________________
'
'
૦ આટલાને વિશ્વાસ કરવા જેવો નથી. અણુથાવ વણથાવ, અગીથાવ સાયથાવ ચા ન હુ વિસસિયભવ, દેવ પિત બહુ હેઈ છે
ઋણ-દેવું, ત્રણ-ઘા, અગ્નિ અને કવાય છે કે થોડા હોય તે પણ તેને વિશ્વાસ 8 કરવા જેવું નથી. કેમ કે, તે થોડા હોય તે પણ ઘણા થઈ પડે છે.
૨ નમસ્કાર કેને અને શા માટે ? . રાગદ્વેષ વિજેતાર, ભેસ્તારં કર્ણભૂભુતામા જ્ઞાતાર વિશ્વતત્વાનાં, વદે તદ્ ગુલબ્ધ છે
રાગ અને દ્વેષાદિ શત્રુઓને જેણે જીત્યા છે, કમરૂપી પર્વ તેને જે ભેદી નાખ્યા શું છે અને જગતના સંપૂર્ણ જગતના તત્વોને જેણે જાણ્યા છે તેવા શ્રી સર્વજ્ઞ ભગવંને, 8 છે તેમના ગુણની અમને પણ પ્રાપ્તિ થાય માટે હું વંદન-નમસ્કાર કરું છું. . .' તે
૦ નમસ્કાર પણ મહેને માટે જ ! . . 8 છે. આ પુણ્યપા૫ રાગદ્વેષ મુક્ત વ્યઃ સર્વતા સદા
!.. શ્રી અહેભ્યો નમસ્કાર કરવ્ય: શિવમિચ્છતા ,
એ પુણ્ય-પાપ, રાગ-દ્વેષ આદિ સઘળા ય ઢંઢોથી સદાય રહિત છે તેવા શ્રી { અરિહંત પરમાત્માને મોક્ષની ઈરછાવાળા પુણ્યશાળીએ હમેશા નમસ્કાર ક જોઈએ. આ છે છે. તે જ ઉપવાસ છે.
કષાય વિષયાહાર-ચાગ યત્ર વિધીયા 8 ઉપવાસ સ વિયા, શેષ, લંઘનક વિદુ છે કે
' છે જેમાં ચારે કષાય, માં ઇન્ડિયાના અનુકૂળ વિષયનો રાગ અને પ્રતિકૂળ વિષ8 નો કેપ તથા આહારને, ત્યાગ કરાય છે તે જ ઉપવાસ જાણુ, બાકીનું લાંધણું