________________
વર્ષ–૫ અંક-૧-૨
પંચમ વર્ષારંભ વિશેષાંક :
તે દેવદ્રવ્યના પ્રભાવે છે. અને શાસ્ત્રો પણ જે લખાય છે કે મુદ્રિત ઉપલબ્ધ છે તે જ્ઞાનદ્રવ્યના પ્રતાપે છે.
દિનુએનની વાત તે પેઢીએ જતા બાપને છેડે પકડીને ન જવા માટે રુદન કરતા બાળક જેવી છે પરંતુ જયજિનેન્દ્રના સંપાદક વિગેરે તે આવી વાતમાં પૂર્વગ્રહ દ્વેષ અને અનાદરવાળા છે તે વધુ જોખમી છે. તેમને તે દરેક વખતે શાસ્ત્ર અને તેની પ્રણાલિકાનું ખંડન કરવાનું જ છે. પરંતુ ધર્મ શાસન અને વિધિને માનનારે સકલ સંધ આવી તુર, વાતમાં ફસાય નહિ. જો કે આવું વાંચીને ખેદ થાય અને લેવા દેવા ! { ન હોય તેવા માણસે ફેગટ પાપ બાંધે તેની દયા પણ આવે.
સ્થાનકવાસી સાધુ સાધ્વીજીની જાહેરાત અને ડેટા. 8 તા. ૨૪-૮-૯૧ ના પ્રસંગે આશ્રીને ગતસાલ મરુધર કેશરી સ્વ. શ્રી મિશ્રીમલજી . # મ. ની ૧૦૧ મી જન્મ જયંતિ અને મહાસતી શ્રી આનંદશિલાજીના ૫૧ મીન ઉપવાસના છે પારણ નિમિત્તે તે બંનેના ફોટા સહિત મું. સ. માં જાહેરાત પ્રગટ થઈ હતી. આ છે પ્રસંગે એટલું જ જણાવવાનું ફટા ફેટા-પ્રતિકૃતિને મહિમા તેઓ પણ માને છે તે પછી ધર્મ પ્રણેતા શ્રી જિનેશ્વરના પ્રતિમાજી સામે દ્વેષ ઉભો શા માટે રાખવે ? વર્ધમાન
સ્થા. શ્રા. સંઘ જ આ વિષયમાં વિચારીને દેવાધિદેવના પ્રતિમાજી આદિની અવજ્ઞાની 8 8 પ્રણાલિકાને દૂર કરે તે ઉચિત છે. કેઇ કહેશે કે ઘણા સ્થાનકવાસી ભાવિ કે દર્શન છે કરવા આવે છે જ. તે બરાબર પરંતુ તેમના સંઘ આદિ દ્વારા તે તેને પ્રગટ નિષેધ { છે. આવે છે તે તે વ્યકિતની ભાવના થઈ. દેવાધિદેવના દર્શન વંદન આદિને પ્રતિબંધ હું એ આત્મા માટે હિતકારી નથી. છે દહેવણનગર ખ ભાત
-જિનેન્દ્રસૂરિ ૧ ૨૦૪૮ અષાડ સુદ ૮
૦ આત્માને માને, આત્માને નિત્ય માને, આત્માને પુણ્ય-પાપને કૉં માને અને આત્મા પોતાના કરેલા પુણ્ય-પાપના ફળને પોતે જ ભકતા છે એમ પણ માને, પણ આત્માના મોક્ષને ન માને, અને મેક્ષને જે ન માને એ મેકાના ઉપાયને તે મને જ શેને?—એવા મોક્ષને અને મોક્ષના ઉપાયને નહિ માનનારા આત્માઓ, તત્ત્વ સ્વરૂપના જ્ઞાનમાં અને તત્વ સ્વરૂપના વર્ણનમાં અધૂરા જ રહેવાના છે. જેઓ આત્માને જ માનતા નથી, તેઓ નાસ્તિક નામના માત્ર નામથી દર્શન ગણાતા દનના અનુયાધિઓ ગણાય છે.
–આત્મોન્નતિનાં સોપાન-પહેલો ભાગ