SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) તHIRહેર થથ, રાત્રયત્નઃ પ્રફરે વખતે સાધુઓ પણ અતિભવભીરૂ હેવાથી लोके मोहान्धकारेऽस्मिन्, શાસ્ત્ર વફાદારીને પ્રાણ સ્વરૂપ ગણ શાસ્ત્ર - રાત્રજો: પ્રવર્ત: શો વચનના અનુસારે જ પોતાની શકિત અનુતેથી કરીને જ જે વાત શાસ્ત્રમાં સાર ધર્મોપદેશ આપી શાસન પમાડતા. કહેલી ન હોય એવી વાતનું વિધાન કરઅને એ શાસનને પામેલા સુશ્રાવકે શ્રી વાથી સાંભળનારને અનર્થ થતો હોવાથી જિન શાસનને સુદર અભ્યાય કરવામાં ખરેખર જેઓ ધર્મના અથી છે તેઓ ગૌરવ અનુભવતા જૈનેતરમ પણ શ્રાવકે સંદેવ-સર્વકાળ માટે શાસ્ત્રયનવાળા હોય વિશિષ્ટ આદર માનને પાત્ર હતાં. તે છે અર્થાત્ શાસ્ત્ર પ્રત્યે બહમાનવાળા હોય સુસાધુઓની શી વાત કરવી ” છે. તેથી જ તે પ્રશંસનીય છે. મોહરૂપી આટલી વાત સમજ્યાં પછી પણ જો અધકારથી ભરેલા લોકમાં–જગતમાં શામ- સાધુઓમાં શાસ્ત્ર સમર્પિતભાવ ત્રિવિધ રૂપી પ્રકાશ જ મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કર- શદ્ધિથી આવી જાય તેઓની શાસ્ત્ર સાપેક્ષા - વામાં પ્રવર્તક છે. આથી એક વાત સ્પષ્ટ ઉત્તમ સંયમ જીવનની આચરણ અને બને છે કે, ધમ શ્રવણ કરનારા જીવો શાસ્ત્રાનુસારે પ્રરૂપણ આવી જાય તે એકકરતાં ધમ ઉપદેશક મહાત્માઓની જવાબ- ચેકસ લઘુકમી શ્રાવકજન પણ શ્રી જિન દારી ઘણી છે. આજના કાળમાં પ્રાય: વચન દ્વારા શાસન પામીને મામા કરીને શ્રોતાજને ધમ વરૂપની બાબતમાં ઉપર પ્રયાણ કરનારે બને અને આ પરઅજ્ઞાની હોય છે. અરે ! જીવાદિ નવ માત્માનું શાસન બીજા પણ અનેક જૈનેઅને શ્રાવકાચારનું પણ આજે જ્ઞાન જેવા તર ભવ્યત્માઓ માટે સુન્દર આદર્શ બનીને મળતું નથી. કેટલાક વળી સુધારક કે બેધિબીજ પ્રાપ્તિનું કારણ બને. આજના સંગ મુજબ ધમ થાય તેમ માન- જે સાધુઓ શામ નિરપેક્ષ આચરણ નારા હોય છે. એનું જ આ દુખદાયી અને પ્રરૂપણા કરનાર હોય તે એ માટે પરિણામ છે કે, ધર્મ ઉપદેશ આપનારા શાસ્ત્ર, જ્ઞાનીઓ ફરમાવે છે કે, વિરૂદ્ધ પ્રરૂપણ કરવામાં ફાવટ અનુભવે છે. = = = = પહેલા એક કાળ હતું કે, દરેક શ્રાવક - તw gય કુટુંબના સભ્યો બચપણથી જ ધર્મના રંગે - અપક્ષ ફ઼િયાતુન્યા, રંગાએલા પાપબિરૂ માતા પિતા પાસેથી થર્મોષાવના શા નિઃસ્વાર્થ વાત્સલ્ય સાથે જીવાદિ નવત જે ધર્મ અને શાસ્ત્ર ઉપર બહુમાન શ્રાવક આચાર નવના સુસંસ્કાર પામતા રૂપે ભકિત નથી તેની ધર્મક્રિયા પણ એથી પાભિરૂતા મુકિત પ્રાપ્તિને શુભાશય અર્થાત દેવવંદનાદિ સવ સાધુ જીવન અને ધમરૂચી જોવા મળતી. અને એ વિષયક અને શ્રાવક જીવન વિષયક ધર્મ
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy