરક દેનારા આ પૂર્વના નેહવૃક્ષને ઉજાડી નાંખવામાં મારે અનેક પ્રાણિ સંહારને છેડી દે અગ્રેસર નથી થયું.” - વાલીના આ વચને સાંભળીને ઘમવિદ, જા, તારા રાજાથી જે થાય તે કરી લે. સર્વ પ્રકારના યુદ્ધના વિશારદ રાવણે સૈન્ય યુદ્ધ અટકાવીને પિતાના શરીરથી જ યુદ્ધ દતે જઈને દશકધરને આ વાત કરી. કરવાનો આરંભ કર્યો. અને સાંભળતાં જ રાવણ રેષથી નખશિખ રાવણે જેટલા જેટલા શાસ્ત્ર, મંત્રાસો સળગી ઉઠયા. તે જ ક્ષણે વાલીને વળી કયા, વાલીએ માત્ર તેનો તિકાર જ દેવા (નચાવી દેવા) સૈન્ય સહિત રાવણ કર્યો. શસ્ત્ર અને મંત્રો નિષ્ફળ જતાં કિષ્કિન્ધા ઉપર રાડાઈ લઈને આવ્યા, ક્રોધાયમાન બનેલા રાવણે દિવ્યશકિતશાળી - આ બાજુ ભુજના એજસથી શોભતા ભયંકર ચંદ્રહાસ ખગને ધ્યાનમાંથી ખેંચ્યું. શકિતશાળી વાલીરાજ પણે સંગ્રામ માટે અને વાલિને ખલાસ કરી નાંખવા ચંદ્રહાસ તૈયાર થઈને કિકિલ્લાના રણક્ષેત્રમાં આવ્યા. ઉગારીને રાવણ વાલી તરફ દેડ. Page #875 -------------------------------------------------------------------------- ________________ વર્ષ-૫ : અક-૪૭-૪૮ ૩ તા. ૨૭-૭-૯૩ ૪ વાલીના માથાને રણભૂમિ ઉપર રંગદોળવા ચંદ્રહાસ ખે ચીને ઢાડતા આવતાં રાવણુને વાલીચે જોયા. અને નજીક આવેલા તે રાવણને વાલીરાજે મતમાં જ ડાંખા હાયથી ઝડપી લઈને બગલમા દડાની જેમ ભરાવી દીધે. અને મગલમાં ભરાવી રાખીનેજ ઉદગવી શાળી વાલીરાજે ક્ષણમાં જ ચારેય સમુદ્રની પ્રદક્ષિણા કરી. અને પછી. રણભૂમિ ઉપર આવીને શરમથી નમી ગયેલા માથા વાળા દશકરને જીવતા જ છાડી મૂકીને વાનરેશ્વર વાલીરાજે ચાખે ચાખ્ખું કહ્યું કે...' ગેલેાકયપૂજિત, સર્વજ્ઞ, અખ઼ અરિહ ́ત શ્રી વીતરાગ ૫રમાત્મા સિવાય મારૂં આ માથું કયારેય કયાંય નમ્યુ નથી, નમતુ નથી, નમશે પશુ નહિ. માસ સ્વામી બનવાના જે ઘમંડના કારણે તારી આ દશા થઇ તે તારા માનકષાયને ધિકકાર છે. મારા પ્રણામની ઇચ્છા રાખનારે તુ. આ દશા પામ્યા. ' “પૂર્વના ઉપકારોને યાદ કરીને મે' આજ તને જીવતા છેડયા છે. જા. આ પૃથ્વિનુ` રાજય તને સેાંપુ છુ' બાકી જગતને જીતવાની ઇચ્છાવાળા હુ' જીવત્તા હાઉ અને મા પૃથ્વિ તારી બને એ ત્રણ કાળમાં ન અને રાવણ ! જે વનમાં કેસરી સિ’હુ જીવતા જાગતા બેઠા હોય ત્યાં હાથીનુ જીવન કેટલું ?” સંસારથી વૈરાગ્ય પામેલા હુ ત મે શ સામ્રાજ્યના કારણભૂત દીક્ષાને સ્વીકાર કરીશ. પણ જા, કિકિધામાં મારાભાઈ સુગ્રીવ તારી આજ્ઞા પ્રમાણે રાજય કરી. બંસ + ૧૪૭૫ આટલુ કહી સુગ્રીવને કિષ્કિન્ધા ઉપર સ્થાપન કરીને વાનરેશ્વર વાલીરાજે સ્વય' ગગનચંદ્રષિ પાસે વ્રત સ્વીકાર્યુ અને કઠોર ઊગ્ર તપશ્વરણ આચરતા આચરતાં પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. આ ખાજુ સુગ્રીને પેાતાની બહેન સુપ્રભાને રાવણ સાથે પરણાવી પૂના સ્નેહવૃક્ષને પક્ષનિત કર્યું. અને વાલીપુત્ર ચ’ધ્રુમિને યુવરાજ પદે સ્થાપન કર્યો. શરમ બનેલે રાવણુ લકા તરફ ગયા. રાવણુને પરાજીત કરીને વાલીરાજે કહેલુ કેવીતરાગં સવિદમાસ કોલેાકયપૂજિતમ્ ! વિના ત' ન મે કશ્ચિન્તમસ્યા સ્તિ દીચન !! વીતરાગ, સર્વજ્ઞ, આપ, ત્રાકયપૂજિત શ્રી અરિહત સિવાય બીજી કઇ મારે કયારે પણું કાઈ પ નમસ્કરણીય (હતુ નહી) છે નહિ, (હશે પણ નહિ) પરમાત્મા બધા ધર્મને સાર-અહિસા અમર રહેા. અમર રહે. અમર રહે. અમર રહે. અમર રહે. અમર રહેા. સદાચાર ધૂમ અમર રહે. (જીવદયા પુકાર) અહિંસા ધર્મ જીવદયા ધર્મ કરૂણા ધર્મ ચૈત્રી ધમ વિશ્વમ ત્રી ધર્મ સત્યધમ A – - Page #876 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રી કહેતા હતા કે શ્રી ગણદર્શી ! ૦ જેન શાસન જાણે તેને દુનિયાના સુખની પર ન હૈય અને દુ:ખની ચિંતા ન હોય. ગમે તેવા સંજોગોમાં તે જ જેને શાસનથી વિપરીત વાતમાં હા પાડે નહિ ? ૦ સંસારના સુખ% ભુખ્યા આરાધના કરે છે તે આરાધક નથી પણ તે તે લુંટારા. 9 આવેશ આવે તે લવું નહિ. નહિ તે જૂઠ બેલાયા વગર રહે નહિ. જ તમને સુધારવા છે પણ અમારું રાખીને-સાચવીને, અમારું બગાડીને તમને જરાય સુધારવા નથી૦ સભ્ય–ભગવાનનું-શાસન જે ભણે તે જાતને ભૂલી જાય છે, શાસનને જ પ્રધાન માને છે, સંસાના સુખની તેને ઝાઝી કિંમત હોતી નથી, દુ:ખની ગભારામણ હેતી નથી. તેને મન-વચન અને કાયાના ગ શાસનને જ સમર્પિત હોય છે.. - શ્રાવકપણું એટલે રાગના સંગમાં પણ રાગથી આધા રહેનારા છે! બની જગ્યામાં રહી ષથી આઘા રહેનાર છે. - ભગવાન શ્રી સંધ એટલે યુકિતમાર્ગમાં કૂચ કરનારા છા ૦ અનંતજ્ઞાનની દ્રષ્ટિએ આ સંસાર દયા પાત્ર છે, ગડે છે, ગાંડ માણસ ખ્યાલ વિના ગાંડપણ કરે છે. સંસારી છ હિથી ગાંડપણ કરે છે. - દુઃખ ન શકે, દુનિયાનું સુખ ફાવે તે અવિરતિ, સાધુપણું લેવાનું મન ન થાય અને ઘરમાં રહેવાનું મન થાય તે ય અવિરતિ! ૦ સંસાર જેને ન ફાવતે હેય, સંસાર જેને ન ગમતે હેય, સંસારને ઉછેર કરવાનું મન હોય તે જીવ દીક્ષા માટે લાયક કહેવાય. - મંદિરમાં ભગવાન તે જ પધરાવે, જેના હવામાં ભગવાન વસ્યા હોય અર્થાત ભગવાનની આજ્ઞા વસી હેય. • ધર્મ સોઢાગિરિ માટે કરવાનો નથી પણ આત્માના વિસ્તાર માટે કરવાને છે. ૦ સંસાર અને ધમને વિરોધ છે. સંસાર ઉપર પ ન આવે ત્યાં સુધી ધમ ઉપર પ્રેમ થાય નહિ. • આપણે ત્યાં શ્રા જેન આસનમાં અમારી કે તમારી જે ક્રિયા છે તે સર્વવિરતિને પરિણામ પેદા ન થયા હોય તે તે પરિણામ પેદા કરવા માટે છે. અને કદાચ તે પરિણામ પેદા થર્યો હોય તે તેને ટકાવવા માટે અને સુરક્ષિત કરવા માટે છે, Page #877 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દર્શન' ને વિન ંતિ શ્રી કાંતિલાલ સુખલાલ શાહ, મુંબઈ શ્રી જૈન ધાર્મિ ક શિક્ષણ સંધ સુ`બઇ સંચાલિત ‘જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા ? ના માર્ચ એપ્રિલ, ૧૯૯૩ના અંકમાં ત ત્રીસ્થાનેથી લખાયેલા, માના` સંપાદક શ્રી કાંતિલાલ સુખલાલના લેખમાં પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એ તત્રી લેખને થાડા ભાગ એક વાચકે અમારી પર મા૨ા છે. જે અહી રજૂ થઇ રહ્યો છે. આ ટકારાત્મક તંત્રી લેખના ચાગ્ય જવાબ ‘દિવ્ય દર્શીન' દ્વારા વહેલી તકે પ્રગટ થાય, એવી અપેક્ષા સાથે, આનુ' પ્રકાશન પ્રસ્તુત છે. સપા, ખદલાઈ જાય છે અને અધ્યવસાયા ઉટી દિશામાં વહન કરે છે. સામાયિક કરતી વખતે દિવ્યદશ નમાં આવતા ધનપાલ ત્રિ અને આવા અન્ય પ્રસ`ગના સ્વાધ્યાય વખતે તમને અહિ ત પરમાત્મા પ્રત્યે એટલે બધા અહેાભાવ, ગગાવ અને ભકિતભાવ જાગૃત થાય છે કે તેનુ વર્ણન થઈ શકે તેમ નથી. અને આ કારણે સામાયિક જાણે કે ચાથા આરામાં થતી હોય તેવું વાતાવરણ ખડુ થાય છે. જયારે ‘દિવ્ય દર્શન 'ની વાત નીકળી ત્યારે એક વાત લખવી રોકી શકતા નથી અને તે હાલમાં થાડા જ વખત થયા તેમાં આવતા રક્ષિપ્ત સમાચાર! શરૂમાં એક-બે વખત તા થયુ` કે પ્રેમવાળાએ ભૂલથી બીજાની મેટર આમાં લઈ લીધી હશે પરંતુ હવે આ નિયમીતપણે આવતા જોઈ ઘણું જ આશ્ચય થાય છે. આટલા શ્રેષ્ઠ કેટિના ધાર્મિક પત્રમાં આવી. રાજદ્વારી અથવા કોઇક વખત સામાજીક સમાચારવાળી કોલમ મૂકવાની શું જરૂર પડી હશે ? એમ મને તથા અન્ય મિત્રાને લાગેલ છે. અન્ય આપણા દરેક ધાર્મિક મેગેઝીનામાં પણ સમાચાર તા જૈન જગતને લગતા જ હાય છે. તા આમ થવાનું કારણ શુ' અને કઇ રીતે આ ફાલમ અમને હરકત કરે છે તે અનુભવથી સ્પષ્ટ જણાવું" મહાત્માઓના ત્યાગ અને વૈરાગ્યસભર રત્નચિંતામણીસમા ઉપદેશોનુ' વાચન કરતાં કરતાં ઘણુ ં જ નિમળ અધ્યવસાયેામાં ગરકાવ થઈ જવાય છે અને ત્યાં જ આ કાલમ પર નજર પડતા પાછુ વાતાવરજી શ્રી કુમારભાઈની કાર્ય શિકત માટે અમને અત્યંત આદર અને માન છે. એટલે કોઈ અગમ્ય કારણસર કદાચ આ કાલમ શરૂ કરી હશે તેમ બને તેમ છતા પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આટલા ઉચ્ચ કેટિના આધ્યાત્મિક મેગેઝીનમાં આવી રાજદ્વારી–સામાજિક કેાલમ ન આવે તા સાર્ ! અસ્તુ ! * Page #878 -------------------------------------------------------------------------- ________________ જૈન શાસનના ૬ ઠ્ઠા વર્ષોંના પ્રાર ંભે 5 ‘આણા એ ધમ્મા’-વિષેશાંક આ વિશેષાંકમાં (૧) જિન આજ્ઞા મુજબ જ્ઞાન દર્શન ચારિત્ર પાળીને આત્મ'કલ્યાણ સાધનારા આરાધકાના પ્રસંગો (૨) જિન આજ્ઞાના સ્વરૂપના ઉપદેશે (૩) જિન આજ્ઞા મુજબ સમ્યગ્ જ્ઞાન આદિની સાધનાના ઉપદેશેા વિ. લેખા મેાકલવા પૂજ્ય આચાર્ય દેવાદિ પૂજ્ય મુનિવરા, પૂ. સાધ્વીજી મ. તથા સામિ ક ભાઈ બહેનને નમ્ર વિનતિ છે. લેખ માકલવા વિલ`બ ન કરશે!. વિશેષાંક પ્રગટ થશે, IF ૨૦૪૯ શ્રાવણ વદ ૦)) મગળવાર તા. ૧૭-૮-૯૩ આ વિશેષાંકમાં સહયાગી બનવા વિનતિ શુભેચ્છક સહાયક રૂા. ૫૦૦ :: શુભેચ્છક રૂા. ૧૦૦ શુભેચ્છક તથા શુભેચ્છક સહાયકને એક વર્ષી એટલે ૪૮ અ કે ભેટ આપશે. 卐 આ વિશેષાંકમાં શુભેચ્છક જાહેરાત 卐 એક પેજ રૂા. ૫૦૦ અડધુ પેજ રૂા. ૩૦૦ . ૧/૪ પેજ રૂા. ૧૫૦ ટાઇટલ ૪ રૂા. ૪૦૦૦ હજાર ટાઇટલ ૨ રૂા. ૩૦૦૦ : ટાઇટલ ૩ રૂા. ૨૦૦ - આપના તરફથી શુભેચ્છક સહાયક તથા શુભેચ્છકો તથા શુભેચ્છા નહેર તે વહેલી તકે મેકલી આપવા વિનંતિ છે. તા. ૧-૮-૯૩ સુધી લેખા માકલી આપવા વિનતિ છે. જૈન શાસનના માન શુભેચ્છકો તથા સહાયકેાને વિનંતિ છે કે આપ આપનાં વલમાં વહેલાસર શુભેચ્છક સહાયક તથા શુભેચ્છકે, નાંધીને માકલી આપશે દર વખતની જેમ આ વખતે પણ સહાયક બનશે. ગત વર્ષોંમાં પ. પુ. આ. ભ. શ્રી વિજયરામચદ્રસૂરીશ્વરજી મહારાજાને શ્રદ્ધાંજલિ આપતાં ત્રણ ત્રણ વિશેષાંકા આપ્યા છે. જે જૈન જગતની શ્રેષ્ઠતમ વિગત છે. આપ જૈન શાસન આપનુ સમજી વહેલાસર પ્રચાર શરૂ કરશેા. આ અંગેની પહેાંચા છપાઇને માનદ્ પ્રચારકાને માકલેલ છે. જૈન શાસન કાર્યાલય C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ, જામનગર ( સૌરાષ્ટ્ર) Page #879 -------------------------------------------------------------------------- ________________ NELA ELHUILE IIN નિપાણી– પરમારા ધ્યપાદ તાતપાદ સ્વ. તથા વે. વદ-૧૪ ના તરણતારણ જહાજ પરમગુરૂદેવશ્રી આદિ તારક ગુરૂદેવની પાવ સ્વ. પરમ ગુરૂદેવશ્રીજી ના ૨૨માં માસિક ની કૃપાથી પૂ. આચાર્યદેવશ્રી વિજય વિચ- પુણ્યદિને પણ ગુણાનુવાદ પ્રવચન થયું, ક્ષણ સૂરીશ્વર મ. પૂ. ગણિવર્ય શ્રેયાંસ નુતન દીક્ષિતના સુપુત્ર તરફથી સંઘપૂજન પ્રભ વિ. મ. આદિ મુનિગણ શાતામાં આંગી આદિ ઉજવણી થઈ. છે. પ્રશાંતમૂતિ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી ગોકાક– અત્રે પૂ. આ. શ્રી વિજય વિજય મહદય સૂરીશ્વરજી મહારાજાની વિચક્ષણસૂરીશ્વરજી મ. તથા પ્રવચન કુશળ પામી આનુસાર કર્ણાટકના ગોકાક પૂ. ગણિવર્ય શ્રી શ્રેયાંસ પ્રવિજયજી મ. શહેરમાં ચાતુર્માસ નિર્ણિત થયું છે, આદિ ઠા. નું અત્રે ચાતુર્માસ પ્રવેશ જેઠ અત્રેથી લગભગ ૬૦ કી.