SearchBrowseAboutContactDonate
Page Preview
Page 808
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) પદયાત્રા-સંઘ વિશેષાંક જાય એવા હતા! સમપણુ એટલે સમ`ણું! ન તન પેાતાનું!ન મન પેાતાનુ! કે ન જીવન પેાતાનુ ! બધુ જ ગુરુ-ચરણે અણુ ! આ મુદ્રાલેખને એશ્રીએ જીવનના અંત સુધી કાળજાની કારની જેમ જાળવીને પથ્થરની રૂખની જેમ પાળી જાણ્યા હતા. ગુરુને હીચે વસાવવા, એ જ જ્યાં સહેલું નથી, ત્યાં પેાતાના હૈયામાં ગુરુને સાવી દઈ પોતે ગુરુના હૈ યામાં વસી જવું એ તે સહેલુ હાય જ કયાંથી ! છતાં દર્પણુ સમા સ્વચ્છ સમણથી એઓશ્રી જેમ ગુરુને પેાતાના હું ચે વસાવી શકયા હતા, એમ પાતે પણ ગુરુ-હીયે વસવામાં સફળ બન્યા હતા. તેએશ્રીના જીવનનું આ એક પનાતુ અને પ્રેરક પાસુ હતું. સાધુતાના શિખરેથી વહી નીકળીને, સૂરિપદના વિશાળ પટમાં ફેલાઇને અંતે સમાધિમૃત્યુંના સાગરમાં સમાઇ ગયેલી જીવન-સરિતાને ગુરુ-કૃપાના બળે એએશ્રી એક તીઘાટ જેવી પ્રતિષ્ઠા અપાવી શકયા હતા. જાત માટે કઠાર બની જવા છતાં આશ્રિતા માટે જાણુતા એઓશ્રી વજ્રાયણિ કોરાળિ મૃત્યુત્તિ સુમા“િ આ હતા. આ કઠોરતા-કામળત્તા એક એવા અદ્ભુત ચમત્કાર આશ્રિતાની આરાધનામાં વેગ પૂરાતા. અવસરે કામળ પણ બની સૂત્રને રિત થ કરી શકયા સરજી જતી કે વિના કહ્યું સિવાયની બીજી કાઈ પ્રત્યેક વ્યકિતઓ પર સયમ સુરક્ષા કાજેની જાગૃતિ, જ્ઞાન-ધ્યાન ને જયા પ્રવૃત્તિમાં રસ ન લેવાની નિરીહતા, સંઘની નાની-મેાટી સસ્મિત વદને ધર્માંલાભ સૂચક વાત્સલ્યવર્ષા, પરિચયમાં આવનાર જિજ્ઞાસુને ધ માગે આગળ વધતા કરવાની પરોપકારી વૃત્તિ આવી વિરલ વિશેષતાઓના અવા તા એમનામાં વાસ હતા કે એએશ્રીએ જયાં જયાં ચાતુ`માસ પ્રવાસ કે નિવાસ કર્યાં, ત્યાં ત્યાં પથરાયેલી એ ધ સુવાસ હજી આજેય સહુને માટે મરણીય, સ્પૃહનીય અને નમનીય રહેવા પામી છે. સૌંધ સમુદાય અને સમાજમાં સાધના અને સમતાભર્યા સ્વભાવ-પ્રભાવની સુવાસ સાડા ચાર દાયકા સુધી ફેલાવી જનારા પૂજ્યપાદ પ્રશાંતમૂતિ આચાર્ય દેવ શ્રીમદ્વિજયજિતમૃગાંકસૂરીશ્વરજી મહારાજના જન્મ ગુજરાતમાં આવેલા માણેકપુર ગાત્રમાં વિ. સં. ૧૯૬૧ ની સાલના પોષ વદ ૧૩ સે થયેલા. માતા શ્રી કુંવરબાઈ અને પિતા શ્રી ફુલચંદભાઈના ‘ફુલ' સમા લાડકવાયા એશ્રીને કાઇ ભવ્ય ભાવિનાં એંધાણ રૂપે જ જાણે “માણેકભાઈ” નામ મળ્યુ. ૨૬ વર્ષની યુવા વયે સંયમી બનીને એમણે ‘માણેક' નામને કામથી ઉજવલ બનાવ્યુ.. દીક્ષાની દુંદુભિના નાદ સ`ભળાવીને ઠેર ઠેર સયમ-ધર્મ'ની અહાલેક
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy