SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ છે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજો : : ૩૪૫ 8 શ્રીમુખે અહંતપદનું શ્રવણ કરતાં કરતાં, અરિહંત પદનું જ સ્વમુખે રટણ કરતાં કરતાં હ અરિહંતમય બની જનાર પૂજનીય પરમાણપાદશ્રીજી સાધિક ૭૮ વર્ષના સંયમપર્યાયનું ૧ પાલન કરી સાધિક ૫ વર્ષનું સર્વાયુ પૂર્ણ કરી પ્રાતઃ ૧૦ ના ટકે રે આદર્શરૂપ છે સમાધિમય કાળધર્મને પામ્યા. –શ્રી દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા છે જીજી છે ૫૫ ૫રમાત્માના શાસનના પ્રાણવાયુ સમા પ્રત્રજ્યા ૫૧ પ્રત્યે જાગેલા ભયંકર છે છે અવરોધ-વિધાને નિરોધ કરી તેઓશ્રીએ સંયમને એવું સરળ સુગમ અને સુલભ છે 8 બનાવ્યું હતું કે જેના પરિણામે તેઓશ્રીને “દીક્ષાના દાનવીર” તરીકેની વિશ્વવ્યાપિની છે વિખ્યાતિ મહી હતી. -વઢવાણુ જેન વે. મૂ. તપાગચ્છ સંઘ છે ૫૬. તેઓશ્રીના અગણિત આશીર્વાદથી શ્રી સંઘ રત્નત્રયીની સુંદર આરાધના કરી છે { રહ્યો છે. તેઓશ્રી ઉપર પૂ. બાપજી મ., પૂ. આ. ભ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મ., હું પૂ આ. શ્રી વિ. લધિસૂરીશ્વરજી મ. આદિ પણ ઘણા મહાપુરુષોની કૃપા વરસતી રહી હતી. છે " -શ્રી શ્રીપાલનગર જેન . મૂ. દેરાસર ઉપાશ્રય દ્રસ્ટ પહ વિ સં. ૧૫૨ ના . વ. ૪ ના પુય જન્મથી આરંભીને બે વર્ષના છે સુદીર્ઘ પરમ પવિત્ર જીવનકાલમાં પૂ. શ્રીએ ૭૮ વર્ષથી અધિક કાલ શ્રી રત્નત્રયીની છે અનુપમ સાધનામાં વિતા હતે. ખૂબ જ પ્રતિકુળ સંયોગોમાં કપરા કાળમાં વિ. સં. મેં હું ૧૯૬૯ના પો. સુ ૧૩ ના પરમ કલ્યાણકર દિવસે નિષ્પા૫ સંયમ યાત્રાને મંગલ છે * પ્રારંભ કરી અનેકાનેક લઘુકમી આત્માઓને સંયમ યાત્રાના યાત્રિક બનવાનું સદ્ભાગ્ય છે પૂ. શ્રીએ પ્રાપ્ત કરાવ્યું એ વખતન કાળની અપેક્ષાએ ખૂબ જ ખરાબ કાળમાં પણ છે આજે મુમુક્ષુજને ખૂબ જ સરળતાથી પામેશ્વરી પ્રત્રજ્યા પ્રાપ્ત કરી આરાધી રહ્યા છે– ૨ * એ પુણ્યપ્રભાવ નિઃસંદેહ પૂ. શ્રી જ છે. શ્રી વીતરાગ પરમાત્માના પરમતારક શાસ- છે 8 નની અવિરત આરાધનાના કારણે પ્રાપ્ત થયેલી વિશદપ્રજ્ઞા અનન્ય સાધારણ પ્રતિભા છે અને ઉત્તમ પુણ્યપ્રકષની પુણયાનુબંધિતા વગેરે સામગ્રીએ કેટલા ય મુમુક્ષુઓને | રત્નત્રયીની સામગ્રી પ્રાપ્ત કરાવી છે. મેક્ષના લક્ષ્યને લગભગ ભૂલાવી દે એવા આ ખરાબ કાળમાં પણ શ્રી અરિહંત પરમાત્માના પરમતારક શાસનની આરાધના–પ્રભાવના કરવાનું. આપણને રહીને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. એમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પૂજ્ય પરમારાથપાઇશ્રીએ આપણી ઉ૫૨ કરેલે કહપનાતીત અનુગ્રહ જ કારણ છે. જેમાં શ્રીનાથ
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy