________________
“સુડુ અધ્યયનમ' એ સ્વાધ્યાય શબ્દને વ્યુત્પત્તિ નિમિત્ત અર્થ છે.
તપસ નિર્જરા” કહીને શાસ્ત્રકાર પરમર્ષિઓએ તપના જે બાર પ્રકારના ભેદ છે છે તેમાં અનશન -ઉદરી-વૃત્તિસંક્ષેપ-રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ ભેટ બાહ્યત પના કહ્યા છે અને પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાઉસ્સગ્ન અને દયાન એ છ ભેદ અભ્યતર તપના કહ્યા છે. જે બાહ્યત ૫, અત્યંતર તપને પિષક ન હોય તે તે તપ એ વાસ્તવિક તપ નથી પણ માત્ર શરીરને તપાવનાર તાપ રૂપ તપ છે. છે ઉપકારી મહર્ષિઓએ તે ભારપૂર્વક કહ્યું છે કે, બાર પ્રકારના તપ વગરને સાધુ એ માત્ર જીવતુ-જાગતું હાડપિંજર જેવો છે.
આ બારે પ્રકારના તાપમાં “સ્વાધ્યાય” એ બહુ જ જરૂરી તપ છે. સ્વાધ્યાય એ 8 આત્મજાગૃતિ કરનારે છે, આત્મપ્રબોધક છે અને આત્મવિશુદ્ધક પણ છે. સ્વાધ્યાયના કારણે જે કાંઈ જ્ઞાન પ્રાપ્તિ થઈ હોય તે સમ્યફ કેટિની પરિણતિ રૂપ બને છે. હું આત્માની નિર્મલતા માટે અને આત્મા ઉપર અનાદિકાલીન એક છત્રી રાજ્ય ભગવતી કર્મઆ સત્તાને કાપવા માટે સ્વાધ્યાય એ પરમ શ્રેષ્ઠ આલંબન છે. કેમકે કહ્યું છે કે- અજ્ઞાની છે assocરરરરરરર
સ્વાદયાય માતા
- પૂ. મુનિરાજશ્રી પ્રશાન્તદશન વિજયજી મહારાજ રે පපපපපපපපපපපපපපපපු පැපප8 8 જીવ કરાડે છે જે કર્મો ખપાવે છે તેટલાં કર્મો જ્ઞાની જીવ માત્ર શ્વાસોશ્વાસમાં આ છે ખપાવે છે.
સ્વાધ્યાયથી જ કણે ક્ષણે વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. વૈરાગ્યથી વાસિત બનેલ છવ આ સંસાર-વાસને મોટામાં મોટી જેલ માનીને તેમાંથી નીકળવા પ્રયત્ન કરે છે અને ૪ છે. તેમાંથી બહાર નીકળેલ જીવ પાંજરામાંથી મુકત થયેલ પક્ષીની જેમ “મુકિત'નું ગીત
ગાય છે. માટે જ ઉપકારી પુરુષે ચેતવણીને સૂર વહાવતા આત્માને શિખામણ આપી રહ્યા છે કે- “સ્વાધ્યાયામા પ્રમદડ - સ્વાધ્યાયમાં કયારે પણ પ્રમાદ સેવતે નહિ, આળસ કરતે નહિ. સ્વાધ્યાય વિના કેઈ પણ ક્રિયા વિશુદ્ધ રીતે બની શકતી નથી.
માટે જ સ્વાધ્યાયની મહત્તાને આંકતા મહાપુરુષે ફરમાવે છે કેP बारसविम्मि वि तवे सम्भितरबाहिरे कूसलदिठे।
રવિ ગરિક નહિ હો, સાયસનં તવેથા ”
શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલ, બાહ્ય અને અત્યંતર સ્વરૂપ બારે પ્રકારના તપ- છે ધર્મને વિશે, સ્વાધ્યાય સમાન તપ કર્મ કઈ છે નહિ અને થશે પણ નહિ.
ક