________________
આધુનિક તુલનાત્મકવાદનીવારની હિતાવહ સમીક્ષા
રામ વિજયજી
05
"स्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्तरैः । विषेण तुल्यं पीयूषं तेषां हन्त हतात्मनाम् ।।"
ભાવાથ :- હૈ વીતરાગ ? હારા આહતું શાસનની સરખામણી, જે સાંખ્ય, વૈશેષિકાદિક અન્ય શાસનાની સાથે કરે છે, તેના અજ્ઞાનથી હણાયેલા આત્માઓને માટે, અક્સેસ, કે અમૃત પણ ઝેર સરખું છે ? અર્થાત્, અજ્ઞાનતાથી હારા શાસનને કોઇ અન્ય શાસનની તુલ્ય માનનારા આ પૃથ્વી ઉપર અમૃતને જ ઝેર તુલ્ય માને છે. તુલનાત્મક દૃષ્ટિના બહારનાં ઝગમગાટથી નાર જેમ જનતાની હાંસને પાત્ર બને છે. અ *જાઇ જનારા માટે કલિકાલ સર્વજ્ઞતેમ લેાકેાત્તર વસ્તુઓની લૌકિક વસ્તુ ભગવાન્ શ્રી હેમચંદું સૂરીશ્વરજી મહા- સાથે ચેાજના કરનાર જ્ઞાની પુરૂષાની દૃષ્ટિએ રાજશ્રીના ઉપર્યુકત કથન ઉપર શાંત ચિત્તે હાંસિપાત્ર તે નહિ પણ દયાપાત્ર બને છે, વિચાર કરવાની જરૂર છે. આજે તુલના કારણ જ્ઞાનીપુરૂષો અજ્ઞાની આત્માએકની શબ્દના ખૂબ પ્રચાર થઈ પડયા છે. જ્યાં હાંસિ નથી કરતા પણ દયા ચિ ંતવે છે ત્યાં તુલનાનીજ વાત્તા અને તુલનાનાજ જ્ઞાનીએના એ વભાવસિદ્ધ ધમ છે. વિચારા, પરિણામે તુલનાના વ્યસનીએ કાની તુલના કાની સાથે થઈ શકે?' એ સમજવાની પણ તાકાત ગુમાવી બેઠા છે. અને તેથ થવા એ માંડયું છે કે તેઓ ચિંતામણીને કાચના ટુકડા સાથે, સુકિતને રજત સાથે, થિરને સુવણુ સાથે અને રાવણુ હસ્તિને રાસભ સાથે સરખાવવા બેસે છે અને એ સરખામણીના વ્યામાહમાં જ તે પેાતાની સઘળી શકિતમાના નિરર્થક વ્યય કરી નાખે છે.
ચિંતામણિને કાચના ટુકડા સાથે ગોઠવનાર, મુકિતને ર રત સાથે સુકનાર,
કથિરને સુવર્ણ ની સરખાવનાર અને આ રાવણ હસ્તિને રાસેલ સાથે ઉભે રાખ
લૌકિક અને લેાકેાત્તર જનતાની વાત્ત કરવા પૂર્વ તેનું" યકિ ચિત્ સ્વરૂપ સમજી લેવુ ખાસ જરૂરનું છે વીતરાગના શાસનને શિતના પ્રમાણમાં વિચાર, વાણી અને વતન દ્વારા અનુસરનારી જનતા જયારે લાકોત્તર જનતા કહેવાય છે ત્યારે તેનાથી વિપરીત માર્ગે જતી જનતા લૌકિક જનતા તરીકે સમાધાય છે.
લૌકિક જનતા પણ એ તો સારી રીતિએ સમજી શકે છે કે ચિંતામણિની સરખામણી તે ચિંતામણિનીજ સાથે અગર તેની જ જાતિનાં પદાથા જેવાં કે સુરતરૂ, કામતેનું અને કામકુંભ વિગેરે સાથે થઇ શકે પણ નહિ કે તેનાથી સર્વથા ભિન્ન સ્વ