SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ છે વટ મરજી મુજબ કરે છે અને શાસનને ડહેળે છે. ઘર–પેઢીને વહીવટ ચીવટપૂર્વક છે શું કરે છે તે ધર્મને વહીવટ કરનારા કેટલા મળે! આજના ટ્રસ્ટીઓનું મન નામના 8 જે ઇએ. ટ્રસ્ટી તરીકે શું કરવું જોઈએ તે સમજવાનું મન નથી. તેથી ધર્મની મિલકત જોખમમાં છે. તેને સાચવનારા ઘટતા જાય છે. સારી બુદ્ધિવાળાનું વજન પડતું નથી અને વજનવાળાનું ઠેકાણું નથી. - તમે ગૃહસ્થપણમાં છે ત્યાં સુધી વડિલની આજ્ઞામાં રહેવું તેમ નકકી કરે. તેમની છે છે આજ્ઞા ભગવાનની આજ્ઞાથી વિરોધી હોય તે માનવાની નહિ. તેમ જે ગુરુની આજ્ઞા છે ૪ ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ હોય તે તે ય માનવાની નહિ. આ માગ જે ચાલતે છે. રહ્યો હોત તે જે બગાડો થયો છે તે ન થાત, આપણે ત્યાં જયારે શ્રી સંઘની સત્તા ચાલતી ત્યારે જે નિહન પાક્યા તેને શ્રી છે સંઘ બહાર મૂકયા. નિહૂનો કેવા હોંશિયાર હતા. માત્ર એકાદ વચનમાં વાધ આવ્યો ! કે એકાદ વાત પકડાઈ ગઈ તેથી ખોટા માર્ગે ચાલ્યા. સમજાવવાની કોશિશ પણ કરી છે અને ન સમજયા તે રવાના કરવા પડયા. ત્યારે તે શ્રાવકે પણ સારા હતા, પરીક્ષા કરનારા જ હતા. એક નિહનવ મત એવો હતો કે-આમાને માત્ર પ્રદેશ રૂપ માને તે એક શ્રાવકે છે તે મતના અનુયાયિને લાડવાનો એક કણી વહેરાવ્યું. તે તે કહે કે મારી મશ્કરી 8 કરે છે. ત્યારે શ્રાવકે કહ્યું કે તમારા જ સિદ્ધાન્તનું પાલન કરું છું. તે રીતના પણ છે પુરૂષાર્થ કરી તેવાઓને શ્રાવકે તે લોકોને સુધાર્યા છે. પ્રશ્ન-નિહાન સમજી ગયા તે અત્યારનાને સમજાવવા કેમ કઠન છે. - ઉ.-શ્રાવક એવા જોઈએ કે-સાધુને મને ખુબ સાધુ માટે પ્રાણ પણ આપે. પણ છે સાધુ જે આજ્ઞાથી વિપરીત ચાલે તે તેમને સમજાવવા મહેનત કર્યા વિના રહે નહિ. પ્રશ્ન-ભણવું પડે ને? આ ઉ–શ્રાવકે અભણ હોય ! ભણવાની રૂચિ વગરના હોય! આજે જે ભણવાની રૂચિ વગરના પાકયા તે નામના શ્રાવકે રહ્યા છે. અને છે છે કેટલાક તેવા સાધુઓને આપણે શું કામ કહીએ.” એમ કરીને પણ તેવા શ્રાવકે જ છે સાધુઓને બગાડે છે. ખરાબ સાધુઓ જીવી શકે છે તે આવા શ્રાવકોના પ્રતાપે. ગોળખેળ સરખા માને, આપણે તે સાધુ વેષ પુજનીક, બધા સારા-તેવું માનનારા ધર્મ { પામે પણ નહિ અને સારી રીતે ધર્મ કરે પણ નહિ. તે પછી આરાધી શકે શી રીતે ? આજના શ્રાવક વર્ગમાંથી મોટે ભાગે તત્વજ્ઞાન નાશ પામ્યું છે, ક્રિયાનું જ્ઞાન નાશ - પામ્યું છે, ક્રિયાનાં સૂત્રો પણ ઘણુને આવડતાં નથી. સૂત્ર ભણેલા પણ ઘણા અશુદ્ધ બેસે છે.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy