________________
જજજજીજી
अत्थमिए जिणसूरे, केवलिचंदेऽवि जे पईकव्व। તમેશ્રી ગુરવે નામ : જયવંતિ રુ વયથે, તે ગાયરિપુ નમામિ ||
શ્રી જિનેશ્વરદેવ રૂપી સૂર્ય અને શ્રી કેવલ- 8 - પ્રજ્ઞાંગ
— જ્ઞાની ભગવંત રૂપી ચદ્ર પણ અસ્ત થયે છતે, જ અંધકારમાં દીપકની જેમ શ્રુતજ્ઞાનના બળે જગતના સઘળા ય પદાર્થોને જેઓ પ્રકાશિત તે કરે છે, તે શ્રી આચાર્યભગવંતેને હું ભાવથી નમસ્કાર કરું છું.' 8 અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએ ભવ્ય જીવોના કલ્યાણને માટે મેક્ષમાર્ગ છે. છે સ્વરૂપ ધર્મશાસનની સ્થાપના કરે છે. અને જીવનભર એ શાસનને જ પ્રચારી, પ્રકાશિત છે 6 કરીને અનેક ભવ્યાત્માઓને મોક્ષમાર્ગે ચઢાવે છે. તે શાસનની પૂરેપૂરી આરાધના કરીને છે અનેકાનેક આત્માએ મોક્ષને પામે છે.
રાગાદિ શત્રુઓને જીતે તે શ્રી જિન! આવા શ્રી જિનેશ્વરદેવનો જે ઉપાસક તે છે જેન. સાચે જેન હમેશાં રાગાદિ શત્રુઓને જીતવા અને જિન બનવા મથતે હેય માટે છે A તે મેક્ષનો જ અર્થ અને સંસારને-સંસારની સુખ સાહ્યબીને અનથી હોય. સંસાર છે છે છોડવાની આકંઠ ઈચ્છા હોવા છતાં કર્મવશાત્ સંસારમાં રહેવું પડે તે ય કમને રહ્યો છે R હોય. એટલે સંસારની પ્રવૃત્તિ કરવા છતાં ય સંસારને કાપતે હોય કમની વિચિત્રતાના આ છે કારણે વિશેષ કાંઈ ન કરી શકે તે ય શ્રી નમસ્કાર મહામંત્રને સ્મારક તે હેય જ.
શ્રી નમસ્કાર મહામંત્રમાં જે શ્રી પંચ પરમેકી ભગવંતને નમસ્કાર કરવામાં છે આવ્યા છે તેમાં શ્રી અરિહંત પરમાત્મા મોક્ષમાર્ગના જ સ્થાપક, પ્રરૂપક અને પ્રચા- ૨
રક છે. શ્રી સિદ્ધ પરમાત્માએ સકલ કર્મથી રહિત થયા હોવાથી, આત્માની અવિનાશી છે છે પણું સવરૂપ મોક્ષદશાને જ યાદ કરાવે છે. શ્રી આચાર્યભગવંતે મોક્ષમાર્ગના ઉપાય
ભૂત જ્ઞાનાદિ પાંચે આ ચારેનું સ્વયં પાલન કરે છે અને જે કઈ આવે તેની પાસે પાલન કરાવે છે. શ્રી ઉપાધ્યાય ભગવંતે મેક્ષનું જ નિરૂપણ કરનારા સકલ શાસ્ત્રનું
વિનય” પૂર્વક અધ્યયન કરાવે છે અને શ્રી સાધુ ભગવંતે યોગ્ય ભવ્યાત્માઓને મેક્ષમાગે 8 ચઢવામાં સહાય કરે છે. માના જ લક્ષ્યને સતત યાદ કરાવનાર શ્રી નમસ્કાર મહાતે મંત્રને સંસારની સુખ-સાહ્યબી–સંપત્તિ માટે ય ઉપયોગ કરાય એવું પ્રતિપાદન આ આત્માની ભવાભિનંદિતાને સૂચિત કરે છે !! ૨ શ્રી અરિહંત પરમાત્માના માગમન બાદ, મોક્ષ માર્ગ સ્વરૂપ એ શાસનની ધુરાને છે શ્રી આચાર્ય ભગવંતે વહન કરે છે. તેઓ જ્ઞાનાચાર-દર્શનાચાર–ચારિત્રાચાર–તપાચાર અને છે વીર્યાચાર સ્વરૂપ પાંચે આચારનું સ્વયં પાલન કરે છે અને જે કંઈ ભવ્યાત્મા આવે તેને તે પાંચે આચાર સમજાવીને તેની પાસે પાલન કરાવે છે. અને મહામાર્ગને જગ-૫