________________
૧૩૧૨ .
: શ્રીજી ન શાસન (અઠવાડિક] સાડી, દાગીના ચીને કે મીઠાઈ આપીને પોતાના તરફ ખેંચનારા, વિકાર પિરાનારા અને વાસના ભૂખ્યા વસુર, જયેષ્ઠો કે તેવા લેકે જેવા છે.
સતી મદન રેખાને વસ કરવા તેના જયેષ્ઠ સુદર્શન રાજાએ આજ લેભાગુ વેડા કર્યા હતા પણ મદનરેખા વસ ન થતાં છેવટે તેણે મદનરેખાના પતિ યુગબાહુને તલવારને ઝાટકે મારવાનું કામ કર્યું હતું માટે આજના દેવ દેવીઓ પાછળ પડેલા કેઈ જ દેવ દેવીના ભકત દેખાતા નથી કેમકે તે સ્વાર્થ પટુએ છે અને પિતાના માનેલા દેવ દેવીને ચમત્કારિક માનતા તેમની પાછળ લાખ ખર્ચવા તૈયાર છે, પોતાની પેઢી કે આવકમાં ભાગ રાખવા, કે ટકા કાઢવા પણ તૈયાર છે પણ પરમાત્માને તે ટેકો દેખાડી અવજ્ઞા કરનાર છે. અને પોતાના આડંબરે દ્વારા પરમાત્માને હીન, હલકા, લાચાર, દીન અને નિરાધાર બતાવનારા આ લેકે છે બાવાએ ધુણી ધખાવીને બેસે તેમ બેસનારાઓ છે.
વાસના માટે ભટકનારે ગમે ત્યાં તે પુરી, કરે તે વાત જુદી છે પણ મુત્ર વધુ કે બંધુપત્ની પાસે વાસના પુરી કરે તે કેવા કહેવાય? તેમ આ લેકે પરમાત્માના મંદિરમાં ઘુસીને પરમાત્માની આશાતના કરીને પિતાના સ્વાર્થો લાલસાઓ અને વાસનાઓ પૂરી કરવાના પ્રયોગ કરે છે સુખડી ધરે છે પૂજન કરે છે હવન કરે છે આ બધા જ કુલ દ્વારા પરમાત્માની હીનતા કરે છે.
બાકી તે કલિકાલ છે. શ્રદ્ધા કરતા, સ્વાર્થનું બળ વધુ છે. અને તેથી જૈન શાસન ઉપરનું આ માલિન્ય દૂર થઈ જ જાય તેવું માનવાનું કારણ નથી પણ સમજ સમજે, વધવા ન દે, અટકાવી દે, ઓછું કરે સર્વથા દૂર કરે. જે શક્ય હોય તે અગ્નિની જવાળાઓ એક સરખી હોતી નથી તરતમયેગે હેય છે તેમ જૈન શાસન જ્યવંત છે અને જેને હય વસે તે નાની પણ એકાદ ચીનગારી સળગાવશે તે પણ જેન શાસનની મહાન સેવા થશે. સુશુ કિં બહુના? આ તે એક માર્ગદશન છે જેને મોક્ષમાર્ગની પ્રતીતિ થાય તે અ૫નાવે. તેને માટે શિવતે પત્થાન
૨૦૪૯ જેઠ વદ-૫ દેવલ (ડુંગરપુર)
– જિનેન્દ્રસૂરિ