________________
સંસ્કૃતિના સાંણુલા —પૂ. મુનિરાજ
( ક્રમાંક – ૨ )
આંધળી દોટમાં, બહાર પમ્પ અને ગીલ્ટથી આકર્ષાયા—ઘેરાયા. સ્વકીય શુધ્ધ આદર્યાં અને ધ્યેયના શુધ્ધ સુવણુને ન ઓળખતા, ભુલભુલામણીમાં આંધળી દોટ મુકી, આ ફીશીઅલ ઝળકાટથી અંજાયા. ધમ ને—સમાજને—સસ્કૃતિને શના પથ ઉપર લાવી ચુક્યા. ત્યાં સુધી કે હવે માગ જડતા નથી. કારણ કે સત્તાના પંજા જોરથી પડે જાય છે. એક પછી એક કાયદા અને બંધના, એવા વિચિત્ર રીતે, મારક શૈલીથી આવ્ય જાય છે કે દિશા જડતી નથી. બાર સાંધે અને તેર તૂટે વાળી દશા બની ગઈ છે. સરકાર સાંભળે તેમ નથી, સાંભળે તે દેખાવ પુરતુ ફારસ જેવુ.... આંખ આડા કરવા પુરતુ વ્યાપાર-વાણિજય, લેવડ દેવડ, હરવુ ફરવુ, ખાવું પીવુ, મુડી નાણું, ' લગ્ન વિવાહ, બેટા બેટી, ઘર બગદ્યા, બધું. નિયત્રિત બધુ પરતંત્ર : હવે વધા` આગળ. ધ ઉપર તેા પુરેપુરૂ નિયંત્રણ. અને તે પણ ધર્માંની મૂડી–ધમ ના ટ્રેસ્ટના રક્ષણના, તદ્ન બનાવટી નામ. એટલે માત્ર શરીર ઉપર જ નહિ, આત્માં ઉ૫૨ પશુ મહા નિયાઁત્રણ. હિંસા તે જાણે સ્વાતંત્ર્ય દેવીની મહા સખી થઇ બેઠી છે.
·
શ્રી ભુવનચંદ્રવિજયજી મ.-નવાખલ
આ, અરે મરઘા ખતકાઓ, ખધાનુ હવે મહા – • અહિંસક ગણાતા ભારતવતમાં મૃત્યુ-મૃત્યુ અને મૃત્યુ ભૃણું-ગમાં છરતા જીવા પ્રત્યેની ક્રુરતા તા કલમથી આલેખાય એમ નથી. આ સળુ પ્રજાની વિના-આબાદી-પ્રગતિ-જીવન ધાઙ્ગ ઉંચુ લાવવા માટે, પ્રજાના સ્વાસ્થ્ય અને શારીરિક સ્મ્રુતિ માટે,
ખીચારા જળમાં જીવતા નિંરૂપદ્રવી પ્રાણીઓ, ઝાડપાન ૫૨ ખેલીખાતા, કુદર રતને ખેાળે રમતા વાંદરાઓ, ખીજા પશુ
ભલેને ક્ષય રાગીએ ડગલે પગલે વધતા જાય. ભલેને ભૂખમરા, કરાળ કાળ, બનીને ક્ષય-ઇમ-પ્રવાસ નિવીય તાને નિપજાવે જ જાય. ભલેને આંખના તેજ અને ઇહ્રિયાના બળજતાજ જાય. પણ આ બધાને પેષનાર–ઉત્તેજનાર હિસા એ જ અમારૂ હથિયાર.
શું કરવું કેમ કરવુ ?-અમારા આમેદ પ્રમાદ, સ'સ્કાર પ્રોગ્રામ, ખેલકૂદની રમતા, બધાજ અસ'તાષ અને વિલાસના ધામે, અસસ્કૃતિના સર્જકો પ્રજાના પરસેવાના પૈસાના વેડફાટ. એકારીનું રામબાણ ઔષધ. કયાંય સહાયક ભાવના દેખાઈ કયાંય પ૨ને માટે ઘસાઇ, પરને શાંતિ આપવાસ્તુ નિહાળ્યું ? સ્વના ભાગે પરના દુઃખા દૂર કરવાની ભાવના સર્જાઇ ? આપણને નહિ તા, પડેાશીને પણ હૈ। આવી ઉદારતા હું યામાં જાગી ? હકાર કયાંથી મળે ? અને નકાર તા પાસે છે જ.
તે આવુ` બધું કેમ બની ગયુ? કેમ ખની