SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૦ .: શ્રી જૈન શાસન (અઠવાડિક) સાના શમન માટે તેમણે આ અધૂરા - “આ માણસને પકડી લઈને જેલમાં પૂરી દો.” કનું ફરી રટણ કર્યું. સવાર થતાં જ સમગ્ર નગરમાં વાત વિદ્વાન બુડે વિચાર્યું કે હવે તે ફેલાઈ ગઈ કે રાજમહેલમાં ચોરી કરવા રાજાને ખબર પડી જ ગઈ છે એટલે જે માટે ઘૂસેલા ચોરને રાજાજીએ પિતે પકડી થશે તે જોયું જશે. લાવ. આ કલેકને પડ છે. ચેરને રાજા ભેજ પોતે સજા પુરે કરી દઉ. આવો વિચાર આવતાં તે કરશે. લોકોના ટોળે ટેળાં રાજ દરબાર તરફ પૂરે શ્લેક બોલી ગયા. જવા લાગ્યાં. લોકેની ખાસ્સી ભીડ ત્યાં " રાગ એકઠી થઈ ગઈ. લેકેને ખૂબ જ જિજ્ઞાસા જે પોતાના શયનખંડમાં ચારેબાજુ જોયું. તેમને કઈ જોવા મળ્યું થઈ રહી હતી કે ચેર પણ કે હિંમત વાન કે સીધે રાજાજીના શયનખંડ સુધી નહિ. ભુકંડના મનમાં ગભરાટ પ્રસરી ગયે હતું કે હવે તે તે જરૂર પકડાઈ જશે. પહોંચી ગયું ! શયનખંડમાં કોઈ દેખાયું નહિ તે રાજા - રાજા ભેજને દરબાર ભરાયે. ઘરભેજે મોટેથી પૂછ્યું, આપ કે શું છે ? બારમાં તેમનાં નવ રત્ન પણ બેઠા હતાં, કયાં સંતાયા છે ? અધૂરા કલેકને તે થોડી વારે ચારને રાજ દરબારમાં લાવવામાં આપે પૂરે કરી દીધો, પણ તેની વ્યાખ્યા આવ્યા તે તેને જોઈને બધાંએ દાંત નીચે કરી નહિ. કૃપા કરીને કલેક અર્થ પણ. આંગળી દબાવી લીધી. ચોર અન્ય કોઈ સમજાવી દે.” જ નહિ, વિદ્વાન પંડિત ભુકંડ હતા. તે શ્લોકની વ્યાખ્યા કરતાં ભુડે કહ્યું,. જ્ઞાની અને મહાપંડિત હતા. તેમણે આવું કાય કેમ કર્યું હશે ? બધાંને મનમાં મેક્ષની પ્રાપ્તિ માટે વિષયને ઝેર સમ એક જ વિચાર ઘેલાઈ રહ્યો હતે-હવે તે અને તેને ત્યાગ કરીને તુરત સફળતા, આમને રાજાજી કઠોરમાં કઠેર દંડ દેશે. માટે દયા, પવિત્રતા અને સત્યનું પૂરતું પણું ભુકંડના ચહેરા પર ચિંતાની એક અમૃતપાન કરવું જોઈએ.” પણ રેખા દેખાતી નહતી. તે ખૂબ જ રાજા ભોજ શ્લેકની વ્યાખ્યા સાંભ- નિશ્ચિત જણાઈ રહ્યા હતા. બુકુંડ એમ ળીને ઘણા ખુશ થઈ ગયા. શ્લોકના માનીને નિશ્ચિત બની ગયા હતા કે ચોરી વ્યાખ્યાનકારને તે પિતાના શયનખંડમાં કરી છે તે કરી છે, અપરાધ કર્યો છે તે ચારે બાજુ શેધવા લાગ્યા. પણ દંડથી ડરવું શું ? દરબાર ખીચખીચ ભુકંડ તેમની સમક્ષ પ્રકટ થયે નહિ. તે ભર્યો હતો. રાજા ભેજે તેમને પૂછયું એક સ્થળે સંતાઈને ચૂપચાપ બેસી રહ્યા. “બ્રાહ્મણદેવ, આપ તે જ્ઞાની છો, પંડિત થડી વાર પછી રાજા જે તેમને જોઈ છે છતાં આપે આવું હીન કાય કેમ લીધા. તેમણે પહેરેગીરીને અવાજ દીધે, કયું ?”
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy