________________
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક-બીજો :
વર્ષના આ મહાસાધવુ' છે તે આ મહાત્મા પાસે જ સધાશે એમ જાહેર કરી ૯૬ પુરૂષના શિષ્યરત્ન થયા. જેમણે દીક્ષા ધર્મના જગતમાં ડડકા વગાડયા. કરોડપતિના એ નબીરા ભાઈ શ્રી અતુલભઇએ દીક્ષા પહેલાં દેશ પરદેશમાં કેટલાએ ગામે જઇ ધર્મની જાગૃતિ કરવા સભાએ નુ` વરઘેાડા વગેરેથી સુદર આયેાજન કરેલું અને મુંબઇ-સુરત–પાલનપુર વગેરે વસીદ્યાનના બ જ સુંદર વરઘેાડા યંત્ર સામગ્રી વગરના કાઢી છેલ્લે અમદા” વાદમાં ૭-હાથી સાથે અખાડી ઉપરથી છૂટે હાથે લાખનું દાન આપ્યુ. અઠ્ઠાઇ મહાત્સવ વગેરેમાં તે પુછવાનું શુ? છેલ્લે શ્રાવકોને બે દિવસ દરરોજ દોઢ લાખને બેસીને જમાડી બહુ જ સારામાં સારી વાનગીઓથી ભક્તિ કરી. કરાડ જેવી રકમના સદ્વ્યય કરી, દીક્ષાના અ'ગીકાર એ મહાપુરૂષના શિષ્યરત્ન પૂ. હિતરૂચિ વિજયજી નામથી કર્યાં. આથી જૈન શાસનની જગતમાં એવી પ્રભાવના કરી કે આ મહાપુરૂષની નિશ્રામાં એક અચ્છેરૂ બની ગયું જે યાઢગીરી ચીર'જીવ રહેશે. રાજા-મહારાજાઓની દીક્ષાનું વર્ણન સાંભળવા મળતુ' પણ આ તે આપણે સહુએ નજરે નીહાળ્યું. આ મહાપુરૂષ માટે લખવા મેસીએ એટલે કેટલુ એ લખી શકાય પણ તે શકિત મારી તે નથી.
: ૩૨૩
જગતે જોયું કે આ મહાપુરૂષે જીવનમાં પેાતાના શરીરની પરવા કર્યા કગર શાસન માટે કેટલે મેગ આપ્યા છે. જેએશ્રી હંમેશાં કહેતા કે સહુ་સાચું સુખ પામે જેઓશ્રી પાતાનુ જીવન સફળ કરી ગયા આ મહાપુરૂષ જીવી પણ જાણ્યુ' અને મરી પણ જાણુ એ મહાપુરૂષની અંતિમ યાત્રાની પાલખી આઠ કલાક સુધી ઉડાડીને લાખાની માનવ મેદનીએ લાભ લીધેા હતેા. જે પાલખીની ઉછામણીમાં કરોડોની બોલી બોલાઇ હતી અને જીવદયા થા સાધારણમાં પણ કરાડ જેવી આવક થવા પામેલ જે જૈન શાસનમાં એક અછેરૂ થયું.
તેઓશ્રી સાચી સમજણુ સહુને થાય તે રીતે સુંદર સ્થિતિમાં શાસન આપણને સેાંપીને ગયા છે તથા શાસ્ત્ર મુજબ જીવન જીવીને મહાપુરૂષને શૈલે તે રીતે કાળધર્મ પામી લેાકેાના હૃદયમાં સ્થાન પામીને ગયા છે જે શાસનના જળહળતા સૂર્ય અસ્ત પામ્યા છે. જેએથી મેક્ષ નજદિકના વર્તુલમાં બીરાજે છે. જયાં તેઓશ્રીને અમારી વક્રતા સાથે
ભાભવ એ મહાપુરૂષનુ" શરણું ચાહું છું એજ અભ્યર્થના.
卐
૫. પૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.
શ્રદ્ઘાંજલી વિશેષાંક