SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજો : : ૪૨૩ ૪ છે આજ્ઞા લઈને આવ્યા તે ખૂબ ભવ્ય રીતે શાસન પ્રભાવના યુકત ૩ બાલદીક્ષા અને ૧ છે મોટી એમ ૪ દીક્ષાઓ થયેલ. તેમાં સ્થાનકવાસીઓના આગેવાન પણ દીક્ષા વખતે છે છે આવેલસ્વામીવત્સલ પણ થયેલ. એ પછી અમારા સદભાગ્યે જ સાહેબજીની નિશ્રામાં 8 ( શ્રી પાલનગર અને ચંદનબાલામાં ચાતુર્માસ કરવાનો અવસર મળ્યો. ત્યાં જોયું અને ૨ છે જાણેલું અનુભવ-આવી મોટી ઉમ્મરે પણ પુરા ચાતુર્માસમાં ૧ કલાક તે વ્યાખ્યાન આપતા, 8 8 શ્રી પાલનગર અને ચંદનબાલામાં અંજનશલાકા પ્રતિષ્ઠા અને દીક્ષાના સમયે ૩ થી ૪ ૨ 8 કલાક સુધી લગાતાર એક આસને બેસતા જોઈને અમો વિચારમાં પડતા કે આવી રીતે અમારાથી 8 છે પા કે અર્ધો કલાક પણ પગ ઉંચો નીચો કર્યા વગર બેસાય નહી. જયારે કે આયં. બિલ કે એકાસણાનું પચ્ચખાણ લેવા આવતા તે કહેતા કે ખરે તપાસવી છે. એમ કહીને ઘણું અનુમોદના કરતા લગભગ ૭ માસ સુધી નિશ્રામાં રહેવાનું થયું હમેશ મુખમુદ્રા તે પ્રસન્નશીલ જેવામાં આવતી. પૂર્વના વિરોધીઓ આવતા તે પણ ખૂબ છે કે વાત્સલ્યથી વાત કરતા ત્યારે વિરોધિયે પિતાની આંખોમાંથી આંસુ વહેવડાવતા. પર છે સમુદાયના આચાર્યો કે પંચાસજી કે મુનિ ભગવંતે આવીને વંદન કરતા મેં જોયા છે છે. અને તહેબ ખૂબ પ્રેમથી એની સાથે વાત કરતા. સાહેબને કોઈ વ્યકિત ઉપર8 છેષ હતે નહી. મગર દે ઉપર તે દ્વેષ હતું જ. છે સાહેબના ઘણા ભક્તો અને બીજા પણ કહે છે કે સાહેબજી ઘણા નિઃસ્પૃહી છે 8 છે. કેઈ દિવસ કેઈને પોતાના જીવનમાં ૧ પિસ્ટ કાર્ડ માટે પણ કહ્યું નથી અનુષ્ઠાનાદિ છે છે માટે પણ પર્સનલ કેઈને કહ્યું નથી, આવી નિસ્પૃહતાના કારણે ભકતો ઘણા ગાંડા છે { ઘેલા થઈ સાહેબજી નિશ્રામાં ઉપધાન સંઘ ઉજમણું ૨૪ કે ૨૭ એક સાથે દીક્ષાઓ છે છે અને લાલબાગમાં ૫૧-૫૧ દિવસના ભવ્ય મહેસવ અાદ એક ઇતિહાસિક અને ઘણું છે ઉદારતાપૂર્વક અસ્મણીય થયા તે ભૂલાય તેમ નથી ! હે છેલે દેલે પણ અતુલભાઈની દીક્ષા મહોત્સવ પણ વર્ણનાતીત થયેલ. વષીદાન છે સ્વામીવત્સલ માં કેટલી ઉદારતા. ઘણા એમ પણ કહે છે કે સાહેબજીની નિશ્રામાં મોટી * રકમ પણ ખર્ચાય તે ખૂબ ઉલ્લાસ હોય છે અને મનમાં કાંઈ લાગતું પણ નથી, છે બીજે નાની પણ રકમ ખર્ચવી પણ પડતી હોય ત્યાં મનમાં સંક૯૫ વિક૯૫ થયા કરે? સાહેબજીને જ્યારે જોતા ત્યારે સ્વાધ્યાય મગ્ન જેવા મલતા. ડેલીમાં ન છૂટકે છે બેસતા તે પણ ડેલીમા સ્વાધ્યાયનું પુસ્તક તે સાથે જ રાખતા અને સ્વાધ્યાય કરતા. છે ગ્લાનાદિની સેવા માટે તે પર સમુદાયના સાધુ સાધ્વીજી ભલે હોય તે પણ A વૈયાવચ્ચ માટે સાધુઓને મેકલતા ! સાહેબજીની આજ્ઞાથી અને આશીર્વાદથી છેલ્લે { ચાતુર્માસ દાંતાઇમાં થયું તે જ્યારે જ્યારે સમાચાર આવતા કે સાહેબજીની તબીયત છે
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy