________________
વર્ષ-૫ : અંક-૪ –૪૮ તા. ૨૭-૭-૯૩ :
: ૧૪૬૯ રાત્રે બે વાગ્યે તેમનાં સંસારી જીવવના પિતાશ્રીને સાધુવેશમાં નિહાળીને લાગણીના કુટુંબીજને તથા સંઘના આગેવાને કલી. આવેગમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા કુંડ જવા રવાના થયા હતા.
અને ઉપસ્થિત તમામ લેકની આંખે
ભીંજાઈ હતી પણ મૂનિ શ્રી ઋજુદર્શન તેમને સંતાનમાં એક માત્ર પુત્ર પારસ- વિજયજી મહારાજ સંપૂર્ણ સ્વસ્થ હતા. ભાઈ શાહ છે. પૌત્રનું નામ કેવંત છે. ત્યારબાદ અમનું પારણું કરવામાં
તેઓ કલીકુંડ પહોંચ્યા ત્યારે પોતાના આવ્યું હતું. પ્રથમ વખત વહોરાવવાની KOKKR 29 -0923 આઇ - - - 3
રમેશચંદ્ર કાલીદાસ શાહ માંથી ઋજુદર્શન વિજયજી મહારાજ નામ ધારણ કરી ચુક્યા બાદ સાંજ સમાચારને આપેલ સૌ પ્રથમ મુલાકાતમાં જણાવ્યું હતું કે, માફ માર્ગે આગળ વધવાનું ૧લું પગથીયુ એટલે દીક્ષા ગ્રહણ કરીને સંયમને માર્ગ અપનાવ. આ માર્ગ અપનાવવાની વર્ષોની મારી તમન્ના આજે પૂર્ણ થતા મને અતિ આનંદ થયે છે.
હું જ્યારે ૧૪ વર્ષ અને ૧ મહિનાને હતું ત્યારે દીક્ષા ગ્રહણ કરવાને સી પ્રથમ વાર વિચાર આવ્યું હતું. શ્રી રામચંદ્રવિજયજી મહારાજના દીકા દાતા શ્રી મંગલવિજયજી મહારાજનો સંગ થતા આ વિચાર મેળવવાની તાલીમ પણ લીધી હતી. પરંતુ ત્યાર બાદ સંસારમાં લીન થય.
આજથી સાત વર્ષ પહેલા ૫૦ વર્ષની ઉમરે દીક્ષા ગ્રહણ કરવાને દ્રઢ સંકલ્પ કર્યો અને દીક્ષા લેવાનું નકકી પણ હતું. પરંતુ સાંસારીક કારણસર દીક્ષા લઈ શકાઈ નહી.
ત્યારબાદ મુંબઈના કરોડપતિ યુવાન અતુલ શાહે અમદાવાદમાં દીક્ષા લીધી તે અરસામાં પણ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના હસ્તે ૨ વર્ષ પહેલા દીક્ષા લેવાનું નકકી થયું હતું. પરંતુ કૌટુંબીક કારણસર દીક્ષા લઈ શકાઈ નહીં. ( કૌટુંબીક કારણસર બે વખત દીક્ષા મુલત્વી રહ્યા બાદ અંતે ગઇકાલે દીક્ષા લઈને મક્ષના માર્ગે આગળ વધવાની તમન્ના પુરી થઈ. .
- દીક્ષા ગ્રહણ કરતી વખતે એકના એક પુત્રની મમતા વચ્ચે આવી અથવા મનમાં કઈ રંજ થયો કે નહીં? તેવા પ્રશ્નના જવાબમાં કહ્યું કે દીક્ષા ગ્રહણ કરતી વખતે મારા મનમાં કેઈ જતને રંજ કે ડંખ હતું નહીં. દીક્ષા ગ્રહણ કરતી વખતે મારા હૃદયમાં જે આનંદ હતો તેનું વર્ણન જ શકય નથી.