મી. છે તેથી હાલ વદ-૧૦ ના ઠાઠથી પ્રવેશ થયે રાા કલાક અત્રે સ્થિરતાનો સંભવ છે. ચાતુર્માસ સામૈયું ફર્યું સ્વાગત ગીત વિ. થયા ગુરૂ પ્રવેશ જેઠ વદ-૧૦ સોમવાર તા. ૧૪-૬-૯૩ પૂજનના ૧૧ હજાર કામળ વહાવવાના ના વહેલી સવારે કરવા પૂજયશ્રીજી તરફથી પ હજાર અને ૩૧, રૂ. નું સંઘપૂજન નિર્દેશ મળે છે. થયું બંને ટાઈમ નવકારશી કેલહાપુર આદિ શ્રી કુંજગિરિમાં ભવ્ય મહત્સવ થી ૧૫૦ જેટલા ભાવિકે પધારેલા ઉત્સાહ પૂર્વક દીક્ષિત થયેલા સુ. માંગીલાલજી મુનિ ખૂબ હતે બજારે બંધ રહી હતી. શ્રી સૌમ્ય દર્શન વિજયજી તરીકે સુન્દર મહારાષ્ટ્રમાં વિહાર અને પ્રભાવના આરાધના કરી રહયા છે, વૈશાખ વદ-૧૦ પૂ. વિદ્વાન મુનિરાજ શ્રી અક્ષય વિજના મંગળ મૂ ડૂતે અત્રે ઉલ્લાસથી વડી. યજી મ. આદિ ઠા. એ મુંબઈથી પૂના દીક્ષા વિધિ થઇ અને સિદ્ધાંત મહોદધિ રત્ર વદ ૧ના વિહાર કર્યો ત્યાં મુમુક્ષુ સ્વ. પરમ ગુરુદેવ પૂ. આ. ભ. શ્રી વિજય લલિતાકમારીને દીક્ષા પ્રદાન કરવા જવાનું મસરીશ્વરજી મહારાજાની ૨૫મી વાર્ષિક થયેલ. શાતિ સ્નાત્ર સહ ભવ્ય અષ્ટાદ્વકા પુણ્ય તિથિને પ્રસંગ વૈ. વ. ૧૧ના ઉજ- મહોત્સવ ઉદારતા પૂર્વક ઉજવાએલ. વલવાયે બને દિવસે ક્રમસર નૂતન દાનમાં પણ લખલૂટ આપ્યું. ડૉ. સુ. ૩ના દીક્ષિતના સંસારી પુત્ર તરફથી અને અત્રેના દિને દીક્ષા આપીને સા. શ્રી અક્ષયરતના શ્રીસંઘ તરફથી પૂજા-પ્રભાવના ભવ્ય અંગ- શ્રીજી નામ સ્થાપન કરીને સા. શ્રી દીવ્યરચના અને સંઘ પૂજન આદિ થયું પ્રજ્ઞા શ્રીજીના શિષ્યા તરીકે જાહેર કર્યા Page #880 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૦ : • શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સધ વિશેષાંક નવાખલ (ખેડા) જે સુ.-૧ તા. ૨૨-૫-૯૩ રવિવારે પ. પૂ. મહાતપસ્વી આચાર્ય દેવશ્રી રાજતિલકસૂરીશ્વરજી મ. સા, અને પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રીમદ્ વિજય મહેદય સૂરીશ્વરજી મહારાજાના આગમનથી આનંદૅ-ઉલ્લાસનું વાતાવરણ સજાયું. આઠ ઘર જૈનના એવા નાના સઘ નવાખલ જિ. ખેડામાં પૂજય ગુરૂદેવા ના આગમને દેશી વાદ્યથી સામૈયું, ગહું. લી, ચૈત્યદન-સમૂહ રચૈત્યવંદન વખતે પ્રભાવના સુંદર થઇ. ( વાગડ સમુદાય સા, શ્રી ચંદ્રાનના શ્રીજી ગૃપના ) પૂનાથી ૧. સુ.-૧૩ ના વિહાર કરી મંચર–જુન્નર–આતુર–સ'ગમનેર આદિ સ્થળાને લાભ આપી જેઠ સુદ-૫ના નાસિક સ્વાગત સહ આવવાનું થયું. પૂ. ગચ્છાધિપતિ શ્રીજીની તારક આજ્ઞા આશીર્વાદથી ચાતુ *સ માલેગામના બદલે નાસિક નિશ્ચિત થયું, ઘણું ઘણું। નાસિક સઘના આગ્રહ થયા. નાસિકના સ`ઘે મહા મુશ્કેલીએ માલેગામના સઘને મનાવ્યા. જેઠ વદ-૨ ના દિને ચામાસાની જય ખેલાવવા પ્રસંગે શ્રી સ`ઘ બેન્ડવાજા રાખેલ. જય મેલાવ્યા બાદ ૧૫-૧૫ રૂા. થી સÜપૂજન થયેલ, જેઠ વદ–૩ ના સર્વોદયનગર ગયા. ત્યાંથી સુમતિસેાસ, મહાવીર સોસા. અ. સુ. ૭ સુધી સ્થિરતા કરી પ્રવચનમાં ચિકકાર સખ્યા થતી અને રાજ સંઘપૂજન થતાં. અષાઢ સુદ ૮ના શ્રી સ`ઘના ભારે આનંદ ઉત્સાહ સાથે ચાતુર્માસના ભવ્ય પ્રવેશ થએલ. પ્રવચન અંતે ગુરૂપૂજનની ખાલી સારી થઇ. અને સઘ તરફથી કામળી વાહરાવી અને ૨૯—૨૯ રૂપિયાથી સંઘ પૂજન થએલ. સ`સારી કુટુ'બીજના તરફથી સામિક ભકિત થએલ. લગભગ ૧૫૦૦ ની સંખ્યા હતી આ શુભ પ્રસગે સુખઇ ખંભાત-અમદાવાદ ઈંચલકર'જી નગર પૂના સ'ગમનેર આદિ ગામેાથી ભાવુકા પધારેલ અત્રેના ભાવુકા કહે છે કે પ્રથમવાર જ રૂા. ૫૦૧ા- ની માલી ખાલી