________________
છે ૫ આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક બીજે !
: ૨૨૫ લેખ પ્રથમ વિશેષાંકમાં સમાવી ન શકયાલેખે આવતા ગયા ને છાપવા જતા ગયા છે તેમાં કંપઝ કરવામાં તારવણી કરવાને બદલે જ તે લેવાતા ગયાં અને પ્રથમથી મેટર મેળવીને સમાવેશ કેવી રીતે કરવો તે જાણવામાં ન આવતાં ૦ પ્રથમ અંકમાં લેવા છે. રોગ્ય ૫ણ વિગતેના લેખે વિ. રહી ગયા છતાં સી લેખકે એ ધીરજ રાખી તે અમારું છે સદ્દભાગ્ય ગણી ફરી તેઓની ક્ષમા માંગીએ છીએ અને પૂર્વવત્ સદ્દભાવ રાખવા વિનંતિ કરીએ છીએ. ' હજી પણ ઘણા લેખે તથા પૂજયશ્રીજીની પ્રથમ વાર્ષિક તિથિની ઉજવણીના 1 શ્રેણિબ ધ સમાચાર વિ. છે, તે હવે પછીના અંકમાં લેવાનું રાખીશું.
– આભાર દર્શન :૬ પહેલા વિશેષાંકમાં અમારા આમંત્રણને માન આપીને લેખે તેમજ સહકાર સારો છે ન મળે તેમાં પાછળથી સહકાર આવ્યા તે છાપી શકાય નહિ અને ઘણા શુભેરછકે પ્રતિ- 6 8 નિધિએ એ આ મુકતમાં અમારી વિનંતિને માન આપી પ્રચાર કર્યો અને સહકાર છે. છે કેક તેમની લાગણીની અમે ખૂબ ખૂબ અનુમોદના કરી તેમને આભાર 6 માનીએ છીએ.
આ બીજા વિશે વાંકમાં પ પૂ. શાસન નિછ આ. ભ. શ્રી વિબુધ પ્રભસૂરી છે શ્વરજી મહારાજા તથા પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર. મ. પૂ. તપસ્વી મુ. શ્રી નયભદ્રવિજયજી મ. આદિને ઉપદેશ માટે આભાર માનીએ છીએ ઉપરાંત પૂ. સા. શ્રી 8 પૂણભદ્રાશ્રીજી મ. પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ. પૂ સા. શ્રી કલાસશ્રીજી મ છે આદિએ કરેલ પ્રેરણા માટે આભાર માનીએ છીએ.
ખા કરીને વર્ષોથી સદા શા સનના કાર્યોમાં જાગૃત પ. પૂ. આ. ભ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના મહાન ઉપકારથી આત્મા અને શાસન સેવામાં ઉજમાળ 8 ભાઈશ્રી રતિલાલ દેવચંદ (રાસંગપરવાળા) ગુઢકાએ આ કાર્યમાં મહત્વને સહકાર છે આ છે વળી લંડન શ્રી બાઉન્સ ગ્રીન સતસંગ મંડળ જે શાસ્ત્ર વિધિ અને શાસન સમર્પણમાં ઉદ્યમશીલ છે. જયાં રતિલાલભાઈ દર ગુરુવારે સતસંગમાં પ્રવચન કરે છે છે તે મંડળને સહકાર ભુલાય તેમ નથી તે સાથે આ મંડળના એક સભ્ય અને ૪ શાસન પ્રેમી ભાઈશ્રી મોતીચંદ એસ. શાહે સારે પ્રયત્ન કર્યો છે.
જૈન શાસનના તંત્રી શ્રી પ્રેમચંદભાઈ મેઘજી ગુઢકા લાખાબાવળવાળા (પરેલ છે મુંબઈ એ ૧ લા વિશેષાંક માટે છેવટ સુધી પ્રયત્ન કર્યો હતો. અને બીજો વિશેષાંક છે છે પ્રગટ કરવાનું નકી થતાં તેમાં તેઓ ખૂબ સક્રિય બન્યા અને બને તેટલો સરસ болжоо
-
- -