________________
છે
૪૧૮ :
: શ્રી જૈન શાસન(અઠવાડિક) વર્ષ–૨ અંક-૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨ :
તે સમય દરમ્યાન જાણેલા અને મને પૂજ્યશ્રીએ દીક્ષા આપ્યા બાદ મેં સ્વય છે અનુભવેલા. માણેલા બધા જ પ્રસંગેનું વર્ણન મારા માટે તે બીસ્કુલ શકય જ નથી. K સહજ સ્ત્રી સુલભતયા ફકત પૂજ્યશ્રીની યાદી જ નયનને અનરાધાર વરસાવે છે. છતાં છે પણ તેઓશ્રીની સત્ય સ્પષ્ટભાષિતા, શાસ્ત્રાનુસારિતા અને સિદ્ધાંતનિષ્ઠા ઉપર તે હયું 6 એવારી જાય છે. જીવનભર સત્ય માર્ગની આરાધના કરી અને કમરકસીને જડબેસલાક 4 રક્ષા કરી અને છેલ્લે પણ માન અને અપમાનને ગણ્યા સિવાય સહુના માટે સન્માર્ગ
ખૂલે મુકીને ગયા તે તે તે જ મહાપ્રભાવશાળી પુણ્ય પુરુષ કરી શકે બીજા તે તેવી 8 વાત ઉચ્ચારવામાં પણ ગભરાટ અનુભવે. અને કદાચ વાત કરે તે જાણે મોટુ ઢોલર
અને અંદર પલ પલ ! છે અમારા ઉપર જે વાત્સલ્યની હેલી વરસાવી જીવનના નાના-મોટા દરેક પ્રસંગમાં ૨ અનેરૂ માર્ગદર્શન આપ્યું અને સમય-સમયની હીતશિક્ષા આપી. અરે છેલે અષાઢ
સુદ ૨ ના સવારે વંદન કર્યા બાદ પૂજ્યશ્રી પાસે જવાનું બન્યું હતશિક્ષા આપી અને છે છેલે કહ્યું કે “ગમે તે દ્રવ્ય ક્ષેત્રાદિને અનુલક્ષીને એકદમ નિસ્પૃહી બનશો તો સાધુછે પણનો સાચો આનંદ આવશે અને મારા આશીર્વાદ છે કે તારૂ જીવન આવા છે પ્રકારનું બને. આ બધુ ય યાદ આવતા હયુ ગદ્ગદ્ થાય છે. આ કરવા લાગે છે. છે તેઓ પૂજ્યશ્રીઓની જેમ પૂજ્યશ્રીના આ-જીવન અંતેવાસી અપૂર્વ રાહસીક, અપૂર્વ છે
ભકિતવત વિનયવંત અમારા પરમ ઉપકારી પૂજય ઉપાધ્યાયજી શ્રી ચારિત્રવિજયજી મહારાજ સાહેબે પણ જે અમાપ હેત નિતરતું વાત્સલ્ય વહાવ્યું તે તે જીવનભર ભૂલી શકાય તેમ નથી જ મારા સમગ્ર જીવન ઘડતરમાં તે મુખ્ય મહત્વનો ફાળા, કે ઉપકાર જે ગણો તે તેઓશ્રીને જ છે. - વર્તમાનકાલીન વિષમતાઓ, અનધિકૃત પ્રવૃત્તિઓ જોતા ભાતીગળ ભૂતકાલીન ૨ વાગોળણ મીઠું મધુરુ અને અનેરૂં લાગે છે. કયાં તે સમયને નાના-નાના સાધુ ભગવંતે K અને સાદેવીજી ભગવંતે પ્રત્યેનો હયાનો સદ્દભાવ-આદરભાવ! વાત્સલ્યભાવ ! અને છે આજે...!
અંતમાં પૂજ્યશ્રીએ જે સમ્યગ્દર્શનની જત જીવનભર અખંડિત ઝળહળતી રાખી ! છે તેને પામવાને પુરુષાર્થ કરીએ અને પોતે જે સન્માર્ગ જીવીને–સમજાવીને ગયા તે માગે
જ બરાબર ચાલીએ તે જ સાચી કૃતજ્ઞતા અને શ્રદ્ધાંજલી છે. તેઓશ્રીએ આપેલા પ્રકાશમાં તેમની કંડારેલી કેડીએ ચાલી સૌ પુણ્યાત્માઓ સાચી ગુણ સંપત્તિને પ્રાપ્ત છે 8 કરે તે જ મંગલ મને કામના....