શ્રી શરદભાઇએ પ્રતિકૃતિનુ... નવાંગી ગુરૂપૂજન અને રૂા. ૫૦૧ા– મેલી શ્રી કીર્તિ પાલ કાપડીયા ના માતુશ્રી આદિ પરિવારે પૂ. મહાય આટલી સ`ખ્યામાં અને સધ પૂજન અદ્ઘિ સૂરીશ્વરજી મ. સા. નું નવાંગી ગુરૂપૂજન યુએલ છે. ચાંદીની લંગડીઓથી કરેલ છ દ્વીક્ષાથી એ પૂજ્ય ગુરૂદેવાના નવાખલ ગામે આગ મનના દિવસે ગામના ૨૦૦ જૈનેતરા ને ઘેર ગાળના પેકેટોની પ્રભાવના પૂ. બન્ને આચાય દેવાના નામસહની પત્રિકા સાથે શ્રી જૈન શાસન સેવાગણુ, વાદરા તરફથી થએલ. પ્રસિદ્ધ વકતા– ૧૦૦ એળીજીના આરાધક પૂ. મુનિરાજશ્રી કીર્તિય વિજયજીના વ્યાખ્યાનમાં જિનવાણીના શ્રવણુથી સહુકાઈ ભાવ વિશેાર બન્યા. વ્યાખ્યાન પછી તુ જ પૂ. પા. ગુ. ભ. શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની પ્રતિકૃતિ પધરાવી ગુરૂગુણુ સ્તુતિ શ્રી શરદભાઇ અને કુમારપાલ કાપડીયાએ ભાવવાહી કરાવેલ. Page #881 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૫ : અ ૪૭-૪૮ : તા. ૨૭-૭-૯૩ : ૧૪૮૧ નું બહુમાન લગડી અને શ્રીફળથી શ્રી મ. આદિને કાંબલ હેરાવી હતી. જીવ શરદભાઈએ, તપસ્વીઓનું બહુમાન લગાડી દેવાની ટીપ સારી થઈ હતી. ચિત્રદુર્ગવાલા પુજાડી સાથે શ્રી શાસન સેવાગણ વડે- શ્રી સુરેશભાઈએ વિધાને કરાવ્યા હતા દરાના તરફથી કરાયેલ. પૂજા ભકિત માટે મુંબઈથી અશોકકુમાર પૂજાનું રૂપૂજન અને રૂા. દા– નું ગેમાવટ આવ્યા હતા. પૂ. આ. મ. રાણેસંઘ પૂજન, પેંડાની પ્રભાવના થયેલ. નુર જેઠ સુદ-૫ ના. સસ્વાગત પધાર્યા પૂ. આ. શ્રી રાજતિલકસૂરી. મ. સા. છે સ્થિરતા કરશે પૂ. સા. મ. પણ રાણેઉમેટા યાત્રા કરી નવાખલ સાંજે પધારતા બેનૂર પધારી સ્થિરતા કરી હેસટ ચાતુસામૈયા સહ પ્રવેશ અને લગડીઓથી ર્મા સાથે પધારેલ. પૂ. આ. મ. અષાઢ ગુરૂપૂજન આનંદમય વાતાવરણમાં થયું. સુદ-૩ ના દાવણગેરે ચાતુર્માસાથે પ્રવેશ - શ્રી સંધ તરફથી બને ટાઈમ નવકા- કરેલ. રશી થયેલ. બહારગામથી પધારેલ ભાવિ- ખંભાત- અત્રે પ. પૂ. આ. ભ. શ્રી કેની ભકિત ઉલ્લાસ-ઉમંગથી કરાયેલ. વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજાની આમ પૂજ્ય ગુરૂદેવના આગમનથી બીજી પુણ્યતિથિ પ્રસંગે તપાગચ્છ અમર નાના એવા નવાખલ ગામમાં શાસનને જેનશાળા સંઘ તરફથી પૂ. મુ. શ્રી દિવ્ય મહિમા વ્યાપક બન્યો. કીતિ વિજયજી મ. આદિની નિશ્રામાં જૈન જૈનેતમાં શાસનની પ્રભાવના અષાઢ વદ ૧૧ થી મા સુધી પંચાહ્રિકા સુંદર થઈ. મહત્સવ શ્રી બૃહશાંતિસ્નાત્ર મહોત્સવ | ગાડગી (કર્ણાટક)- પૂ. આ. શ્રી જલયાત્રા વર આદિ સહિત રાખેલ. અશોક રત્નસૂ. મ. ઠ.૫ | સા. શ્રી અમદાવાદ- ગીરધરનગરમાં ૬૪ દિવહર્ષગુણ શ્રીજી મ. ઠા. ૬ ની નિશ્રામાં સના કર્મસૂદન તપનો પ્રારંભ વકતા પૂ. જેઠ સુદ ૨ ના પૂ. સ્વ. આ. ભુવનતિલક- મુ. શ્રી રત્નસેન વિજયજી મ. તથા તપસ્વી સૂ. મ. ની ૨૧મી પૂણ્ય તિથિ અને પૂ. સા.શ્રી મુ. શ્રી વીરસેન વિજયજી મ. આદિની અરિષ્ઠરના શ્રીજી મ. ની વડી દીક્ષા નિમિતે નિશ્રામાં અષાઢ વદ-૪ થી આરંભાયે છે શ્રી ઉવસગ્ન હર પૂજન અઢાર અભિષેક અને દરરોજ ૯ વાગ્યે ગશાસ્ત્ર ઉપર પ્રવચન શ્રી શારિતસ્નાત્ર મહત્સવ સાહ પાંચ દિવ- થાય છે. રવિવારે સમરાદિત્ય ચણ્વિ અંગે સને મહોત્સવ ઉજવાયો જેઠ સુદ-૨ ના જાહેર પ્રવચન થાય છે. નૂતન સાથીજી મ. ની વડી દીક્ષાની વિધિ ભાયખલા- પૂ. આ. શ્રી વિજય મિત્રાથઈ પછી પૂ સ્વ. આચાર્ય ભગવંતના નંદ સુરીશ્વરજી મ. ની નિશ્રામાં માસી ગુણાનુવાદ થયા. બન્ને સમયનું સાધર્મિક થી જિન દીક્ષા તપને પ્રારંભ થયો છે. વાત્સલ્ય થયું હતું- પૂ. આ મ. પૂ. સા. ૭૦ દિવસને તપ છે. Page #882 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૨ ૨ : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક સેલાપુર (મહા)-પૂ. આ. શ્રી વિજય લલિતપ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી થયો છે. કલાપૂર્ણ સુરીશ્વરજી મ. ના શિષ્ય ૫ મુ. કર્ણાવતી-અત્રે પૂ. મુ. શ્રી અકલંકશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ. આદિ સાધુ * વિ. મ. ની ૧૦ ઉપર ૬૩ મી ઓળીની સાધ્વીજીઓ અત્રે અષાડ સુદ ૪ ના ચાતુ ' પૂર્ણાહુતિ પ્રસંગે સુરદાસ શેઠની પોળ મસ પ્રવેશ થયે પ્રવચન વિ. થયા સંઘમાં કૂવાવાળે ખાએ શેઠ પાસમલજીને ત્યાં જેઠ ઉત્સાહ ઘણે છે ઠે. ૪૩/૪૬ ડભાવી પેઠ સુદ ૯ માંગલિક રાખેલ તથા વાઘણપોળ સુરત-વડા ચૌટામાં-પૂ. આ. શ્રી વિજય દેરાસરે આંગી રચાવી હતી. મુનિરાજશ્રીનું ભુવન ભાનુસૂરીશ્વરજી મ. ના શુભાશીર્વાદથી ચાતુર્માસ ડભઈ (વડોદરા) શ્રીમ ળી વાગે સ્થાપાયેલ ચિંતામણિ પાર્શ્વનાથ જિન જૈન ઉપાશ્રય થયેલ છે. ભકિત મંડળે સારી પ્રગતિ કરેલ છે. દેરા અમદાવાદ-ગીરધરનગર પૂ. આ. શ્રી સરની રવિવારે શુદિધ કરે છે. પાઠશાળામાં વિજય સુદર્શનસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં પણ ૪ માંથી ૬૪ સંખ્યા થઈ છે. શા. લાલચંદ રાજમલજીના જમાઈના પાલીતાણ-પૂ. સાગરજી મ. નામ • ના સ્વર્ગવાસ નિમિત્ત જેઠ સુદ અંતરાય કમ સમુદાયના વયેવૃદધ પૂ. સા. શ્રી ચેલાણા- નિવારણ પૂજા ઠાઠથી ભણાવી જેઠ સુદ શ્રીજી મ. ૯૧ વર્ષની ઉમરે ૧૮ વર્ષને -૧૦ ના ગીરધરનગર દેરાસરની વર્ષગાંઠ દીક્ષા પર્યાય પાળીને જેઠ વદ ૩ ના નિમિતે માંગલિક પૂજા આંગી સાધર્મિક સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે દોઢ વાસભ્ય થયા પ્રભુજીને નેવે મુગટ ચડાવ્યા. વર્ષની બિમારીમાં તેમના શિષ્યા આદિ સાચોટ-જેઠ વદ ૭ ની દીક્ષા લેનાર સા. શ્રી હિરણ્યપ્રભાશ્રીજી મ. શ્રી હિતપ્રજ્ઞા દીક્ષાર્થી રકાબેનને વરસીદાનને વરઘેડો શ્રીજી મ. આદિએ સારી સેવા કરી હતી. અત્રેથી ચડયે હતે હઠીભાઈની વાડીએ મેવાનગર–અત્રે જેરડા તીર્થમાં પૂ. ઉતર્યો ત્યાં ત્યવંદન પ્રવચન બ હ ગુરુઆ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ. ને પુજન વિ. થયા અને ૭૦ સંઘપૂજન પૂ. ચાતુર્માસ પ્રવેશ જેઠ સુદ ૫ ના થયે છે મુ. શ્રી ચારિત્રવર્ધનવિ. મ. તથા પૂ. મુ. જેઠ સુદ ૧૧ ના શ્રી સમવસરણ મંદિરનું શ્રી ભાવેશ—વિ. મ. ની નિશ્રામાં થયા. ખનનવિધિ ઉત્સાહથી થયેલ છે. બોરીવલી-મલી ગલીમાં પૂ. આ. માંડસ્લ (પાલી)-અત્રે શ્રી જૈન આરા- શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મ. ને ચાતુર્માસ ધના ભવનના ઉદ્દઘાટન પ્રસંગે શાંતિસ્નાત્ર પ્રવેશ જેઠ વદ ૫ સવારે ૯ વાગ્યે લતઆદિ પંચાન્ડિકા જેઠ સુદ ૫ થી પૂ. આ. નગરથી સામૈયાપૂર્વક થ દર્શન ચીત્યવંદન શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં બાદ માંગલિક પ્રવચન આદિ થયા સામુઉજવાયે આરાધના ભવન પૂ. સા. શ્રી દાયિક આંબેલ થયા. Page #883 -------------------------------------------------------------------------- ________________ –૫ ક ૪૭ ૪૮ : તા. ૨૭-૭->૩ જામનગર ઓશવાળ કાલાની પૂજ્યપાદ પરમતપસ્વી પન્યાસ પ્રવર શ્રી વાર ભદ્રશીલવિજયજી ગણિવરના વિદ્વાન્ શિષ્ય જૈન પૂ. ન્યાસ પ્રવર ગુણશીલવિજયજી ગણિવર આદિ ઠાણા ૩ વેરાવળથી ૧૦ દિ. ઉ. ગુ. વિધાર કરી જે. વ. પ્ર. ૧૧ મગળ l. ૧૫-૬-૯૩ ના સવારે ૮-૦૦ કાકે ખંભાળીયા ગેઇટથી ભવ્ય સામૈયુ થયેલ ૯-૦૦ કલાકે ઉપાશ્રયમાં પ્રવેશ બાદ પૂજયશ્રીનું પ્રભાવક થયેલ અને ગુરૂપૂજનાદિ થયા બાદ પ્રભાવના થયેલ અ. સુ. ૮ રવિવારથી પૂજ્યશ્રીજી પ્રવચનાથે પ્રતિકિન અગે પધારશે તેઓશ્રીના સાનિધ્યમાં સુંદર રીતે ચાતુર્માસની આરાધના થયેલ. પ્રવચન જામનગર-દિગ્વીજ્ય પ્લાટ–જેઠ વ૬ ૧૩ શુક્રવાર તા. ૧૮-૬-૯૩ ના ઉદય શા માહનલાલ વેલજી પારેખ પરિવારને ત્યાં શાંતિસ્નાત્ર મહાપૂજન નિણી ત થયેલ હાઇ પૂજપાદ પરમતપસ્વી પન્યાસજી શ્રી ભદ્રશીલવિજયજી ગણિવરનાં શિષ્યરત્ન પૂ. પન્યાસપ્રવર શ્રી ગુણશીલવિજયજી ગણિવર પૂ. મુ. શ્રી કુલશીલવ. મ. આદિ ઠાણા પધારતા સવારે ૮-૩૦ કલાકે ખંભાળીયા ગેઇટથી ભવ્ય રીતે સામૈયુ. થયેલ. વિમલનાથ જિનાલયે ચૈત્યવંદનાદિ થયા ખાદ ઉપાશ્રયમાં માંગલિક પ્રવચન ગુરુપૂજન સ'ઘપૂજનાદિ થયેલ બપોરે તેમના નિવાસ સ્થાને શ્રી શાંતિસ્નાત્ર મહાપુજા ઉલ્લાસપૂર્વક ક્રિયાકારક શ્રી નવીનચંદ્ર બાબુભાઈએ ભણાવેલ. અહેમ અ. સુ. ૮ રવિવારથી પૂજયશ્રીજી : ૧૪૮૩ પ્રવચનાથે પ્રતિદિન અત્રે પધારશે અને તેઓશ્રીની નિશ્રામાં ચાતુર્માસમાં સુંદર રીતે આરાધના થશે. સાયન—શિવ પૂ. મુ. શ્રી નંદીશ્વર વિજયજી મ. તથા પૂ. મુ. શ્રી કલ્પવિ. મ. ના ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૪ ના થયે મંગલિક પ્રવચન તથા સામુહિક આંબેલ થયા. ઠા. ૪ તથા કલકત્તા-ભવાનીપુર અત્રે પૂ. આ. શ્રી વિજય વાષિણસૂ.મ. પૂ. બાપુજી મ. ના સમુદાયના પૂ. સાધ્વીજીશ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મ. ઠા. ૩ ના ચાતુર્માસ પ્રવેશ અષાડ સુ. ૮ રવિવારે થયા સામુ. દાયિક આંબેલ પ‘ચકલ્યાણક પૂજા વિ. થયા અધેરી-મુંબઈ અને મુ. શ્રી અભયચ'દ્રવિજયજી મ. ઠા. ૩ ના પ્રવેશ અષાડ સુદ ૮ ના થયેલ. કલ્યાણ (થાણા)–અંગે ખજાર પેઠમાં પૂ. મુ. શ્રી વિમલપ્રભવિજયજી મ. અદિ ઠા. ૩ ના ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ ૭ ના થયા પ‘ચકલ્યાણક પૂજા વિ. થયા. પાલીતાણા રત્નત્રયી આરાધના ધામમાં પૂ. પ. શ્રી કીર્તિસેનવિ. મ. આદિ ઠાણાને ચાતુર્માસ પ્રવેશ તા. ૧૩-૬-૯૩ ના થયા પ્રવચન વિ. થયા મુ. શ્રી વિનીતસેવિ. મ. સ`પાદિત અહિંસા ચીનગારી પુસ્તકનુ વિમેાચન શ્રી કે. લાલ કર્યુ” હતું. - પીડવાડા-અગે પૂ. પં. શ્રી કનકસુંદ૨વિજયજી મ. નિશ્રામાં પૂ. આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્ર્વરજી મ. ના સુદીર્ઘ સયમ પર્યાયાની અનુમાઇના તથા ચાતુર્માસ પ્રવેશ તથા તેમની ૯૮ મી ઓળી તથા ૩ વડી દીક્ષા નિમિરો સિદ્ધચક્ર પૂજન વિ. મઠાઇ મહાસત્ર જેઠ વદ ૭ થી ૧૩ થયા. Page #884 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮૪ • શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક પેાલીસ બેન્ડે આપેલ સલામીથી, શરણધી ગાડી, દશ શણગારેલ ઘેાડા, દેશી વાદ્યનુ બેન્ડ, એક ઘેાડાની છ બગી, કળશ લઈને ચાલતી પાઠશાળાની માળિકા, ગોડીજીના એન્ડ સહિત સાત એન્ટા, નાસિકના ઢાલી, એ ઘેાડાની ૧૪ બગીએ, સાણંદના પીપુડી વાળા, પુ, સ્વ. તપાગચ્છાધિપતિશ્રીજીની પ્રતિકૃતિથી યુકત બગી, પૂ. આચાર્યાદિ મુનિવરે સાજન-માજન, પૂ. સાધ્વીજી ભગવત, શ્રાવિકા ગણુ આદિ સામગ્રીથી યુકત સામ યું મુખ્ય માગે ફ્રી શ્રી રત્નસાગર જૈન સ્કૂલમાં ઉતરેલ. માગને ધજાપતાકા કમાના-સ્વાગત આર્ડ - મ`ડપા આદિથી શણગારવામાં આવેલ. સાકર— એલચીના પાણીની પણ વ્યવસ્થા કરવામાં વધાવાયેલ. સ્કૂલનુ કમ્પાઉન્ડને મ ́ડપ પૂ આવેલ. અવનવી—આકષ ક ગટ્ટ લિએથી આચાય દેવા પધારેલ તે પૂર્વે જ ચિકકાર ભરાઇ ગયેલ. સુરત : આદિ શિત વધુ માનતપના અજોડ આરાધક પૂ આ. શ્રી રાજતિલક સૂ. મ. ગચ્છાધિપતિ પૂ.