________________
અનંત ઉપકારી શ્રી અરિહ'ત પરમાત્માએએ સ્થાપેલ. સમ્યગ્દર્શન-સભ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર રૂપ ‘મેક્ષમા’ સ્વરૂપ શાસન જગતમાં હંમેશાં જયવતુ હતુ, છે અને રહેવાનુ જ છે. આવા પરમતારક શાસનની આરાધના કરીને, આત્માથી આમ એ આત્માના હિતને સાધે છે. અને આત્માના ગુણવ॰ભવને પ્રાપ્ત કરી શકે છે.
શ્રી તીર્થંકર પરમાત્માની અવિદ્યમાનતામાં આ પરમતારક મેાક્ષમાર્ગ સ્વરૂપ શાસનને જગતમાં વહેતા રાખનું' ભગીરથ પુણ્યકાર્ય માર્ગસ્થ શ્રી આચાર્યાદિ મહા પુરૂષો કરે છે. આવા પુણ્યવત મહાપુરુષોનું ફકત નામશ્રવણ જ સમગ્રતનના રેશમાં ય ખડા કરી દે છે. અને નમાચ્ચાર કરવા માત્રથી જ હું યુ* અતિ ભાવિાર બની જાય છે, અને મઘમઘતી ગુણસુવાસ જીવનનું મહેંકતુ બનાવી ટ્રુ છે.
ઝળહળતો એ સીતારો થયે નેતચંતામાં એક વર્ષ પસાર થવા
· પૂ.સા.શ્રી અનંત ગુણાશ્રીજી મહારાજ
નજીકના ભૂતકાળમાં અનેક માર્ગસ્થ મહાપુરુષા થઇ ગયા. આપણાં જીવનકાળમાં પણ અનુભવાયેલા અનેક માર્ગસ્થ મહાપુરુષોની યાદીમાં એક જ નામ સ્મૃતિ પથ પર દેખાઇ આવે છે. અને તરત જ એ પુણ્યવતુ નામ હાઠ પર સ્કુરાયમાન થઈ જાય છે. અમરયુગ પુરુષની અમરતાએ નામ તેના નાશ” એ ઉકડીને ખોટી ઠરાવી છે. જેએના દેહાતીત આવ્યું પણ ગુણદેહે તે સદેવ-સત્ર-સજીવન છે, જેની અસૌંખ્ય ગુણાવલીએ ગાતાં જીભ કઢીએ થાકતી નથી. અને કદાચ થાકશે પણ નહિ, જેની વાતા કરતાં ગળું કયારેય સુકાતુ નથી કે કંઠયોષ પગુ અનુભવાતા નથી. અને જેએની જીવન સ્મરણુ યાત્રાએ યાદ આવતાં લાગે છે કે મનના ધરાવા કઇ દિવસ નહિ થાય ! અરે ! આ હકય તા હજી પણ પડકાર પાકાર કરે છે કે જેએશ્રી ગયા તેમ માનયા હુ· તૈયાર નથી ! પણ એ નરી આંખે જોયેલી વાસ્તવિકતા સ્વીકાર્યા સીવાય છૂટકા ય કયાં છે! કહેવુ. પડે કે, તેઓશ્રીમન્નું જીવન દંતકથા બની ગયું છે પણ વિક્રમ સુવર્ણ ઇતિહાસ સર્જીને !
અસેસ ! માટે જ સર્જક
મધ્યાહ્ન કાળના સૂર્યના પ્રતાપની જેમ, જેએના જીવન પ્રાર'ભથી જ થયેલે સૂર્યોદય જીવનની અંતિમ ક્ષણા સુધી દિન-પ્રતિદિન સેાળે કળાએ ખીલી ઉઠયેા.
જૈન જૈનેતરોમાં રામવિજયજી’ના લાડીલા નામથી પ્રારંભાયેલી, વણથ'ભા જે અનેક પૂજયશ્રીજીની જીવનયાત્રા ખાડા-ટેકરાવાળા માર્ગના આરોહ અને અવરોહાને આળંગીને પરમારાધ્યપાદ, પ્રાતઃ સ્મરણીય, અપાર કરૂણાના સ્વામી, પરમશ્રધ્ય, પૂજયપાદશ્રી, ખાચાય ભગવન્ત શ્રીમદ્વિજય રામચન્દ્રસુરીશ્વરજી મહારાજાધિરાજના નામે, રામનગર સાબરમતીમાં વિલીન થઈ ગઈ.