________________
૧૪૦૪ *
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તે
જ છ“રીનું સ્વરૂપ છે.
તે
સચિત્ત પરિહારી : સચિત્ત અર્થાત્ સજીવ વસ્તુમાત્રને ખાન-પાનાદિમાં યાગ કરવો. 8 કા એકલ આહારી : દિવસમાં એક જ વાર એક આસન ઉપર બેસીને જમવું. અર્ધાતુ છે
આયંબિલ, એકલકાણું કે એકાસણું કરવું. આ પાદચારી : કેઈપણ પ્રકારના વાહનને ઉપયોગ કર્યા વિના તથા બુટ- તે
ચંપલ આદિ પગરખાં પહેર્યા વિના ખુલા પગે ઉગ
અને જયણાપૂર્વક ચાલવું. | * ભૂમિ સંથારી : ભૂમિ ઉપર સંથારીયું તથા ઉત્તરપટ્ટો (સફેદ ચાદર) પાથરી
શયન કરવું. જ બ્રહ્મચારી : નવવાઓની રક્ષાપૂર્વક બ્રહાચર્યનું પાલન કરવું. જ આવશ્યક કારી : દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું.
છરીના પાલન પૂર્વક તીર્થયાત્રા કરતે આત્મા મન-વચન-કાયાની કૃદ્ધિને સાધી સમ્યફ નિર્જરા દ્વારા આત્માને નિર્મળ કરી અલ્પ સમયમાં જ આત્માના સાચાવાસ્તવિક શુદ્ધ સ્વરૂપ મેક્ષફળને પામે છે.
:
૨૦૧૦ શા મદનલાલ મૂલચંદજી ૨ જે કુભારવાડા, ઘર નં. ૨૩૩/૨૩૫,
રૂમ નં. ૮, ૧ લે માળે,
મુંબઈ-૪૦૦ ૦૦૪. ફેન : ઘર - ૩૮૮૩૮૯૬ ૦ ૩૮૮૨૩૦૬
દુકાન : ૩૧૨૫૬૪