આ. શ્રી મહેદય સૂ મ. તથા સિદ્ધહસ્ત લેખક પૂ આ. શ્રી પૂર્ણચન્દ્ર સમ. વિશાળ પરિવાર સાથે જે. વ. ૮ વારના નવાપુરાના ઉપાશ્રયેથી છ ઘેાડા, ચાર શણગારેલા સાંબેલા, રજાક એન્ડ અદિ સામગ્રીથી યુક્ત કરાયેલ સામૈયા સહ મુખ્ય માગે ફરી છાપરીયા શેરી, શ્રીમતી લલિતાએન બલ્લુભાઈ જૈન પાષધશાળામાં પધારેલ પ્રાસગિક પ્રવચન બાઇ, સ્વ. તપાગચ્છાધિપતિશ્રીજીના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્ય દન વિ.મ. ઈંગ્લીશમાં સરળ-સુધ ભાષામાં લખેલ જૈન ધમ ની આછેરી ઝલક ચાને જેનીઝમ એ શ્લીમ્પસ પુસ્તિકાનુ વિમાચન કરાયેલ. આદિ કરા ત્યારપછી છાપરીયાશેરીના શ્રી નાથ ભગવાનના જિનાલયમાં તૈયાર ચેલ છ તીના પટમની બેલી ખેલાતાં સારી ઉપજ થયેલ. તે પછી છાપરીયા શેરી આરાધક ભાઈઓ તરફથી ૨૩–૨૩૩. નું સ`ઘપૂજન થયેલ. સુરત—ગાપીપુરા શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી આરાધનાં ભુવન મધ્યે ઉપરાકત પૂજાના ચાતુર્માંસ પ્રવેશ જે.વ.૯ના રવિવારના ઘણા જ ઉલ્લાસ ઉમ’ગપૂર્વક થયેલ વરસાદનુ વિઘ્ન નડવા છતાં પણ પ્રવેશને જોવા માનવ મહેરામણ ઉમટેલ, સુ`બઈનવસારી–નાસિકક-અમદાવાદ આદિ આજુખાજીના ગામાથી અનેક ભાવિકા આવ્યા હતા. સવારના ૯-૦૦ કૅ, ભાગળ ચાર રસ્તાથી માંગલિક ખાદ્ય, ગુરુ પ્રવેશ ગીત ગવાચેતા. પૂ મુ. શ્રી કીર્તિયશ વિ. મ.નું પ્રાસગિક પ્રવચન થયેલ. તે પછી ત્રણે પૂ. આચાય દેવાનુ' નવાંગી ગુરૂપૂજનનેા લાભ રેકર્ડ ભૂત ખેાલી ખેલી શ્રી બાબુલાલ માઁગળજી ઉંબરીવાળા પરિવારે લીધેલ. સુરત શ્રી તપગચ્છ રત્નત્રયી આરાધક સધ તરફથી શ્રીફળની પ્રભાવના કાયેલ. તથા ૫૦-૫૦ા.નુ` સ`ઘપૂજન કરાયેલ. લગભગ ૧૦થી૧૨ હજાર માણસેાની ઉપસ્થિતિ હતી. સુરતના ઇતિહાસમાં અવર્ણનીય આ પ્રસગ સુવર્ણ ઇતિહાસરૂપ બનેલ આ બધે શાસન સ`રક્ષક સ્વર્ગીય સુરિદેવને જ પુણ્ય પ્રભાવ હતા. Page #885 -------------------------------------------------------------------------- ________________ િથિ જે છે તે છે િ & તીર્થો - સંઘમાં ધાતુના પ્રભુજી 1(Tદા ત તીર્થો જિ કિ નવી રાજ રાવ યા ના મકાન પર જ ના બધી જ કથન મન મારો ભાવભર્યું આમંત્રણ કક્ષ વાહન ચાહી વિ ચંદ્રકા કાકાનો કોલ " NIE કિ08 છે જ છે જ ? 8 8 8 8 8 8 પ્રયાણ સંઘમાં પ્રભુજી. સંઘપતિ તરફથી યાત્રિકોને તિર્થાદિ પ્રતિકૃતિ ED00 IST મુનિરાજો સાધ્વીજી મ. તથા વડીદીક્ષા વિધિ શિ છે @ @ @ @ @ @ @ @ @ @ @ @ @ Page #886 -------------------------------------------------------------------------- ________________ Reg. No.G / SEN-84 શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ - 5 અંક : 47-48 સંઘપતિ પરિવારના ભુલકાંઓ એ છે કે જે છેલછે છે કુલરત્ન શ્રી પુણ્યધન વિજયજી મ. જે છે એ છે કે જો હમારી મમ્મીએ બે વર્ષીતપ,બે ઉપધાન, એક શ્રેણીત૫, 11 ઉપવાસ, 8 ઉપવાસ છઠ અટ્ટમ, વર્ધમાન તપની 15 ઓળી પૂર્ણ કરી હતી. છે સ્વ. માતશ્રી મણિબેન મુલચંદજીના શ્રેયાર્થે ઉત્સવે તીર્થયાત્રા આયોજન. કે જે જ સંઘપતિ શ્રી નીકોડા તીર્થમાં છે કે કોઈ ને કઈ છે * * * * સંઘવર્ણો આદિ જૈન શાસન અઠવાડિક માંલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫-દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે, શેઠ સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું. ફોન : 2454 6