________________
પેટ્ટાન ચોર
ધારાનગરીમાં રાજા ભાજનું રાજય હતું. ધાર નગરીમાં ભુકુંડ નામના એક વિદ્વાન પણ રહેતા હતા. ભુકુડ પર સરસ્વતીની અપ૨ કૃપા હતી. પણ ધનની દેવી લક્ષ્મી તેમના પુ૨ કયારેય પણ પ્રસન્ન થઈ નહિ. બચપણથી માંડીને વૃદ્ધાવસ્થા સુધી તેમનુ' સમગ્ર જીવન ગરીબીમાં જ પસાર થğ. કુંડ એટલા નિર્ધન હતા કે તેમને એ ટર્ટીક પેટ પૂરતું ભાજન પણ મળતુ' નહેતુ, તે નિશ્ચિંત બનીને પૂજાપાઠ પણ કરી શકતા,નહોતા. પેાતાની આ સ્થિતિથી લાચાર બનીને તેમણે વિચાર્યું કે રાજયના ખજાનામાં અપાર ધન પડ્યુ છે, એક દિવસ ત્યાં જઈને ચારી કરી લીધી હાય તો ? હુ રાજાના ખાનમાંથી મારા જીવનને બાકીને સમય આરામથી પસાર થઈ જાય તેટલુ જ બન લઇશ. મારે વધુ ધનની જરૂર નથી.
રાત
થાડા દિવસ પછી અમાસની આવી વિદ્વાન ભ્રુકુંડે વિચાયુ કે ચારી કરવા માટે આજની રાત વધુ અનુકૂળ બની રહેશે. તે ચૂપચાપ રાજમહેલમાં ઘૂસી ગયા. પણ ત્યાં તે બધાં હજુ જાગતાં હતાં. તે અંધારામાં એક જગ્યાએ સતાઇ જઇને મેાકેા મળવાની રાહ જોવા લાગ્યા. આ રીતે રાહ નેતાં નેતાં અરધી રાત્રિ પસાર થઈ ગઇ, તેમને ઝેકાં આવવા લાગ્યાં. એ પછી તેમણે રાજા ભેજના આરડા પાસે જઈને જોયું. તેના કમનસીબે રાજા ભાજ
મી. જે કાપડી
પણ જાગી રહ્યા હતા. તે કોઈ સમસ્યા ઉકેલવાની મથામણુ કરી રહ્યા હતા. સમસ્થા કે ઇંક જટિલ હાવાના કારણે તેમને ઊંઘ આવતી નહેાતી, વિદ્વાન ભ્રુકુડને એક એક ક્ષણ ખૂબ ભારે લાગી રહી હતી. તેમણે વિચાર્યું કે આ રીતે તે તેમને સફળતા મળવાની નથી. ઘેાડી વારમાંજ સવાર પડી જશે અને પાતે પકડાઈ જશે.
આખરે ભુકુંડની આંખેા મળી ગઈ. અરાબર ત્યાં જ તેમના કાને એક અધૂરા શ્લેાક સાંભળ્યેા. તેમની ઊંઘ ઊડી ગઈ. તેમણે જોયુ કે રાજા ભેજ પાતે આ અધૂરા લેાકનું ઉચ્ચારણ કરી રહ્યા છે. થાડી ક્ષણા પછી રાજા ભાજે ફરી આ શ્ર્લોકનુ' ઉચ્ચારણ કર્યું'. ભુકુંડ વિદ્વાન પતિ હતા, તેમને અધૂરા શ્લેાકના ઉચ્ચારણમાં બ્લેકનુ અપમાન લાગ્યું. શ્લોકનું અપમાન તેમનાથી સહન થઇ શકે તેમ નહતુ . આરડાના એક ખૂણામાં સંતાયેલા રહીને જ મેલી ઊઠયા, ‘રાજન, આ લેાક અધૂરા છે. એમ કહી પુરા બાલ્યા.
હું
ભ્રુકુડથી ખેલાતાં તે બેલી જવાયુ શુ બીજી જ ક્ષણે તેમને ખ્યાલ આવ્યે કે તે અહી' થેારી કરવા આવ્યા છે, હુ તા જરૂર પકડાઈ જશે. રાજા ભાગને પણ નવાઇ લાગી કે આટલી રાત્રિના મારા શયનકાણુ ઘૂસી આવ્યુ હશે ? આ કથાંથી આવ્યું ? કાના છે આ પેતાના આશ્ચય અને જિજ્ઞો
ખ`ડમાં અવાજ
અવાજ ?