SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ મ શ્રદ્ધાંજલિ વિશેષાંક : બીજે : : ૨૭૩ છે સફત મરીન ભુકકા સાથે દવા ભેળવીને આપી અને હૈદ્ય સુધારક સાથે રફુચકકર થઈ છે 4 ગયે. દવા લેવાથી ગેડી જ વારમાં પૂ રામવિજય મ. ની નસ ખેંચાવા માંડી શરીર છે લાકડા જેવું થઈ ગયું. હાથ પગના નખ શ્યામ પડી ગયાં. માં થી બોલાય પણ નહી ત્યાં બીજી તરફ પૂ. ગુરૂવર્ય શ્રી પ્રેમવિજય મ. ને ઝાડા ઉપર ઝાડા શરૂ થયાં પથારી છે ઉપરથી ઉભા પણ ન થવાય એવી ચિંતાજનક સ્થિતિ સરજાઈ. સંઘના ભાવિક શ્રાવકે { ચિંતામગ્ન બન્યાં–દવા આપેલ હૌદ્યની ઘણી તપાસ કરી પણ એને કયારનાય ગામમાંથી છે ભાગી ગએલા-ત્યાં એક જૈનેતર વૈદકનું થોડું ઘણુ ભણેલા પણ અનુભવી વૈદ્ય. આવીને જ દવા ઉપચાર કર્યા. વળતા પાણી થઈ ગયાં. ઘાત ગઈ. પણ આ પરિસ્થિતી જે સમતાથી છે સહન કરી એ જોઈને ઘણાની આંખ ભીની થઈ ગઈ–“કેવો અત્યાચાર આપે સહન કર્યો”? છે પૂ. રામવિજય મ. એ કહ્યું કે વૈદ્ય તો નિમિત્ત માત્ર છે મેં બાઘેલા જ અશુભ કર્મો 8 મે મજેથી ભેગવ્યા છે મારે મન તો ક ખ પાવાની મને સુદર તક મળી કેવું અદ્દભૂત સવ? ૭ વર્ષીય આ પર્યાયમાં જ વડોદરામાં જૈનાચાર્યની ઉપસ્થિતિમાં વિધવા વિવા# હને ઠરાવ પસાર કરવા સુધારકે ભેગા થયાં પૂ. વડિલેએ રામવિજય મ. ને મોકલ્યાં એમની ઉપસ્થિતિમાં સભાને ભારે રકાસ થયે. રતનબાઈના પતિએ વૈરાગ્યવાસિત બનીને દીક્ષા લીધી. ભરસભામાં રતનબાઈએ છે ઉભા થઈને કહ્યું કે “મને મારા પતિ આપ” અરે ! નજીક આવી ભારે ધમાલ મચાવી ૫ મામલે કેટે ચઢયે.. રામવિજય મ. કોર્ટમાં ગયાં ત્યાં એવાથી જમીન પૂછને પૂજેલા છે આસન ઉપર બેઠા' જજજે બારકાઇથી આ ક્રિયા જોઈ, વિચાર્યુ કે જેઓ આટલી સૂમ * જીવદયા પાળે છે તે રજોહરણને ઉપયોગ સ્ત્રી મારવામાં કરે જ કેમ? બાઈના છે આક્ષેપ જુઠ્ઠા છે. ત્યાં પૂ. રામવિજય મ. ને પુંછયું તમોએ આ બાઈને ઘાથી મારી ર છે? પૂ. રામવિજય મ. એ ધીર ગંભીર સવરે સાધુના પાંચ મહાવ્રતનુ વિશદ વિવેચન 4 કરી કહ્યું જ્યાં સ્ત્રીને સ્પર્શ મનથી પણ કરવાની પ્રતિજ્ઞા છે ત્યાં જે જે હરણથી સૂક્ષમ ને અહિંસાનું પાલન કરવાનું હોય અને આજીવન અંતિમ શ્વાસ સુધીનું હોય ત્યાં છે 5 આ આરોપ ઘટે જ કેમ? નામદાર કે પૂ. રામવિજય મ. ને નિર્દોષ જાહેર કર્યા. જ હજારોની મેદનીએ જેન શાસનને ભારે જયઘોષ કર્યો. ૧૯૭૬ માં અમદાવાદમાં દુ:ખદ બનાવ બન્યો શ્રીમંત ઉદ્યોગપતિ કે જે વિચા- 1 રેથી અધમી હતે તેણે જાણું જોઈને સંવત્સરીના પવિત્ર દિને જ પોતાના બંગલાના છે કંપાઉન્ડમાં ૬૦ થી વધુ કુતરાઓને યમરણ કરાવ્યાં. આ વાતની જાણ થતા જબર
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy