SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે બધા મોકામા ગયેલા જે જીવ સમજદાર થાય તે કામનું બાકી આજ તો ઘણું ? શાએ વાંચી વાંચીને કે સાંભળી સાંભળીને શ્રદ્ધહીન થયા. બુદ્ધિમાં આવે તેવા અર્થ છે જે કરે તે ચાલે નહિ, એક એક સૂત્રના અનંતા અર્થ ખરા પણ માર્ગને બાધ આવે તેને 1 એક અર્થ ન થાય.' ૧ રાગાદિ એ આપણા મિત્ર નથી પણ શત્રુ છે, રાગાદિ તે ભૂત જેવા છે, તેને જે તે વશ થયા તેનું આવી બન્યું. રાગાદિ ને આપણે ભગવાનની આજ્ઞા મુજબ કામે નહિ લગાડીએ તે તે આપણને ખાઈ જશે. આજ સુધી આપણે ગાદિથી જ સંસારમાં 8 રખડયા છે, પણ ભગવાનની આજ્ઞા મુજબ તે રાગાદિના આલંબનથી ધર્મ કરીશું તે ! છે તે રાગાદિ ભાગી જશે. તમને સંસાર ઉપર પ્રેમ છે કે ધર્મ ઉપર? તમને સંસાર ? છે ઉપર તે દ્વેષ જ છે ને ?'સંસાર અને ધર્મને વિરોધ છે, સંસાર ઉપર હેપ ન આવે ! છે ત્યાં સુધી ધર્મ ઉપર પ્રેમ થાય નહિ. છે જેનોમાં જ સાચા રાગાદિ હોય. આત્મકલ્યાણના અથી. વિનાના જીવને રાગાદિસ ન રગોળે છે. જે જેને બને તે જીવ રાગાદિ ને રગાળે છે, રાગ અને દ્વેષ તો સાથે ને ? આ સાથે જ રહે છે. એક કાણું એવી નથી જતી કે જે સમયે રાગ કે દ્વેષ ઉદયમાં ન છે છે હેય. રાગ કે દ્વેષ વિનાને સંસારી જીવ હેતું નથી. જીવ રાગ-દ્વેષાદિ પાસે ભગવાનની 8 આસા મુજબનું કામ ન લે તે તે બે જીવને દુર્ગતિમાં લઈ જાય તેવા છે, . મન-વચન કાયાના ગ તે ભૂત જેવા છે તેને સારે કામે ન લગાડો તે બેટે કામે લઈ જાય. . છે જેને શગ બેસે છે તેને રાગ થવા પુદગલ જોઇએ, નિમિત્ત જોઈએ. પુદગલે રાગી પી ઉપર અસર કરે છે. તમારે મરતા સુધી સુખ મજેથી ભોગવવું છે ને? ઈ દુખ ન આવે તેની કાળજી રાખવી છે. ને? દુખ આવે તે તેને ઝટ કાઢવું છે ને? . છે તેને કાઢવા ગમે તે કરવામાં વાંધો નથી ને? સુખની અવગણના અને દુઃખનું છે ? સન્માન કરતાં આવડે તે જીવ ધમી !' છેતમને દુઃખ નથી ગમતું, દુખથી બચવું છે તે કયા દુખથી બચવું છે? 4 રાગાદિના દુખથી કે શરીરાદિના ? દુઃખ તે બહુ સારું છે. બહુ ઉપકારી છે. રાગાદિ છે છે તમારા માટે સારા છે. મહાભને મહાપરિગ્રહના કામ બંધ થઈ જાય. ડેકટર પણ કહે ? [ કે લાગણી પેદા થાય તેવી વાત સાંભળતા નહિ, મગજ ઉપર બોજો રાખતા નહિ, જેના છે 4 ઉપર બહુ રાગ થાય તેને પાસે આવવા દેતા નહિ. દુઃખ વેઠતાં વેઠતાં મહાત્માઓ { મોક્ષે ગયા છે. ઘાણીમાં પલાતા આત્માઓ પણ મોક્ષે ગયા ને? તેમને ભયંકર કષ્ટનું પણ સન્માન કર્યું ને? સુખની અવગણના કરી ને? સુખ-દુખ ને આધારે સંસાર ! ચાલે છે. સુખ-દુઃખ હેત નહિ તે સંસાર જ હતા નહિ. + - રાગાદિને કયારે કાઠું તે શુભ માન છે. રેગાદિને કયારે કાઢું તે અશુભ - - - - - - - - -
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy