SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ / : wલાદેશેબાક વિજયેટર જેટીજી મહારાજની ૯ 3 12641 340301 UHOY V MILIO Pgu Nel yul2014 M - તંત્રી - SOL Quad પ્રેમચંદ મેઘજી ગુફા (jord) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જાહ (Rive) સુરેશચંદ્ર રચંદ ઠા 'વઢવ). • અકાઉક : "ઝાઝાર gિi = શિવાય ચ માઇ ઇ (જ8)' . તે વર્ષ ૨૦૪૯ વીશાખ સુદ-૫ મંગળવાર તા. ર૭-૪-૯93અંક-૩૬૬ ૬ રાગાદિ ને ઓળખે NE –સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા “સુખમય સંસાર છોડવા જેવો છે, સેવવા જેવો નથી. મોક્ષે જ જવા જેવું છે, ? છે ધર્મ જ જે સાધુપણું છે તે જ કરવા જેવો છે આ વાત મનમાં ન બેસે તે અમારે ? # વાંચવું છે ? હજી સુધી મને આ સંસાર સુખમય લાગે છે, તેમાં જ મજા આવે છે, છે છોડવા જેવો નથી લાગત, મેક્ષ જ યાદ નથી આવતે તે મેં કર્યું શું? પૂજા શેની જ કરી ? સાદ ને ય શું સાંભળ્યા ?” આવું મનમાં થાય છે ખરું? સાપ ઘરમાં હોય તે, છે તે ઘરમાં કેણ રહે? સાપ ભલે ઘરમાં રહ્યો. હું પણ રહીશ આવું કહે તેને કે A કહે? સભા ત્યાં જીવતે નર ભદ્રા પામે વિચારે છે ઉ–માણસને થાંભલે બાંધ્યો હોય તે તેની મહેનત શું હોય? આપણે કમરૂપી બંધનથી બંધાયેલા છીએ તેમ લાગે છે? તમે સુખમય સંસારમાં ૧ છે રહેવા નથી ઈચ્છતા, રહેવાનું મન નથી પણ કમ મજબૂત છે માટે રહ્યા છે તેમ લાગે 8 છે? રેજ શાસ્ત્ર શ્રવણ કરે અને સુખમય સંસાર ગમે ત્યારે થવું જોઈએ કે હું કે તે છે ભારે કમી છું. સંસારમાં મજા કરવાથી દુર્ગતિમાં જ જવું પડે આ વાત હું યાને કેમ અડતી નર્થ !' છે. સંસાર આ કષ્ટ વેઠે છે અને ધર્મમાં જ કષ્ટ ન વેઠાય તેમ તમે કહે છે? છે કષ્ટ નહિ તે ધર્મ જ નહિ. આજે આપણને ધર્મમાં કષ્ટ નથી આવતા તે એટલા માટે છે છે કે, આપણે આપણા પુણ્યને દુરૂપયોગ કરી રહ્યા છીએ. તમે આજે પૈસો કેવી રીતે 8 મેળવો છે? તેમ સાધુપણામાં પણ પુણ્ય ભગવે તે? સાધુ થઈને મજેથી કષ્ટ વેઠયા
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy