________________
સહેલા કરીને સમજાય છે. આવા મહાપુરુષોને વેગ મળે તે મેં તેમને માનનાર છે અને ઝીલનારા જીવ થેડા મળે.
તમને સંસારની, દુનિયાની વાત કરનારા બહુ ગમે ને? તત્વની વાત કરનારા.... ૨ છે આપણે કથાને વેગ પણ બહુ મઝેને છે. તેમાં તે, સાધુપણાની, શ્રાવકપણાની વાતે 8 { આવે છે. સમ્યક્ત્વ ઉરચયું હોય તેવા ય કેટલા મળે ! સમકિતી ગમે તેને માથું ! 8 મારે! ઉત્તમાંગ જ્યાં નમવા જેવું હોય ત્યાં જ નમે, જ્યાં નમવા જેવું ન હોય ત્યાં છે. પ ઊભું રહે. માટે મારી ભલામણ છે કે ડાહા થાવ. બેટી દલીલો કરે નહિ. આજ્ઞા મુજબ 6 ન જીવતા થાવ તે આ મહાપુરૂષના ગુણગાન કર્યા તે સફળ થાય. આજ્ઞા મુજ મ જ ચાલ- ૪ વાનું છે. સો તેવી ભાવનાવાળા બને તે જ શુભાભિલાષા સાથે પૂર્ણ કરવામાં આવે છે. જે
(૨૦૪૫, આસો સુદ ૧, મહારાષ્ટ્ર ભવન, પાલીતાણુ.) છે. નોટબુકમાં છપાવી બાળકને બાળપણથી જ બચાવે, દયાળુ બનાવે. આ
આ તે કેવી દિવાળી ! ફટાકડાના પાપે થાય જીવોની હેળી ફટાકડાથી છે થતી હિંસા એ અનર્થદંડનું વિના કારણે બંધાતુ મહાપાપ છે. દીવાળી છે છે આવી, દીવાળી આવી, કરવા કમની હેળી! તેમાં ફટાકડાને કેડી ના છે ૪ ભરશે પાપની ઝોળી. નાના મોટા બાળકે ફટાકડા ન કેહશે, ફકઠામાં છે A પા૫ છે, જીવજંતુને મહાત્રાસ છે.
ફટાકડામાં આગ છે. જીવોની હિંસા છે, ધનનો નાશ છે.
ફટાકડાના ત્યાગમાં જીવદયાને લાભ છે, પૈસાને બચાવ છે. ફટાકડાના વિવિધ નુકશાને : (૧) ફટાકડાના ઝેરી ધુમાડાથી ફેફસ બગડે છે. તે છે ગુંગળામણ થાય છે. (૨) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ઉડને માખી, 1 મરછર જીવજંતુ નાશ પામે છે. (૩) ભયંકર અવાજથી પક્ષીઓ ફફડી ઉઠે છે. કાનમાં છે ઇ બહેરાશ આવે છે. (૪) નબળા હૃદયવાળાને ભય અને એટેક આવે છે. (૧) એટમના
ધડાકાથી મકાન જર્જરિત બને છે. (૬) પૈસાને ખેટે બગાડ થાય છે. (૭) દયા પરોપછે કારના સંસ્કાર નાશ પામે છે. (૮) હાથ-પગ દાઝે છે. મરણ નીપજે છે. ૧ કમને કેાઈની શરમ નથી, હસતાં રે બાંધ્યા કમ રતાં પણ નહીં છૂટે રે ! છે
સાવધાન ! ફટાકડા ફોડવાથી આઠેય પ્રકારના કામ બંધાય. - બંધાતા કમ :- ૧ કાગળ-અક્ષર બાળતાં જ્ઞાનાવરણીય, ૨ જીના અંગે પાંગના છે ૧ નાશથી દર્શનાવરણીય, ૩ જીને દુ:ખ-પીડા દેતાં અશાતા વેદનીય, ૪ ફટાકડાને અવાજ છે ને રોશનીથી આનંદ પામતા મેહનીય, ૫ ફટાકડા ફોડી રાજીપે કે મધ કરતાં નીચગવ્ય, ૧ ૬ એના શરીરને નાશ કરતાં અશુભ નામકમ, ૭ ની શાંતિમાં ખલેલ કરતાં જે
અંતશય કર્મ, ૮ દયાના નાશે કઠોર પરિણામથી તથા જીવ હિંસાથી નરકગતિ કે શું છે તિર્યંચગતિનું આયુષ્ય બંધાય. અશુભકમના ઉદયે અંધાપા, બહેરા, બેબડા, મુખ, 8 ૬ રેગીષ્ટ થવાય છે. દઘકાળ દુર્ગતિના દાતા એવા ફટાકડા કેડશે નહિ. છે વિશ્વની તમામ ભાષામાં ભાષાંતર કરી વ્યાપક પ્રચાર કરવા પુણ્યશાળીઓ : છે તમારા તન-મન-ધન સમય કામે લગાડે. ( આળસ-મોજશેખ છેડે.)