________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તા ૧૧-૮-૯૨
છે રાજજીની પીઠ રીતસર શ્વાસના લય મુજબ ઊંચી નીચી થતી હતી. અત્યારે એ ઓછું 8 થઈ ગયું હતું
(નાની નાની વાતે તે ઘણી બની હતી... પણ એ બધી અત્રે ઉલ્લેખ નથી) છે લગભગ સાડા આઠ વાગ્યા હતા. પબ્લિકને ઘસારે કમાલ રીતે વધે હતે. મહાશરાજજી હતાં એ હલની સામે જ દેરાસરને વિશેષ ઓરડે છે. એને દરવાજો એક છે
બાજુમાં છે. દેરાસર અને આ હોલની વચ્ચે ગલિયારી જેવો નાનો પેસેજ છે. એ પેસેજ ? છે, બહાર અગાસી તરફ જાય છે અને અંદર બંગલાની ભીતરમાં જાય છે. બંદર તરફ છે R પેસેજના દરવાજાની ડાબી તરફ જ ઉપર આવતે દાદરો છે. એ દાદર ને એના ડ્રોઈગ છે રૂમમાં પડે છે. ત્યાંથી બંગલાની બહાર જવાને દરવાજો છે ત્યાં જવાય છે આ દર ! ૧. વાજેથી બધા ભાવિકે ઉપર ચડતા હતા. અને લગભગ દશફૂટ પહેળા દરવાજામાં ઉભા ઇ રહીને નિપ્રાસ્થ મહારાજજીના દર્શન કરીને અગાસીમાં નીકળી જતા હતા. અગાસી છે. સાધ્વીજીએથી ચિકકાર ભરાઈ ગઈ હતી. પાછળ નીચે જવાને દાદરો હતો. ત્યાંથી બધા ! 8 ઉતરતા હતાં. અગાસી પહેળી હતી. મહારાજજીવાળા હેલને એક મોટે દરવાજો એ છે અગાસી તરફ પણ હતો. ત્યાંથી પણ મહારાજજીના “દર્શન થતાં હતાં. ત્યાંથી જોનારને આ 5 ભીડ લાગે એટલા બધા મહાત્માએ આ હેલમાં હતા. પાટની ચારે તરફ બધા ગઠવાઈને બેસી ગયા હતા. એક સ્થાવર મહાતમા સંભળાવી રહ્યા હતા. એમનો અવાજ
તરડા હતા. થાકથી, અનિદ્રાથી અથવા તે વિષાદથી ! છતાં એ અવિરત બેલતા હતા. છે 8અરિહંત... અરિહંત... અરિહંત... * આ ચાર અક્ષરી શબ્દ જે લય સાથે હતા તે સાંભળનારને અંદગીભર યાદ રહે તે હતે. કેઈ વિશિષ્ટ સંગીતના સ્પર્શ વિના. સાવ સાદી રીતે આ શબ્દના સતત છે ઉચ્ચારો ચાલુ હતા. છતાં એમાં અરિહન્તનાં અર્ધ–– પાસેને અપકાલીન વિરામ ? અદ્દભુત લય સતે હતો. ચાર વખત એકી શ્વાસે બેલીને એકપળનો વિરામ પછી છે. ફરી ચાર વખત આ શૈલી પણ આછું સંગીત પેદા કરતી હતી. કેઈ ગેબી પડઘા
ઉઠતાં હોય તેમ તમામ દશકે આ અવાજ સાંભળીને આંખ મીચી દેતાં. પાછળથી 8 ધકકો આવતે અને દશક બદલાઈ જતા. પણ દશ્ય એ જ હતું.
“પાટ પર મહારાજજી સૂતા છે. ડાબે પગ વાળીને ટેકવ્યું છે. મુખ દશેકેની છે દિશામાં છે. પગ અગાસી તરફ છે. એકાદ કામળી ઓઢી છે. વીસ ધીમા ધીમા ચાલુ છે. આંખ બંધ છે. ડાબા હાથનો પંજો જમણે હાથના પંજા સાથે જોડાયેલ છે. હલન છે ચલન પર વિરામ છે..”