________________
-
પ્રી જેને શાસન (અઠવાડિક)
Reg. N.o G-SEN-84
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
( 1ષ્ટ સ્વ પ.પૂ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
ooooooooooooooooooooooooo
Ú • દુઃખમાં ગભરાય નહિ અને સુખમાં લેવાય નહિ તે માણસ જ સારો હોય. તેનું 0
ચાલે ત્યાં સુધી તે ખરાબ કામ કરે જ નહિ. મેક્ષાથી , આ સહેલું લાગે.
સંસારના પ્રેમીને તે આ ભૂંડું અને ખરાબ લાગે. - - - - ૦ નુકશાન કરનારી ચીજને નભાવવી પડે પણ તેના પર ચગ થાય તેવો અનુભવ છે 0 ૦ શ્રાવકને સંસારના રાગી કહેવા તે શ્રાવકપની આતના છે."" .
વિરાગી ભગવાનની સેવા કરે તે ફળે. રાગી રગ માટે સેલ કન તે ફૂટી નીકળે. ? * વિરાગના અભાવે આજે શ્રાવક-શ્રાવિકાની ખરાબ હાલત છે. વિરાગ વગરના
ત્યાગીની તમારા કરતાં ય ભારે દુર્દશા હોય. ૨ ૦ શ્રી અરિહંત પરમાત્માના ભગત મટી દેવ-દેવીના ભગત બનેલા સાધુઓએ ” દેવ છે
દેવીઓની મૂર્તિ મંદિરમાં ન જોઈએ તે ઘાલી અને તમે લોકો તેને કલ્પતરૂ માને! પતન તે કેટલી હદ સુધી થયું છે. તેમને તે સાધુઓને અને તેમને સારાં માન- ૪ નારાએ ભગવાનની ઘોર આશાતના કરી છે. જે તે દેવ-દેવી જાગતાં હોત તે તમને આ લાત મારીને કાઢી મૂકત અને કહેત કે-“અમે તે ભગવાનના પટાવાળા પણ નથી. આ
તેમના દાસના પણ દાસ છીએ, સારું છે કે તે દેવ આવતા નથી. - તમને જે સુખ સામગ્રી મળી છે તેના પર વિરાગ નહિ જન્મે તે તમારી દુર્ગતિ જ છે
થવાની છે. આ ભગવાનની વાત માન્ય હેય. તે જ વિરાગ આવવાની શકયતા છે છે. બાકી તમે રાગમાં જ મરવાના છે. સુખમય સંસારથી ભાગી છૂટવાની ઈચ્છા તેનું નામ નિર્વેદ છે. ગાળ દે તે ન ગમે છે અને વખાણ કરે તે ગમે તે નિર્વેદ જાય. નિંદા કરનાર કરતાં ય પ્રશંસા કરનાર 4 ભંડા. નિંદા તે હજી ય સહન થાય પણ પ્રશંસા તે પછડે જ.
0 ૪ સ્વાથી કદિ ધમ બને જ નહિ. તે ધર્મ ય કરતે હોય તે ય ઢાંગ જ કરે છે. ) ooooooooooooooooo જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ(લાખાબાવળ) c/o મૃત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશકસર કે. શેઠેરશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું સન ૨૪૫૪૬
oooooooooooooooooooooooooo