________________
DUKŠPII,179 .2V18h Sunwald Lepeerpong HELP10801
Until zjosa QUHOY NO PUGLIO PUNU YU120 47
ન હ્યાહીથી
- સ સસ -
-તંત્રીપૅદ મેઘજી ગુઢકા
સંલઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ vie
(૨૪o . ' અરેજચંદ્ર કીરચંદ જેઠ .
(વઢવા). | જાચંદ જm &#
(જજ જ8)
*
RES • wઠવાઉક' જીરા વિરાZ1-2. શિવાય ચ મારા
ઘ
* ,
ર
8 વર્ષ ૫૩ ૦૪૯ વીશાખ વદ-૧૧ મંગળવાર તા. ૧૮-૫-૯૩ (અંક-૩૮+૩૯
1 સ્વાધીનતા કેળવો ;
–સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા: ૬ રાગાદિ શત્રુઓને જીત્યા વિના જિન થવાતું નથી. શ્રી જિનમાં ઉત્તમ શ્રી ? 4 અરિહંત પરમાત્મા છે. ભાવ અરિહંત રાગાદિને જીતે ત્યારે જ થાય. જે કઈ ભગવાનના છે ભગત હોય તે રાગાદિના વૈરી જ હેય. જયાં સુધી શ્રી અરિહંત પરમાત્મા ન મળે, છે તેમને માગ ન મળે ત્યાં સુધી તે જીવ રાગાદિને આધીન જ હોય છે. જેને શાસનમાગ સમજાઈ જાય, રાગાદિ શત્રુ લાગે તે જીવ તેને જીતવા પ્રયત્ન કરે, બીજા નહિ.
શ્રી તીર્થકર દે પણ રાગાદિ શત્રુઓને જીતીને શ્રી તીર્થકર નામકર્મને વિપકોદય છે કરે છે ત્યારથી તેઓ જિનેત્તમ બને છે. - - જે ઈચ્છાવાળા છે તેઓ ઈચ્છા પૂર્વક વત્ત છે. તમે કેની ઈચ્છાથી વત્તા 3 છો? મોહ પેદા કરેલી ઈરછાથી કે પશમે પિદા કરેલી ઇચ્છાથી ર. મોહની ઇચ્છા અને ક્ષયે પામજન્ય ઈરછાને જાણે છે ને? - તમને સંસારમાં પ્રવર્તન કરવાની ઈચ્છા થાય તે મહની ઈરછા છે. મેણા માટે છે ધર્મ કરવાની ઈચ્છા થાય તે ક્ષયપશમ ભાવની ઈચ્છા છે. , બીજા હેતુથી ઈચ્છા થાય ? છે તેમાં ઉદયભાવ રહેલો છે. જે જ મોક્ષાની ઇરછાપૂર્વક ધર્મની પ્રવૃત્તિ કરે, સંસારની છે
પ્રવૃત્તિ પણ ઝટ કમ છૂટી જાય અને એકલો ધર્મ જ આદરું તે ઈચ્છાથી કરે છે તે છે પણ પગમના ઘરની ઈચ્છા છે. સંસારની ક્રિયા ઈછા વગર કરે તેનું નામ જેન! 5
- આપણી ભગવાન થવાની ઈચ્છા રેજની ને ? જેને ભગવાન થવાની ઇચ્છા હોય છે છે તેને સંસારની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય તે તે સારી લાગે કે ભૂંડી. લાગે? ધીમે છે