________________
જરૂર છે દિવ્ય દ્રષ્ટિની....
આપણી પાસે આંખ છે પણ તે ચામ ાની છે સત્ય જાણવા માટે તે આત્માની આંખ જોઇએ- દિવ્યદ્રષ્ટિ જોઇએ.
જીવનમાં સંયમ હાય, માંખમાં કાઇપણ જાતના વિકાર ન હોય, ઇન્દ્રયા ઉપર કાળ હાય અને મન મકકમ હોય ત્યારે જ દિવ્યતાની પ્રાપ્તિ થાય છે.
આ દિવ્યતાની પ્રાપ્તિ થવાથી વિવેક બુધ્ધિ આવે છે સદ્-અસદ્, પારખવાની શકિત આવે છે.
કાઇ એક ગામની બહાર સાવરની પાળે એક નવયુવાન સ્ત્રીનુ શખ પડ્યું” હતુ.
હતા.
એનાં શરીર પર અલકારી સુખ ઉપર શાંતિ હતી-જાણે પ્રગાઢ નિદ્રામાં ન હોય એમ એ પડી. હતી.
આ સુશા રસ્ત્રીનું શબ જેવા આખુ શુ આપણી સુમિ નથી.
આ રીતે પડી રહેવાથી આપણે આપણા - અનેક વર્ષોં ને ભૂલમાં કે તે પાપમાં જ વ્યતીત કર્યા. જીવન ભર તેની સજા ભગવવા છતાં પણ આપણે તેમાંથી છુટ્ટા થઈ ન શકયા. તેમાં જ સંખડતા રહ્યાં જો ઊભાં થઇ ને આપણે કાઇક સદ્ગુરૂની પાસે પહોંચી ગયા હોત તો આપણે આપણું. હું યુ. હલક, બનાવી શકયા હોત,
-સુદરજી રાઇ
ગામ ભેગુ થયુ' એમાં એક ચારની નજર એના પર પડતાં એના મનમાં થયું' કે હું થાડા મેાડા પડયા જો થાય પહેલા આવ્યા હોત તે કેવુ સારૂ આટલા બધા અલકારા મને મળી અને એ પાંચ વરસની પીડા ટળી જાત.'
માત !
એક કામીની તેના પર નજર પડતાં તે વિચારી રહ્યો હતા કે શું મસ્ત હોવન છે ! જીવતી મળી ગઈ હેાત્ત તે જ મારે સફ્ળ થઈ જાત !?
ܘܗܕ.
દૂર દૂરથી એક શિયાળ સ તાઈને શબ તરફ જોઈ રહ્યું હતુ એ વિચારતું હતુ કે, આ શખને મુકીને લેાકેા ચાલ્યા જાય તા કેવુ' સારૂં' ! કેટલું મેલુ શરીર છે ! સાત દિવસ પેટ ભરીને ખા ા વ્ય
:
ન
ખૂટે’
તરફ
તે વખતે ત્યાં થઈને એક ગુરૂશિષ્ય અલ્યા જતા હતા. એમણે શખ ખસ, તા હવે ઉઠે, ઉભા થા! ખેડૂખેરી નાખ તે ભૂલને કે તે પાપને ભૂકા ભૂલીજા; ભવિષ્યકાળને નજર સમક્ષ રાખીને વર્તમાનકાળમાં અચરાઇ ગયેલ કોઇ ભૂલનુ કે કાઇ પાપનું પ્રાયશ્ચિત કરી લે, જીવન ધન્ય બનાવી ઢ.
* “ઉઠે, ઉભા થા ! પડયા શું રહ્યો છે ” આ મુખીના સાનેરી શબ્દોને આપણે અમલી બનાવીશું ..