________________
૨ વર્ષ–૫ અંક-૪૭-૪૮ તા. ૨૭-૭-૯૩ :
: ૧૪૧૯ !
વૈશાખ વદ ૩ શનિવાર દિવસ અગ્યારમો સાદડી શહેર બહાર મંદિરે ત્યવંદન કરી, જે તીથે સંઘ લઈ જવાને હતે. છે તે રાણકપુર તીર્થ તરફ પ્રયાણ થયું, તીર્થ નજીક આવી પહોંચતાં શ્રી આણંદજી ૨ કલ્યાણજી પેઢી તરફથી સામૈયું થયું. મૂળ ભવ્ય મુખજી દેરાસરે દર્શન ત્યવંદન
Wા યાત્રા કરી. સૌ ધન્ય બન્યા. દેરાસરની રચના વિ. બનાવનારના ભાવથી યાત્રા કરનારાના ભાવે વૃદિધ પામ્યા.
તથની વિશિષ્ટ ભકિત માટે સંઘપતિ પરિવાર તરફથી શ્રી નવાણું અભિષેક મહાપૂજા રાખી હતી સવારે ૯ વાગ્યે શરૂ થઈ અને ઠાઠથી કુમારપાળ ઝવેરી તથા ઘનજીભાઈ સંગીતકારે ભણાવી.
બપોરે ધર્મશાળામાં પ્રવચન થયું. પ્રવચન બાદ રૂા. ૭-૭ નું સંઘ પૂજન થયું રૂા.-૧, પુખરાજ રતનચંદજી પાલડીવાળા રૂા. ૧, લક્ષમણ વીરપાર મારૂ પરિવાર હરામજીભાઈ તથા મગનભાઈ થાનગઢ, રૂા. કુસુમચંદ્ર રમણિકલાલ સુતરીયા મુંબઈ. રૂા. ૫ હરણ રેડ જે સંઘ-વડોદરા, રૂા. ૧સરેમલ પ્રતાપચંદજી હરજી, રૂ. ૧૦ ચંપાલાલ કપુરચંદજી પાલડીવાળા રૂ. ૧) વસંતભાઈ મનસુખલાલ બીલવાળાએ (વડોદરા) યાત્રિ9 કેના પગ ધોઈ સંઘ પૂજન કરેલું.
યાત્રિકે તરફથી શ્રી સંઘપતિનું બહુમાન પ્રવચન બાદ થયું જેને લાભ (૧) ૨ ચાંદલે (૨) હર શ્રીફળ (૩) સાલ અર્પણ કરવાને ચા, કાંતિલાલજી ચુનીલાલજી સાકB રીયા શિવગંજવાળા માલેગામ (૪) અભિનંદન પત્ર અર્પણ કરવાને લાભ બાબુ
લાલજી કપુરચંછ સુમેરપુરવાળા (૫) પૂજાની સામગ્રીને ચાંદાને સેટ અર્પણ કરનાર 8 વસંતલાલ મનસુખલાલ શાહ બલવાળા વડેદરા.
" - રાત્રે ધર્મશાળામાં ભાવનામાં ગુડા બાલતા રાસ નૃત્ય વિગેરે ભકિત રસ { જમાવ્યો હતે સંઘપતિ તરફથી યાત્રિકે તથા મહેમાનોને શ્રી રાણકપુર તીર્થ તથા પ. પૂ સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. અ. ભા. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના લેમીનેશન ફેટા ભેટ આપ્યા હતા.
શાખ વદ ૪ રવિવાર દિવસ બાર
વડી દીક્ષાઓ તથા માળા રેપણું સવારે વાજતે ગાજતે બધા દેરાસરોએ દર્શન કરવા નીકળ્યા મૂળ મંદિરમાં ૧ છે. આવી પ્રભુજીને હીરને હાર સંઘપતિએ પહેરાવ્યા બાદ રૌત્યવંદન આદિ કર્યા. મંદિર | 6 બહાર મંગલિક સંભળાવ્યુ. વડી દીક્ષા તથા માળારોપણ વિધિ માટે ધર્મશાળામાં નાણ છે મંડાઈ હતી. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય મહદયસૂરીશ્વરજી મહારાજના