SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ અક-૩૮-૩૯ : તા. ૧૮-૧-૯૩ : ૧૨૧૯ પુષાથે મેક્ષ એવ પ્રધાન પુરૂષાર્થ ઇતિ, તય વ મતિ મા સુપદેષ્ણુમહ વેન તદ્રુપદેશનાં ભાવન 'ઉપદેશવ મામનન્તિ' ઇત્યાદિ, આ જગતમાં ચાર પુરૂષા છે ધ-ા કામ અને મેક્ષ. એમાં મેક્ષ એજ પ્રધાન પુરૂષાર્થ છે. માટે મેક્ષનાજ ઉપદેશ માંત માન.—ગીતા સાધુ આદિએ કરવા જોઇએ. મેક્ષના ઉપદેશ નેજ જ્ઞાનીએ સાચા ઉપદેશ તરીકે માને છે આ કથનથી એ નકકી થાય છે કે સ`સારના સુખ સમ્પત્તિ આદિ માટે ધર્મ થાય, એ સંસાર મા ના ઉપદેશ છે આવાં ઉપદેશ વાસ્તવમાં સાચા ઉપદેશ જ નથી. એટલે કે જૈન શાસનના વાસ્તવિક કાટિના જાણકાર જ શાસ્ત્રોના જૈ શાસ્ત્રાના જાણકાર સાધુ આદિ એવા હાય કે પોતાની પ્રરૂપણાદિમાં જરા પણ સંસાર નામનુ પોષણ ન થઈ જાય એની કાળજી રાખતા હૈચ. જૈન શાસનમાં દૃષ્ટાન્તા પણ શાસ્ત્રના સિદ્ધાન્તાને પુષ્ટ કરવા માટે જ હાય છે દૃષ્ટાન્તમાં જેટલી ત્રાતા સિદ્ધાન્તને પુષ્ટ કરનારી હાય એટલી જ ઉપાદેય તરીકે હાય છે.સ સાર માગની પુષ્ટિ કરનારી હાય તે બધી હેય-ન્યાય કૅટિમાં આવે છે. દૃષ્ટાન્તામાં લગ્ન કર્યાં, સૌંસાર ભાગળ્યે, રાજય કર્યુ, યુધ્ધ કર્યા પુત્રાદિ માટે ધર્મ પણ કર્યાં, સયમ સ્વીકાર્યું", સંયમનું પાલન કર્યુ” માફ઼ે ગયા ઇત્યાદિ અનેક વાતા આવે એમાં હેય-ઉપાદેયને પૂરેપૂરા વિવેક કરવા ોઇએ જેથી મેાક્ષમાગની પુષ્ટિ થાય. અને એ રીતે વિવેક કરનાર જ સાચા ઉપદેશક અને ગીતા કહેવાય, નહિતર દૃષ્ટાન્તા હેય વાતાને મહત્વ આપવા દ્વારા શાસ્ત્રીય સિદ્ધાન્તાને અસિદ્ધાન્તથી અભડાવવાનુ ચાય, આજે કેટલાએ લેખક દૃષ્ટાન્તના સંસારી ભેગ જીવનના પ્રસંગને લઈને એવા શુ‘ગારિક-વના કરે છે કે જેના કારણે વાંચનારાઓના યામાં ભેગ વિલાસેાનું અને ભાગનું ઉપાદેયપણુ લાગે જાય છે અને પાતે સંસારનાં ભેગ વિલાસેમાં મા કરે છે. તે વ્યાજબી છે. એમ માનતા થઈ જાય છે. તેવી રીતે અસમાધિ આદિનું નિવારણ કરવા માટે સૌંસારના સુખ-ધન-પુત્રાદિ માટે ધમ કર્યા હાય તેને લઈને સ સામાન્ય રૂપે સૌંસારના સુખ–ધન પુત્રાદિ માટે પાપ ન કરાય પશુ ધમ કરાય. આવું . લખાદિમાં વર્ણન કરવામાં આવે તે એનાથી લેાકેાને ધન-સુખ પુત્રાદિ ઉપાદેય લાગે અને એના માટે ધ કરવા પણ ઉપાદેય લાગે, ધન સુખ પુત્રાદિ માટે, ધર્મ ઉપાદેય લાગે એવું વિધાન કરવાથી અપસિદ્ધાન્ત થઈ જાય. શાસ્ત્રકારો વિષ–ગરક્ષ અનુષ્ઠાન કરવાને નિષેધ કર્યા છે એ વાત ઉપર મોટા કુઠારાઘાત થાય, અસમાધિ સ્માદિ વારવા માટે કાઇ સાંસારિક પુત્રાદિ પદાર્થોની ઇચ્છાથી ધમ કર્યા હાય. એ એક હકીકત કે
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy