________________
- પરમ પૂજય પરમ શાસન પ્રભાવક શાસન શિરોધાર્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ છે. વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની અપ્રતિમ પ્રતિભાને પ્રતાપે શ્રી. જૈન શાસન 8 અને ચતુર્વિધ સંઘ ઉપર ભારે ઉપકાર છે તેઓશ્રી પોતાના દીર્ઘ જીવનમ ગંભીર અને ૨ છે રહસ્ય રૂપ શાસ્ત્ર બોધના પ્રભાવે અવિરત ઉપકારને શ્રોત વહાવે છે. 8તેઓશ્રીની વિદાયને વર્ષ થતાં શ્રી જૈન શાસન તરફથી દર નૂતન વર્ષે વિશેષાંક ૨ ( પ્રગટ કરાય છે તેમ આ પાંચમાં વર્ષના પ્રારંભે વિશેષાંક કરવાનો હતો. એ વખતે 6 અવા શાસન કેહિનુર શાસન છત્રપતિ પૂજ્ય આચાર્યદેવેશ શ્રીજીના રવર્ગો રહણને છે એક વર્ષ પણ પુરુ થતું હોઈને આ વિશેષાંક તેઓશ્રીજીની શ્રદ્ધાંજલિ રૂપે પ્રગટ કરે વામાં ન આવે તો જૈન શાસન' દ્વારા પણ તેઓશ્રીના ગુનો આદરને બદલે અન છે દર થાય. 8 ચાતુર્માસ પ્રવેશ પછી ટુકા ગાળામાં પૂજ્ય મહાત્માઓ તરફથી શીઘ લેખ પણ ન છે આવે તેમ ગણાય તેથી વાર્ષિક તિથિએ ખાસ અંક પ્રગટ કરીને બાદમાં શ્રદ્ધાંજલિ R વિશેષાંકનું આયોજન થયું. અને એ વિશેષાંકને ચારે પ્રકારના શ્રી સંા આવકાર્યો, 8 અમે લેખ આવશે કે નહિ તેની ચિંતામાં હતા પરંતુ કેણ જાણે પૂજય પ દશ્રીને એવો છે અતુલ પ્રભાવ કે લેખમાળાની સરવાણી ચાલી અને અમારે એક રૂપ ડેમ પ છલી ગયે 8 ૪-૬ ગણે ૮-૧૦ ગણે અંક માટે કરતા ગયા પરંતુ છેવટે એમાં અડધા લેખે તે
છે. બીજી વિશેષાંક અંગે કંઇક છે
છે માંડ સમાયા અને આવા ભાવથી ઉલાસ અને પૂજ્યશ્રીના શાસન સ્થાવર જીવનથી ! મેં વારી જઈને લખી મેકલેલા લેખે રાખી મુકવા તે પણ બરાબર નહિ અને તેથી જ છે છે તરત નિર્ણય લઈને બીજો વિશેષાંક એક સાહસ રૂપે જ પ્રગટ કરવાનું રાખ્યું. છે. દરેક વખતે વિશેષાંકના સહકારથી જ વાર્ષિક તુટે પુરાય છે તેમાં આ ડબલ છે છે વિશેષાંક થતાં વાર્ષિક સંચાલન માટે ખર્ચની ચિંતા સંચાલકોને થઈ છત આ વિશે છે # વાંક અનિવાર્ય હતું અને તે આ બીજો વિશેષાંક પ્રગટ થતાં તે કાર્યની બિદ્ધિ થઈ છે. 8 છે તેમ છતાં ભાવિકે જે રીતે જેને શાસન પ્રત્યે સદ્દભાવ રાખીને સહકાર આપે છે તેમ આ 8 વર્ષ પ્રસંગે પ્રસંગે પણ યાદી કરી ખુશી ભેટ મોકલશે અને અમારી બિંતાના સહછે ભાગી થશો એવી અપેક્ષા રાખીએ છીએ.
લેખ મોકલનાર ઘણા પૂજ્ય તથા લેખકની અને ક્ષમા માગીએ છીએ કે આપને