SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ & ધ્યાન છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુસરીને જીવે તે જૈન, આપણે બધા જેન 8 એ છીએ ને ? જે રાગાદિ પાસે કામ લેતા શીખે કે બળવાન છે, જે રાગાદિના હુકમ મુજબ છે { જીવે તે બાયલા છે. જગત રાગાદિમાં ફસાયેલું છે. જેન રાગાદિની સામે છે. આપણા આ છે આત્મામાં લાગાદિ છે ને? તે રાગાદિ આપણી પાસે શું શું કરાવે છે ? ઘણા જીવે છે છે જેમ સંસાર માટે ધર્મ કરે છે તેમ આપણે કહેવું છે કે, ધસી જીવ, સંસાર પણ ધર્મ છે 8 માટે કરે છે. કેમકે તેને ઝટ સંસારથી છૂટવું છે. શરીરના પૂજારી, સુખના પૂજારી, આ છે અનુકૂળતાના પૂજારી, પ્રતિકૂળતાના હેવી તે બધા જ ધમ કરીને પણ . ધર્મને વગોવે છે 8 છે. દેખાવને ધર્મ કરે ને હયાથી ધર્મ તરફ નફરત કરે છે. આપણે શા માટે ધમ છે કરીએ છીએ? સુખને રાગ કાઢવા અને દુઃખને શ્રેષ કાઢવા ને? અમે પાટ ઉપર એટલા માટે જ બેસીએ છીએ કે, તમે બધા ભગવાનને ધર્મ જાણે, સમજો અને આચરે.. આપણુ માં રાગાદિ છે, તમને અનુભવ છે ને કે, આપણ રાગાદિ આપણને ખરાબ, K કરી રહ્યા છે, ઊંધે માર્ગે દોરી રહ્યા છે, રાગે મને આવો બનાવ્ય, દ્વેષે મને બારે 8 ર બનાવ્યા, મારી જિંદગી બગાડી, નહિં કરવાના કામ કરાવ્યા, મને ઘણું ખરાબ કરી છે 8. નાગે. આ રાગાદિએ મારી પાસે એવા એવા કામ કરાવ્યા, જે* બોલાય તેમ નથી, હું છે બોલતા શરમ આવે છે. આ બધા કામનું ફળ નરક-તિર્યંચ છે. અમારે નરક તિયચમાં છે છે જવું નથી પણ રાગાદિ એવાં કામ કરાવે છે કે, ઘસડાઈને જવું પડશે. આવા વિચાર છે આજદિ સુધીમાં આવ્યા છે? આટલા વ્યાખ્યાન સાંભળે, વીતરાગના દર્શન પૂજન કરે, ત્યાગીની સેવા-ભકિત કરે, તેને એમ ન થાય કે આ રાગાદિ કેટલા ભયંકર છે, આ છે રાગાદિએ મને પાયમાલ કરી નાંખે, હેરાન કર્યો, લુચ્ચો બનાવ્યા, સત્યાનાશ કાઢ્યું. આ આત્મામાં જેટલા દેષ છે તે આ રાગાદિએ પેદા કર્યા છે, જે કોઈ ગુણને અભાવ છે દેખાય તે પણ રાગાદિને આભારી છે. આ રીતે રાગાદિને ઓળખે તે પછી જ તે જીવ8 કે રાગાદિની સહાયથી ધર્મ કરે. રાગાદિ ગયા પછી કાંઈ કરવાનું નથી, આ રાગાદિ શત્રુ છે. છે છે તેમ સમજાઈ જાય પછી તેની પાસેથી મિત્ર જેવું કામ લેવાય. ' (૨૦૩૧, શ્રીપાલનગર-મુંબઈ) ધર્માત્માને તે જ સમય સફળ છે. સામાઇય પિસહ સંઠિયરસ, જીવલ્સ જાઈ જો કાલે . સો સલો બોલો , સેસે સંસાર ફલ હે ઉ છે કે 8 સામાજિક અને પૌષધમાં સમભાવે રહેલા જીવન જે કાળ પસાર થાય છે તે જ તે સફળ જાણો, બાકી બધા ભવભ્રમણનો હેતુભૂત જાણવો.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy