________________
:
S! NUNCÈSICURE Y. HISI Score/carrego MOIPOSON
Unell 05 BUHOV V PELION PEU P Yuregui
-તંત્રી
છે.
સીબી
પ
•
પ્રેમચંદ મેઘજી ગુઢકા,
* ૮jલઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ જાહ
૨ાજકેટ). સિસ્ટચેટ કીરચંદ
વઢવા)
&2 % *: ( 8)
S • wઠવાડિક • "ઝાઝારિd a શિવાય ચ માઘ
- છે
2
વર્ષ ૫ ૨૦૪૯ જેઠ વદ-૪ મંગળવાર - દ્વા -દ-૯૩ [એકર : પ્રણિધાન આશયને પામેલાની મેનેદશા :
–સ્વ. પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ ભવ્ય જીવોનો આ સંસારથી વહેલો !
નિસ્વાર થાય તે માટે આ ધર્મશાસન સ્થાપ્યું છે. અને જે જે ધર્માનુષ્ઠાને વિહિત છે કર્યા છે તે એટલા માટે કે તૈના આલંબનથી છવ સંસારથી છૂટી મોક્ષ પામી શકે. છે તે અનુષ્ઠાને નું સાચું આલંબન જીવના આશય ઉપર આધાર રાખે છે. તે આશય 9 ચરમાવર્તાકાળમાં જ પેદા થાય. અચરમાવર્ત કાળમાં જીવને ખુદ શ્રી અરિહંત પરમાત્મા 8 મળે, તેમની વાત સાંભળે છતાં પણ તેને સંસાર ઘટતે નથી બલ્ક વધે પણ છે. છે કેમકે, તે જીવને સંસાર જ ભૂંડે લાગતું નથી અને મા છે તે વાત જ બેઠતી નથી. આ 8 તેથી તે જીવ ધર્મ કરે તે કાં સંસારના સુષે માટે જ કરે કાં સમૂરિઈમપણે કરે છે છે. જે જીવ ચરાવમાં આવે તે તેને ભવ્યત્વ સ્વભાવ પ્રગટ થવાની લાયકાત
પેદા થાય. તેને સમજાવનાર મળે, સામગ્રી મળે અને સમજાઈ જાય તે લાભ થાય. છે ' આપણને આ બધી સામગ્રી સારામાં સારી મળી છે. કેમકે, વર્ષોથી ભગવાનના 4 શાસનને પરિચય છે. દેવ-ગુરુ-ધર્મને સમજવાની સામગ્રી મળી છે, ધર્મ આરાધો તો * છે શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ તે સાંભળવા અને સમજવા મળે છે
છે. તે ખૂટે છે શું ? જ્ઞાનિઓ કહે છે કે, જીવને સાચું પ્રણિધાન પેદા ન થાય તે છે આ બધી સામગ્રી લાભ ન કરે. # પ્રણિધાન શું ? “ આ મનુષ્ય જન્મમાં સાધુપણું જ કરવા જેવું છે. આ સંસાર. છે શહેવા જે નથી. મા જ મેળવવા જેવું છે. જીવનું સાચું સ્થાન તે જ છે. ત્યાં