SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૪: તા. ૨૪-૨-૯૧ સુધીમાં આ ગેરકાનુની “ સાર સમસ્ત જૈન સધાની કામકાજ મધ કરવા જોરદાર ચેતવણી નીચે મુજબ રજુ કરૂં છું. અપાઈ. ૦-શિખરજી પર્વત (તીથ) અંગે આ બધાના સુખદ પરિણામે પતરાંચીમાં કાટ'માં ચાલતા કેસના ચુકાદો તા. ઉપરની દિગબરી કાય વાહી તત્કાળ બધુંથઇ ગઈ, વળી બીજી માજી આના કાયમી ઉકેલ માટે શ્વેતાંબરા તરફથી કાટ ની કાર્ય - વાહી તા ચાલુ થઈ જ ગઈ હતી. ૨૯–૮–૯૨ ના રાજ આવી ગયા છે, જેના આધારે નીચેની ખાખતા નિશ્ચિત બની ગઇ છે. -શિખરજી પહાડ ઉપર વેતાં. ખરાના હકક ૧૧૨ માઇલ પૂરતા જ છે, આવુ... દિગંબરાનું કથન હતું. પરંતુ આ ચુકાદો સ્પષ્ટપણે જણાવે છે કે, “આ સમસ્ત પહાડ દ્વેતાંબર જૈન સ`ઘની માલિકીના છે. અને તેથી આ પર્વત ઉપર કયાંય કાઈ પશુ કામકાજ કરવું હોય તેા શેઠશ્રી થઇ શકે જ નહિ. આણંદજી કલ્યાણજીની પેઢીની રજા સિવાય સુરતથી શિખરજી સુધીના છરી” પાલક મહાસંઘના સ્મૃતિગ્રંથનું આલેખન કાર્ય કરવા માટે ઉપર્યુકત ગણિમ યની નિશ્રામાં આ લેખકને પચીશ દિવસ સુધી શિખરજી તીર્થ માં રહેવાનુ સૌભાગ્ય સાંપડયું હતું. લગભગ આ જ ઉપર્યુકત ઘટનાઆના કાળ હતા. ત્યારબાદ ગ્રંથલેખનના કાર્ય અંગે પૂ. ગણિશ્રી હેમચંદ્રસાગ-તે રજી મ. સાથે પત્રવ્યવહાર ચાલુ જ હતા. • શ્રી જૈન શાસન (અઠવાડિક) જાણું માટે આ દરમ્યાન પૂજયશ્રીએ મને એક આનંદ દાયક સમાચાર જણાવ્યા કે રાંચીની કાટ માં આપણા (વેત ખરા) દ્વારા આ અંગે જે (મેન્ડાટારી એજંકશન) અરજી દાખલ કરાઈ હતી, તેના અ ંતિમ સ્વરૂપનુ જજમેન્ટ સંપૂર્ણ પણે વેતાંબરાની તરફેણમાં આવી ગયું છે. અને શ્વેતાંબર પક્ષે જવલંત વિજય પ્રાપ્ત કર્યો છે. પૂ. ગણિશ્રી હેમચંદ્રસાગરજી મ ઉપર આવેલા, શેઠશ્રી આણંદજી કલ્યાણુજીની પેઢીના પૂ`ભારતના પ્રતિનિધિ અને કલકત્તા કેનીંગ સ્ટ્રીટ જૈન સ’ઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઇ એસ. ગાંધીના પુત્ર દ્વારા જે મુદ્દાઓ જાણવા મળ્યા છે, તેના ૦-ઉપસુ′કત ચુકાદા પ્રમાણે, દિગબરી દ્વારા થયેલું બાંધકામ બિલકુલ ગેરકાયદેસર છે. તથા એ કમકાજ કરાવનારા જે ફાઈ પણ ભાઈ (દિંગ ખરા) છે, તે નામદાર કેટના અનાદર કરનારા હેાવાથી ગુનેગાર છે. ૦-જીના કેસના અનુસારે પતિ ઉપ૨ના અડધા માઇલની લાઇનદારી અ‘ગે ચાકકસ ખુલાસા ન હતા; જયારે આ ચુકાદા પ્રમાણે પ્લાટ નંબર વગેરે આપીને પ્લેટ વાર જગ્યા ચાકકસપણે નકકી કરાઈ છે. અને તેથી ગત વર્ષે દિગ બરો દ્વારા કરાચેલું બાંધકામ ગેરકાયદેસર છે. ઉપરાંત ૩-૩-૯૦ માં જણાવ્યા પ્રમાણું કિંગ ખર સમાજની કાઇ પણ વ્યકિત આપણા (વેતાંબરાના) હકકના અનાદર કરી શકતી નથી.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy