________________
Reg. No. G-SEN-84
શ્રી જૈન શાસન(અઠવાડિક) ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
SATU IS IT IS
VAL Gષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ||
૦૦૦૦૦૦૦૦૦૦૦
0
-
ક . મને અસમાધિ ન થાય, મારી સમાધિ જીવંત રહે માટે જ ઈષ્ટફલ સિદ્ધિ માંગ- 2 ૪ વાની છેઆપણને હવે સમાધિનું કામ છે. સુખનું કામ નથી. આવતા દુઃખની ૪
ગભરામણ નથી હવે અસમાધિ જોઇતી નથી. દુખને ભય નથી. અસમાધિને ભય કે
છે. સુખને રસ નથી સમાધિને જ રસ છે. ૦ સંસારની એક પણ ચીજ જેને સારી લાગે તેને નવકાર ગમ્ય નથી. 9 ૦ દુનિયાનું સુખ જે ભગવાનને માને તે તેને ઈરછવા જેવા ન લાગે, પુણ્યથી મળે છે
તે ભોગવવા ગમે નહિ અને ભગવે તે રોગની માફક જ ભોગવે તે અમારા 9
ભગવાનને ભગત છે ! . 9સંસાર ગમે તેને ભગવાન ગમે તે જ ખોટી છે. તેને સંસાર વધવાને છે. તે Q 0 નરકાદિમાં ખૂબ ભટકવાનું છે. દાન કર્મ અને પૈસે ગમે તે મુએ જ પડે છે ?
દેષ ટાળવાનું અને ગુણ મેળવવાનું સ્થાન મંદિર અને ઉપાશ્રય છે માટે અમે છે 0 મંદિર અને ઉપાશ્રયે જઈએ છીએ. 0 ૦ આત્માને બગાડે તેનું નામ દોષ અને આ માને સુધારે તેનું નામ ગુણ 0 ૦ સંસારી છે એવા તમે સંસારમાં આગળ વધે, તમારી સુખની સામગ્રી વધતી 0
જાય, માન-પાન વધતા જાય, વિષય ભેગની સામગ્રી ખૂબ વધતી જાય, અર્થ- 9 કામની અનુકુળતા થતી જાય ત્યારે તમને થાય કે હું ડુબી રહ્યો છું ફસાઈ રહ્યો છે
છું લપસી રહ્યો છું, ભયંકર ભૂલ કરી રહ્યો છું? ૧ અહંકાર સપ છે. ઝેરીલે છે. અહંકાર જેને આવે તેને ઝેર ચઢી જાય ને? એ છે
ઝેરથી પાગલ જે બની શું ન કરે તે કહેવાય? ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦es
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું ફોનઃ ૨૪૫૪૬
૦