________________
૧૧૬૬:
ઋદ્ધિથી સમૃધ બનેલા અને વિમાનમાં, આવતાં વૈશ્રવણને જેને માતા કોકસીએ કહ્યુ કે કૌશિકા નામની મારી મોટી બેનના આ પુત્ર છે. ઇન્દ્ર નામના વિદ્યાધરે તારા પૂર્વજ માલિને સગ્રામમાં હણી નાંખીને રાક્ષસદ્દીપ સહિતની આ લકા નગરી વ શ્રવણને આપણુ કરી છે, ત્યારથી માંડીને તારા પિતા મનમાં દુઃખી થતાં અહીં જ પાતાલ લકામાં રહ્યા છે. અને જીવતાં પણ મરેલાની જેમ ઢા’ડા પસાર કરે છે.
કાના લૂટારાઓને હે વલ્સ ! તારા કારાવાસમાં પૂરાયેલા જોઇને હુ” પુત્રવાળીઆમાં શિરામણી કયારે બનીશ? મંદ ભાગ્યભળી હું ભાઇઓ સાથે પિતાના સિ’હાસન ઉપર બેઠેલા તને હે વત્સ! હું કયારે ઈશ?
સ્વતંત્ર પણે ફરી રહેલા આ શત્રુ તારા પિતા માટે હે વત્સ ! જીવતું શલ્ય છે.”
જાગતું
માતા કૈકસીના આ શબ્દોએ
.:
પુત્રોના
-
ખાલ માનસ ઉપર ધરી અસર કરી. રાવની રકતતાથી રૂદ્ર બનેલી આંખવાળા વિભીષણ કહે છે-“હે માતા ! તુ ખેદને ઢાડી દે. શું તું તારા પુત્રના પરાક્રમને-તાકાતને જાણતી નથી
એ ઇન્દ્ર, એ વૈશ્રવણ કે બીજા ફાઇ પણ વિદ્યાધરા પ્રચંડ શક્તિશાળી આ દશાનનની આગળ તો કઈ નથી. સિહ નગતા હાય અને હાથીની ગર્જનાને સાંખી લે એમ ? ન ભૂતો ન ભવિષ્યતિ. હાથીને
શ્રી જૈન શાસન (અડવાર્ડિક)
ગના કરવાનો અધિકાર તે સિ'હ સૂતેલા ડાય ત્યાં સુધી જ છે. - માતા, સિહના જાગતાં જ હાથીની ગર્જના હમેશને માટે ચાંત થઇ જતી હોય છે,
લકાનુ નામ તેા રાવણ સાથે જ જેડાયેલુ રહેશે, માણતા જ શત્રુનુ લકારાય સૂતેલા સિહ સમા, દાનની સાંખી લેવાયુ છે.
અથવા તા દાનન તે શું આ આ પણ શત્રુએ ને. નામશેષ
કરવ
કુંભક સમય છે.
આય કું ભક ની પણુ જર નથી. તેના આદેશથી દુશ્મનાના અકાળે સ'પૂર્ણ સહાર કરવા તે હે માતા ! હું પણ સમથ છુ.”
અને પછી
હે માતા! મા જેવી પેાલાદી છે, કે દાંતથી હાઠાને કરડતા દશાનન કહે જેથી આટલા લાંબા કાળ સુધી આવા દ્ગુરુશલ્યને તે ધારણ કર્યું .
આ એક જ હાથની તાકાતથી શત્રુઆને સંહાર ” કરી શકુ મ છું. શસ્ત્રોની વાતા તો મારે મન તણખલા જેવી છે.બાહુના પરાક્રમથી દુશ્મનાન. મડદા પડવા હું. સમ હોવા છતાં, હું માતા પર પરાથી આવેલી વિદ્મશકિતએની સાધના માનુ છુ કે જરૂરી છે. તેથી હે માતા ! વિદ્યાશકિતની સાધના કરવા મારા ભાઈએ. સાથે હું. જઇશ, મને અનુજ્ઞા આપે. ( અનુ ટાઈટલ ૩ ઉપ૨ )