SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન શાસનની જાતને જગતભરમાં જન્મ્યાતિની યાદી ઝળહળતી રાખનાર એ અપૂવ દિલમાં ઝણઝણાટી પેદા કરે છે. નયના વરસી પડે છે અને હું યુ' ધ્રાસકે અનુભવે છે કે હવે અમારૂ એ અપૂર્વ જયોતિ - મંજુલાબેન રમણલાલ (અમદાવાદ) શુ થશે ? અધકારના એવારણામાં સાચા માર્ગ કેણુ બતાવશે ? સ્વાથી ખદબદતા સૌંસારની જેમ તેની અસરમાં આવી સુધારકનુ' લેબલ લગાવી આધુનિકતાને અપનાવવા મથતા સંતેમાં પણ સિદ્ધાન્ત રક્ષાની જાતિ કેળુ જગાવશે ? એ અપૂવ જ્યેાતિમાં આગિયાઓની આભા જણાતી ન હતી. આજે એ જાતિના પે’ગડામાં પગ ભરાવવાની લાયકાત પણ નહિ ધરાવનારા પેાતાને મહાન યાતિ માની રહયા છે ત્યારે દિલને બેહદ દુઃખ થાય છે જે જયાતિએ સત્યધનુ અને મુકિતૃપાજનું દર્શન કરાવી સૌને મુકિતપંથે ચઢવાના સાચા માર્ગો વતાવ્યે. તે જ્યેતિ ગત આષાઢવિક ચતુદશી એ અવનીતળ પરથી અદૃશ્ય થઇ ગઇ. તેથી વિબુધજનામાં ગ્લાનિ પ્રગટી, સાધુજનામાં હાહા કાર થયા પણ કુમત રૂપી ઘુવડ અને તેષ ઇર્ષ્યાદિથી પીડાતા આનદને પામ્યા. ઉત્સાહિત થયા જે યાનુિં' નામ પણ આત્માને પાવન કરનારૂં છે, જે નામનુ` મ`જુલ ઉચ્ચારણુ રેમાંચને ખડા કરનારૂપ છે, ભકિતથી નમ્ર બનાવનારૂ છે. જેમનુ આલંબન આરોહઅવરહેને મજેથી પાર પમાડનારૂ છે. તે જ્યાતિ એટલે આજથી ૯૬ વર્ષ પૂર્વે ખંભાતના દહેવાણ નામના પરગણામાં પાદરા નિવાસી શ્રેષ્ઠી શ્રી છેટાલાલભાઈના કુળને અજવાળનાર અને માતા શ્રી સમરથમેનની કુખને ત્રિભુવનમાં વિખ્યાત કરનાર રત્નપારખુ ઝવેરી સમાન રતનબાની અનુભવી આંખેાએ પારખેલ, ભાવિનું શ્રી જિન શાસનનું અણુમેલ રતન ત્રિભુવનપાળનું જીવની જેમ કરેલ જે જતન અને જૈન જૈનેતર જગતમાં મુનિ શ્રી રામ વિજયજી' લાડીલા નામથી વિખ્યાતિને વરી', થયેલ પ. પૂ. પરમેપકારી આચાર્ય દેવેશ શ્રીમદ્ ત્રિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા. કાળની ગતિ ન્યારી છે. ત્રિભુવનપતિ શ્રી મહાવીર પરમાત્મા પણ સૌધમેન્દ્રની વિન'તી ક્ષણવાર આયુષ્ય વધારવાની માન્ય કરી શકયા નહિ, જન્મે તે અવશ્ય મરે જ, આજે દુ ના સજજાના નામે પૂજાય છે. દંભીઓ શાહુકારના નામે લીલાલહેર કરે છે. અજ્ઞાનીએ જ્ઞાનીના નામે મનાય છે. હિં‘સા અહિં સાના પય ગબર ગણાય છે. આવી આજની વિષમ સ્થિતિમાં પણ એ જ્યેાતિને જેએ પાતાના હૃદય મંદિરમાં સ્થાપન કરશે, તે ચૈાતિનુ' જ અવલ બન લે છે. તે સાચી દિશામાં પગલુ` ભરી-શકશે. જય હો તે અપૂર્વ જ્યેાતિના ! અગણિત ઉતકારા વરસાવનારી તે જયાતિને વદન હૈ......વદન હૈ......વંદન હૈ...!
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy