________________
રામ નામ ટો, • ભવોભવ પાપ ક્ટો
- પૂ. આ. શ્રી વિજયવારિષેણસૂરીશ્વરજી મહારાજ
ગૌરવવંતી ગુજરાતની ધર્મપુરી ત્રંબાવતી નગરીની સમીપે સુંદર સોહામણું નગર છે છે એટલે ત્રિભુવન નામને શોભાવતા એ લાડિલા બાલની જન્મભૂમિ.
લાડિલા લાલ ના ખજાનામાં સુંદર લેક બેલેન્સ થઈને જામી ગયું હતું કે, “વૈભવ મને લક્ષમી મળે કીર્તિ ઘણએ સાંપડે, સૌ મળે જરાતમાં પણ સંયમ મળે ના સંસારમાં”
સંયમ માટે હું સંસારમાં આવ્યો છું. હવે તે હાથમાં રજોહરણ લઈને જ રહીશ. સુંદર સંસ્કાર છે મા બાપ ના, વાતાવરણ ધર્મમય છે નગરનું તેથી ત્રિભુવનમાં સંય છે મના મને રથ ને ઉડવા ઉત્તમ ગગન મળી ગયું. ગુરૂવર ગુણવાન ને ચારિત્ર સંપન્ન સંધ્યા કે જેના ગુણેની છાયા સંયમની માયાથી મારી કાયા પરમ પવિત્રતાના પંથે પહોંચે પ્રેમ વિજયજીના નેતા પ્રસાદે ગંધાર તીર્થમાં હવાના ઝપાટામાં દિવા પણ અખંડિત જેત પ્રકાશતા જયારે કહી રહ્યા હતા યુવાન તારા સંયમ જીવનમાં પણ વિરોધના વા વંટોળ સામે તારે અમસરી ખા અડોલ રહેવું પડશે ને મંગલમય મુનિ શ્રી મંગલ વિજયજી મહારાજના મધુર મુખે મુનિ જીવનના મંગલ મંડાણ થયા. નામ ધરાયા રામ વિયજીને પ્રારંભ કરાયા અજ્ઞાનવૃત્તિના માનવોની પાપને વિદાય કરવાને - પ્રવચન પ્રભાવકતા સુકૃતોને વિના વા” વંટળે, વિના નિંદકે એ કઈ મહાપુરૂષ પંકાયા { નથી. મહાપુરૂષ તેજ છે જે સત્ય સિદ્ધાંત કાજે સામી છાતીયે ઝઝુમે. રામ વિજયજી ? મહારાજના પૂનિત નામે સારા ગુજરાતને ઘેલી બના હ૮ જવ જ નામ કરે છે ત્યાં અધ્યા સન. ઓટોમેટિક થઈ જતી રામની રામાયણ વિષેની પ્રવચન માળાએ ૧ તે અનેકને રાવણની લંકામાંથી બળતા બચાવ્યા છે. યુવાનોને બાલકને સંયમના નાદે ! ચઢાવવામાં રામવિજયમાંથી રામચંદ્રસૂરિજી મહારાજના પુણ્યનામને શોભાવતા ને ? ગુરૂવરનો ઉપકાર અને રે, અનેક ગણે છે. માટે જ યાદ આવે છે.
અહો ઉપકાર તુ મારડે, સંભારૂં દિનરાત, આવે નયને નીર બહુ, સાંભળતા અવદાત.
આજે વર્ષના ૩૬૦ દિવસની વિદાયને જયારે આંખ સામે લાવીએ છીએ ત્યારે એટલું જરૂર યાદ આવે છે કે ચરમ તીર્થપતિની વિદાયને ભસ્મગ્રહ માટે સંઘ સ્થિરતા | માટે ઈદ્રની પ્રાર્થનાની જેમ આજના મર્ડન જમાનાના પ્રવાહમાં સુસાધુઓનું સુગંધિત છે.
=