________________
છે. વર્ષ ૫ : અંક ૪૭-૪૮ : તા. ૨૭-૭–૯૩
ક ૧૪૧૩
છે એક વિભૂતિ, સુરતના બળે અંતિમ શ્વાસ લઈને જન્મ ભૂમિને વધુ ગૌરવ આપવા છે છે પૂ. મુ. શ્રી જ્ઞાનધન વિ. મ., પૂ. મુ. શ્રી નયધન વિ. મ., પૂ. મુ. શ્રી મુકિત ધન વિ. 4 છે મને પૂ. મુ. શ્રી પુણ્યધન વિ. ની જીવન નૈયાના એ સુકાની અનંતની વાટે સિધાવી છે. A ગઈ, એ ઘડી- પળ પ૨ વર્ષો થયા. પૂ. શ્રીની ગુણ સ્મૃતિને વધુ સજીવન બનાવતી શ્રાવણ 8 છેસુદ-૧૨ ની આ પુણ્ય તિથિએ પૂ. શ્રીના ચરણમાં અગણિત વંદનાવલિ અર્પણ છે છે કરવા સાથે તે પુણ્ય સ્મૃતિ દિને પાલડી (થાણાવાલી ) થી રાણપુર પદયાત્રા સંઘ ૬ વિશેષાંક પ્રગટ કરવાનું આયેાજન તેઓશ્રીને હાર્દિક શ્રદ્ધાંજલિ આપે છે.
ત્રિકાળ પૂજાની વિધિ સવારે :- પ્રતિક્રમણ કરી, પ્રભુજીના અંગોને સ્પર્શ કર્યા વિના વાસક્ષેપ પૂજા અને હું
ધુપ-દીપ અને શૈત્યવંદન વગેરે કરવું. R બપોરે - મધ્યાન્હ સમયે સ્નાન કરી ઉંચી પ્રકારની સામગ્રી લઈને પ્રભુની અષ્ટ પ્રકાર છે
અંગ, અગ્ર અને ભાવપૂજા કરવી. સાંજે - ધુપ, દીપ, આરતી, મંગલદી, ચૈત્યવંદન વિગેરેથી પૂજા કરવી--
કણસાળrg
તા
શુદ્ધિના સાત પ્રકાર ૧. અંગ શુદ્ધિ ૨. વસ્ત્ર શુધિ ૩. મન શુધિ ૫. ઉપકરણશુદ્ધિ ૬. દ્રવ્ય શુદ્ધિ ૭. વિધિ શુદ્ધિ
, (
મિ
. - જાણી) ૪
महावीरनाराधना
જિનમંદિરની જઘન્ય ૧૦ અશાતનાઓ ૧. તબેલ ખાવું ૨. પાણી પીવું ૩. ભૂજન કરવું ૪. પગરખાં પહેરવા પ. સ્ત્રી રોવન કરવું ૬. થુંકવુ ૭. કલેકમ ફેકવું ૮. પેશાબ કર ૯. ઝાડો કરે ૧૦. જુગાર ખેલ.
મધ્યમ અશાતના કર પ્રકારે થાય છે. શરીર વગેર અશુદ્ધ છતાં પૂજા કરવી. છે પ્રતિમા નીચે પાડવી વિગેરે.