________________
શ્રી જિનેચરદેવ રૂપી સૂર્ય ષને શ્રી કેવલીભગવંત રૂપી ચન્દ્રે અ'ધકારમાં દીપકની જેમ જગતના સવ પદાર્થોને જેઓ પ્રકાશિત આચાર્ય ભગવંતને હું ભાવથી નમસ્કાર કરુ છું.
અનેક ઉપકારી શ્રી અરિહ'ત પરમાત્માએ એ ભવ્ય જીવાના કલ્યાણને માટે સ્થા પેલ મેક્ષ માને, એ પરમ તારકાની વિદ્યમાનતામાં જગતમાં વહેતા રાખવાનુ ભીષ્મ કાર્ય શ્રી આચાર્ય ભગત્રતા કરે છે. મટે જ શાસનની ધુરાને અખડિત વહેતી રાખનાર અને વહન કરનાર તેને શ્રી જૈન શાસનના રાજા' પણ કહેવાય છે.
અસ્ત થયે છતે, કરે છે તેવા શ્રી
આવા આજ સુધીમાં થઇ ગયેલા અનેકાનેક પૂ. આચાય ભગવ`તાની શ્રણમાં બિરાજમાન અને વમાનમાં અગ્રેસરતાનું સ્થાન ભોગવનારા પૂજયશ્રીજીનુ નામ યાદ આવતા જ મસ્તક નમી પડે છે. આચાય પદની પૂજામાં જે છત્રીશ છત્રીશ ગુણેાને છત્રીશ પ્રકારે વર્ણવ્યાનુ વન આવે છૅ તેમાં એક શુષુ છે ‘શુદ્ધપ્રરૂપકતા! તે જેઓશ્રીજીમાં રમેરામમાં પિરણત થયેલા જોવા મળતા હતા.
જગત
સુખની પાછળ ગડુ બન્યુ છે. અને જે દુ:ખથી ભાગા ભાગ કરે છે તે જ સાંસારના સુખને રાજ ભ્રૂ'ડુ' કહેવુ', છેડવા જેવુ કહેવુ' અને પેાતાના જ
આવા સદ્ગુરુનો સુયોગ ભવોભવ હોજો
- શ્રી અશ્વિન એચ. વકીલ - અમદાવાદ-૧
પાપથી આવતાં દુ:ખને મજેથી
વેઠવા જેવુ' કહેવુ' તે કપરું કામ પણ તેઓશ્રીજી એ જે રીતના કર્યું' તેા શ્રોતાજનને રાજ નવી જ વાત જેવુ' લાગતું હતુ. જે વ્યાખ્યાન વાચસ્પતિ'ની ઉપાધિને યથાર્થાંમાં ઠેરવે છે.
પ્રભાવના કરી શકે.
જે જાતને ભૂલે તે જ શાસનની સાચી રક્ષા-આરાધના અને આ વાત તેમન જીવનમાં જ જોવા મલી છે. શાસ્ત્રીય સિદ્ધાન્તનુ છડે. ચાક ખૂન થયું... હાય, શાસ્ત્રીય સયૈાના અપલાપ કરાતા હાય, મેક્ષની મશ્કરી કરાઈ રહી હોય, જે ધમ મેાક્ષને જ માટે જ કરવાના તે સ`સાર માટે પશુ કરાય તેવી વાર્તાને અગ્રે સરતા અપાતી ડાય ત્યારે માનાપમાનની ચિંતા કર્યા વિના, પાસેના પણ ખસી જશે તેની દરકાર રાખ્યા વિના સન્માની સલાઇટ ધરનારા આ જ પુણ્ય પુરુષ હતા. આ મહાપુરુષને ભેટો ન થયા હોત, ભેટો થવાં છતાં પણ આળખાયા ન હોતતા અમારા જેવા તે ભ્રામિત થયેલા આજે ઉન્મામાં ચાલ્યા ગયા હાત. પણ આ મહાપુરુષે અમને જે રીતના પ્રાત્સાહિત કર્યા હતા તે ઉપકાર ભૂલાય તેવા જ નથી.