________________
૦૪૮
તમે ઊઠી. વાલિસ'હજીએ મનમાં વિચાર્યું કે હું પણ પ્રજા પાસેથી ગજા ઉપરાંતના વતનતના વેરા ઉઘરાવુ' છું. હું' તે ખરેખર પહેલા ન બરના ચાર છુ. પણ નીચુ જોયુ પછી ચારે ઊંચે માએ કહ્યું કે–બાપુ, મને એકલાને શા માટે ફાંસીએ ચઢાવે છે ?
રાજાએ
ટટ્ટાર
જયાં બધા જ ચાર હાય ત્યાં આવા કાયદા લે ખા મારા રાજાધિરાજ બાપુ?
–ચારે રાજા વાઘસિંહની આંખ ઉઘાડી દીધી. વાઘસિ હજીએ ચારને ધન્યવાદ આપ્યા કે હૈ ભાઈ ! તમે તેા તમારા જીવનનિર્વાહ માટે ચારી કરી પર`તુ મારા અમલદારાને શી ખેાટ હતી ?
-પૂનમભાઈ માછી
( સ’દેશ–રાજકાટ)
માંકળને વસ જોગી નાચ્યા મારીચે સિ'હુ સીયાલ
ચીંટીએ પવ ત ઢાયે અચરજ ઈણ કલિકાલે
મનરૂપી માંકળાને વસ પડયા થકા અસયતિ યાત્રીજના નાચે છૅ. તથા શીલરૂપી સિંહને કામરૂપી સિયાલીએ મારીયા તથા એક તુલા રૂપી કિટિકાએ સ‘તારૂપી પર્વતને પાૐ નાખ્યું એ અરિજ કાલિકા માંડે દેખાય છે. વિજય સાગર હરિયાલી
। જૈન શાસન (અઠવાડિક)
શેાભે છે
માનવ માનવતાથી શાલે છે. રત્નાકર રહ્નાથી શાલે છે. રાત્રી ચઢનથી થાભે છે. દિવસ સૂર્યથી શૈાભે છે.
તપ સમતાથી ચેાલે છે. જ્ઞાન આચારથી ાલે છે. દાન ઉદારતાથી લે છે. પુષ્પ સુવાસથી શૈલે છે. જૈનશાસન ખાલવાટિકાથી શાલે છે -અતુલ એચ. શાહ પાટણુ અનુરાગી બને.
વિરતિ એ મારી માતા છે. યેાગ અભ્યાસ એ મારા પિતા છે સમતા એ મારી ધાવમાતા છે. વિરાગતા એ મારી બહેન છે. વિનય એ મારા ભાઈ છે, વિવેક એ મારું અગ છે. સુમતિ એ મારી પ્રાણપ્રિયા છે. જ્ઞાન એ મારું અમૃત ભાજન છે. સમ્યક્ત્વ એ મારી અક્ષય ખજાનો છે.
ખરેખર, આજ મારાં અતર કુટુંબ છે અને એ જ કુટુંબ પ્રત્યે હુ. મનુરાગ બન્યા .
બાળ ગઝલ
સેવ'તીલાલ વી. શાહ ભરૂચ નામી ૭ ભક્રૂર ને ગુજન વિના ગમતું નથી
મારને નૃત્યુ વિના ગમતુ નથી તેમ પ્રભુ તારા આ ભકતને
તારી ભકિત વિના ગમતું નથી.