SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩૭૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ–૫ અંક-૪–૫-૬-૭ તા. ૧૫-૬-૯૨ છે આત્માને સમ્યજ્ઞાનની જતિથી પ્રકાશિત કરે અને અંધકાર જે અજ્ઞાનનો છે તેનાથી બચાવે તે સદગુરુ કહેવાય. આવા સદગુરુને આ કલિકાલમાં ભેટે ન થયું હોત તો શી દશા થઇ હતી તે વિચારતા જ આંખે અંધારા આવે છે. શ્રી જયવીયરાયમાં { જ “સુહગુરુ જોગે માગીએ છીએ. ભલે તેઓ અવિદ્યમાન છે પણ તેમના માર્ગે છે બરાબર ચાલીયે, વફાદાર થઈએ તે હરહમેશ સાથે જ છે. તેવું જ બળ અમને છે મળે અને શાસન સેવાના કાર્યોમાં મળેલી શકિતનો સદુપગ કરી આત્મ કલ્યાણ સાધીએ તેજ કામના. વાચન-શ્રવણના હેતુ છે (જેન કથા) ગ્રાના વાચકેએ અને શ્રોતાઓએ એ વાત કદી પણ ભૂલવી જોઈએ છે 8 નહિ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જે જે ધર્મ કથાઓ લખાઈ છે, તે તે છે ધર્મકથાઓને લખવાને ઈરાદે પણ સંસારના જીવોને રાસારથી વિમુખ અને ભગવાન 8 શ્રી જિનેશ્વસ્ટેએ ફરમાવેલા એકના એક સાચા મુકિતમાર્ગની સન્મુખ બનાવવાનું જ છે જ હતે. સંસારથી છોડાવવાના ઈરાદા સિવાય, એથી વિપરીત એવા કેઈ પણ પ્રકારના R { ઈરાદાથી આ શાસનના મર્મને પામેલા પુણ્ય ત્માઓએ કઈ પણ કથા લખી નથી. કથામાં વન પ્રસંગે પ્રસંગે દરેક બાબતનું આવે, પણ એને ઈરાદો સંસારથી મુક્ત બનવા-બનાવવા જ સવાયનો નહિ જ. સંસારના જીવની સંસાની વાસના પુષ્ટ બને, એ માટે શ્રી ૧ જૈન શાસનમાં કેઇ પણ કથા છે પણ નહિ. અને હેય પણ નહિ. તત્ત્વનું 8 નિરૂપણ હોય કે કથાનું નિરૂપણ હોય, પણ તેને ઉદ્દેશ એક જ કે-પતાના અને છે પરના આત્માને સંસાર છૂટે. આમ હે વા છતાં પણ, શ્રોતાઓના અંતરમાં મેહ પેદા થાય એવા પ્રકારથી ધર્મકથાને વાંચનારે જે ધર્મકથાને વાંચે, આ છે તો તે ધર્મદેશક નહિ પણ પાપદેશક જ કહેવાય. એવી જ રીનિએ જે શ્રોતા ? ધર્મકથાને સાંભળીને પોતાના અન્તરમાં મેહને જ પુષ્ટ બનાવ્યા કરે, તે શ્રોતા પણ એ 4 ધર્મકથાને પિતાને માટે તે પાપકથા બનાવનારે જ કહેવાય. છે સંસારની વિષમતાના સ્વરૂપને ખ્યાલ આવે, સંસારની વાસના ઉપર ફટકા પડે અને છે # વૈરાગ્યની ભાવના પેદા થાય, એવા ઈરાદાથી અને એવી પદ્ધતિથી ધર્મદેશ કે ધર્મકથાને છે વાંચવી જોઈએ અને શ્રોતાઓએ પણ એવા જ ઇરાદાથી અને એવી જ ૫ ધતિથી ધમ. છે કથાને સાંભળવી જોઈએ. દુનિયામાં કેટલાક મુર્ખાઓ એવા પણ છે. છે કે-ઘીને તે * ઝેર રૂપ બનાવીને ખાય, ધર્મકથાના વાચન અને શ્રવણમાં એવું કાંઈ થવા પામે છે નહિ, તેની પણ દરેકે કાળજી રાખવી જોઈએ. (સિરિમઈ સમરાઈગ્ન કહા પહેલે ભાગ–ભૂમિકામાંથી)
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy