SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે તેવી පපපපපපපපපපපපපපපපපපපපප • શ્રી તીર્થકર ભગવાનની વાણીમાં પાંત્રીસ ગુણની સરખામણીમાં એ જ ગુણ રૂપે આચાર્ય ભગવંત સ્વ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની - વાણીના કેટલાક સમાંતર આંશિક ગુણે ; ooooooooooooooooooooo ૧ પ્રૌઢતાવાલી * ૧૯ પર નિકા તથા વસ્તુતિ રહીત ૨ શબ્દની સ્પષ્ટતાવાળી ૨. કર્તા–કમ - કાળ - ક્રિયાપદ-વિભકતી ૩ સંતેષ ઉપજાવે તેવી . વગેરે વ્યાકરણના નિયમોને સાચવનારી (૪ પૂષ્ટ અર્થ ભરેલી છે ૨૪ કહેનાર ગુણસંપન છે એમ શ્રોતાને • ૫ પૂર્વાપર વિરોધ વગરની ૬ મહાપુરૂષ ને છાજે એવી ૨૨ દર્યથી ભરેલી ૭ સંદેહ ન ઉપજવે તેવી ૨૩ વિલંબ વગરની - ૮ દુષણ વગરના અર્થવાળી ૨૪ ભ્રાંતિ વિનાની ૯ વિષયને સરળતાથી સમજાવે તેવી ૨૫ સદબુધ્ધી ઉત્પન્ન કરનારી ૧૦ જ્યાં જેવુ શેભે તેવુ બોલાય તેવી ૨૬ પદના રહસ્યને અનેક રીતે સમજાવનારી ૧૧ છ દ્રવ્ય અને નવ તને પુષ્ટ કરે તે ર૭ સાહસીકતાથી ભરેલી ૧૨ પ્રજનવાળી ૨૮ પુનરૂકત દોષ રહિત - ૧૩ રચનાની મહરતાવાળ ૨૯ સાંભળનારને કંટાળો ન આવે ગમે ૧૪ પટુતા ભરેલી - - તેટલી વખત સંભળાવે તે પણ - ૧૫ મધુરતાવાળી * સાંભળવાનું મન થાય. ૧૬ પારાના મમ ને ખેલે નહી તેવી ૩૦ દરેક જણ જાણે કે મને ઉદેશીને જ ૧૭ ધર્મ અથે પ્રતિબદધતાવાળી કહે છે. ૧૮ દિપક સમાન પ્રકાશમય અર્થવાળી ૩૧ સાંભળનારને આશ્ચર્ય ઉત્પન કરે તેવી તે સિવાય બાકીનાં ૪ ગુણ તીર્થંકર નામ કર્મ નિકાચીત થાય ત્યારે ગુરૂ રૂપે ઉપન થાય. તે ગુણ સંપાદન કરવા તીર્થકર થવા દેવલેક સિધાવ્યા છે. ' ૧ સમોસરણમા સર્વ જગ્યાએ સમજાય. ૨ જન પ્રમાણ ભૂમિમાં સંભળાય ૩ સાંભળનાર સર્વ પ્રાણી પોતાની ભાષામાં સમજે ૪ મેઘની ગર્જના થતી હોય તેવી. શ્રી પ્રાણલાલ છગનલાલ શેઠનાં સૌજન્યથી (મલાડ-મુંબઈ)
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy