________________
૬ જલપૂજા માટે હીરકઠીયારાનું દ્રષ્ટાંત ૬
–૫. પં. શ્રી ભદાનંદ વિજયજી ગણિવર છે
આ ભારત વર્ષ પ્રાચીન કાળનું રઢીયા, સમુદ્ર અને ન્યાય નીતિના નદીના 8 સીંચનથી આમ સતેષમાં સદૈવ નવપલવિત રહેતું, જયાં જુઓ જાવે ત્યાં સવ!
સ્થળમાં, નગામાં શહેરોમાં ગામડામાં બધે જનવ સુખી અને પ્રફુલીત ચહેરાવાળો છે હતે. એક એકને મદદનાશ થઈને સવજીવનને કૃત્ય માનવાવાળે અને પરમાર્થ એજ સ્વાર્થ છે એવી ઉદાત ભાવનાશીલ હતે.
આવું એક વસંતપુર નગર હતું. ચંદ્ર નામના રાજા ચંદ્ર જે સૌમ્ય હોવાથી, છે જ જન કુવલયને સદં વ પ્રબંધિત એટલે ખુશ ખુશાલ કરો. આનંદ મગ્નતાથી જ રહે છે 8 રાજ જેવા નાપવાનો હતો તેવા જ ગુણવાળો હતે. પ્રજાજને, રાજા પાસે જવું એટલે એ છે પિતા પાસે જ જવા જેન માનતા હતા. કારણ કે રાજ સૌને વાત્સલ્યભરી દ્રષ્ટિથી 8 જોવાની ટેવવાળો હતો. સૌનું હેતથી સાંભળવામાં સ્વકર્તવ્ય સમજતું હતું. અને કઈ છે ને અન્યાય ન થાય એ માટે સજાગ રહેતે હતે. છે આ ચંદ્ર રાજાને પુષ્પાવતી નામની સુશીલ ધમિક અને રુપ નિધિ જેવી રાણી
હતી. રાજા ધર્મ અને રાણી પણ ધર્મિઠ એટલે બનેયની પ્રત્યેક પ્રવૃત્તિઓ દુધછે સાકર જેવી. અનુકુલ રોગ હતો ? આજ નગરમાં જેમ શ્રીમંતે ધીમંતો હતા તેમ ગરીબ 8 અને અકકલવિણ પણ વસતા હતા.
બધાય સખા કયાંથી હોય? દરેકના કમ ભિન્ન હોય છે આત્મા ભિન્ન છે તે કુલે છે પણ જુદા જુદા હેય ને? કર્મવાદના સાક્ષીરૂપ આ સર્વના જુદાઈ, સર્વની વિવિધતા પોકારીને પુરી રહી હતી. ગત જન્મ આગામી જન્મની સાબીતી પણ આ કર્મ કુલ જ કરી રહ્યા છે. અહી ધર્મ કરતે હોય અને દુઃખી હોય છે. અહી અધર્મમાં તરબળ હોય પણ દેખાવમાં સુખી હોય છે. આ પુણ્યાનુબંધી પાપ અને પાપાનુંબંધી પુણ્ય પ્રતિલિ. ખિત થયેલું દેખાઈ આવે છે.
- આજ નગરમાં હીર નામને કઠીયાર રહેતું હતું. અને બાપ દાદાને ધંધો જ આ કઠીયારાને ? જંગલમાં જવું, કુહાડો વિગેરેથી લાકડા કાપવાના, કઠીયારાને કેથળે છે સાથે લઈ જશે અને લાકડા કાપી, ભારા બાંધી, ગામમાં વેચીને જે કંઈ મળે તેમાં ! { જીવન નિર્વાહ કરતે. જમ્યા ત્યારથી જ આ જ શિક્ષણ આ જ સંસ્કાર, એને કઈ છે આમાં દુઃખ નહી લાગતું અને ભારે પણ નહી પડતું, જમતાની સાથે જે જે { કાર્યોમાં ગુંથાય છે તેઓ તે કાર્યમાં તમય થઈ જાય છે. જીવનનું શ્રેય પણ આમાંજ છે