________________
[ જૈન શાસનમાં ભયંકર ધરતીકંપ સર્જનારા ૨૦૪૨ ના પદક પ્રસંગે પણ જરા વિચલિત થયા વિના જે અપૂવ મર્દાનગી, ધીરતા-વીરતાથી પૂછાયેલા પ્રશ્નનો જે સાત્વિક ઉત્તર સ્વર્ગ સ્થ રિપૂરંદરે આપ્યો હતો તે વાચકોની જાણ માટે અને આપેલ છે અપૂરું છે ખમીરી-ખુમારીનું પાન કરાવનાર સ્વામીને કટિશ વનાવલી સહુ વિરમીએ છીએ.
[ સં. ૨૦૪૨, પોષ સુદિ–૧૩ ને ગુરૂવાર તા. ૨૩-૧-૮૬ના રોજ પૂજયશ્રીજીના છે. ૭૪ મા દીક્ષા દિવસની ઉજવણીના પ્રસંગે; પાદરા મુકામે આપેલા પ્રવચનમાંથી ]
જૂઓ આજે જે પ્રકારની ધાંધલ ચાલે છે તેનું વર્ણન થઈ શકે તેમ નથી. ધર્મ છે કરે હોય તે ભગવાન શ્રી જિનેશ્વરદેવના વચન પર શ્રદ્ધા રાખવી જોઈએ. ભગવાન શ્રી જિનેશ્વરદેવનું શાસન-આગમ પવતિથિની ક્ષય-વૃદ્ધિ નથી ! માનતું એમ કઈ પૂરવાર કરે તે કાલે હું તેને ગુલામ થાઉ જતિઓના ! કાળમાં ઘણી પોલ ચાલી તેને આધીન કેમ થવાય? પર્વતિથિની સ્થવૃદ્ધિ થાય છે એમ પૂ. શ્રી આત્મારામજી મલખી ગયા છે. તમે લોકે ધ્યાન રાખીને અભ્યાસ પણ
જ નથી કરતા કે કશું યાદ પણ નથી રાખતા.
' એકતિથિ પક્ષના મોટા આગેવાન પૂ. સાગરજી મહારાજની સાથે અમારે બાપ-દિકરા જેવો સંબંધ હતે. ૧૫રમાં તેમણે જે ગરબડ કરી તે ખ્યાલ બહાર કરી, ૧૯૬૧માં છે ભેગા રહ્યા, ૧૯૮૯ માં પાછા અલગ પડયા. ૧૯૧ માં મહામહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મ. નું “તત્ત્વતરંગિણું” પુસ્તક વાંચ્યા પછી “સિદ્ધચક્રમાં લખ્યું કે- “શ્રી જૈન શાસનને સમજનારો, આગમને જાણનાર પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન જ આવે છે 8 તેમ બોલી શકે નહિ.'
ગયા વ' (સં. ૨૦૪૧ માં) તેર (૧૩) મહિના (બે શ્રાવણ) હતા. તે સંવત્સરી ૧ છે ખામણામાં શું બોલ્યા કે-“બાર માસાણું, ચઉવીસ પકખાણું, ત્રણસોને સાઠ રાઈહિ. છે થાણું..” મહિના તેર પણ છવીસ, દિવસ ૩૮૪ છતાં ય અધિક મહિને ગણાય નહિ. છે
જે અધિક મહિને ન ગણાય તે તિથિમાં શું વાંધે નડે છે તે સમજી શકાતું નથી ! છે તમે લોકે ય અભણ છે, કાળજી વગરના છે કે સમજી શકતા નથી તેની ય ખબર ? B પડતી નથી. '
પડકાર અવસર આવે કરીશું. અવસર ભાસિતાવાણ પડઘા શું પડે છે તે જુઓ.