________________
8 (૪૩૬ જ
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક છે, અને જીવનની કૃતાર્થતા પણ આમા જ એમ એ કઠીયારાને શ્રધ્ધા બેસી ગઈ. ઘરના છે બરા છોકરા પણ આ જ કાર્યમાં ગુંથાયેલા રહેતાં. હીરનું ભાગ્ય હીર જેવું આજે હું અભિનયપ્રકાશ પાથરી રહ્યું હતું. પ્રાત:કાલથી જ એના હૈયામાં જુદા જ ભાવ અને હિંમત ઉપસી આવી હતી. ઘરથી નીકળે ત્યારે શુભ શુકનથી સત્કારીત થતે રકિ નવા જ છે જંગલમાં ઘણો જ દુર રેજીંદા કાર્યક્રમ માટે જઈ પહોંચ્યા. આજ સહેલાઇથી સુકકા 8, અને સારા કાષ્ટને જથ્થ મલ્યો. ભારા બંધાઈ ગયા. હથિયારે કોથળામાં માર્યા, માથા છે પર ભારી ચઢાવવાને મંગલ પ્રારંભ કરે છે ત્યાં દુર એક ખાડામાં કઇક તે જના અંબાર 8 જેવું ચમકતુ તેજો મંડળ અચાનક દેખાઈ આવ્યું એ ચમક. ભારા, દુર સુરક્ષિત, E આ જગ્યાએ મૂકી દીધા. શ્રમ જીવા એટલે હિંમત એકઠી કરીને દેડ. પેલા તે મંડ- છે. છે ળના છાયામાં ત્યાં જઈને જુએ છે તે વાહ રે વાહ. કેવું રૂપાળું ભાગ્ય જાગ્યું. એને છે. R દેવ કે પ્રસન્ન થઈ ગયો. અરે ગરીબને ઘેર આજ કલ્પતરુ ફળ્યો. ખાડામાં રહેલું છે છે તેને મંડળ એજ જિનેશ્વર ભગવંતના ભવ્ય અને પ્રશાન્ત મુદ્રા વાળી મૂતિ હતી. ઘેડા { માટીમા દબાયેલા અને થોડા બહાર. આ કઠીયારે ભદ્રિક પરિણમી હતે જ. ઝાઝી છે છે ચર્ચા કે તર્કબાજી હેતે સમજતો. એણે એક જ વિચાર્યું આ તે કઈ ભાગ્યવંતોને છે { પૂજ સેવા કરવા લાયક મોટા દેવના દેવ છે. મહાન પુણ્ય સિવાય આ પ્રભુના દર્શન, આ છે પૂજન, કમનસીબેને રત્નના જેમ દુર્લભ લેખાય. બસ આજે એને દિ સફળ થયે. હું છે આજે એના આંગણે નવે નિધાન અને ચોદેય રને જાણે ન આવ્યા હોય એવા હવાના છે 8 ઉમળકાથી હીરાએ એકબાજુ નદી કિનારે એક ઘાસની સુરમ્ય કુટીર સજી અને ભગવંત છે. છે ને બહાર લાવવા, નદીના નિર્મળ નીરથી પ્રક્ષાલન કરી સ્વચ્છ બનાવી તૃણુપ્રસાદમાં છે * એક નાના એટલા જેવું બનાવીને પધરાવ્યા. પ્રભુને પધરાવવા સાથે જ એના હૈયાના છે છે મંદિરમાં આ પ્રભુની પ્રતિષ્ઠા થઈ ચુકી. ઘરે ગયે. ભેજન કરવા બેઠે. ખ ટલામાં સુઈ R ગયે, નિંદ્રામા ઘેર્યો કે જાગ્યે પણ એની નજર સામે એક જ સાક્ષાત્કાર થઈ રહ્યો છે, છે છે એ ભગવંતને સવાર થતા જઈને નમું, પુજુ, ભકિત કરું કે એમાં જ સમાઈ જઉ. 8 ઉગતી ઊષાને ઉજજવલ પ્રકાશ પથરાયે હીરે ઉઠ, રાબેતા થુજબ સાજ લઈને આવ્યા છે તે જ તૃણકુટિરમાં, પ્રભુને ઠેઠ સુધી મસ્તક નમાવી ઝુ. નદીમાંથી કાલી પત્રોમાં છે R નીર ભરીને અભિષેક પ્રમુને કર્યો. બીજુ તે એ બિચારો શું સમજે અને કયાંથી લાવે ? R પણ પ્રતિદિન આજીવિકા માટે લાકડા લાવે છે. તેમજ આત્મકલ્યાણાર્થે વીતરાગ પ્રભુની છે. છે જલપૂજા કરતા જ રહ્યો. એને એક પણ દિવસ આળસ કે પ્રમાદને પેસા ન દીધે. જીવનને જલપુજામાં એકાકાર બનાવી દીધું.
ભલા વિચારો કે આ પરિસ્થિતિમાં આવા દરિદ્રને કયાંથી સૂઝે, કે કરવાથી મળે 8 કયાંથી આવા અનુપમ ભાવલાસ જાગે? ехоооо